SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૨૧ -અગૌરવ અર્થાત ઋધ્ધિ રસ અને સાતા ગૌરવથી છકેલો,મદવાળો આ બંને પ્રકારના જીવો અશુભ નામકર્મ ઉપાર્જન કરે છે. જે સુચના:- શુમણ્ય નાનો રચાતુર્ણિમેચ વર્મળ ગાવો મવતિજુઓ પરિશિષ્ટ સૂત્રઃ ૨૨ના અંતે 0 []સંદર્ભઃ ૪ આગમસંદર્ભ - પોયમ ! મયગણુયાણ, ભાવમયાણ,માસમણુયાણ विसंवायणा जोगेणं असुभनाम कम्मा जाव पयोगबन्धे *भग. श.८,उ.९,सू.३५१-१२ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)યોગ-યુવાન: ફર્મયો: ૬ (૨)નામકર્મ તિજ્ઞાતિ રીપોપનિર્માણવશ્વનયાત્ સંસ્થાનાનનસ્પરિન્ય वर्णानुपूर्व्यगुरुलघूपपघातपराघात तपोद्योतोच्छ्वासविहायोगतयः प्रत्येक शरीरत्रससुभगसुस्वर शुभ सूक्ष्मपर्याप्त स्थिरादेय यशांसिसेतराणितीर्थकृत्वं च ८:१२ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ-કર્મગ્રન્થ પેહેલો ગાથા-૨૩ (૨)સ્વરૂપ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૫, ૧૬૬ (૩)કારણ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૪ (૪)કારણ -કર્મગ્રન્થ પેહેલો ગાથા-૫૯ ઉત્તરાર્ધ I [9]પદ્ય-સૂત્ર ૨૧-૨૨નું સંયુકત પદ્ય (૧) વક્રતા ઘરે યોગની વળી વિસંવાદો ધારતા નામકર્મ અશુભ બાંધે વિપરીતે શુભ બાંધતા (૨) યોગની વક્રતા એ ને વિસંવાદે અશુભ જે નામ કર્મ બંધાય ઉલટું શુભતેમ એ U [10]નિષ્કર્ષ-સૂત્રમાં અશુભ નામકર્માક્સવને જણાવેલ છે તેના નિષ્કર્ષ સ્વરૂપે એટલું અવશ્યવિચારી શકાય કે જો હલકી ગતિહલકી જાતિ, સંપૂર્ણ શરીરને અંગોપાંગ, વિચિત્ર નિર્માણ નામકર્મ, છેલ્લા સંઘયણ કે સંસ્થાન, અશુભ વર્ણાદિ બીકણપણું આદિ ન જોઈતા હોયતો આ અશુભ નામ કર્મ થકી દૂર રહેવું જોઇએ. અર્થાત્ કાળો કુબળો ગધેડા જેવો અવાજ વાળોદીઠોનગમેતેવો-ગંધાતો ગોબરો આવા આવા વિશેષણો જીવને સાંભળવા ગમતા નથી પણ જીવ તેના કારણોને દૂર કરતો નથી આ સૂત્ર થકી આવા અશુભ નામકર્મથી નીવર્તવાનો ઉપાય જડી જાય છે. T S T U T U Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy