SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૭ ૪૯ –એજ રીતે પરતંત્ર પણે કોઈની આજ્ઞાથી બીજા જીવને હણવા કરતા પોતાનાદુન્યવી સ્વાર્થના કારણે જીવને હણવાનો હોય, ત્યારે હણવાની ક્રિયા બંનેમાં સમાન હોવા છતાં હિંસાના પરિણામોની તીવ્રતા ઘણીજ વધી થાય છે. એજ રીતે જિનભકિત કરી રહેલ બે વ્યકિતમાં ભકિતનું તત્વ સમાન હોવા છતાં જેની ભકિત જેટલી ઉત્કટ કે તીવ્ર તેટલો તેનો બંધ પણ ઉત્કટ. તેથી અત્યંત ઉલ્લાસ વાળાને સવિશેષ પુણ્ય બંધ થશે - ૪ આ રીતે થતાં બંધ માટે તીવ્ર તીવ્રતા અને તીવ્રતમ એમતરત્તમતાની ત્રણ કક્ષાઓ દેખાડે છે. જેટલી ભાવોની તીવ્રતા તેટલી બંધમાં વિશેષતા. જો કે પરિણામમાત્રની અપેક્ષાએ કર્મબંધતો થાય જ છે માત્ર તેની તરતમતા માં તીવ્ર કે મંદ ભાવોની અસર પડે છે. o ભાષ્યકારે તો એમ પણ કહેવું છે કે તૌત્રમાવે એ લોક પ્રસીધ્ધવાત છે તીવ્ર ની વ્યાખ્યાની જરૂર જ નથી. * मन्दभावः- मन्द मने भाव-परिणाम के शो छ मन्द मेट अल्प ૪ પૂર્વે જે તીવ્રભાવનું કથન કર્યું તેનાથી વિપરીત તે મન્દ ભાવ –કષાયની મંદતા હોવાથી જે સરળ પરિણામ હોય છે તે મન્દ ભાવ છે ૪ બાહ્ય બંધ કારણની સમાનતા હોવા છતાં પણ જો પરિણામમાં મંદતા/અલ્પતા હોય તો બંધ પણ અલ્પ પડે છે જેમ-દશ્ય એકજ છે પણ તે દ્રશ્ય જોનાર વ્યકિતની તે દ્રશ્યમાં આસકિત અતિમંદ-અલ્પ હોયતો બંધ પણ અલ્પજ પડે છે મંદ ભાવ એટલે અલ્પ પરિણામ જેમ કે કોઈ વ્યકિત દોષીત કે ગુનેગાર હોય તો તેના પ્રાણનો નાશ કરવામાં એટલો તીવ્રભાવ નથી હોતો જેટલો કોઈ નિર્દોષ વ્યક્તિના પ્રાણવધમાં હોય તેથી તુલનાત્મક રીતે ભાવોની મંદતા હોવાથી બંધ પણ અલ્પ પડે છે. છે સ્વહીત કે લાભને માટે જૂઠ બોલતી વ્યક્તિની તુલનાએ નોકરીના એક ભાગરૂપે શેઠની સુચના મુજબ જૂઠ બોલનારને ભાવોની મંદતા વિશેષ હોવાથી તેનો બંધ અલ્પ પડે છે. ૪ એ જ રીતે બે વ્યકિત પ્રતિક્રમણ કરતી હોય તેમાં સ્વઈચ્છા અને સમજણપૂર્વક કરનારની તુલનાએ સંવત્સરી છે અને ઘેર કહ્યું છે માટે કરવું પડશે એવા ભાવથી પ્રતિક્રમણ કરનારીની ભાવની મંદતાને લીધે ઉલ્લાસ ઓછો હોવાથી નિરા કે પુ બંધ પણ અલ્પ જ હોય છે ૪ આવી રીતે મંદ ભાવ થી થતા બંધ માટે એવી પરિણામની ત્રણ કક્ષાએ કહેલી છે જેટલી ભાવોની મંદતા તેટલી કર્મબંધની અલ્પતા. જો કે પરિણામ માત્રની અપેક્ષાએ કર્મબંધતો થવાનો જ છે માત્ર તેની તરતમતામાં તીવ્ર કે મંદ ભાવોની અસર પડે છે $ ભાષ્યકારે તો મદ્માવા ટોપ્રતીતા: એમ પણ કહી દીધું છે કેમ કે મંત્મા એ લોક પ્રસિધ્ધ છે માટે તેની વ્યાખ્યાની જરૂર જ નથી + ज्ञातभाव:- ज्ञातस्य भावो ज्ञातभावः $ જાણવા છતા હિંસા કરે, જૂઠ બોલે,ચોરી કરે વગેરે જ્ઞાતભાવો કહ્યા છે # જાણવા છતા અથવા જાણીને જ કોઈ પ્રવૃત્તિ કરવી તેને જ્ઞાતભાવ કહે છે Jain Lucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy