SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૭ ૫૩ નિમિત્ત તો કાષાયિક પરિણામોનો તીવ્ર કે મંદ ભાવ જ છે. – જ્ઞાન પ્રવૃત્તિ,અજ્ઞાનપ્રવૃત્તિ, શકિતની વિશેષતાકે અધિકરણ એ બધાંને કર્મબંધની વિશેષતાનું કારણ ભલે કહ્યા હોય તો પણ તે કારણોમાં મુખ્યતા તો કાષાયિક પરિણામોની તીવ્રતા મંદતા જ છે -જ્ઞાત ભાવ આદિ ચાર ને તીવ્રભાવ કે મંદભાવમાં નિમિત્તરૂપ કહ્યા છે. જ્ઞાત ભાવ આદિની વિશેષતા થી કર્મબંધમાં વિશેષતા આવેજ એવો એકાન્ત નિયમ નથી. જ્ઞાતભાવ આદિની વિશેષતાથી કર્મબંધ માં વિશેષતા આવે છે એ કથન બહુલતાની દ્રષ્ટિએ છે. –તંદુલ મત્સ્ય પણ તેમાં અપવાદ રૂપ કથન જ છે તેને કેવળ તીવ્ર પરિણામને લીધે જ અધિકાધિક બંધ થાય છે –બહુલતાએ-વિશેષ કરીને તો તીવ્રાદિ છ એ ભાવો પરિબળોની અસર કર્માક્સવ પર થતી હોવાથી અહીં છે કારણ કહેલા છે. -અધિકરણની વાત પણ હવે પછીના સૂત્રોમાં કહેવાશે તે મુજબ તલવાર વગેરે બાહ્ય અધિકરણ છે અને હવે પછીના સૂત્ર-૯ માં કહેવાશે તે મુજબ કષાયની તીવ્રતા-મંદતા અત્યંતર અધિકરણ છે. – તંદુલિયા મત્સ્યને બાહ્ય અધિકરણ ન હોવા છતાં પણ રૌદ્ર ધ્યાન સ્વરૂપ મન અને કષાયાદિ અત્યંતર અધિકરણ અતિ ભયંકર હોવાથી તે સાતમી નરકે જાય છે U [8] સંદર્ભઃજ આગમ સંદર્ભजे केइ खुद्दका पाणा, अद् वा संति महालया सरसिं तेहिं वेदंति, असरिसं ती व वेदणे एएहिं दोहिं ठाणंति, ववहारो ण विज्जइं હિં તોહિં હાર્દિ , મણીયાર તુ ગાગા, સૂર્ય.ર,.૧,.૬,૭ આ ગાથાની શ્રી શીલાંકાચાર્ય કૃત લાંબી વૃત્તિમાંનો એકનાનો પરિચ્છેદ અહીં મૂકેલ છે જે પ્રસ્તુત સૂત્ર પાઠનો સુયોગ્ય સંબંધ કહે છે. 'कर्मबन्धस्य कारणं अपि तु बधकस्य तीव्रभावो मन्दभावो ज्ञातभावो अज्ञातभावो महावीर्यत्वम् चेत्येदपि । तदेवं बध्य बध्यकयो: विशेषात्कर्मबन्ध विशेषं इत्येवं व्यवस्थिते। ૪ તત્વાર્થ સંદર્ભ(૧) જ્ઞાન-નાનામમો પાવન ર ગ. ર-રૂ. ૪ (२) वीर्य ज्ञानाज्ञानदर्शनलब्धयश्चतुस्त्रिपञ्चभेदा: सम्यकत्वचारित्रसंयमासंयमाश्च अ. २-सू. ५ (૩)અધિકરણ ધરપ નીવાળીવા:ગ.૬-ઝૂ.૮ (૪)અધિકરણ મા સંરક્ષણHIRMાર યોા છૂતાપિતાનુમતક્ષવિરોધૈ: त्रिस्त्रिस्त्रिश्चतुश्चेकश अ.६-सू. ९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy