SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૧૯ –શમ્ ઉત્તર ગુખસત્ | જ વત-મૂળભૂત નિયમો કે મૂળગુણ પચ્ચક્કાણો તે વ્રત -પ્રાણાતિપાતાદિ નિવૃત્તિ તે વ્રત -સૂત્રકાર સ્વયં જણાવે છે કે હિંસાવૃતસ્તેયાત્રહ્મપરપ્રદેગ્યો વિરતિáતસૂત્ર-૭૨ -વ્રતમ્ મૂકુળમ્ મૂળગુણ તે જ વ્રત જે સાધુઓને પાંચ મહાવ્રત રૂપે છે અને શ્રાવકોને પાંચ અણુવ્રત રૂપે છે. * निःशीलवत - नि:शील भने निर्वत -શીલઅને વ્રત નું ન હોવું તેને નિ:શી©વ્રત કહેવાય છે -શીરહિતો તિ નિ:શસ્ત્ર: શીલરહિત -વ્રત હિતો તિ નિવ્રd: -વતરહિત જ -ભાવમાં થતો આ એક પ્રત્યય છે -નિઃશીલ પણાનો-શીલ રહિત પણાનો જે ભાવ તે નિ: શરુત્વ –નિવ્રત પણાનો -વતરહિત પણાનો જે ભાવ તે નિર્વતત્વ -આત્મામાં રહેલાશીલરહિતતા તથા વ્રતરહિતતાનાજુભાવો તેને અહીંનિઃશીલવ્રતત્વમ્ પદથી ઓળખાય છે - નિ:શત્રવ્રતત્વમ્ એટલે નિઃશીલપણું અને નિવ્રતપણું * ૨-શબ્દ ઉપરોકત ત્રણે પૂર્વ સૂત્રના સમુચ્ચયના માટે છે – શબ્દ અધિકાર પ્રાપ્ત આગ્નવોના સમુચ્ચયને માટે છે તેનો અર્થ એવો નીકળી શકે છે કે આરંભ અને પરિગ્રહ પણાનો ભાવ તથા શીલ અને વ્રત રહિત પણે તેનાથી નારકાદિ ત્રણે સિગતિ ઓનો આસ્રવ થઈ શકે છે * સર્વેષામ:- સામ્ શબ્દથી સામાન્ય રીતે બધી ગતિઓનો [આઝવ]એવો અર્થનીકળી શકે પણ અહીં ભાષ્યમાં નરક તિર્યંચ મનુષ્ય એ ત્રણે ગતિઓના આસ્રવનું સ્પષ્ટ કથન છે. -नारकतैर्यग्योनमानुषाणाम् –સર્વ શબ્દ આ ત્રણે ગતિઓના સર્વનામ રૂપે વપરાયો છે જ પ્રશ્ન-શીલવ્રત ની રહિતતા એ જેમ નરકાદિ ત્રણે ગતિના આયુષ્યનો આગ્નવ છે તેમ દેવગતિના આયુષ્યનો પણ આગ્નવછે કારણ કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થયેલાયુગલિકો નિયમા દેવલોક માં ઉત્પન્ન થાય છે આ યુગલિકોને શીલના અને વ્રતના પરિણામો નો અભાવ હોય છે તો અહીં શીલ અને વ્રતના અભાવે ત્રણજ આયુષ્યના આસ્રવ કેમ કહ્યા? સમાધાનઃ-આ પ્રશ્નમાંવિભિન્નટીકાકાર કેવિવેચકોએ જૂદા જૂદા મંતવ્યોને પ્રગટ કરેલા છે -સૂત્રમાં સર્વેષામ્ પદ છે આ પદથી જૂદા જૂદા આયુષ્યનું ગ્રહણ કરવાનું છે તે વાત નિશ્ચિત છે. - પ્રસ્તુત પ્રશ્ન મુજબ તેનો અર્થ નારકાદિ ત્રણે ગતિ કરવી કેચારે ચાર ગતિનું ગ્રહણ કરવું તે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy