Book Title: Tattvartha Sutra
Author(s): Molina Shirishbhai Vakhariya
Publisher: Veervidya Sangh
Catalog link: https://jainqq.org/explore/005342/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જેનાગમને સર્વમાન્ય ગ્રંથ શ્રીમદ્દ ઉમાસ્વામી વિરચિત 'તત્વાર્થ સૂત્ર (માક્ષશાસ્ત્ર) : સંપાદિકા : માલિના શરિષભાઇ વખારીયા : પ્રકાશકે : વીરવિદ્યા સંઘ , અમદાવાદ, ogggggggggggggggggggg0 Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનાગમના સમાન્ય ગ્રંથ શ્રીમદ્ ઉમાસ્વામી વિરચિત તત્વાર્થ સૂત્ર (મેાક્ષશાસ્ત્ર) : સપાદિકા : માલિના શીરિષભાઇ વખારીયા : પ્રકાશક : વીવિદ્યા સં અમદાવાદ. Jain Educationa InternatiBeasonal and Private Usew@nly.jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિ સ્થાન : શિરીષભાઈ કે. વખારીયા વખારીયા કોલોની, ઉસ્માનપુરા, અમદાવાદ-૧૩. T. No. 406823 : આવૃતિ : પ્રથમ આવૃતિ-૨૮–૧–૯૧ : પ્રત : ૧૦૦૦ નકલ : મૂલ્ય ; સ્વાધ્યાય : પ્રકાશન-અનુવાદક : સુશીલભાઈ ડાહ્યાભાઈ વખારીયા મેલિના શીષભાઈ વખારીયા Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ * પ્રસ્તાવના : તત્વાર્થસૂત્ર જેનધર્મને એક પ્રાચીનતમ ગ્રંથરાજ છે. સંસ્કૃતમાં અને તે પણ સૂત્ર રૂપમાં વિધિવત સંક્ષેપમાં વર્ણન કરવાવાળે સર્વ પ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથમાં વિષયને આચાર્યશ્રીએ એટલા સુંદર ઢંગથી પ્રસ્તુત કર્યો છે કે હજુ સુધી બીજા કોઈ ગ્રંથની તુલના કરી શક્યા નથી. તેની મહિમા એવી પ્રકટ છે કે સમસ્ત જૈન સમાજ દિગંબર, વેતામ્બર સ્થાનકવાસી બધામાં અનિવાર્ય રૂપથી પ્રાપ્ત છે. જેવી રીતે મુસલમાનોમાં કુરાન, ખ્રિસ્તીઓમાં બાઈબલ, બ્રાહ્મણોમાં ગીતા તેવી જ રીતે તત્વાર્થસૂત્ર જેમાં છે. તત્વાર્થસૂત્ર ગ્રંથરાજનું સંક્ષિપ્ત પરિચય ગ્ર થનું નામ : તવાર્થ સૂત્ર, મેક્ષશાસ્ત્ર ગ્રંથ રચિયતા : આચાર્યશ્રી ઉમાસ્વામી. : ગ્રંથનું મંગલાચરણ : - मेक्षिमार्गस्य नेतारं भेतारं कर्ममूमृताम् झातारं विश्व तत्वानां वंदे तद्गुण लब्धये Jain Educationa Inteffatbesonal and Private User@mily.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનો વિષય : સાત તત્વ. ગ્રંથનું પ્રમાણ : કુલ અધિકાર ૧૦. કુલ સૂત્ર સંખ્યા ૩પ૭. અધ્યાય પ્રથમ : કુલ સૂત્ર સંખ્યા ૩૩. પ્રથમ અધ્યાયમાં પ્રારંભના ૮ સૂત્રોમાં (રત્નન્ય, ૭ તત્વ) ૧૦ને જાણવા માટે ૨૦ વાતે નિક્ષેપ ૪, પ્રમાણુનય ૨, નિર્દેશ વગેરે ૬, સત્ વગેરે ૮)નું વર્ણન છે. પછીના ૨૨ સૂત્રોમાં સમ્યકજ્ઞાનનું વર્ણન છે. ફરી ૨ સૂત્રોમાં મિથ્યાજ્ઞાનનું વર્ણન છે. અને એક સૂત્રમાં નયેનું વર્ણન છે. અધ્યાય બીજે : કુલ સૂત્ર સંખ્યા પ૩. પ્રારંભના ૭ સૂત્રમાં જીવન અસાધારણ ભાવનું વર્ણન છે. પછી ૧૭ સૂત્રોમાં જીવનું વર્ણન છે. પછી ૬ સૂત્રોમાં વિગ્રહસ્થિત જીવનું વર્ણન છે. ત્યાર બાદ ૧૪ સૂત્રોમાં પાંચ શરીરનું વર્ણન છે ૩ સૂત્રોમાં તેનું વર્ણન છે. ૧ સૂત્રમાં કોનું અકાલ મરણ હેતું નથી તેનું વર્ણન છે. અધ્યાય ત્રીજો : સૂત્ર સંખ્યા ૩૯. Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભના ૬ સૂત્રોમાં અધોલેક અને નારકી જીવનું વર્ણન છે. પછી ૩૩ સૂત્રોમાં મધ્યલેકનું વર્ણન છે. અધ્યાય ચાર : કુલ સૂત્ર સંખ્યા ૪૨. ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં ચાર પ્રકારનાં દેમાં ઈન્દ્ર, પ્રવીચાર ભેદ, ઉત્તરેઉત્તર અધિકતા થા અલ્પતા, લેશ્યા, આયુ, પ્રથમ નરકની આયુ વગેરેનું વર્ણન છે. અધ્યાય પાંચ : કુલ સૂત્ર સંખ્યા ૪૨. - પાંચમાં અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં દ્રવ્ય, અસ્તિકાય, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્યોની સંખ્યા થા પ્રદેશ, પુગદલના ભેદ, પરમાણુ સ્કંધની ઉત્પતિ, બંધની વિધિ ગુણ અને પર્યાયનું લક્ષણ વગેરેનું વર્ણન છે. અધ્યાય છઠ્ઠો : કુલ સૂત્ર સંખ્યા ૨૭. આ અધ્યાયમાં ૨૭ સૂત્રોમાં વેગ, આશ્રવને ભેદ, અધિકરણ, ૮ કર્મોના આશ્રવનું કારણ, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણનું વર્ણન છે. Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય સાત : કુલ સૂત્ર સંખ્યા ૩૯. સાતમા અધ્યાયમાં વ્રતનું લક્ષણ, વ્રતમાં સ્થિરતા માટે ભાવના, પાંચ પાપનું સ્વરૂપ, વતીના ભેદ, અણુ અને શિક્ષાવ્રતના ભેદ, સંખનાનું લક્ષણ, સમ્યક્દર્શન અને ૧૨ વ્રતોના અતિચાર અને દાન, દાતાના ગુણો વગેરેનું વર્ણન કર્યું છે. અધ્યાય આઠમો : કુલ સૂત્ર સંખ્યા ૨૬. સૂત્રોમાં બંધનું કારણુ, બંધના ભેદ, કર્મના ભેદ, કર્મના ઉત્તર ભેદ કર્મોની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ, અનુભાગ બંધ, પ્રદેશ બંધ, પુણ્ય કર્મ અને પાપ કર્મના ભેદનું વર્ણન છે. અધ્યાય નવમો : સૂત્ર સંખ્યા ૪૬. પ્રથમ સંવરનું લક્ષણ, સંવરનું કારણ, તપ, ગુપ્તિ સમિતિ ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ, ચારિત્ર, તપ, તપના ભેદ, ધ્યાન, ધ્યાનના સ્વામી, નિર્જરાના સ્વામી, મુનિના ભેદ, મુનિમાં ભેદના કારણનું વર્ણન છે. Jain Educationa Inteffati@essonal and Private Usev@nly.jainelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય દસમો : કુલ સૂત્ર સંખ્યા ૯. પ્રથમ કેવળ જ્ઞાનની ઉત્પતિમાં કારણ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષમાં અભાવ, સદ્દભાવ, ઉધ્વગમન ઉર્વગમનનું ઉદાહરણ, સિધ્ધમાં ભેદ કઈ અપેક્ષાએ કહ્યાં છે. વગેરેનું વર્ણન છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના શિષ્ય શ્રદ્ધેય બાલ બ્રહ્મચારી શ્રી રાજેશજીના માર્ગદર્શન નીચે ચાતુમાસમાં પર્વાધિરાજ પર્યુષણ દરમ્યાન તવાર્થ સૂત્ર ગ્રંથનું અધ્યન થયું હતું જેમાં શેઠશ્રી કાંતિલાલ વનમાળીદાસ વખારિયા Oા શેઠશ્રી સુશીલભાઈ ડાહ્યાલાલ વખારિયાને એવી ભાવના જાગૃત થઈ કે આ ગ્રંથને ગુજરાતીમાં અનુવાદ થઈ સાધમીઓના અભ્યાસ માટે જે ઘરેઘરે પહોંચતે કરીએ તે ઘણે જ લાભદાયી નીવડે તેવી ભાવના સાથે શેઠશ્રી કાંતિલાલ વનમાળીદાસ વખારીયા ત્યા શેઠશ્રી સુશીલભાઈ ડાહ્માભાઈ વખારીયાના પરિવાર તરફથી આર્થિક સહાગ પ્રાપ્ત થતા આ તત્વાર્થ સૂત્ર Jain Educationa Intefratil@essonal and Private Usev@why.jainelibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથરાજ આપ સૌના વરદ હસ્તમાં મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ. રમણલાલ શીવલાલ શાહ વિનભાઈ હર્ષ અનુક્રમ મંગલાચરણ પ્રથમ અધ્યાય અધ્યાય બીજો અધ્યાય ત્રણ અધ્યાય ચોથે અધ્યાય પાંચમે અધ્યાય છઠ્ઠો અધ્યાય સાતમે અધ્યાય આઠમે અધ્યાય નવમે અધ્યાય દશમે ૮૪ ૧૦૧ ૧૨૫ ૧૪૬ ૧૫૮ ૧૮૭ Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ * "પ્રામમૂર્તિ ૧૦૮ શ્રી આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ Jain Educationa Internatifeasonal and Private Use Wry.jainelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રદધેય બાલ બ્રહ્મચારી રાજેશજી દશમી પ્રતિમાધારી Jain Educationa Internatireasonal and Private Use avly.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી કાંતિલાલ વનમાળીદાસ વખારીયા Jain Educationa Internatioekonal and Private Use Wwy.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ કtiE શેઠશ્રી સુશીલભાઈ ડાહ્યાભાઇ વખારીયા Jain Educationa Internatioekonal and Private Use Wwy.jainelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ ઉમાસ્વામી વિચિત તત્વાર્થ સૂત્ર અથ સહિત મંગલાચરણ मोक्षमार्गस्य नेतार भतार कर्मभूभृताम् । ज्ञातारं विश्वतस्वानां वन्दे तद्गुणलब्धये ॥ અર્થ :- જે મેાક્ષમાર્ગના નેતા છે, જેમણે કમરૂપી પતાને ભેદયા છે અને જે વિશ્વના સમસ્ત તત્વ અર્થાત્ માક્ષ ઉપયેગી પદાર્થોના પૂર્ણ જ્ઞાતા છે. તે પરમાત્માને તેમના જેવા ગુણાની પ્રાપ્તિ માટે હું વંદન કરું છું. પ્રથમ અધ્યાય માક્ષમાર્ગ શું છે? “સત્યતા નહાનરાત્રિાળ મોક્ષમાળ 11 Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #15 -------------------------------------------------------------------------- ________________ સભ્યદેશન, સમ્યજ્ઞાન, સમ્યફ્ ચારિત્ર એ ત્રણેની એકતા જ મેાક્ષપ્રાપ્તિના માર્ગ છે. સમ્યગ્દનનું સ્વરૂપ : तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम् IIRII તત્વા અર્થાત્ પદાર્થોના યથાવત્ સ્વરૂપની શ્રદ્ધા અથવા રૂચિને સમ્યગ્દર્શન કહે છે. નોંધ :- સભ્યદેશન એ પ્રકારનુ` છે. (૧) સરાગ સમ્યક્દન (૨) વિતરાગ સભ્ય દેશ ન, પ્રશમ (રાગાદિષોના ઉપશમ) સંવેગ. (સંસારના દુઃખાથી ડરવું) અનુકમ્પા (પ્રાણીમાત્રનાં દુઃખ દૂર કરવાની ઈચ્છાથી મનમાં યા હૈાવી) આસ્તિકય (દેવ, શાસ્ત્ર, વ્રત અને તત્વામાં દૃઢ પ્રતિતિ) થી ઓળખી શકાય તેવુ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #16 -------------------------------------------------------------------------- ________________ 3 સમ્યક્દન સરાગ સમ્યગ્દર્શન કહેવાય છે, વિતરાગ સમ્યક્દન આત્મ વિશુદ્ધિ રૂપ હાય છે. સમ્યદર્શીનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે ? तन्निसर्गादधिगमाद्वा ||३|| સમ્યક્દન નિર્સીંગ અર્થાત્ પેાતાના સ્વભાવથી પરાપદેશ સિવાય તથા અધિગમ અર્થાત્ ખીજાના ઉપદેશથી અને શાસ્ત્ર શ્રવણથી આ બે પ્રકારાથી ઉત્પન્ન થાય છે. તત્વ કાં કર્યાં છે? जीवाजीवास्रव बन्ध संवर निर्ज' रामोक्षास्तत्त्वम् । | જીવ, અજીવ, આસ્રવ, બંધ, સવર, નિજા અને મેાક્ષ એ સાત તત્વ છે. સમ્યક્દન તથા તત્વોને કેવી રીતે જાણી · શકાય છે? Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ नाम स्थापनाद्रव्यभावतस्तन्न्यासः । ॥५॥ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આ સાત તત્વો તથા સમ્યક્દર્શન આદિને ન્યાસ (લોક વ્યવહાર, નિષ્ઠાપન) થાય છે. નોંધ :- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ નિક્ષેપ કહેવાય છે. તે જાણવાના બીજા પણ ઉપાય છે. તેને બતાવે છે. प्रमाणनयैरधिगमः । સમ્યગ્દર્શન, સમ્યફજ્ઞાન અને સમ્યફચારિત્ર અને જીવાદિ સાતતનું જ્ઞાન પ્રમાણ અને નાથી થાય છે. (પ્રમાણુ સંપૂર્ણ પદાર્થને જાણે છે. અને નય પદાર્થના એક અંશને જ જાણે છે.) કેટલાક બીજા પણ ઉપાય છે તેને બતાવે છે - Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ પુ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थिति વિધાનઃ । શાળા નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન તેમના દ્વારા પણ જીવાદિ તત્વો તથા સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રનુ જ્ઞાન થાય છે. (આ છ અનુયાગ કહેવાય છે) કેટલાક અન્ય અનુચેાગા દ્વારા પણ જ્ઞાન થાય છે: सत्संख्याक्षेत्रस्पर्श' नकालान्तरभावाल्प વદુત્વમ્ય ।૮। સત્ સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અ‘તર, ભાવ અલ્પમહત્વ (નામના) આ આઠે અનુયાગાથી પણ જીવાદ્ધિ તત્વા વગેરેનુ જ્ઞાન થાય છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ 3 - જ્ઞાનના કેટલા ભેદ છે ? मतिश्रुतावधिमनः पर्यय केवलानि ज्ञानम् । 11811 મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ ૫ યજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકારનાં જ્ઞાન હૈાય છે. જ્ઞાનની પ્રમાણિકતા શું છે ? तत्प्रमाणे । 118.011 ઉપર કહ્યા પ્રમાણે મતિ, શ્રુત, અધિ, મન પ ય અને કેવળજ્ઞાન એ પાંચેય જ્ઞાન પ્રમાણ છે. (જે પ્રત્યક્ષ અને પરાક્ષ રૂપે છે.) પરાક્ષ પ્રમાણ કર્યાં છે? आधे परोक्षम् । ૫૧૫ પહેલાનાં છે, અર્થાત્ મતિજ્ઞાન અને Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન (કેમકે ઈન્દ્રિયોથી અને મનથી થાય છે માટે,) પરોક્ષ પ્રમાણ છે. प्रत्यक्षमन्यत् । Iકરા, છે. બાકીનાં ત્રણ અર્થાત્ અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. (કેમકે આ જ્ઞાન બીજ નિમિત્તની અપેક્ષા વિના જ થાય છે.) મતિજ્ઞાનનાં કઈ બીજાં નામ પણ છે? मतिःस्मृतिःसज्ञाचिन्ताऽभिनिबोध નન્તર શરૂા મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અભિનિબંધ, ઈત્યાદિ મતિજ્ઞાનનાં બીજાં નામ પણ છે. મતિજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે? રિતિનિિિનમિત્તા વારકા Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ તે મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનની સહાયતાથી થાય છે. મતિજ્ઞાનના મુખ્ય કેટલા ભેદ છે? अवग्रहेहावाय धारणाः। ॥१५॥ - મતિજ્ઞાનના અવગ્રહ (સામાન્ય અવલેકન) ઈહા (વિશેષ વિચાર) અવાય (નિર્ણય) અને ધારણ (સ્મરણ શક્તિ) એ ચાર મુખ્ય ભેદ છે. મતિજ્ઞાનના ઉત્તરભેદ કેટલા છે? बहुबहुविधक्षिप्रानि-मृतानुक्तध्रुवाणां લેતાગામ મેરા. તે મતિજ્ઞાન બહુ, બહુવિધ, ક્ષિપ્ર (શીઘ) અનિરુતિ (અપ્રકટ) અનુક્ત (નહિ , કહેલું) ધ્રુવ (સ્થિર) તથા તે છ થી Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #22 -------------------------------------------------------------------------- ________________ એક વિપરીત પ્રકાર અર્થાત્ એક, પ્રકાર, અક્ષિપ્ર, (ધીરુ) નિઃસૃત (પ્રકટ) ઉક્ત (કથિત) અને અધ્રુવ (અસ્થિર) હાય છે. (ઉપરાક્ત ૧૨ પ્રકારના ઉત્તરભેદ ૧૫ મા સૂત્રમાં કહેલા મુખ્ય ચાર ભેદીના હાય છે, એટલા માટે ૧૨૪૪=૪૮ ભેદ થયા. આ ૪૮ ભેદ પ્રત્યેક ઈન્દ્રિય અને મનની સહાયતાથી જાણી શકાય છે. તેટલા માટે તેની સાથે ગુણાકાર કરવાથી (૪૮× ૬=૨૮૮) મતિજ્ઞાનના ૨૮૮ ભેદ થાય છે.) अर्थस्य । || ઉપર કહ્યા પ્રમાણે મતિજ્ઞાનના ભે અર્થાંના હાય છે. (સ્થિર અને સ્થૂલ વસ્તુને અથ એટલે કે પદાર્થ કહે છે.) મતિજ્ઞાનના સબંધમાં વિશેષ બતાવે છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #23 -------------------------------------------------------------------------- ________________ व्यञ्जनस्यावग्रहः । ||૧૮ વ્યંજન પદાર્થનું (અર્થાત્ અવ્યક્ત અપ્રગટરૂપ શબ્દ વગેરે પદાર્થો) અવગ્રહ જ્ઞાન થાય છે. (ઈહા, અવાય અને ધારણારૂપ જ્ઞાન હોતું નથી.) આ અવગ્રહ પણ ૧૨ પ્રકાર સહિત ચક્ષુ અને મનને છેડી બાકીની ચાર ઈન્દ્રિથી જ થાય છે. આ પ્રમાણે વ્યંજન અવગ્રહ મતિજ્ઞાનના ૧૪ ૧૨૪૪=૪૮ ભેદ થાય છે. પાછળના ૨૮૮ ભેદને જોડતાં મતિજ્ઞાનના કુલ ૩૩૬ ભેદ થઈ જાય છે. न चक्षुरनिन्द्रियाभ्याम् । ॥१९॥ ચહ્યું અને મન દ્વારા વ્યંજન અવગ્રહ થતું નથી. (વ્યંજનાવગ્રહ) હવે શ્રુતજ્ઞાનના વિષયમાં બતાવે છે Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ श्रुत' मतिपूर्व इयनेकद्वादशभेदम् ||२०|| શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્ણાંક થાય છે અને તે પણ એ પ્રકારનાં છે. (૧) અ ગમાહ્ય અનેક પ્રકારવાળું અને(૨) અંગ પ્રવિષ્ટ માર પ્રકારનું (અંગમાહ્ય અને અંગ પ્રવિષ્ટના (ભેદ–પ્રભેદની) વિશેષ જાણકારી અવશ્ય કરવી જોઈએ. જેથી શ્રુતજ્ઞાનના વિશાળ ક્ષેત્રનું' રિજ્ઞાન થઈ શકે. આ જાણકારી રાજવાતિક આદિ ઉચ્ચ ગ્ર^થાના અધ્યયનથી મળી શકે છે. હવે અવધિજ્ઞાનના વિષયમાં બનાવે છે. भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् । ||२१|| ભવની મુખ્યતાના કારણે જન્મથી જ હાવાવાળુ અવધિજ્ઞાનદેવ અને નારકીજીવાને હાય છે. (તે ધા દેવા અને નારકીઓમાં સમાન હૈાતું નથી. તેમાં પણ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રશ્ન અને અપ્રક` જોઈ શકાય છે. કે જે ક્ષયેાપશમના કારણે થાય છે. સભ્યષ્ટિ દેવ અને નારકીઓને અવધિજ્ઞાન હોય છે અને મિથ્યાષ્ટિઓને વિભ ગાધિ(કુઅવધિ) જ્ઞાન હાય છે. ક્ષયેાપશમના નિમિત્તથી થવાવાળા અવધિજ્ઞાનના વિષયમાં વધુ ખતાવે છે. क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम् । ારા ક્ષયાપશમની સહાયતાથી થવાવાળુ અવધિજ્ઞાન (નરક અને દેવગતિને છેડીને) મનુષ્ય અને તિય ચામાં થાય છે. તેના ૬ પ્રકાર છે. અનુગામી (જે જીવની સાથે ખીજા ભવમાં જાય) અનનુગામી (જે જીવની સાથે ખીજા ભવમાં ન જાય)વધ માન(વિશુદ્ધ પરિણામ થવા સાથે વધતું જ રહે) હીય Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ માન (જે આર્ત અને રૌદ્ર પરિણામેની વૃદ્ધિને કારણે ઘટતું રહે) અવસ્થિત (જે ઓછું વધારે ન થાય) અનવસ્થિત (જે વધતું-ઘટતું રહે) નોંધ :- આ છ પ્રકાર દેશાવધિના જ છે. પરમાવધિ અને સર્વાવધિ ચરમ શરીરી વિશિષ્ટ સંયમીને જ હોય છે તેમાં હાનિ અને વૃદ્ધિ થતી નથી. ગૃહસ્થ અવસ્થામાં તીર્થકરને અને દેવ તથા નાથકીઓને દેશાવધિજ હોય છે. હવે મનપયજ્ઞાનના વિષે બતાવે છે. ऋजुविपुलमती मनापर्ययः। ॥२३॥ - મન પયર્ય જ્ઞાનના બે પ્રકાર છે ઋજુમતિ અને વિપુલમતિ. આ બંનેમાં શું અંતર છે? Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । ॥२४॥ વિશુદ્ધિ (આભાના પરિણામેની નિર્મલતા) અને અપ્રતિપાત (સંયમથી પતિત ન થવું તે) ની અપેક્ષા ઋજુમતિથી વિપુલમતિમાં વિશેષતા છે. અવધિ અને મન પર્યયજ્ઞાનમાં શું અંતર છે? विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमन : પરચો | પારકા અવધિ અને મન પર્યય જ્ઞાનમાં વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષયની અપેક્ષાથી અંતર છે. (અવધિજ્ઞાનથી મનઃ પર્યયજ્ઞાન વિશુદ્ધ છે) પરંતુ અવધિજ્ઞાનનું ક્ષેત્ર વધારે છે. મનઃપયજ્ઞાનના સ્વામી વિશિષ્ટ સંયમવાળા મનુષ્ય જ હોય છે. અવધિજ્ઞાન ચારેય ગતિઓમાં થાય છે, Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મતિ અને શ્રુતજ્ઞાનને વિષે શું છે? मतिश्रुतयोर्निबन्धोद्रव्येष्वसर्व पर्यायेषु । ૨દ્દા છ દ્રવ્ય (જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) ની કેટલીક પર્યાયને જાણી લેવી તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિષય છે. અવધિજ્ઞાનને વિષય શું છે? વિશ્વવઃ અવધિજ્ઞાન વિષય મૂર્ત પદાર્થ અથવા તેનાથી સંબંધિત જીવની કેટલીક પર્યાને જાણવાને છે. મન પર્યય જ્ઞાન વિષય શું છે? तदनन्तभागे मनापर्य यस्य । ॥२८॥ સર્વાવધિ જ્ઞાન દ્વારા જાણેલા દ્રવ્યના Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ અનંતમા ભાગને મન:પર્યય જ્ઞાન જાણે છે. કેવલજ્ઞાનને વિષય શું છે? सर्व द्रव्यपर्यायेषु केवलस्य । ॥२९॥ કેવલજ્ઞાન વિષય સમસ્ત દ્રવ્ય અને તેની સંપૂર્ણ પર્યાયે છે. એક જીવને એક સાથે કેટલાં જ્ઞાન હોઈ શકે? एकादीनि भाज्यानि युगपदेकस्मिन्ना चतुभ्यः। _રૂા . એક જીવમાં એક સાથે ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર જ્ઞાન હોઈ શકે છે (એક હોય તે તે કેવલજ્ઞાન હશે.) બે હોય તે અતિશ્રુત હશે. ત્રણ હોય તે મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત, મનપર્યય હશે. ચાર હોય તે મતિ, શ્રુત, અવધિ અને મનઃ પર્યય હશે. Jain Educationa Inteffatil@essional and Private Useverly.jainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭. કુમતિ, કુશ્રુત અને અવધિ શું હોય છે? मतिश्रुतावधयो विपर्ययश्च । ॥३१॥ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ વિપરીત પણ હોય છે (મિથ્યાદર્શનના ઉદયથી તે જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે) મિથ્યાજ્ઞાન વડે જીવ પદાર્થોને વિપરીત રૂપે જાણે છે.) સમ્યફજ્ઞાનથી કેવી રીતે ભિન્ન છે? सदसतोरविशेषाद्यदृच्छापलब्धेरुन्मत्तवत् । મથ્યાજ્ઞાન Hપુરા વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થને વિશેષતા વિના પિતાની ઈરછાનુસાર જાણવાને કારણે મિથ્યા દષ્ટિનું જ્ઞાન ઉમત: Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ - ૧૦ અથવા પાગલ પુરુષના જ્ઞાન જેવું છે. (જેવી રીતે પાગલ કોઈવાર માતાને પત્ની અને પત્નીને માતા સમજે છે અને કેઈવાર માતાને માતા તથા પત્નીને પત્ની માને છે. પરંતુ તેનું જ્ઞાન ઠીક નથી. કારણ કે તે માતા તથા પત્નીને ભેટ જાણ નથી.) નય કેટલા પ્રકારના હોય છે? તૈના સંપ્રદ રવાનુકૂળરામમિત્ર સંપૂરા નવા ! રેરા નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત તે સાત નય છે. (દ્રવ્ય કે પર્યાયની અપેક્ષાથી કઈ એક ધર્મનું કથન કરવાને નય કહે છે. તે નય પરસ્પર સાપેક્ષ થઈને જ સમ્યફહનનું કારણ થાય છે. જેવી રીતે તંતુ Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પરસ્પર સાંપેક્ષ થઈને વરૂપ પરિણમીને વજ્રનુ` કા` કરે છે. જુદા જુદા રહીને તંતુ જેવી રીતે વજ્રનુ કાર્ય કરી શકતા નથી તેવી રીતે પરસ્પર નિરપેક્ષ નય પણ અથ - ક્રિયા કરી શકતા નથી.) ઈતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મેાક્ષશાસ્ત્રના પ્રથમ અધ્યાય પુરા થયે. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૨ જીવના અસાધારણ ભાવ કયા કયા છે? औपशमिकक्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिकौ च ॥१॥ ..! જીવના તેના પિતાના પાંચ અસાધારણ ભાવ છે. જેને પથમિક, ક્ષાયિક, મિશ્ર અથવા ક્ષાપશમિક, ઔદયિક અને પારિણામિક કહે છે. આ અસાધારણ ભાવના કેટલા ભેદ છે? द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथा क्रमम् પશમિકના બે, ક્ષાયિકના નવ, મિશ્ર અથવા ક્ષાપશમિકના અઢાર, Jain Educationa IntefratiBersonal and Private Usev@nw.jainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧ ઔયિકના એકવીસ તથા પારિામિકના ત્રણ ભેદ છે. ઔપમિક ભાવના એ ભેદઃ– सम्यकत्वचारित्रे શા ઔપશમિક સમ્યકત્વ અને ઔપમિક ચારિત્ર એ એ ઔપમિક ભાવ છે. ક્ષાયિકભાવના નવ ભેદ છે. ज्ञानदर्शनदानलाभभोगोपभागवीर्याणि च 11811 જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ,વીય તથા સમ્યક્ત્વ અને ચારિત્ર તે નવ ક્ષાયિક ભાવના લે છે. ક્ષાયેાપશમિક મિશ્ર ભાવના અઢાર ભેદ – ज्ञानाज्ञानदर्शनलब्धयश्चतुस्त्रित्रिपञ्च भेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ૪ ક્ષાચાપશમિક જ્ઞાન (મતિ, શ્રુત, Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #35 -------------------------------------------------------------------------- ________________ અવધિ, મન:પર્યય) ૩ ક્ષાપશમિક અજ્ઞાન (કુમતિ, કુશ્રુત અને કુઅવધિ) ૩ ક્ષાપશમિક દર્શન (ચક્ષુ, અચક્ષુ અને અવધિ) ૫ ક્ષાપશમિક લબ્ધિઓ (દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય) તથા ક્ષાપશમિક સમ્યકત્વ, ક્ષાપશમિક ચારિત્ર અને સંયમાં સંયમ તે ૧૮ ક્ષાપશમિક ભાવના ભેદ છે. ઔદયિક ભાવના ૨૧ ભેદ – गतिकषाय लिंग मिथ्यादर्शनाज्ञानासंयता सिद्धलेश्याश्चतुश्चतुस्त्येकैकैकषड् મેવાં દ્દા ૪ ગતિએ, ૪ કષાય, ૩ લિંગ (વેદ), મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ અને ૬ લેશ્યાઓ તે ૨૧ ઔદયિક ભાવના ભેટ છે. Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પરિણામિક ભાવના ૩ ભેર આગળ બતાવે છે. जीवभव्याभव्यत्वानि च ॥७॥ જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વ તે ત્રણ પારિણમિક ભાવ છે. નોંધ :-સૂત્રમાં આપેલા “” શબ્દથી અસ્તિવ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશવ, મૂર્તવ, અમૂતત્વ, ચેતનવ, અને અચેતન વગેરે ભાવેને ગ્રહણ કર્યા છે. અર્થાત્ તે પણ પરિણામિક ભાવ છે. તે ભાવ અન્ય દ્રવ્યમાં પણ જોવામાં આવે છે. તેથી જીવના અસાધારણ ભાવ નહાવાથી સૂત્રમાં આ ભાવને કહ્યા નથી. જીવનું લક્ષણ :उपयोगोलक्षणम् । જીવનું લક્ષણ ઉપગ છે. T૮ Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નધિ :- બાહા અને અત્યંતર નિમિત્તના કારણે આત્માના ચૈતન્ય સ્વરૂપનું જે જ્ઞાન અને દશનરૂપ પરિણમન થાય છે તેને ઉપગ કહે છે. ઉપગના કેટલા ભેદ છે તે બતાવે છે – स द्विविधोऽष्टचतुर्भे दः । ॥९॥ તે ઉપયોગ મૂળરૂપથી જ્ઞાનેપગ અને દશને પગના ભેદથી બે પ્રકારના છે. જ્ઞાનેપગના આઠભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યય, કેવલ, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. દર્શને પગના ચાર ભેદ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલ દર્શન, જીવ કેટલા પ્રકારના છે? संसारिणो मुक्ताश्च । Ri૨૦થી Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ સંસારી અને મુક્તના ભેદથી જીવ બે પ્રકારના છે. સંસારી જીવના કેટલા ભેદ છે? समनस्काऽमनस्काः । સંસારીજીવા બે પ્રકારના હોય છે. મન સહિત (સમનસ્કા) અને મન રહિત (અમાસ્કા) તેને સંજ્ઞી અને અસંજ્ઞી પણ કહે છે. संसारिणस्त्रसस्थावराः । ॥१२॥ સંસારીજીના ત્રસ અને સ્થાવરના ભેદથી પણ બે ભેદ છે. સ્થાવરના કેટલા પ્રકાર છે. पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः । શા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીકાયિક, જલકાયિક, તેજ (અગ્નિ) કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક એ પાંચ પ્રકારના સ્થાવર જીવ છે. ત્રસજીના ભેદઃद्वीन्द्रियादयस्त्रसाः । કા બે ઈન્દ્રિય (શખ, છીપ, લટ, ઈયળ વગેરે) ત્રણ ઈન્દ્રિય (વીંછી, કીડી, માંકડ, જુ, વગેરે) ચાર ઈન્દ્રિય (માખી, ભમર, કળિયે વગેરે) અને પાંચ ઈન્દ્રિય (કૂતર, બિલાડી, ગાય, ભેંસ, મનુષ્ય વગેરે) જીવ ત્રસ કહેવાય છે. ઈન્દ્રિયો કેટલી છે? पंचेन्द्रियाणि । III સ્પર્શ, રસના, પ્રાણુ, ચહ્યું અને કહ્યું એ ભેદથી ઈન્દ્રિયે પાંચ હોય છે. Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઈન્દ્રિયાના કેટલા ભેદ છે ? द्विविधानि । Ißદ્દા દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયના ભેદથી પ્રત્યેક ઈન્દ્રિયના એ બે ભેદ છે. દ્રવ્યેન્દ્રિયનું સ્વરૂપ શું છે ? निवृत्युपकरणे द्रव्येन्द्रियम् । ||Ýા નિવૃત્તિ (આકાર વિશેષમાં પુદ્ગલની રચના) તથા ઉપકરણને દ્રવ્યેન્દ્રિય કહે છે. તેમાંથી દરેકના અભ્ય તર અને ખાદ્ય ભેદથી એ બે ભેદ છે. ભાવેન્દ્રિયનુ સ્વરૂપ : W ne लब्ध्युपयोगौ भावेन्द्रियम् । લબ્ધિ (અ ગ્રહણ કરવાની શક્તિ) અને ઉપયાગને ભાવેન્દ્રિય રહે છે. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #41 -------------------------------------------------------------------------- ________________ પાંચ ઈન્દ્રિયોના નામ શું છે? स्पर्शनरसनाघ्राणचक्षुःश्रोत्राणि । ॥१९॥ સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ તથા કાન એ પાંચ ઈદ્રિયોના નામ છે. स्पर्शरसगन्धवर्णशब्दास्तदर्थाः । ॥२०॥ સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ તે કમથી ઉપર બતાવેલ પાંચ ઇન્દ્રિયોના વિષય છે. આગળ મનને વિષય બતાવે છે – श्रुतमनिन्द्रियस्य । Rારશા અનિન્દ્રિય (મન)ને વિષય શ્રુત (શ્રુતજ્ઞાન) હેાય છે. ઈન્દ્રિયોના સ્વામી કેણ છે? વનસ્પત્યજ્ઞાનાન્ ારા Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પૃથ્વીકાયિક, જલકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક જીવોને એક સ્પર્શન ઈન્દ્રિય હોય છે. कृमिपिपीलिकाभ्रमरमनुष्यादीनामेकैक –વૃદ્ધાનિ | રરૂા કૃમિ વગેરેની બે, કીડી વગેરેની ત્રણ, ભમરા વગેરેની ચાર અને મનુષ્ય વગેરેની પાંચ આ પ્રકારે કમથી એક એક ઈન્દ્રિય વધતી જાય છે. પંચેન્દ્રિય જીવના પ્રકાર :સંક્ષિાના સમર: | પારકા મન સહિત છવ સંજ્ઞી કહેવાય છે. નોંધ:- બીજા શબ્દમાં મન રહિત જીવ અસંજ્ઞી કહેવાય છે. સંજ્ઞાઓને શિક્ષા અને શબ્દાથ ગ્રહણ વગેરે ક્રિયા હોય છે. Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ હe વિગ્રહગતિમાં મનની સહાયતા વિના કેવી રીતે ગમન થાય છે? વિજાત થોડા સારા વિગ્રહગતિમાં કાર્માણ કાર્ય ગ કારણ છે. અર્થાત્ કાર્માણ વેગથી જીવ એક ગતિથી બીજી ગતિમાં ગમન કરે છે. ગમન કેવી રીતે થાય છે? અનુનિ જતા જીવ અને પુદ્ગલનું ગમન આકાશના પ્રદેશની શ્રેણી અનુસાર થાય છે. મુક્ત જીવનું ગમન કેવી રીતે થાય છે? વિપ્ર જીવરા પારગી મુક્ત થયેલા જીવની ગતિ ઉપર સીધી અને મોડવગર અર્થાત વકતાથી રહિત હોય છે, રદ્દો Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #44 -------------------------------------------------------------------------- ________________ આગળ સંસારી જીવની ગતિ અને સમય બતાવે છે - विग्रहवती च संसारिणः प्राक्चतुर्थ्यः । ૨૮ સંસારી જીવની ગતિ મોડ સહિત અને મેડ રહિત બે પ્રકારની હોય છે અને તેને સમય એક સમયથી ચાર સમય સુધી છે. સંસારી જીવ ચોથા સમયમાં અવશ્ય કઈને કઈ સ્થળે ઉત્પન્ન થઈ જાય છે. વિગ્રહ રહિત ગતિને સમય – एकसमयाऽविग्रहा । ॥२९॥ મેડ રહિત ગતિને કાળ એક સમય છે. તેને ઋજુગતિ પણ કહે છે. વિગ્રહગતિમાં જીવને અનાહારક રહેવાને સમય - Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #45 -------------------------------------------------------------------------- ________________ હ ગ્રીન્યાનાહવા તારૂના વિગ્રહગતિમાં જીવ એક, બે અથવા ત્રણ સમય સુધી અનાહારક રહે છે. નોંધ:- દારિક, વૈક્રિયક, અને આહારક શરીર તથા છ પર્યાપ્તિયોને ચગ્ય પુદ્ગલ પરમાણુઓના ગ્રહણને આહાર કહે છે. આ પ્રકારનો આહાર જેને ન હોય તે અનાહાસ્ક કહેવાય છે. વિગ્રહ રહિત ગતિમાં જીવ આહારક હોય છે. જન્મના પ્રકાર – सम्मूर्छन गीपपादा जन्म । ॥३१॥ સંસારી અને જન્મ(નવીન શરીર ધારણ કરવું) ત્રણ પ્રકારથી થાય છે. પહેલે સમૂછન (ચારે બાજુના પુદગલ પરમાણુએનું મળીને શરીર રૂપ થઈ જવું) બીજે ગર્ભ અને ત્રીજે ઉપપદ (જ્યાં પહોંચતાં Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ જ સંપૂર્ણ અંગેની રચના થઈ જાય છે.) હવે નિઓના ભેદ બતાવે છે - सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चै –ારનવાર રૂરી સચિત, શીત, સંવૃત (ઢાંકેલી) અચિત, ઉષ્ણ, વિવૃત (ખુલ્લી) અને સચિત્તા ચિત્ત, શીતષ્ણ, સંવૃત–વિવૃત તે નવ સંમૂચ્છન આદિ જન્મની નિઓ છે. ગર્ભજન્મ કૈને હોય છે ? जरायुजाण्डजपोतानां गर्भः। ॥३३॥ જરાયુજ (જેમકે મનુષ્ય) અંડજ (ઇંડાથી પેદા થવાવાળા) તથા પિત જ પેદા થતાં જ પરિપૂર્ણ શરીરયુક્ત થઈ ચાલવા ફરવા લાગી જાય અને જેના પર ગર્ભમાં કેઈ આવરણ રહેતું નથી.) આ જીને ગર્ભજન હોય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪. ઉપાપાદ જન્મ કેને હોય છે? देवनारकाणामुपपाद: । રૂ8ા દેવ અને નારકિએનો ઉપપદ જન્મ હોય છે. દેવ ઉપપાદ યાથી ઉત્પન્ન થાય છે. નારકી ઉપપદથી છતાથી નીચેની તરફ મેં કરીને પડે છે. સંમૂછન જન્મ કે ના હોય છે? शेषाणां संमूर्छ नम् । ॥३५॥ ગર્ભ અને ઉપપાદ જમવાળાઓ સિવાય બાકીના બીજા જીવોને સંમૂઈન જન્મ હોય છે. શરીર કેટલા પ્રકારનાં હોય છે? औदारिकवेक्रियिकाहारकतैजसकार्मणानि शरीराणि । ॥३६॥ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ (આ બધા જીવોનાં) શરીર ઔદારિક (સ્કૂલ શરીર) વૈકિયક (અનેક પ્રકારનાં શરીર બનાવવામાં સમર્થ) આહારક (છઠ્ઠા ગુણસ્થાન વતી મુનિના મસ્તકથી એક હાથનું જે પુતળું સંશય નિવારણ અથે નીકળે છે તેને આહારક શરીર કહે છે.) તેજસ (તેજયુક્ત શરીર) અને કાર્માણ (આઠ કર્મોને સમૂહ) આ પાંચ પ્રકારનાં હોય છે. આમાં કયું શરીર સૂક્ષમ હોય છે? परं पर सूक्ष्मम् । રૂછી " ઉપરના પાંચેય શરીરમાં પૂર્વની અપેક્ષા આગળ આગળનાં શરીર સૂમ છે અર્થાત્ (દારિકથી વૈકિયક સૂક્ષમ છે વગેરે). હવે શરીરના પ્રદેશોના વિષયમાં આચાર્ય શ્રી કહે છે – ' Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् - तैजसात् । ॥ તેજસ શરીરથી પહેલાના ત્રણ શરીર અર્થાત્ ઔદારિક, વૈક્રિયક અને આહારમાં પહેલાંની અપેક્ષા આગળવાળાંમાં અસંખ્યાત ઘણા પ્રદેશ છે. अनन्तगुणे परे । KI છેલ્લા બે શરીર અર્થાત્ તેજસ અને કાર્માણુ અનંત ઘણાં પરમાણુવાળાં હૈય છે. અર્થાત આહારક શરીથી તેજસ શરીરમાં અનંત ઘણા પ્રદેશ હાય છે. તેજસ અને કાર્માણ શરીરની વિશેષતાઃ– अप्रतिघाते । ||૪|| તેજસ અનેકાર્માણુ એ બંનેય શરીર લાકપત પ્રતિઘાત રહિત છે. અર્થાત તે Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સ્મૃતિક પદાથી સ્વય· રોકાતાં નથી અને કોઇને રેકતાં પણ નથી. તેજસ અને કાર્માણ શરીરના આત્માથી સખ ઃ अनादिसंबन्धे च । મકશા તેજસ અને કાર્માણુ શરીર આત્માની સાથે સતતિની અપેક્ષા અનાદિકાળથી સબધ રાખવાવાળા છે. सर्वस्य । ઉપરાક્ત અને શરીર બશ્વાસ સારી જીવોને હાય છે. એક સાથે કેટલા શરીર હાઈ શકે છે तदादीनि भाज्यानि युगपदेकस्मिन्ना ་તુમ્ચ:।।૪।! Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એક જીવને ઓછામાં ઓછા બે અર્થાત્ (તેજસ અને કાર્માણ) અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. (ત્રણ હોય તે તેજસ, કાણુ, અને ઔદ્યારિક અથવા તેજસ, કાર્માણ વૈક્રિયક) ચાર હોય તેeતેજસ, કાર્માણ, ઔદારિક અને આહારક) એક સાથે પાંચ શરીર હોતાં નથી. કાર્માણ શરીરની વિશેષતા – निरुपभोगमन्त्यम् । ॥४४॥ - છેલ્લું કાર્માણ શરીર ઉપર રહિત છે. ઔદારિક શરીર કેને હેય છે? गर्भ संमूर्च्छ नजमाद्यम् । ॥४५॥ ગર્ભ અને સમૂછન જન્મ લેવાવાળા જીવ (તેજસ અને કાર્માણ શરીર Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ સંહિત) દારિક શરીર ધારી હોય છે. વૈક્રિયક શરીર ને હોય છે ? औपपादिक वैक्रियिकम् । ઉપપાદ જન્મથી ઉત્પન્ન થંનો શરીર (તેજસ અને કાર્માણ શરીર સહિત) વૈક્રિયક શરીર હોય છે. આ ઋષિચિં ા ા Iકબા વૈયિક શરીર લબ્ધિજન્ય પણ છે. અર્થાત વિશેષ તપ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. तेजसमपि । I૪૮ના - તેજસ શરીર પણ લબ્ધિના અર્થાત્ ઋદ્ધિના નિમિત્તથી પ્રાપ્ત થાય છે. નોંધ:-નિસરણમક અને અભિસરણ મિઠ તે બે પ્રકારના તેજસ શરીર હોય છે. નિ. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૬ સરણત્મક મુનિના ડાબા ખભામાંથી નીકળી ને દાહ્ય વસ્તુની પાસે જઈને તેને ભસ્મીભૂત કરી દે છે. પછી ફરીથી મુનિના શરીરમાં પ્રવેશ કરીને તેને પણ ભસ્મ કરી દે છે. અનિસરણાત્મક દારિક, વૈક્રિયક અને આહારક તે ત્રણે શરીરની અંદર રહીને તેમની દીપ્તિનું કારણ હોય છે. આહીરક શરીરનું લક્ષણ શું છે? शुभ विशुद्धमव्याघाति चाहारक प्रमत्त. સંચાલૈયા ISI આહારક શરીર શુભ, વિશુદ્ધ અને વ્યાઘાત. રહિત હોય છે અને તે કેવળ પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનવત સુનિને જ હોય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૧ લિંગના (વે) સ્વામી :नारकसंमूछिनो नपुसकानि। ॥५०॥ નારકી અને સમૂઈન જીવો નપુંસક લગના હોય છે. સેવા: | શા દેવોને નપુસકલીંગ હેતું નથી. કેવલ . સ્ત્રલિંગ અને પુરૂષલિંગ જ હોય છે. शेषात्रिवेदाः । પરા બાકીના વોને ત્રણેય લિંગ હોય છે. અકાળ મરણ તેનું નથી હોતું? औपपादिकचरमोत्तमदेहाऽसंख्येयवर्षा युषोऽनपवायुषः । ॥५३॥ ઉપપાદ જન્મ લેવાવાળા (દેવ અને નારકી) ચરોત્તમ શરીરવાળા (અર્થાત્ Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તદ્ભવ માક્ષગામી તીર્થંકર તીર્થંકર પરમદેવ) અસખ્યાત વર્ષની—આચુવાળા (ઉત્તરકુરૂ વગેરેમાં જન્મેલા જીવાનુ) અકાલ મૃત્યુ હેતુ નથી. નોંધ :– તેનાથી સિદ્ધ થાય છે કે ખીજા જીવાનુ` અકાલ મરણ થાય છે જો ખીજા જીવાનુ અકાલમરણ ન હેાય તે ઢયા, ધર્મોપદેશ અને ચિકિત્સા વગેરે વાતા નિરર્થક બની જશે. ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મેાક્ષશાસ્ત્રના બીજા અધ્યાય સંપૂર્ણ. * Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૩ અલેકનું વર્ણન. रत्नशर्करा बालुकापङ्क धूमतमोमहातम: प्रभा भूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ता smsધ: IL રત્નપ્રભા, શર્કરા પ્રભા, બાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને મહાતમપ્રભા એ સાતભૂમિ ઘનવાત, અમ્મુવાત, તનુવાતની પટ્ટિયથી (લપેટાઈને કમથી નીચે નીચે સ્થિત છે. तासुत्रिंशत्पञ्चविंशति पंचदशदशत्रिपंचोनैक नरकशतसहस्राणि पंच चैव यथाक्रमम् । આ સાત નરકભૂમિમાં જે રહે Jain Educationa Intefferatlessonal and Private Usev@vily.jainelibrary.org Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૪ વાનાં સ્થાન છે તેને બિલ કહે છે. એવા ખિલ પ્રથમ નરકમાં ૩૦ લાખ છે. બીજામાં ૨૫ લાખ છે. ત્રીજામાં ૧૫ લાખ છે. ચેાથામાં ૧૦ લાખ છે. પાંચમામાં ૩ લાખ છે. છઠ્ઠામાં પાંચક્રમ એકલાખ છે. સાતમામાં કેવલ માંચ ખિલ છે. સંપૂણ ખિલેાની સંખ્યા ૮૪ લાખ છે. નારક્રિયેાના દુ:ખનુ વર્ણન :नारका नित्याशुभतर लेश्या परिणामતેના વિયિા ) || - નરકમાં રહેવાવાળા જીવાની લેશ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયા નિત્ય અશુભતર જ હાય છે. 11811 परस्परोदीरित दुःखा | નારકી જીવા પરસ્પર એકબીજાને દુઃખ પહોંચાડે છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ संकिलष्टाऽसुरोदीरितदुःखाश्चप्राश्चतुर्थ्याः । વા ચેથી નરકભૂમિની પહેલાંની ત્રણ નરકભૂમિમાં સંકિલષ્ટ–પરિણામધારી અસુરકુમાર દ્વારા પણ નારકીઓને દુઃખ પહોંચાડવામાં આવે છે. तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रय स्त्रिंशत्सागरोपमा सत्वानां परा स्थितिः । તે નરકમાં જેનું ઉત્કૃષ્ટ આયુ કમથી એક સાગર, ત્રણ સાગર, સાત સાગર, દશસાગર, સત્તસાગર, બાવિસ સાગર અને તેત્રીસ સાગર છે. નોંધ - આ નરકમાં મદ્યપીનારા, માંસભક્ષણવાળા, યજ્ઞમાં બલિ દેવાવાળા અસત્યવાદી, પરદ્રવ્યનું હરણ કરવાવાળા, Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #59 -------------------------------------------------------------------------- ________________ પર સ્ત્રી લંપટી, તીવલભી, રાત્રિમાં ભેજને કરવાવાળા, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને ઋષિની સાથે વિશ્વાસઘાત કરવાવાળા જિનધર્મના નિંદક, રૌદ્રધ્યાન કરવાવાળા તથા આ પ્રકારનાં અન્ય પાપકર્મ કરવાવાળા જીવો ઉતપન્ન થાય છે. ઉત્પત્તિના સમયે આ જીવોને ઉપરની બાજુ પગ અને મસ્તક નીચેની બાજ રહે છે. નારકી જીવને ભૂખ, તરસ વગેરેને તીવ્ર વેદના આયુપર્યત સહન કરવી પડે છે. ક્ષણભરને માટે પણ સુખ મળતું નથી. અસંજ્ઞી જીવ પ્રથમ નરક સુધી સરી સૂપ ( ગીલોડી વિગેરે) બીજા નરક સુધી, પક્ષી ત્રીજા નરક સુધી, સપ ચોથા નરક સુધી, સિંહ પાંચમા નરક સુધી, સ્ત્રી છઠ્ઠા નરક સુધી અને માછલી સાતમા નરક સુધી જાય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જે કઈ પ્રથમ નરકમાં સતત જાય તે આઠવાર જઈ શકે છે. અર્થાત્ કઈ જીવ પ્રથમ નરકમાં ઉત્પન્ન થયા પછી ત્યાંથી નીકળીને મનુષ્ય અથવા તિયચ થઈને ફરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થયે. આ પ્રકારે આ જીવ પ્રથમ નરકમાં જ જતે રહે તે આઠવાર સુધી જઈ શકે છે. આ પ્રમાણે બીજા નરકમાં સાતવાર, ત્રીજા નરકમાં છ વાર, ચોથા નરકમાં પાંચવાર, પાંચમાં નરકમાં ચારવાર, છઠ્ઠા નરકમાં ત્રણવાર અને સાતમા નરકમાં બે વાર સુધી સતત ઉત્પન્ન થઈ શકે છે. સાતમા નરકથી નીકળેલા જીવ તિર્યચજ થાય છે અને ફરીથી નરકમાં જ જાય છે. છઠ્ઠા નરકથી નીકળેલ જીવ મનુષ્ય થઈ શકે છે અને સમ્યક્દર્શન પ્રાપ્ત કરી શકે છે. પરંતુ દેશવ્રતી થઈ શકતું નથી. Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાંચમા નષ્ટથી નીકળેલા જીવ દેશવતી થઈ શકે છે. પરંતુ મહાવ્રતી થઈ શકતા નથી. ચેાથા નરકથી નીકળેલા જીવ મેાક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે. પ્રથમ બીજા અને ત્રીજા નરકથી નીકળેલા જીવ તીથ કર પણ થઈ શકે છે.” આ રીતે અધેાલાકનુ વર્ણન સંક્ષેપથી પુરૂ થયું. હવે મધ્યલાકનુ વર્ણન કરે છે ઃजम्बूद्वीप लवणोदादय: शुभनामानो દ્વીપસમુદ્ર: | IIળા મધ્યલાકમાં જ બુદ્વીપ તથા લવશે।દય વિગેરે શુભનામવાળા અસ ખ્યાત દ્વીપ સમુદ્ર છે. નોંધ :- (૧) જમ્બુદ્વીપ લવણા દુષિ સમુદ્ર (૨) ઘાતકીખડદ્વીપકાલે - Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૯ દધિ સમુદ્ર (૩) પુષ્કર દ્વીપ-પુષ્કર સમુદ્ર (૪) વારૂણીવરદ્વીપ–વારૂણી સમુદ્ર (૫) ક્ષીરવરદ્વીપક્ષીર સમુદ્ર (૬) વૃતવરદ્વીપ–વૃતવર સમુદ્ર (૭) ઈક્ષુવર દ્વીપઈશ્કવર સમુદ્ર (૮) નંદીશ્વરદ્વીપ–નંદીશ્વર સમુદ્ર (૯) અરૂણવરદ્વીપ-અરૂણવર સમુદ્ર. આ પ્રકારે સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત એકબીજાને ઘેરીને અસંખ્યાત દ્વીપ એને સમુદ્ર છે. આ દ્વીપ સમુદ્રોની રચના કેવી છે તે બતાવે છે. द्विििवष्कम्भा पूर्व पूर्व परिक्षेपिणो વઢયાર | Iટા પ્રત્યેક દ્વીપ સમુદ્ર બમણું બમણું વિસ્તારવાળા એકબીજાથી ઘેરાયેલા તથા ચૂડીના આકાર જેવા બળ છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ હવે જમ્બુદ્વીપની રચના અને વિસ્તાર બતાવે છે :तन्मध्ये मेरुनाभिर्वृ त्तो-योजनशतसहस्रवि ष्कम्भोजम्बूद्वीपः । ॥९॥ આ દ્વીપ સમુદ્રોના મધ્યમાં એક લાખ જન વિસ્તારવાળે જમ્બુદ્વીપ છે. જેના મધ્યમાં નાભિની સમાન સુમેરૂ પર્વત છે. જમ્બુદ્વીપના ક્ષેત્રનું વર્ણન - भरत-हैमवत-हरि-विदेह रम्यक हैरण्य __ बतैरावत वर्षाः क्षेत्राणि । ॥१०॥ આ જમ્બુદ્વીપમાં ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યો, હૈરણ્યવત અને ઐરાવત એ સાતક્ષેત્ર છે. ક્ષેત્રોની વચમાં શું છે? Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #64 -------------------------------------------------------------------------- ________________ तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषघनीलरुकिम शिखरिणावर्षघरपर्वताः । Hશા ઉપર કહ્યા પ્રમાણે સાત ક્ષેત્રના વિભાગ કરવાવાળા પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા હિમવન, માહિમવન, નિષધ, નીલ, રૂકિમન અને શિખરી નામના ૬ કુલાચલ પર્વત છે. આ કુલાચલ પર્વતેનો રંગ કેવો છે? हेमार्जुनतपनीय वैडूर्यरजतहेममयाः। હિમવન પર્વતને રંગ સોના જે છે. મહાહિમવનને રંગ ચાંદી જે છે. નિષધ પર્વતને રંગ તપાવેલા સોના જે લાલ છે. નીલ પર્વત વૈડૂર્યમણિના જે Jain Educationa InteratiBeesonal and Private Usevmiw.jainelibrary.org Page #65 -------------------------------------------------------------------------- ________________ પરે. વાદળી છે. રૂકિમ પર્વતને રંગ ચાંદીનાં જે સફેદ છે અને શિખરી પર્વતને રંગ સેના જે પીળે છે. હવે આ પર્વતને આકાર બતાવે છે :मणिविचित्रपाश्र्वा उपरि मूले च तुल्य વિસ્તાર / રૂા અનેક પ્રકારની મણિઓથી શોભિત કિનારાવાળા આ પર્વને ઉપર નીચે અને મધ્યમાં એક સમાન વિસ્તાર છે. પર્વતે પરનાં સરોવરોનું વર્ણન – पनमहापद्मतिगिन्छकेशरिमहापुण्डरीक पुण्डरीका ह्रदास्तेषामुपरि । ॥१४॥ હિમવન વગેરે પર્વતેની ઉપર કમથી પષ, મહાપમ, તિગિચ્છ, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક તે ૬ સરેવર છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ પહેલા સરોવરનો આકાર કે છે – प्रथमो योजनसहस्रायामस्तदद्ध विषकम्भो ઢ: શા હિમવન પર્વત પર આવેલું પહેલું સરોવર એક હજાર જન લાંબુ અને પાંચસે જન પહોળું છે. दशयोजनावगाहः । ॥१६॥ પદ્રનામનું પહેલું સરોવર દસ જન ઊંડું છે. तन्मध्ये योजन पुष्करम् । ॥१७॥ તેની મધ્યમાં એક જન વિસ્તારવાળું કમળ છે. બીજા સવને આકારકે છે?. तद्विगुणद्विगुणा ह्वदाः पुष्कराणि च । ॥१८॥ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગળના બે સરોવર (મહાપ અને સિગિરછ) તથા તેનાં મળ પહેલા સરોવરના તથા તેના કમળના આકારની અપેક્ષા બમણું બમણ આકારવાળાં છે. તેની આગળનાં ત્રણ સરોવર અને કમળ દક્ષિણ સરોવરના તથા કમળાના સમાન વિસ્તારવાળાં છે. કમળો પર નિવાસ કરતી ૬ દેવીઓ – तन्निवासिन्यो देव्यः श्रीह्रोधृतिकीर्तिबुद्धि અભ્યઃ पल्योपमस्थितयः ससामानिकपरिषत्काः । આ પદ્ધ વગેરે સરોવરનાં કમળ પર કમથી શ્રી હ, વૃતિ, કીર્તિ, બુદ્ધિ, અને લક્ષમી એ છ દેવીઓ સામાનિક અને Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પરિષદ જાતિના દેવો સાથે નિવાસ કરે છે. દેવિઓનું આયું એક પલ્યનું છે. સાતક્ષેત્રેની નદિયેનું વર્ણન – गंगासिन्धुरोहिद्रोहितास्याहरिद्धरिकान्ता सीतासीतोदानारीः नरकान्तासुवर्णरुप्यक्लारक्तारक्तोदा: સરિતરતજથ્થા રવો ભરત આદિ સાત ક્ષેત્રોમાં ગંગા, સિંધુ, રહિત, રેહિતામ્યા, હરિત, હરિ કાંતા, સીતા, સતેદા, નારી, નરકાંતા, સુવર્ણકૂલા, રૂધ્યકુલા, રક્તા અને રક્તદા તે ચૌદ નદિઓ વહે છેનદિઓના વહેવાને ક્રમ :द्वयोर्द्वयोः पूर्वाः पूर्वगाः । ॥२१॥ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉપર કહ્યા પ્રમાણે નદિઓના ક્ષેત્રને ક્રમ અનુસાર બે બેના યુગમાં લેવા જોઈએ. પ્રત્યેક યુગલની પ્રથમ નદી પૂર્વદિશામાં વહીને સમુદ્રમાં પડે છે. પારંવાળા | શા બાકી બીજી સાત નદી પશ્ચિમ બાજુ જાય છે. સહાયક નદિઓનું વર્ણન – चतुर्दशनदीसहस्रपरिवृतागंगासिन्ध्वाતો નશા || ગંગા સિંધુ વગેરે નદિઓનાં યુગલ ચૌદ હજાર સહાયક નદિઓ સહિત છે. આગળના પર્વત અને ક્ષેત્રે વિસ્તાર – भरतः षविशतिपंचयोजनशतविस्तारः षट्चैकोनविंशतिभागायोजनस्य । ॥२४॥ Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #70 -------------------------------------------------------------------------- ________________ પ૭ ભરતક્ષેત્રનો વિસ્તાર પર જન છે. આગળના પર્વત અને ક્ષેત્રને વિસ્તાર – तद्विगुण द्विगुण विस्तारा वर्षघर वर्षा વિદેહક્ષેત્ર સુધી પર્વત અને ક્ષેત્ર ભરતક્ષેત્રથી બમણું બમણું વિસ્તારવાળાં उत्तरा दक्षिणातुल्याः । ॥२६॥ - વિદેહક્ષેત્રથી ઉત્તરના ત્રણ પર્વત અને ત્રણ ક્ષેત્ર દક્ષિણના પર્વત અને ક્ષેત્રના વિસ્તારની સમાન છે. ભરત અને ઐરાવત ક્ષેત્રમાં કાળનું પરિવર્તન – भरतैरावतयोई द्धिहासौ षट्समयाभ्यामुत्सपिंप्यवसर्पिण्य व सर्पिणीभ्याम् । ॥२७॥ Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ પિત ઉત્સર્પિણ અને અવસર્પિણના છે કાળે દ્વારા ભારત અને ઐરાવતક્ષેત્રમાં રહેવાવાળા મનુષ્યના આયુ, કાય, ભેગેપભેગમાં વૃદ્ધિ અને હાનિ થતી રહે છે. અન્ય ભૂમિઓનું વર્ણન – રાખ્યામાં મૂકોઝવસ્થિતા ૨૮ ભરત અને ઐરાવત ક્ષેત્રને છોડીને બાકીના પાંચે ક્ષેત્રોની સ્થિતિ એવી છે તેવી નિત્ય એક જેવી રહે છે તે ક્ષેત્રોમાં કાળનું પરિવર્તન થતું નથી. હેમવત આદિક્ષેત્રોમાં આયુનું વર્ણન – एकद्वित्रिपल्योपमस्थितयो हैमवतकहारिव વૈશવકુવા | અર? હેમવત, હરિક્ષેત્ર અને દેવકુરૂ (વિદેહ ક્ષેત્રના દક્ષિણમાં વિશેષ રથાન)માં ક્રમથી Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ પ૯ પ્રાણિયેનું આયુ એક પલ્ય, બે પલ્ય અને ત્રણ પલ્યનું છે. શરીરની ઉંચાઈ કમથી ૨ હજાર, ૪ હજાર અને ૬ હજાર ધનષની છે. ભેજન ક્રમથી એક દિવસ પછી, ૨ દિવસ પછી, અને ૩ દિવસ પછી કરે છે શરીરને રંગ કમથી વાદળી, સફેદ અને સેનાના રંગને હોય છે.) અન્ય ક્ષેત્રોમાં આયુની કેવી વ્યવસ્થા છે? તથોત્તરઃ | રૂના ઉત્તરકુરૂ (વિદેહક્ષેત્રના ઉત્તરમાં એક વિશેષસ્થાન)માં દેવકુરૂના સમાન રમ્ય - ક્ષેત્રમાં હરિક્ષેત્રના સમાન અને હૈરાગ્યવત ક્ષેત્રમાં હેમવત ક્ષેત્રની જેમજ પ્રાણિયાનું આયુ હોય છે. વિદેહક્ષેત્રમાં આયુની કેવી વ્યવસ્થા છે? विदेहेषु सख्येयकालाः । ॥३१॥ ( RI• .. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦ વિદેહક્ષેત્રમાં સંખ્યાત વનું આયુ હાય છે. ઉત્કૃષ્ટ આયુ પૂર્વ કાઢિ વર્ષ છે અને જઘન્ય આપ્યુ. અંતમૂર્હુત છે. ભરતક્ષેત્રને વિસ્તાર : भरतस्य विष्कम्भो जम्बूद्वीपस्य नवतिशत મળઃ । ગાર્શી ભરતક્ષેત્રને વિસ્તાર જમ્બુદ્વીપના વિસ્તારના ૧/૧૯૦માં ભાગ પ્રમાણ છે. નોંધઃ– આ અધ્યાયના ચાવીસમા સૂત્રમાં ભરતક્ષેત્રના જે વિસ્તાર દર્શાવ્યા છે તે જબુદ્વીપના વિસ્તારના ૧ લાખ યેાજનના ૧/૧૯૦ મા ભાગની ખરાખર જ છે. ઘાતકીખંડદ્વીપનું વર્ણન : GRING द्विर्धातकीखण्डे ! ॥૨૩॥ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ ઘાતકીખડ દ્વીપમાં ક્ષેત્ર પર્વત નદી વગેરેની સઘળી વિગતે જમ્બુદ્વીપથી બમણું બમણું છે. પુષ્કરદ્વીપનું વર્ણન – પુના જ રૂકા પુષ્કરદ્વીપના અડધા ભાગમાં પણ બધી રચના જમ્બુદ્વીપથી બમણું છે. નોધ :- પુષ્કરદ્વીપના ચડી આકારના અડધા ભાગમાં માનુષેત્તર પર્વત આવેલ છે. જેનાથી બનેલા પૂર્વના અડધા ભાગમાં જ મનુષ્ય છે અને તેજ અડધા ભાગની રચનાના સંબંધમાં ઉપરોક્ત સૂત્ર છે. પુષ્કરદ્વીપનું મનુષ્યક્ષેત્રો:કાકાનુત્તરાખડ્યા પણ છે ? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ માનુષેત્તર પર્વતની પહેલાં–પહેલાં જ મનુષ્ય હોય છે. તેની પાછળ નહિ. વિદ્યાઘર ઋદ્ધિધારી મુનિ પણ માનુષેત્તર પર્વતને ઓળંગીને આગળ જઈ શકતા નથી. મનુષ્યના ભેદ :आर्या म्लेच्छाश्च । રૂદ્દા આર્ય અને સ્વેર એ બે પ્રકારના મનુષ્ય હોય છે. જે ગુણોથી સંપન હાય. અથવા જેની ગુણીજન સેવા કરે તેને આર્ય કહે છે. જે આચાર-વિચારથી ભ્રષ્ટ હોય, ધર્મ–કમનો કોઈ વિવેક ન હેય, નિર્લજજતા પૂર્વક ગમે તેમ બેલતા હોય તેને મલેરછ કહે છે. તે અંર્તદ્વીપજ અને કર્મભૂમિના ભેદથી બે પ્રકા છે. એક રના હોય છે આર્ય પણ બે પ્રકારના હોય ઋદ્ધિપ્રાપ્ત અને બીજા ઋદ્ધિ રહિત. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મભૂમિઓનું વર્ણન – भरतैरावतविदेहाःकम भूमयोऽन्यत्रदेवकुरु त्तरकुरुभ्यः । ॥३७॥ (કર્મભૂમિઓમાં સર્વાર્થસિદ્ધિને પ્રાપ્ત કરાવવાવાળાં ઉત્કૃષ્ટ શુભકમ તથા સાતમા નરકમાં લઈ જવાવાળાં નિકૃષ્ટ અશુભકર્મ પણ કરાય છે. તેટલા માટે તેને કર્મભૂમિ કહે છે.) એવી કર્મભૂમિ અઢીદ્વીપમાં ૧૫ છે. જેમાં પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, ઉત્તરકુરૂ અને દેવકુરૂને છોડીને પાંચ વિદેહક્ષેત્ર સમિલિત છે (માનુષત્તર પર્વતથી આગળ અને સ્વયંભૂરમણદ્વીપના મધ્યમાં આવેલા સ્વયંપ્રભ પર્વતના વચ્ચે જેટલા દ્વીપ છે તે સઘળી કુગભૂમિ છે. અડધે સ્વંય ભૂમિણ દ્વીપ, પૂરે સ્વયંભૂરમણ સમુદ્ર Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #77 -------------------------------------------------------------------------- ________________ અને સમુદ્રની બહારના ચારે ખૂણએ કર્મભૂમિ કહેવાય છે.), મનુષ્યનું આયુ કેટલુ હોઈ શકે છે? नृस्थिती परावरे त्रिपल्योपमान्तमुहूते । મનુષ્યનું આયુ વધુમાં વધુ ત્રણ પેપમ હોઈ શકે છે અને ઓછામાં એછું અંતમુહૂર્તનું હોઈ શકે છે. તિયનું આય કેટલું હોય છે ? तिबग्योनिजानां च ॥३९॥ મનુષ્યની જેમ તિર્યંચાનું પણ ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્ય અને જઘન્ય અયુ અંતમૂહતનું હોઈ શકે છે. | ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મેક્ષ શાસ્ત્રને ત્રીજો અધ્યાય સંપૂર્ણ થયે Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ૪ ચોથો દેવ કેટલા પ્રકારના છે? देवाश्चतुणिकायाः । III દેવ ચાર પ્રકારના હોય છે. ભવનવાસી વ્યંતર, જ્યોતિષી, અને કલ્પવાસી. આ ચારેયમાં પણ અનેક ભેદ હોય છે. દેવેની લેશ્યાઓ કેવી હોય છે? બારિત્રિપુ વીતાનસેફયાઃ મેરા ભવનવાસી, વ્યંતર અને તિષી દેવેની કૃષ્ણ, નીલ, કાપિત અને પીત એ ચાર વેશ્યાઓ હોય છે. દેના ઉપભે કેટલાં છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #79 -------------------------------------------------------------------------- ________________ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः । રા ભવનવાસી દેવ ૧૦ પ્રકારના, વ્યંતરદેવ આઠ પ્રકારના, તિષીદેવ પાંચ પ્રકારના ક૯પપન (સેલમાં સ્વર્ગ સુધીના) દેવ બાર પ્રકારના હોય છે. ચારેય પ્રકારના દેવેમાં સામાન્ય ભેદ કેટલા इन्द्र सामानिकत्रायस्त्रिशपारिषदात्मरक्ष लोकपालानीक प्रकीर्णकाभियोग्य किल्विषिकारचौकशः । Iકો ચારે પ્રકારના દેવામાં ઈન્દ્ર સામાનિક (આજ્ઞા અને ઐશ્વર્યને વિના દ્રિ સમાન) વાયગ્રંશ (મંત્રી અને પુરેહિત દેવ) Jain Educationa InteFreatiBeasonal and Private Usev@mw.jainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ પારિષદ (સભામાં બેસવાના અધિકારી) આત્મરક્ષ, લેકપાલ, અનીક (જે હાથી ઘોડા રથ, પાયદળ, બળદ, ગંધર્વ અને નર્તક આ સાત પ્રકારની સેનામાં રહે છે) પ્રકી ક (નગરવાસીઓની જેમ) આભિાગ્ય (જે નોકરીનું કામ કરે છે) અને કિવિષિક (જે સવારી વગેરે માટે નિયુક્ત છે. તથા નીચ કાર્યો કરવા વાળા છે) દેવ હોય છે. પરંતુ. त्रायस्त्रिशलौकपालमा व्यन्तरज्योतिष्काः। કા વ્યંતર અને જ્યોતિષી વર્ગના દેવામાં ત્રાયસ્ત્રિ અને લેકપાલ હોતા નથી. તથા पूर्वयोवीन्द्राः । મુદ્દા Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ ભવનવાસી અને વ્યંતરદેવેની પ્રત્યેક જાતિમાં બે બે ઈદ્રો હોય છે. શું દેવમાં પણ અતિ સુખ છે? कायप्रवीचारा आ एशानात् । ॥७॥ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી તથા સૌ ધર્મ તથા ઈશાન સ્વર્ગના દેવ મનુષ્ય અને તિયાની જેમ શરીરથી કામ સેવન કરે છે. બીજા સ્વર્ગ પછી તેમાં શું પરિવર્તન આવે છે? शेषाः स्पर्श रुपशब्दमनः प्रवीचाराः । ॥८॥ - ત્રીજા સ્વર્ગથી લઈને સલમા સ્વર્ગ સુધી કેટલાંકમાં દેવીના સ્પર્શથી, કેટલાકમાં રૂપને દેખવાથી કેટલાંકના શબ્દ સાંભળવાથી અને કેટલાંક સ્વર્ગોમાં દેવ Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #82 -------------------------------------------------------------------------- ________________ અને દેવિ મનમાં એકબીજાના સ્મરણ માત્રથી તૃપ્ત થઈ જાય છે. આગળ Tagવીચાર | III સોલ સ્વર્ગથી ઉપર નવગ્રેવક, નવ અનુદિશ, અને પાંચ અનુત્તર વિમાનવાસી દે કામસેવનથી રહિત હોય છે. ભવનવાસી દેવ કેટલા પ્રકારના છે? भवनवासिनोऽसुरनागविद्युत् त्सुपर्णाग्निवात स्तनितोदधिद्वीपदिक्कुमाराः । ॥१०॥ ભવનવાસી દેવોમાં અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિીપકુમાર, દિકકુમાર એવા ૧૦ ભેદ છે. વ્યંતરદેવના કેટલા ભેદ હોય છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૦. व्यतन्तराः किन्नर किंपुरुषमहोरंग गन्धर्व ચક્ષ રાક્ષસ મૂતવિરાટ ! Nશા વ્યંતરદેવોના કિન્નર, પુિરૂષ, મહેગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ એ પ્રકારે આઠ ભેદ હોય છે. તષી દેવાના કેટલા ભેદ છે? ज्योतिष्काः सूर्याचन्द्रमसौ ग्रहनक्षत्र प्रकीर्णक तारकाश्च । ॥१२॥ સૂર્ય, ચંદ્રમાં, ગ્રહ, નક્ષત્ર અને તારા તે પાંચભેદ તિષી દેવાના છે. શું જ્યોતિષી દેવે ગમન પણ કરે છે? मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । ॥१३।। અઢી દ્વીપના વિસ્તારમાં અર્થાત Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ મનુષ્યલોકમાં તે જતિષીદે મેરૂની પ્રદક્ષિણ કરતા સદાગમન કરતાં રહે છે. તેમના નિરંતર ગમનથી શું લાભ? तत्कृतः कालविभागः । ॥१४॥ કલાક, મિનિટ, દિવસ, રાત વિગેરે સમયના વિભાગ યા તિષી દે (સૂર્ય, ચંદ્ર વગેરે) દ્વારા થાય છે. પરંતુ बहिरवस्थिताः। મનુષ્ય લોકની બહાર અર્થાત માનુષેસર પર્વતની પછી તિષીદેવ સ્થિર છે. હવે વૈમાનિક દેવના વિષયમાં બતાવે છે – વૈમાનિવાર Iઉદ્દા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ વિમાનમાં જે રહે તેમને વૈમાનિક દેવ કહે છે. વૈમાનિક દેના કેટલા ભેદ છે. कल्पोपपन्नाः कल्पातीताश्च । ॥१७॥ વૈમાનિકદેવ કપન અને કલ્પાતીતના ભેદથી બે પ્રકારના છે. ૧૬ સ્વર્ગોમાં ઉત્પન્ન થવાવાળા દેવ કપન અને નવગ્રેવક, નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવા વાળા દેવ કપાતીત કહેવાય છે. વિમાનની સ્થિતિ કેવા કમમાં છે? उपर्युपरि । ॥१८॥ દેના વિમાન ક્રમશ ઉપર ઉપર છે એ વિમાનનું નામ શું છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૩ .' सौध मैशानसानत्कुमार माहेन्द्र बह्म वमो. त्तरलान्तवकापिष्ठशुक्रशतारस हारेष्वानतप्राणतयोरारणाच्युत योन वसु अवेयकेषु विजय वैजयन्तजयन्तापराजितेषु सर्वार्थ હિતી જ ! III સૌધર્મ-ઈશાન, સાનકુમાર મહેન્દ્ર, બ્રહ્મ, બ્રહ્મોરર, લાન્તવ-કાપિષ્ટ, શુકં–મહા શુક્ર, શતાર–સહસ્ત્રાર, આનત–પ્રાણુત, આરણ-અય્યત આ સોલ સ્વર્ગોમાં તથા નવવક, નવ અનુદિશ અને વિય–વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધિ આ પાંચ અનુત્તર વિમાનમાં વૈમાનિક દેવ રહે છે. વૈમાનિક દેવામાં ઉત્તરો ઉત્તર વૃદ્ધિ - स्थितिप्रभावसुखद्य तिलेश्या विशुद्धीन्द्रिया - વયિકોડધા ગરબા. Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આ વૈમાનિક દેવેમાં ઉત્તરો ઉત્તર આયુ, પ્રભાવ, “સુખ, શરીર” કાંતિ,લેશ્યાએની વિશુદ્ધિ, ઈદ્રિયોના વિષય તથા અવધિજ્ઞાનના વિષયની અધિકતા જોવામાં આવે છે. વૈમાનિક દેવામાં જોવામાં આવતી ઉત્તરો ઉત્તર હાનિ - ત્તિ પરિપ્રાઈમ માનતો હીના નારા પરંતુ વૈમાનિક દેવામાં ગતિ, શરીરને આકાર, પરિગ્રહ અને અભિમાન ઉત્તરો ઉત્તર ઘટતું જાય છે. વૈમાનિક દેવેની લેશ્યાઓ કેવી છે? पीतमपद्म शुक्ललेश्या द्विविशेषणेषु । ॥२२॥ પ્રથમ ચાર (બે યુગલ) સ્વર્ગોમાં પીત લેયા હોય છે. પાંચ થી દસ સુધી Jain Educationa Inteffati@essonal and Private Usev@ly.jainelibrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૫ એટલે કે આગળના ત્રણ યુગ્મમાં પદ્મલેશ્યા હોય છે. બાકીના ૬ સ્વર્ગોમાં તથા નવરૈવેયકમાં શુકલેશ્ય હોય છે. નવ અનુદિશ અને પાંચ અનુત્તર વિમાનમાં પરમ શુકલ લેશ્યા હોય છે. કલ્પ કેને કહે છે? प्राग्वेयकेभ्यः कल्पाः । ॥२३॥ દૈવયકોનાં આગળનાં વિમાનોને (અર્થાત સેલ સ્વગે) ને કલ્પ કહે છે. નવવેચક, નવ અનુદિશ, પાંચ અનુરાર વિમાને કપાતીત કહેવાય છે. કલ્પાતીત વિમાનના દેવ સરીખા વૈભવવાળા હોય છે અને તેઓ અહમિન્દ કહેવાય છે. લોકાંતિક દેવ ક્યાં રહે છે ? बह्मलोकालया लौकान्तिकाः । ... ॥२४॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પાંચમાં બ્રહ્મલેાક નામક સ્વર્ગમાં લેાકાન્તિક ધ્રુવ રહે છે. જે સ્વર્ગથી આવીને મનુષ્યભવ ધારણ કરીને મુક્ત થઈ જાય છે. લોકાંતિક દેવ કેટલા પ્રકારના હેાય છે ? सारस्वतादित्यवन्हयरुणंगद तोयतुषिता વ્યાવ્યાવિદારૢ । રા લૌકાંતિક દેવામાં સારસ્વત, આદિત્ય, વન્તિ, અરૂણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને અરિષ્ટ તે આઠ પ્રકારના ભેદ હાય છે. પાંચ અનુત્તરના અમિન્ત્રોની સંસારની મર્યાદા કેટલી છે? विजयादिषु द्विवरमाः । રા વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત વિમાનવાસી અમિન્ત્રો મનુષ્યના Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org Page #90 -------------------------------------------------------------------------- ________________ બે ભવધારીને નિયમથી મેક્ષ ચાલ્યા જાય છે. પરંતુ સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્રો મનુષ્યને એકભવ ધરીને જ મોક્ષ ચાલ્યા જાય છે. સ્વર્ગમાં તિયાની શું સ્થિતિ છે? औपपादिकमनुष्येभ्यः शेषास्तिर्यग्योनयः । T/૨ના પપાદિક જન્મ લેવાવાળા (દેવ અને નારકી) તથા મનુષ્ય સિવાય સમસ્ત સંસારી જીવ તિર્યંચ છે. તિર્યંચ સંપૂર્ણ લોકમાં વ્યાપેલા છે. ભવનવાસી દેનું ઉત્કૃષ્ટ આયુ કેટલું स्थितिरसुरनाग सुपर्ण द्वीपशेषाणां सागरोप मनिपल्योपमार्द्ध हीनमिताः । ॥२८॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #91 -------------------------------------------------------------------------- ________________ ભધનવાસી દેવામાં અસુરકુમારનું એક સાગર, નાગકુમારનું ત્રણ પત્ય, સુપર્ણકુમારનું અઢીપલ્ય, દ્વીપકુમારનું બે પલ્ય અને બાકીના છ કુમારનું દોઢ દેઢ પલ્યનું ઉત્કૃષ્ટ આયુ છે. વૈમાનિક દેવેનું ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? सौधर्मशानयोः सागरोपमेअधिके । ॥२९॥ સૌધર્મ અને ઐશાન સ્વર્ગના દેવનું ઉત્કૃષ્ટ આયુ બે સાગરથી થોડું વધારે છે. सानत्कुमार माहेन्द्रयोः सप्त । ॥३०॥ સનતકુમાર અને મહેન્દ્ર સ્વર્ગમાં દેવોનું આયુષ્ય સાત સાગર ડું વધુ છે. त्रिसप्तनवैकादश त्रयोदश पञ्चदशभिरधिकानि તુ ! રૂશા Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #92 -------------------------------------------------------------------------- ________________ આગળના યુગમાં સાત સાગરોથી કમપૂર્વક ત્રણ, સાત, નવ, અગિયાર, તેર અને પંદર સાગર અધિક આયુ છે. આ રીતે ૧૬માં સ્વર્ગમાં ૨૨ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે. આરણ અને અશ્રુત સ્વર્ગથી ઉપર નવગ્રેવેયકમાં નવ અનુદિશામાં અને વિજય આદિ વિમાનમાં એક એક સાગર વધતું આયુ છે એ રીતે પ્રથમ વેયકમાં ૨૩ સાગર, અને નવમા વેચકમાં ૩૧ સાગર, નવ અનુદિશોમાં ૩૨ સાગર અને પાંચ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરનું ઉત્કૃષ્ટ આયુ છે સર્વાર્થસિદ્ધિમાં જઘન્ય આયુ હોતું નથી. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #93 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગમાં જઘન્ય આયુ કેટલું છે? अपरा पल्योपममधिकम् । ॥३३॥ સૌધર્મ અને ઈશાન સ્વર્ગમાં જઘન્ય આયુ કાંઈક વધારે એક પલ્યનું હોય છે. કરતા કરતા પૂર્વાવૂડનત્તર: "રૂકા પહેલાં પહેલાં યુગલનું વધારેમાં વધારે આયુ આગળ આગળના યુગલોનું જઘન્ય આયુ છે આ કમથી વિજય આદિ ચાર વિમાને સુધી જઘન્ય આયુ સમજી લેવું જોઈએ. નારકીઓનું જઘન્ય આયુ કેટલું છે? नारकाणां च द्वितीयादिषु ॥३५।। પહેલાં પહેલાં નરકેનું ઉત્કૃષ્ટ આયુ બીજા બીજા નરકના નારકીઓનું જઘન્ય આયુ હોય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #94 -------------------------------------------------------------------------- ________________ दशवर्षसहस्त्राणि प्रथमायाम् ॥३६॥ પહેલાં નરકમાં જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે. ભવનવાસીઓનું જઘન્ય આયુ કેટલું છે? भवनेषु च || ળા ભવનવાસીઓનું પણ જઘન્ય આયુ દસહજાર વર્ષનું છે. વ્યન્તરનું જઘન્ય આયું કેટલું છે? દત્તરાળાં ૨ //રૂ૮ના વ્યન્તર દેવેનું પણ જઘન્યઆયુ દસહજાર વર્ષનું છે વ્યન્તરનું ઉત્કૃષ્ટ આયુ કેટલું છે? परा पल्योपममधिकम् રૂા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #95 -------------------------------------------------------------------------- ________________ વ્યન્તર દેવેનું ઉત્કૃષ્ટ આયુ એક પલ્યથી હું વધારે છે. જોતિષી દેવાનું ઉત્કૃષ્ટ આયું કેટલું છે? ज्योतिष्काणाम् च Inકબી - તિષી દેવોનું પણ આયુ કંઈક વધારે એક પલ્યનું છે અને જઘન્ય આયુ કેટલું છે? तदष्टभागे।ऽपरा III * તિષીદેવેનું જઘન્ય આયુ ૧/૮ પલ્ય છે. કાંતિક દેવનું આયુ કેટલું છે? लोकांतिकानामष्टो सागरोपमाणि सर्वेषाम् આકરા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૩ બંધા જ લાક્રાંતિક દેવાનુ આયુ આઠ સાગરનુ... હાય છે જઘન્ય, ઉત્કૃષ્ટના ભેદ નથી. બધાની શુકલલેશ્યા જ હાય છે. શરીરની ઊ'ચાઇ પાંચ હાથ હૈાય છે. II ઈતિશ્રી ઉમાસ્વામિ વિરચિત મેાક્ષશાસ્ત્રના ચાથા અધ્યાય સપૂર્ણ થયા. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૫ (પાંચ) અજીવતત્ત્વનું વર્ણન – અજીવ શું છે? अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ॥१॥ ઘર્મ, અધર્મ, (એ દ્રવ્યોના નામ છે) આકાશ અને પુદ્ગલ એ ચારે અજીવ છે. [અચેતન અને બહુપ્રદેશ છે [કાલ દ્રવ્ય ને તે બહુ પ્રદેશી નહિ હેવાથી આમાં સાથે લીધું નથી.] द्रव्याणि ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ દ્રવ્ય છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫ जीवाश्च ॥॥ જીવ પણ એક દ્રવ્ય છે. આગળ સૂત્ર ૩૯ માં કાળને પણ દ્રવ્ય જણાવ્યું છે. આ રીતે જીવ, અજીવ, ધર્મ, અધમ, આકાશ અને કાળ એ છ દ્રવ્ય છે. અહી' દ્રવ્યાને એટલા માટે ગણવામાં આવ્યા છે કે દ્રવ્યેા છ જ છે ખીજા લેાકા (દશના) દ્રારા માની લીધેલી દ્રવ્યાની સખ્યા બરાબર નથી. દ્રવ્યની વિશેષતા કઈ છે ? नित्यावस्थितान्यरुपाणि 11811 આ સઘળા છ એ દ્રવ્યો નિત્ય છે. કદી નષ્ટ થતાં નથી, સ્થિત છે. કદી પેાતાના પ્રદેશાનુ' ઉલ્લ‘ઘન કરતાં નથી, પુદ્દગલ દ્રવ્ય વિના માકીનાં સઘળા દ્વવ્યા અરુપી છે. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #99 -------------------------------------------------------------------------- ________________ रुपणिः पुद्गलाः પુદ્ગલ દ્રવ્યોમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય છે. તેથી પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. आ आकाशदिक द्रव्याणि liદ્દા - ધર્મ, અધર્મ અને આકાશ એક-એક દ્રવ્ય છે, પણ ક્ષેત્ર અને ભાવની અપેક્ષાએ અસંખ્યાત અને અનંત પણ છે. निष्क्रियाणि च ધર્મ અધર્મ અને આકાશ એ દ્રવ્ય નિષ્કિય ક્રિયાહિતી પણ છે. અર્થાત્ એક સ્થાનથી બીજા સ્થાને લઈ જવાની ક્રિયા એ દ્રવ્યમાં હતી નથી, કેમકે તે પૂરા લોકાકાશમાં વ્યાપ્ત છે. Iળા Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭ असंख्येयाः प्रदेशा धर्माधमै कजीवानाम् એક પુદ્ગલ પરમાણુ જેટલા આકાશના ક્ષેત્રને આવરે છે તેટલા ક્ષેત્રને એક પ્રદેશ કહે છે. ધર્મ, અધમ અને એક જીવ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છે. आकाशस्यानन्ताः આકાશ દ્રવ્યના પ્રદેશ અનંત છે અને લોકાકાશના પ્રદેશ અસંખ્યાત્ જ છે. संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् ॥१०॥ પુદગલ દ્રવ્યના સંખ્યાત્, અસંખ્યાત અને અનંત પ્રદેશ છે. નાળઃ શા પરમાણુ સૌથી નાનું છે. તેના પ્રદેશ કે ભેદ થઈ શકતા નથી. Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ બધાં દ્રવ્યને રહેવાનું સ્થાન કયું છે? જો વારોત્રા ફરા ઉપર કહેલાં બધાં દ્રવ્યનું સ્થાન કાકાશમાં છે. धर्माधर्मयोः कृत्सने ॥१३॥ જેમ તલમાં તેલ વ્યાપેલું છે તે જ રીતે સમસ્ત કાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય વ્યાપેલું છે. એનામાં અવગાહૂન ગુણ હોવાથી તેને પરસ્પરમાં વ્યાઘાત થતો નથી. एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ પુદગલ દ્રવ્યનું સ્થાન લેકાકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશે સુધી યથાગ્ય હોય છે. असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #102 -------------------------------------------------------------------------- ________________ ટ૯ કાકાશમાં અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધી જ રહે છે. એક જ જીવ સમુદઘાત વખતે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ શકે છે. અસંખ્યાત પ્રદેશી જીવ લેકના અસંખ્યાતમાં ભાગમાં કેવી રીતે રહે છે? प्रदेशसहारविसर्पाभ्याम् प्रदीपवत् ॥१६॥ અસંખ્યાત પ્રદેશી જીવના પ્રદેશ સંકેચ અને વિસ્તાર દ્વારા શરીર પ્રમાણુ થઈ જાય છે. જેમ દીવાને પ્રકાશ મેટા ઓરડામાં વિસ્તરે છે અને ઘડામાં સંકેચાઈ જાય છે તે જ રીતે જીવના પ્રદેશ સકેચ અને વિસ્તાર પામે છે. ધર્મ અને અધમ દ્રવ્ય શું ઉપકાર કરે છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #103 -------------------------------------------------------------------------- ________________ गतिस्थित्युपग्रहौं धर्माधर्मयारूपकारः ॥१७॥ છે અને પુદ્ગલેને ગમન કરવામાં સહાય કરવી તે ધર્મ દ્રવ્યનું અને સ્થિર થવામાં સહાય કરવી તે અધર્મ દ્રવ્યને ઉપકાર છે. આકાશને શું ઉપકાર છે? आकाशस्यावगाह ॥१८॥ સમસ્ત દ્રવ્યને સ્થાન આપવું તે આકાશ દ્રવ્યને ઉપકાર છે. પુદ્ગલ દ્રવ્યને શું ઉપકાર છે? शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् । શરીર, વચન, મન તથા શ્વાસોશ્વાસ તે પુદગલ દ્રવ્યના ઉપકાર છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ દ્રવ્યના અન્ય પણ ઉપકાર છે? सुखदुःखजीवितमरणोपग्रहाश्च ॥२०॥ ઈદ્રિયજન્ય સુખ દુઃખ, જીવન અને મરણ તે પણ પુદ્ગલ દ્રવ્યના ઉપકાર છે. જીવ દ્રવ્યને શું ઉપકાર છે? परस्परोपग्रहा जीवानाम् ॥२१॥ જે પરસ્પરમાં ઉપકાર કરે છે. જેમકે પિતા પુત્રને, શેઠ નોકરને અને ગુરુ શિષ્યને વિગેરે. કાલ દ્રવ્યને શું ઉપકાર છે? वर्तनापरिणामक्रियाः परत्वापरत्वेच कालस्य || રા. વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ એ કાળ દ્રવ્યના ઉપકાર છે. પુદગલ દ્રાવ્યનું શું લક્ષણ છે? Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः રા પુદ્દગલમાં જોવાતા મુખ્ય લક્ષણ નીચે પ્રમાણે છે? સ્પર્શી :- નરમ, કંડાર, હલકા, ભારે, ઠંડા, ગરમ, ચીકણેા, લૂખા. રસ :- ખાટા, મીઠા,કડવા, તૂરા, તીખા, ખારા રસ બધાં દ્રવ્યેામાં હેાય છે. ગંધઃ- સુગંધ, દુર્ગંધ, વણુ :- કાળા, વાદળી, પીળે, લાલ, સફેદ, એના પણ સંખ્યાત્, અસ ંખ્યાત્ અને અનન્ત ઉત્તરભેદ થાય છે. ❤ પુદ્દગલની કેટલી પર્યાયેા હોય છે? शब्दबन्ध सौंदभ्यस्यौल्यसंस्थानभेदतमश्छा यातपोद्योतवन्तश्च ॥ २४॥ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પુદગલ દ્રવ્યમાં શબ્દ [ભાષા રૂપ, અને અભાષા રૂ૫), બંધ (પ્રાયોગિક અને વૈશ્વગ્નિક), સૂક્ષમતા (અન્ય, અપેક્ષિક) સ્થૌલ્ય (અન્ય, અને આપેક્ષિક), સંસ્થાન (ઈત્યલક્ષણ અને અનિત્યં લક્ષણ), ભેદ (ઉત્કર એટલે કાપવું, ચૂર્ણ, ખંડ, ચૂર્ણિકા, પ્રતર, અનુચટન) તમ છાયા (વર્ણાદિ, વિકારાત્મ કછાયા,પ્રતિબિમ્બાત્મક છાયા), આતમ (ગરમી અને પ્રકાશ), ઉદ્યોત (પ્રકાશ) સૂત્રમાં ચ શબ્દથી અભિઘાત, નદન વગેરે અન્ય પુદગલ દ્રવ્યના વિકારને પણ જાણવા જોઈએ પુદ્ગલના કેટલા પ્રકાર છે? अणवः स्कन्धाइच રકા પુદ્ગલ દ્રવ્યના અણુ અને અંધ–એ બે પ્રકાર છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #107 -------------------------------------------------------------------------- ________________ સ્કનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? भेदसधातेभ्य उत्पद्यन्ते ॥२६॥ સ્કોની ઉત્પત્તિ ભેદ અને સંઘાતથી થાય છે. તથા તે બંનેથી પણ થાય છે. ભેદ એટલે છુટા પાડવા સંઘાત એટલે એકઠું કરવું. અણુની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? |૨ની પરમાણુની ઉત્પત્તિ કેઈ અપના પરમાણુ સુધીના ભેદ કરવાથી થાય છે. દેખવા ગ્ય સ્કન્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? भेदसंधाताभ्यां चाक्षुषः ૨૮ भेदादणुः Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૫ આંખેાથી જોઇ શકાય તેવા સ્ટન્ય લેદ ખ'નેથી જ થાય છે. કેવળ અને સ`ઘાત એકલા ભેદથી નહિ. દ્રવ્યનુ લક્ષણ શુ છે ? सद्द्रव्यलक्षणम् રા દ્રવ્યનું લક્ષણ સત્ છે એટલે જે અસ્તિત્વમાં છે તે દ્રવ્ય છે. સત્ નું સ્વરૂપ શુ' છે ? . उपादव्ययव्ययुक्तं सत् ||ક્ષ્ા જે ઉત્પાદ (નવીન પર્યાયની ઉત્પત્તિ), વ્યય (વિનાશ), ધ્રૌવ્ય (દ્રવ્યના તે સ્વભાવ જે દ્રવ્યની બધી અવસ્થાઓમાં વિદ્યમાન રહે છે) સહિત હૈાય તે સત્ છે. નિત્યનું લક્ષણ શું છે? Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #109 -------------------------------------------------------------------------- ________________ तद्भावाव्ययं नित्यम् રૂશો. દ્રવ્યને તદ્દભાવ સ્વભાવ વિશેષ] જે અવ્યય [કાયમ અવિનાશી] રહે છે તે નિત્ય છે. દ્રવ્યમાં નિત્યત્વ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી જ છે. પણ સર્વથા નથી. દ્રવ્ય નિત્ય પણ છે. અને અનિત્ય પણ છે. તે કેવી રીતે? अर्पितानपित सिद्धेः રૂરી જેનું કથન કરી શકાય તે અર્પિત છે. જેનું કથન ન કરી શકાય તેને અનર્પિત કહે છે. આ કથન ભેદ [વિવક્ષા થી જ દ્રવ્યમાં નિત્ય અને અનિત્યત્વ વગેરે અનેક ધર્મો રહે છે. જે વખતે જે ધર્મનું વર્ણન થતું હોય તે વખતે તે ધર્મ મુખ્ય Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૭ બની જાય છે અને ખીજા જાય છે. એક જ વ્યક્તિ પિતા પણ હેાય છે અને ભાઈ વગેરે પણ હાય છે. ભેદથી એક વસ્તુમાં અનેક ધર્મોને રહેવામાં કાઈ વિરાધ નથી. જાય છે ? ધર્મો ગૌણ થઈ અપેક્ષા ભેદથી પુત્ર તથા પતિ એટલે અપેક્ષા પરમાણુ પરસ્પર કેવી રીતે જોડાઈ ૪ स्निग्ध रूक्षत्वाद्बन्धः ॥૩॥ પરમાણુઓનુ સ્નિગ્ધત્વ [ચીકણાપણું] અને રૂક્ષત્વ [લુખાપણું] પરસ્પરમાં જોડાઈ ને તેના સ્કન્ધ રૂપ બનવાનું કારણુ થાય છે. પરંતુ न जघन्यगुणानाम् ॥૪॥ પ્રત્યેક પરમાણુમાં સ્નિગ્ધત્વ વિગેરે Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #111 -------------------------------------------------------------------------- ________________ એકથી માંડીને અનંત ગુણે રહે છે. જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ કે રુક્ષત્વને એક જ ગુણ રહે છે. તેને પરસ્પર બંધ થઈ શકતો નથી. તથા गुणसाम्ये सशादनाम् રૂલી ગુણોની સમાનતા હોય તે પણ સદશે પરમાણુઓને બંધ થતો નથી. તે પછી બંધ કઈ સ્થિતિમાં થાય છે? द्वयधिकादिगुणानां तु ॥३६॥ બે ગુણ અધિક હોય તેવા સમાન અને અસમાન જાતિવાળા પરમાણુને પરસ્પરમાં બંધ થાય છે. बन्धेऽधिको पारिणामिकौ च ॥३७॥ બંધમાં અધિક ગુણવાળા પરમાણુ , Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ ८८ અલ્પગુણવાળા પરમાણુઓને પોતાનામાં પરિણત કરી લે છે. દ્રવ્યનું લક્ષણ શું છે? गुणपर्ययवद्र्व्य म् જેનામાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. - શું કાળ પણ દ્રવ્ય છે? कालश्च //રૂા કાળ પણ દ્રવ્ય છે. કાળદ્રવ્યની વિશિષ્ટતા શું છે? सोऽनन्तसमयः તે કાળ દ્રવ્ય અનંત સમયવાળું છે. કાળ દ્રવ્યને સમય સૌથી નાને અંશ છે. મંદગતિથી ચાલનાર પુગલ પરમાણુને આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી ગમન કરાવવામાં જેટલો વખત લાગે તેટલા ૪થી Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કાળને સમય કહે છે. દ્રવ્યના ગુણ શું હોય છે? द्रव्यााया निर्गुणा गुणाः ॥४१॥ જે દ્રવ્યના આશ્રયે હોય અને નિર્ગુણ હોય (એટલે કે અન્ય ગુણેથી પર્યાથી રહિત [અલગ હોય તેને ગુણ કહે છે. દ્રવ્યની પર્યાય શું હોય છે? तद्भावः परिणामः Iકરૂા. એ છએ દ્રવ્યને પોતપોતાના સ્વરૂપથી અવસ્થાનતર [પરિણમન] કરવાને પર્યાય કહે છે. છે ઇતિ શ્રી ઉમાસ્વામિ વિરચિત મોક્ષશાસ્ત્રને પાંચમે અધ્યાય સંપૂર્ણ થયે. છે Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૬ યેગનું સ્વરૂપ શું છે? कायवाङ्गमनः कर्मयोगः III - મન, વચન અને કાયાની ક્રિયાને વેગ કહે છે. ગ ત્રણ પ્રકારના હોય છે. કાય ગ, વચનગ, મોગ. આશ્રવ કોને કહે છે? स आस्त्रवः III ઉપર કહ્યા પ્રમાણે વેગ તે જ આશ્રય છે. અથવા શરીર, વચન અને મન દ્વારા આત્માના પ્રદેશમાં જે હલન ચલન થાય છે તેને આશ્રવ કહે છે. આશ્રવથી કર્મોનું આગમન થાય છે. આશ્રવ કેટલા પ્રકારના છે? शुभः पुण्यस्या शुभः पापस्य રા Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આશ્રવ બે પ્રકારના છે. શુભાશ્રવ અને અશુભાશ્રવ શુભયોગથી એટલે કે પુણ્યકર્મોથી શુભ આશ્રવ થાય છે. અશુભચોગ અથવા પાપકર્મોથી અશુભ આશ્રવ થાય છે. જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય છે. જે આત્માને કલ્યાણની તરફ ન જવા દે તે પાપ છે. અચાર્ય બ્રહ્મચર્યાદિ શુભ કાય ગ છે. સત્ય, હિત, મિત, પ્રિય ભાષણ વગેરે શુભ વચન ગ છે. અહત વિગેરેની ભક્તિ, તપમાં રૂચિ, શાસ્ત્રને વિનય વગેરે શુભ મને ગ છે. હિંસા, ચારી, મિથુન વગેરે અશુભ કાયયોગ છે. અસત્ય, અપ્રિય, અહિત, કઠેર વચન વગેરે અશુભ વચનગ છે. વધ, ચિંતન, ઈર્ષ્યા, અસૂયા [તે દ્વેષ વગેરે અશુભ મનેયેગ છે. શુભ ભાવોથી ઉપજેલ ભેગને શુભગ અને અશુભ ભાવથી ઉપજેલ યોગને Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ અશુભ યોગ કહે છે. सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोः મકા કષાય સહિત છને સાંપરાયિક અને કષાયરહિત જીવોને ઈર્યાપથ આશ્રવ હોય છે. સાંપરાયિક આશ્રવ સંસારનું કારણ થાય છે. અને તે દસમાં ગુણસ્થાન સુધી હોય છે. ઈર્યાપથ આશ્રવ સંસારનું કારણ બનતું નથી. અને અગિયારમા ગુણસ્થાનથી તેરમાં ગુણસ્થાન સુધી હોય છે. સાંપરાયિક આશ્રવ કેટલા પ્રકારના હોય છે? इन्द्रियकषायात्रतक्रिया: पञ्चचतुःपञ्चपञ्च विशति संख्या: पूर्वस्य भेदा: ॥५॥ પાંચ ઈન્દ્રિય (સ્પર્શન, રસના, નાક, આંખ અને કાન) ચાર કષાયો (ક્રોધ, માન માયા , લોભ) પાંચ અવિરત (હિંસા, જૂ, Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ચેરી, કુશીલ અને પરિગ્રહ) અને પચીસ નીચે મુજબની ક્રિયાથી સાંપરાયિક આશ્રવ થાય છે. જેના કુલ ઓગણચાલીસ ભેદ છે. છે. પચીસ ક્રિયાઓનું સ્વરૂપ નીચે મુજબ છે :(૧) સમ્યકત્વ ક્રિયા (સમ્યકત્તવની વૃદ્ધિ કરનારી ક્રિયાઓ જેવી કે દેવપૂજન, ગુરૂ પાસ્તિ, શાસ્ત્ર પ્રવચન વગેરે). (૨) મિથ્યાત્વ કિયા (કુદેવ પૂજન, કુગુરૂ પાસ્તિ અને કુશાસ્ત્રનું વાંચન, અધ્યયન આદિ) (૩) પ્રયોગ કિયા : (જવું આવવું વગેરે) (૪) સમાદાન કિયા (વ્રતની ઉપેક્ષા) (૫) ઈર્યાપથ કિયાઃ (ગમન ક્રિયા) (૬) પ્રાદેષિકી કિયાઃ (કે ધમાં બીજાઓ ઉપર દેષો લગાવવા) Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ (૭) કાયિક ક્રિયાઃ (દુષ્ટતાપૂર્વક ઉદ્યમ કરવો). (૮) અધિકરણ ક્રિયા (હથિયારો રાખવા) (૯) પારિતાપિકી ક્રિયા ? (છને પીડા કરવી). (૧૦) પ્રાણાતિપાતિકી ક્રિયા: (પ્રાણેને નાશ કર). (૧૧) દર્શન કિયા (વિકારભાવથી જેવું). (૧૨) સ્પર્શન ક્રિયાઃ (વિકાર ભાથી સ્પર્શ કરવો). (૧૩) પ્રાત્યયિકી કિયા : (નવાં નવાં હિંસાદિનાં કારણે ઉત્પન્ન કરવાં). (૧૪) સમન્નાનુપાત કિયા? (મનુષ્યો અને પશુઓને ઉઠવા બેસવાના સ્થળે મળમૂત્ર વગેરે કરવાં). (૧૫) અનાગક્રિયાઃ (દેખ્યા યા વિના Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જમીન ઉપર ચીને રાખવી અથવા ઉઠબેસ કરવી). (૧૬) સ્વહસ્ત કિયાઃ (બીજાઓએ કરવાને ગ્ય કાર્યો લેભવશ થઈ જાતે કરવાં).. (૧૭) નિસર્ગ ક્રિયા (પાપ ક્રિયાઓ માટે સંમતિ આપવી અથવા તેની પ્રશંસા કરવી). (૧૮) વિદારણ ક્રિયા (બીજાઓનાં પાપોને જાહેર કરવાં). (૧૯) આજ્ઞા વ્યાપાદિકીની ક્રિયા (જનાજ્ઞા થી વિપરીત (વિરોધી) વાત કરવી) (૨૦) અનાકાંક્ષા કિયા? (આળસ અથવા) અજ્ઞાનને કારણે શાસ્ત્રોક્ત કિયાઓને આદર ન કરવો). (૨૧) પ્રારંભ ક્રિયાઃ (પ્રાણીઓને છેદન Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ક્રિયા : (પરિગ્રહની ભેદન કરવાં અથવા તેથી આન દ પામવા). (૨૨) પારિગ્રહિકી રક્ષાના પ્રયત્ન કરવા). (૨૩) માયા ક્રિયાઃ (sČન, જ્ઞાન, ચરિત્ર અને તપમાં તથા તેના ધારક સાથે કપટ રૂપ પ્રવૃતિ કરવી). (૨૪) મિથ્યાર્દેશન ક્રિયા : (મિથ્યાત્વ મતની ક્રિયાએનુ પાલન કરનારાઓની પ્રશંસા કરવી). (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયા : (જે ત્યાગવા ચેાગ્ય છે તેને પણ ન ત્યાગવાં). આશ્રવમાં વિશેષતા કયા કારણેાથી થાય છે. तीव्रमन्द ज्ञाताज्ञातभावाधिकरणवीर्यविशेषेभ्यस् દ્વિશેષ: IFI Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તીવ્રભાવ, મદભાવ, જ્ઞાત ભાવ(સ'કલ્પ સહિત) અજ્ઞાત ભાવ (આળસ અથવા અજ્ઞોન યુક્ત) અધિકરણ (ક્રિયાઓના આધાર) અને વીની વિશેષતાથી આશ્રવમાં અલ્પાધિકતા રહે છે. દેશકાળ વગેરેનાં ભેદથી આશ્રવમાં પણ ભેદ થાય છે. અધિકરણનું સ્વરૂપ શું છે? अधिकरणं जीवाजीवा: []]] આશ્રવના આધાર અથવા અધિકરણ જીવ અજીવ મને થાય છે, જીવાધિકરણના કેટલા ભેદ છે ? आद्यं संरम्भसभारंम्भारम्भयोग कृत कारि तानु मतकषाय विशेष ॥ ન્નિત્તિષિમુથૈશ: સમરંભ, સમારભ અને ત્રણ, મન વચન અને કાય એ ዘረዘ આર્ભ એ ત્રણ, કૃત Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ કાતિ અને અનુમોદના એ ત્રણ, ક્રોધ, માન, માયા લોભ એ ચાર, એમને એકબીજાને ગુણતાં ૩૪૩૪૩૮૪=૧૦૮ ભેદ જીવાધિકરણના થાય છે. અછવાધિકરણના કેટલા ભેદ છે? निवर्तनानिक्षेपस योगनिसर्गाद्विचतुर्द्वित्रिभेदाः परम् ।।९।। બે નિર્વતના(મૂલગુણ નિર્વતના અને ઉત્તરગુણ નિર્વતના, નિર્વતના એટલે રચના કવી). ચાર નિક્ષેપ (વસ્તુને રાખવી, તેના ચાર ભેદ અપ્રત્યક્ષત, દુપ્રસૃષ્ટ, સહસા, અનાગ) બે સંગ (સંગ એટલે પ્રાપ્ત થવું અન્નપાન સંગ અને ઉપકરણ સંયોગ) અને ત્રણ નિસર્ગ (પ્રવૃતિ કરવાને નિસર્ગ કહે છે. તેના ત્રણ ભેદ છે. કાયનિસર્ગ વાણુ નિસર્ગ અને મનિસર્ગ) આ રીતે Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અજીવાધિરણના ૧૧ ભેદ છે. જેના નિમિત્ત થી આત્મામાં કર્મના આશ્રવ થાય છે જ્ઞાનાવરણી અને દનાવરણી કર્મોના આશ્રવ ક્યાં કારણેાથી થાય છે ? तत्प्रदोषनिन्हवमात्सर्यान्तराया सादनो पघाता જ્ઞાનપુરા નાવરણયો: ૫૦॥ જ્ઞાન અને દર્શન સંબધી પ્રદેષ, નિન્જીવ, માસ, અંતરાય, આસાદન અને ઉપઘાતના કારણથી જ્ઞાનાવરણી અને દશનાવરણી કર્યાને આશ્રવ થાય છે. નોંધ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકદર્શન, જ્ઞાનયુક્ત પુરૂષની પ્રશ`સા સાંભળી પેાતે પ્રશ'સા ન કરવી અને મનમાં દુષ્ટ ભાવાને લાવવા તે પ્રદોષ છે, જાણવા છતાં પણ જ્ઞાનને છુપાવવું તે નિન્જીવ છે, ચેાગ્યજ્ઞાન અને ચેાગ્ય પાત્રને પણ ન આપવું તે માસય છે. કેાઈના Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જ્ઞાનમાં અડચણ કરવી તે અંતરાય છે. બીજએથી પ્રકાશિત જ્ઞાનને શરીર અને વાણીથી વિનય ગુણકીર્તન વગેરે ન કરવાં તે આસાદન છે. સમ્યફજ્ઞાનને પણ મિથ્યાજ્ઞાન કહેવું તેને ઘાત કરે તે ઉપઘાત કહેવાય છે. - આચાર્ય અને ઉપાધ્યાયની સાથે શત્રુતા રાખવી, અકાળે અધ્યયન કરવું અરૂચિપૂર્વક ભણવું, ભણવામાં આળસ કરવી, પ્રવચનને અનાદરપૂર્વક શ્રવણ કરવું. જ્યાં પ્રથમાનુયોગનું વાંચન જોઈએ ત્યાં અન્ય કઈ અનુયેગનું વાંચન કરવું. તીર્થોપરાધ, અભ્યાસી (જ્ઞાની બહુ કૃત)ની સામે અભિમાન કરવું. મિથ્યા ઉપદેશ, જ્ઞાનીનું અપમાન, સ્વપક્ષ ત્યાગ અને પરપક્ષને સ્વીકાર, પ્રસિદ્ધિ મેટાઈ વગેરેની ભાવનાથી યદવા તદવા બોલવું, સૂત્રની વિરૂદ્ધ પ્રરૂપણ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કરવી, કપટથી જ્ઞાનનું ગ્રહણ કરવું'. શાસ્ર વેચવાં અને પ્રાણાતિપાત વગેરે જ્ઞાનાવરણના આશ્રવ છે. દેવગુરૂ વગેરેના દનમાં અભિમાન કરવું, દર્શીનમાં અંતરાય કરવા, કાઈની આંખને હાનિ પહોંચાડવી, ઈન્દ્રિયાનુ અભિમાન કરવુ', પેાતાની ષ્ટિના ગવ કરવા લાંબી નીઢ, ઘણીની, આળસ, નાસ્તિકતા, સમ્યક્તિષ્ટએને દોષ દેવા, કુશાસ્ત્રાની પ્રશંસા કરવી, મુનિયા (શ્રમણેા)ની ઘણા કરવી અને પ્રાણાતિપાત વગેરે દર્શાનાવરણના આશ્રવ છે. અસાતા વેઢનીયના આશ્રવ કયા કારણેાથી થાય છે ? दुःख शोक तापाकन्दनवधपरिदेवनान्यात्म परो भयस्थानान्यसद्वेद्यस्य ||११|| Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સ્વ તથા પર બંનેના સંબંધી કરાનાર દુખ, શેક, તાપ (આકદન) રૂદન વધ અને પરિદેવન (એવું રૂદન કે જેને સાંભળનારાએનાં હૃદયમાં દયા) ઉત્પન્ન થાય તે અસાતા વેદનીયના આશ્રવ છે. નોંધ :- અશુભપ્રાગ, પરનિંદા, અદયા (દયાને અભાવ), અંગોપાંગના છેદન ભેદન માર, ત્રાસ, આંગળી વગેરેથી તર્જન સંકેત કરે, વચન આદિથી કેદની હલકાઈ પાડવી (ભત્સના) રોકવું, બાંધવું, દમવું, સ્વપ્રશંસા કરવી, કલેશ કર, અતિ પરિગ્રહ, મન, વચન અને કાયાનું કુટિલપણું, પાપકર્મો દ્વારા આજીવિકા પ્રાતિ, અથદંડ, વિષ મિશ્રણ, બાણ, જાળ, પાંજરૂ વગેરે બનાવવાં તે બધા પણ અસાતા વેદનીય કર્મના આશ્રવ છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાતા વેદનીય કર્માંના આશ્રવ શું છે? भूतघृत्यनुकम्पादानसराग संयमादियोगः । ક્ષાન્તિ:શૌમિત્તિસદેવસ્ય ! !!!! ભૂતાનુકંપા (સમસ્ત પ્રાણીએ પ્રત્યે દયા ભાવ થવા) ત્યનુક‘પા (અણુવ્રત અને મહાવ્રતધારીએ પ્રત્યે દયા રાખવી) દાન (પરાપઢારાથે સ્વદ્રવ્યના ત્યાગ) સરાગ સચમ (છ કાયના જીવાની હિંસા ન કરવી ઈન્દ્રિય અને મન પર કાબૂ રાખવા.) તેનું નામ સરાગ સયમ છે. ક્ષાંતિ (ક્રોધ, માન, માયાના ત્યાગ) અને શૌચ (સર્વ પ્રકારે લેાભના ત્યાગ) તે સાતા વેદ્યનીચના આશ્રવ છે. દર્શન માહનીયના આશ્રવનાં કારણ શું છે ? Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ केवली श्रुतसंघधर्म देवावर्णवादोदर्शन મોÄ ! ||૨|| કેવળી ભગવાન, (શ્રુત) જીનવાણી સંઘ, ધર્મ અને દેવઆદિના અવણ વાદ કરવાથી દશન માહનીય ક્રમના આશ્રવ થાય છે, ચારિત્ર માહનીયના આશ્રવ શું કરવાથી થાય છે. ? कषायोदयातीन्नपरिणामश्चारित्र મૌમ્ય | |૪|| કષાયાના ઉદયથી થનારાં તીવ્ર પરિણામેાથી ચારિત્ર મેાહનીય કર્મના આશ્રવ થાય છે. ચારિત્ર મેાહનીચના બે ભેદ છે. (૧) કષાય માહનીય (૨) અકષાય મેાહનીય નોંધ :- પેાતાને અને પરને કષાય ઉત્પન્ન કરવા, વ્રત અને શીલ સહિત ચતિઓના Jain Educationa International and Private Usev@nly.jainelibrary.org Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ચારિત્રમાં દ્વેષ લગાવવા. ધર્મના નાશ કરવા, ધમ માં અંતરાય કરવા, દેશવતીઓનાં ગુણુ અને શીલના નાશ (ભ્રષ્ટ) કરવા. મદથી રહિત જનામાં ભ્રમ પેદા કરવા. આત અને રૌદ્ર પરિણામેાને ઉત્પન્ન કરનારા લીગ અને વ્રત વગેરેનું ધારણ કરવું, આવા કાર્યાથી કષાય મેાહનીય કમના આશ્રવ થાય છે. અકષાય મેાહનીયના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અતિ, શેાક, ભય, જુગુપ્સા, શ્રીવેદ, પુરૂષવેદ, અને નપુ સકવદ નરકાયુને આશ્રવ કાં કારણેાથી થાય છે ? बह्वारम्भपरिग्रहत्त्वं नारकस्यायुषः । Ill ઘણા આરંભ-પરિગ્રહથી નરક આયુના આશ્રવ થાય છે. મિથ્યાદર્શન, તીવ્રરાગ, Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ અસત્ય વચન, પરધન હરણ, શીલહીણતા, તીવ્ર વૈર, પાપકારના અભાવ, યતિઓના વિરાધ કરવા, શાસ્ત્રના વિરાધ કરવા, કૃષ્ણ લેશ્યા, વિયેમાં તૃષ્ણાની વૃદ્ધિ, રૌદ્ર પરિણામ, હિ સાદી ક્રૂર કાર્યમાં પ્રવૃત્તિ, બાળ, વૃદ્ધ, અને સ્રી હિંસા વિગેરે નરકાયુના આશ્રવ કરાવે છે. તિય 'ચ આયુના આશ્રવ કયાં કારણેાથી થાય છે ? माया तैर्यग्योनस्य । ॥૬॥ છલકપટ કરવાથી તિય "ચ આયુના આશ્રવ થાય છે. મનુષ્ય આયુના આશ્રવ કર્યાં કારણેાથી થાય છે? अल्पारम्भ परिग्रहवं मानुषस्य । 112911 અલ્પ આરભ અને અલ્પ પરિગ્રહ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રાખવાથી મનુષ્યાયુનો આશ્રવ થાય છે. स्वभावमार्दवं च । ॥१८॥ સ્વાભાવિક નમ્રતાથી પણ મનુષ્યાયુને આશ્રવ થાય છે. તે દેવગતિનું પણ કારણ છે. निःशील बत्तित्व च सर्वेषाम् । ॥१९।। - સાત શીલ (૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત) તથા અહિંસા વગેરે પાંચ વ્રતને અભાવ તથા અપારંભ અને અલ્પ પરિગ્રહ તે ચાર ગતિઓનાં આયુને આશ્રવ કરાવે છે. શીલ અને વ્રત રહિત ભેગ ભૂમિ ના જીવ ઈશાન સ્વર્ગ સુધી જન્મ લઈ શકે છે. તેથી તે જીવોની અપેક્ષા નિશીલત્રતિવ દેવાયુને આશ્રવ છે. કેઈ અપારંભી અને અલ્પ પરિગ્રહી અન્ય પાપોને કારણે નરકને પણ પામે છે. તેથી આવા જીની અપેક્ષા Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અ૫ આરંભ પરિગ્રહથી નરકાસુને પણ આશ્રવ થાય છે. દેવાયુને આશ્રવ કેમ થાય છે? सरागनयमसंयमासंयमाकामनिर्जरा बालतपांसि देवस्य । ॥२०॥ સાગ સંયમ, સંયમાં સંયમ, અકામ નિર્જરા અને બાલતપથી દેવાયુનો આશ્રવ થાય છે. सम्यक्त्वं च ૨૧ સમ્યક્દર્શનથી પણ દેવાયુને આશ્રવ થાય છે. આ સૂત્રને અલગ રીતે કહેવાનું પ્રજન એ છે કે સમ્ફદર્શનથી વૈમાનિક દેના આયુને જ આશ્રવ થાય છે. સમ્યદષ્ટિ ભવનવાસી, વ્યંતર કે તિવી દેવામાં ઉત્પન્ન થતા નથી. અશુભ નામ કર્મને આશ્રવ કયારે થાય છે ? Jain Educationa Interati@ersonal and Private Usev@mw.jainelibrary.org Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ योगवक्रता विसम्वादनं चाशुभस्य नाम्न: ||રા મનેગ, વચનયોગ, કાગની કુટિલતા (એટલે વિચારમાં કંઈ, વાણીમાં કંઈ અને વર્તનમાં કંઈ) અને વિસંવાદન (શ્રેયમાર્ગ) શ્રેષ્ઠ માર્ગની નિંદા કરીને નઠારા માર્ગ પર ચાલવા કહેવું. જેમ કે સમ્યફચારિત્ર જેવી ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરનારાઓને કહેવાથી (તમે આમ ન કરો. અને આમ કરે”) અશુભ નામ કર્મને આશ્રવ થાય છે. શુભ નામ કમને આશ્રવ કેવી રીતે થાય છે? तद्विपरीतं शुभस्य ૨૨ મનેગ, વચનગ, કાયાગની સરળતા અને અવિસંવાદિતાથી શુભ નામ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ કર્મને આશ્રવ થાય છે. તીર્થકર નામ કર્મને આશ્રવ કેવી કરી થાય છે? दर्शनविशुद्धिविनयसम्पन्नताशीलवतेष्वनतिચાર મળજ્ઞાનોપચોદવેનૌત્તિ રચા - तपसीसाधुसमाधि यावृत्यकरणमहदाचार्यबहुश्रुत्तप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्गिप्रभावनाप्रवचनवत्सलत्वमिति तीर्थ करत्वस्य દર્શન વિશુદ્ધિ, વિનય સંપન્નતા, શીલ અને વતેમાં અતિચાર ન લગાડવા અભીક્ષણ જ્ઞાનપગ અને સંવેગ, શક્તિ પ્રમાણે ત્યાગ અને તપ, સાધુ સમાધિ, વૈયાવૃત્તિ, અહંતભક્તિ, આચાર્યભક્તિ, બહુશ્રુતભક્તિ, પ્રવચન ભક્તિ, આવશ્યક Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પરિહાણ, માર્ગ પ્રભાવના અને પ્રવચન વત્સલતા આ ૧૬ ભાવનાઓથી તીથકરનામ પ્રકૃતિને આશ્રવ થાય છે. નીચ ગેાત્રના આશ્રવ કયાં કારણેાથી થાય છે? परात्मनिन्दप्रशंसे सदा सद्गुणोच्छादनोद्भावने च नीचैस्य ગીરકા પર નિંદા અને સ્વપ્રશસા કરવી તથા જે ગુણા છે તેને ઢાંકવા અને જે ગુણ નથી તેને પ્રકટ કરવા તે નીચ ગાત્રના આશ્રવ છે. નોંધ :- આઠ મદથી છવાઈ જવું ખીજાઆનું અપમાન કરવું, હાંસી કરવી, ગુરુના તિરસ્કાર, ગુરૂઓથી વિવાદ, તેમના દેોષો પ્રકટ કરવા, ગુરૂઓની અવગણના, તેમને અસભ્ય વચનાનુ કહેવું, તેમની સ્તુતિ ન કરવી અને ગુરૂઓને જોઈને ઊભા Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૩ ન થવું વગેરે પણ નીચ ગોત્રના આશ્રવનાં કારણે છે. ઉચ્ચ ગેત્રનો આશ્રવ ક્યાં કારણોથી થાય છે.? तद्विपर्य यो नीचे वृत्यनुत्सेको चोत्तरस्य ૨ા . પરપ્રશંસા, સ્વનિંદા, સદગુણેનું અભિવાદન, અસદગુણોને ઢાંકવા નમ્રતા, અને અનુસેક (જ્ઞાન, તપ વગેરે ગુણેથી શ્રેષ્ઠ હોવા છતાં પણ તેનું અભિમાન ન કરવું) થી ઉચ્ચ શેત્રને આશ્રવ થાય છે. આઠ મદને ત્યાગ, અન્યનું અપમાન, હાંસી અને તુરછતા (પરિવાદ) ન કરવો. ગુરૂઓને તિરસ્કાર ન કરે. ગુરૂઓનું સમાન અને તેમના ગુણોનું વર્ણન કરવું નમ્ર ભાષણ કરવું વિગેરેથી પણ ઉચ્ચ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ગેત્રને આશ્રવ થાય છે. અંતરાય કમને આશ્રવ કયાં કારણેથી થાય છે? विघ्नकरणमन्तरायस्य || રબા કેઈ બીજાને દાન, લાભ, ભોગ અને વીર્યમાં અડચણ ઊભી કરવાથી અંતરાય કર્મને આશ્રવ થાય છે. દાનની નિંદા કરવી, દેને ચઢાવેલ નિર્માલ્ય નૈવેધ ખાવું, બીજાના વીર્યનું હરણ કર્યું, ધર્મને નાશ કર, અધર્મનું આચરણ કરવું, અન્યને બંધન ક૨વું, કાન છેદવા, ગુહ્યાંગીનું છેદન કરવું, નાક કાપવું આંખ ફેડવી વિગેરેથી પણ અંતરાય કમને આશ્રવ થાય છે. - ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિત મેક્ષ શાસ્ત્રને છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ નામ : એ ક Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૭ વ્રત કેને કહે છે? हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्योविरति –áતમ ! શા હિંસા, અસત્ય, ચોરી, કુશીલ, અને પરિગ્રહથી અળગા થવું તેને વ્રત કહે છે. વ્રતના કેટલા ભેદ છે? देश सर्वतोणुमहती । (વતના) બે ભેદ છે, અણુવ્રત, મહાવ્રત, હિંસા, વગેરે પાંચ પાપેને એકદેશ ત્યાગ કરવો તે અણુવ્રત કહેવાય છે અને સર્વ દેશ ત્યાગ કરે તે મહાવ્રત કહેવાય છે. વતની સ્થિરતા માટે શું કરવું જોઈએ? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ तस्थैयार्थ भावनाः। पंचपंच રૂTI તે વતેની સ્થિરતા માટે પ્રત્યેક વ્રતની પાંચ પાંચ ભાવના છે. અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ કઈ છે? वाङमनोगुप्तीर्यादाननिक्षेपणसमित्यालोकित पान भोजनानि पंच । ॥४॥ વચન ગુપ્તિ, મને ગુપ્તિ, ઈર્ષા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને આલેખિતપાન ભેજન (સૂર્ય પ્રકાશમાં જેઈને ખાવું પીવું) તે અહિંસાત વ્રતની પાંચ ભાવના છે. સત્યવ્રતની પાંચ ભાવનાઓ કઈ છે? क्रोधलोमभिरुत्वहास्यप्रत्याख्यानान्य नु वीचि भाषणं च पंच । ॥५॥ ક્રોધ, લોભ, ભય, હાસ્યને ત્યાગ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ કર અને (શાસ્ત્રની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બેલિવું) અનુવિચિભાષણ તે સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે. અચૌર્યાવ્રતની ભાવનાઓ કઈ છે? शून्यागार विमोचितावास परोपरोधाकरण भेक्ष्यशुद्धिसधर्मा विसंवादाः पंच । ॥६॥ - શૂન્યાગાર (એટલે પર્વત, ગુફા, નદી તટ વિગેરે સ્થાનમાં નિવાસ કરવ) વિમેચિતાવાસ (એટલે તજી દીધેલી જગ્યાઓમાં રહેવું) પરે પધાકરણ (પોતાના સ્થાનમાં બીજા કેઈને રહેતાં ના રોકવા) શૈક્ષ્ય શુદ્ધિ (શાસ્ત્રાનુસાર ભીક્ષાની શુદ્ધિ રાખવી) અને સાધમી ભાઈએથી વિવાદ (વિસંવાદ) ન કરે તે પાંચ અચૌર્યગ્રતની ભાવના છે. બ્રહ્મચર્ય વ્રતની ભાવનાઓ કઈ છે? स्त्रीरागकथाश्रवणतन्मनोहराङ्गनिरीक्षण पूर्व Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ रतानुस्मरणवृष्येष्टरसस्वशरीरसंस्कार રચાના: ઘર | સ્ત્રી રાગ કથા શ્રવણને ત્યાગ, સ્ત્રીઓનાં મનહર અંગેને જેવાને ત્યાગ પહેલાં ભેગવેલા વિષયેનાં સ્મરણેને ત્યાગ, કામવર્ધક ગરિષ્ટ ભેજનનો ત્યાગ અને સ્વ શરીર શગારને ત્યાગ એ બ્રહ્મચર્ય વ્રતની પાંચ ભાવનાઓ છે. પરિગ્રહ ત્યાગવતની ભાવનાઓ કઈ છે? मनोज्ञामनोज्ञेन्द्रिय विषयरागद्वेषवर्जनानि पंच । ॥८॥ પાંચ ઈનિદ્રાના ઇષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષની ભાવનાને ત્યાગ કરે તે પાંચ પરિગ્રહ ત્યાગ વતની ભાવનાઓ છે. પાપ કરવાથી શું થાય? Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ हिंसा दिष्विहामुत्रापायावद्यदर्शनम् । ॥९॥ હિંસા, જૂઠ, ચેરી, કુશીલ, અને પરિગ્રહ એ પાંચે પાપના કરવાથી આ લોકમાં અને પરલોકમાં ભય અને નિંદા પ્રાપ્ત થાય છે. તથા. દુ:વમેવ વા શબા આ પાંચે પાપ દુઃખ રૂપ જ છે. એ વિચાર કર જોઈએ. બીજી પણ કઈ ભાવનાઓ છે શું? मैत्री प्रमोद कारुण्य माध्यस्थ्यानि च सत्त्वगुणाधिक क्लिश्यमानाविनयेषु ।॥११॥ પ્રાણી માત્રમાં મૈત્રીભાવ, ગુણી જને પ્રત્યે આદરભાવ, (પ્રમોદ) દુખીજનેને જોઈને દયાભાવ અને અવિનયી જીવોની Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો જોઈએ. વૈરાગ્ય વૃદ્ધિ માટે શું કરવું જોઈએ? जगत्काय स्वभावौ वा संवेग वैराग्यार्थम् । |૨૨ાાં (સંવેગ) સંસારથી ઉદાસીનતા, (વૈરાગ્ય) શરીર ભેગાદિથી વિરક્ત થવા માટે આ સંસાર અને આ શરીર ના સ્વરૂપનું ચિંતવન કરવું જોઈએ. હિંસા કોને કહે છે? प्रमत्त योगात्प्राणव्यपरोपणं हिंसा । ॥१३॥ પ્રમત્ત (અસાવધાની, પ્રમાદ) થી પ્રાણને ઘાત કરવો તે હિંસા છે. કષાય સહિત પ્રાણીને પ્રમત્ત કહે છે અને તેની મન વચન કાયની ક્રિયાને પ્રમત્ત ચુંગ કહે છે. અસત્ય કેને કહે છે? Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ॥૪॥ असदभिधानमनृतम् । પ્રમત્તયેાગથી અસત્ય કહેવું તે અમૃત (જૂઢ) છે. ચારી કરવી કેને કહે છે ? अदत्तादानं स्तेयम् । મા પ્રમત્તયેાગથી આપ્યા વિનાની કાઈ પણ વસ્તુ લેવી તે ચારી છે. કુશીલ કાને કહે છે ? मैथुनमब्रह्म । "શા પ્રમત્તયાગથી રતિ સુખને અર્થે શ્રી અને પુરુષ અથવા પુરુષ અને પુરુષમાં જે વ્યવહાર (ચેષ્ટા) થાય છે. તે મૈથુન (અબ્રહ્મ, કુશીલ) છે. કેમકે તે કારણે હિંસા, અસત્ય ચારી પરિગ્રહ વિગેરે સર્વ પાપ કરવાં પડે છે. પશ્ર્ચિહ ફાને કહે છે ? P Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ मूर्छा परिग्रहः । ઉછળી મૂર્છાને પરિગ્રહ કહે છે. બાહ્ય પરિગ્રહ અને રાગ દ્વેષાદિ અંતરંગ પરિગ્રહની પ્રાપ્તિ, રક્ષણ અને વૃદ્ધિ માટે મનની અભિલાષા અથવા મમત્વનું નામ મૂચ્છે છે પ્રમત્તગ સહિત મૂછ પરિગ્રહ છે. વ્રતી કેને કહે છે? નિ:રાવ્યોત્રી | જેને શલ્ય (શૂળ વેદના) નથી તે વતી છે. શલ્યના ત્રણ ભેદ છે, માયા, મિથ્યાત્વ, અને નિદાન. છલકપટ કરવાને માયા કહે છે. તાનું શ્રદ્ધાન ન હોવું તે મિથ્યાત્વ છે અને વિષય ભોગોની (કાંક્ષા) ઈછાને નિદાન કહે છે. વતી કેટલા પ્રકારના છે? अगार्यनगारश्च । ॥१८॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આગારી ઘરમાં અનાગારી (જેમણે ઘરના તે) ના ભેદથી વ્રતી એ પ્રકારના રહેનાર) અને ત્યાગ કર્યાં છે હાય છે. આગારી વતી કેાને કહે છે ? अणुव्रतोऽगारी । મારા પાંચ પાપાના એક દેશ ત્યાગ કરનાર અણુવ્રતીને અગારી કહે છે. અણુવ્રતીને બીજા પણ કેાઇ વ્રત હાય છે ? सामायिक प्रोष दिग्देशानर्थदण्डविरति घेोपवासोपभोगपरिभोगपरिमाणातिभि संविभाग व्रत सम्पन्नश्च । ॥२१॥ અણુવતીને દિવ્રત, દેશવ્રત, અન દંડવત (૩ ગુણવ્રત) અને સામાયિક, પ્રાષધાપવાસ, ભોગાપભોગ પરિમાણુ અને અતિથિ સ`વિભાગવ્રત (૪ શિક્ષાવ્રત) ને Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પણ પાળવાનાં હોય છે. તથા मारणान्तिकी सल्लेखनां जोषिता । ॥२२॥ અણુવ્રતીએ મૃત્યુ વખતે સલ્લેખના ગ્રહણ કરવી જોઈએ. સમતાપૂર્વક કાય અને કષાયને કુશ (ક્ષીણ) કરવાં તે સલ્લેખના કહેવાય છે. સમ્યક્દર્શનને નિર્દોષ કેવી રીતે રાખવું ? शङ्काकांक्षाविचिकित्सान्यदृष्टिप्रशंसा संस्तवा: સતિવા | Iરરા સમ્યક્રર્શનને નિર્દોષ રાખવા માટે નવચનમાં શંકા ન કરવી જોઈએ. ભેગોની ઈચ્છા ન કરવી જોઈએ. રત્નત્રયધારી વતીઓ પ્રત્યે ધૃણાને ભાવ ન રાખવો જોઈએ. તેને વિચિકત્સા કહે છે. મિથ્યાષ્ટિઓના જ્ઞાનની મનથી પ્રશંસા , Jain Educationa Inteffati@essonal and Private Usev@ly.jainelibrary.org Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અથવા અન્ય દષ્ટિઓની પ્રશંસા ન કરવી જોઈએ અને વચનથી પણ અન્યદષ્ટિએાની સ્તુતિ કરવી જોઈએ નહીં. વ્રત અને શલેના પણ કઈ અતિચાર હોય છે ? व्रतशीलेषु पञ्च प यथाक्रमम्। ॥२४॥ પાંચ અણુવ્રત, ત્રણે ગુણત્રતા અને ચાર શિક્ષાત્રતાના કમથી પાંચ પાંચ અતિચાર હોય છે. શું અહિંસા ણ વ્રતના અતિચાર છે? बन्धवधच्छेदातिभारारोपणानपान निराधाः રા બંધન, વધ, છેદન, અતિભાર લાદ અને અન્નપાન નિરોધ તે અહિંસાણુવ્રતના પાંચ અતિચાર છે. સત્ય-અણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ मिथ्योपदेशरहोभ्याख्यान कूटलेख क्रियान्यासापहार साकार मन्त्रभेदाः ॥ ॥२६॥ - મિથ્યાઉપદેશ (રહભ્યાખ્યાન) કેઈની ગુપ્ત ક્રિયાઓ અને વાતને બીજાઓની આગળ પ્રગટ કરી દેવી, (કુલેખ ક્રિયા) બેટા દસ્તાવેજ કરવા, અઘટિત અને અકથિત વાતે કરવી. (ન્યાસાપહાર) ભૂલી ગયેલી અનામત પચાવી પાડવી તથા (સાકાર મંત્ર ભેદ) કેઈની શારીરિક ચેષ્ટાઓ જોઈને જાણ ગયેલ અભિપ્રાયને બીજા પાસે ખુલ્લે કરવો તે પાંચ સત્યાવ્રતના અતિચાર છે. અચૌર્યાણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? स्तेनप्रयोगतदातह्वादान विरुद्ध राज्यातिक्रमहीनाधिक मानान्मान प्रतिरुपक व्यवहाराः । રી Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ (સ્તન પ્રયોગ) ચેરી માટે પ્રેરણ કરવી. (તદાહુતાદાન) ચારાયેલી ચીજ વસ્તુ લેવી. (વિરુદ્ધ રાજ્યાતિ ક્રમ) રાજ્યના આદેશ વિરૂદ્ધ વર્તવું જેમકે સૂર વગેરેની ચારી કરવી, કિંમતી વસ્તુ સસ્તી કિંમતે લેવી, અને સસ્તી ચીજ ઉંચા ભાવે વેચવી. (હીનાધિક માનેન્માન) ખરીદ વેચાણનાં સાધન, તેલ, માપ, બાટ વગેરે ઓછાવત્તા વજનનાં રાખવા અને (પ્રતિરૂપક વહેવાર) કિંમતી વસ્તુમાં સસ્તી કિંમતની ચીજવસ્તુ ભેળવી ઉંચા ભાવે વેચવી. તે પાંચે કાર્ય અચૌર્યાણુવ્રતને દૂષિત કરનાર અતિચાર છે. બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર ક્યા છે? परविवाह करणेत्वरिकापरिगृहीतापरिगृहीता गमनानंग क्रीडाकाम तीवाभिनिवेशाः । ॥२८॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮ (પર વિવાહકરણ) બીજાના વિવાહ કરાવવા, (પરિ ગૃહીતા–રિકા ગમન) વિવાહિતા સધવા અથવા વિધવા. વ્યભિચારિણી સાથે દષ્ટ ચેષ્ટાઓ કરવી. (અપરિગ્રહીતા ત્વરિકા ગમન) સ્વામીરહિત વ્યાભિચારિણી સ્ત્રી, વેશ્યા વગેરે સાથે સંસર્ગ કરે (અનંગ કીડા) કામ સેવનના અંગે સિવાયના અન્ય અંગેથી કીડા કરવી તથા (કામ તીત્રાભિનિવેશ) કામસેવનની અતિ તીવ્ર ઈચ્છા રાખવી તે બધી પાંચેય ક્રિયાઓ બ્રહ્મચર્યવ્રતના અતિચાર છે. પરિગ્રહ–પરિમાણ અણુવ્રતના અતિચાર શું છે? क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदास कुप्यप्रमाणातिकमा: ॥२९॥ (ક્ષેત્ર વાસ્તુ) ખેતર, મકાન, હિરણ્ય, Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સુર્વણ) ચાંદી–સોનું. (ધન ધાન્ય) પશુધનેઅનાજ દાસ-દાસ (મુખ્ય)ભાંડ વાસણવસ્ત્ર એ બધી વસ્તુઓનાં પરિમાણની મર્યાદા ઉલંઘી દેવી તે પરિગ્રહ પરિમાણુણુવ્રતના પાંચ અતિચાર છેઃ દિગવતના અતિચાર શું છે? ऊर्ध्वाधस्तिर्यग्व्यति क्रमक्षेत्रवृद्धिस्मृत्यः । રત્તરાધાનાનિ ! રૂવા ઉપર, નીચે તથા તિરછા મર્યાદાથી બહાર ગમન કરવું (વ્યતિકમ) ક્ષેત્રવૃદ્ધિ કરવી, અને (ઋત્યન્તરાધાન) નિર્ધારિત દિશાઓની સીમાને ભૂલી જવી તે પાંચ દિગ્ગતના અતિચાર છે. દેશવ્રતના અતિચાર કયા છે? Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ आनयनप्रेष्यप्रयोगशब्दरुपानुपात | पुद्गलक्षेपाः । ॥३१॥ (આનયન) મર્યાદા બહારના ક્ષેત્રથી વસ્તુઓ મંગાવી પોતાના ક્ષેત્રમાં વેચવી (પ્રેષ્ય પ્રાગ) મર્યાદા બહારના ક્ષેત્રમાં નેકર વગેરેને મોકલી કાર્ય સિદ્ધ કરાવવાં. (શબ્દાનુપાત) ખાંસી વગેરેથી મર્યાદા બહારના ક્ષેત્રમાં સંકેત કરવા (રૂપાનુપાત) સ્વ શરીર દર્શનથી મર્યાદા બહારના ક્ષેત્રમાં ઈશારા કરી કાર્ય સિદ્ધ કવી અને (પુદ્ગલક્ષેપ) કાંકરા પત્થર વગેરે મર્યાદાના ક્ષેત્ર બહાર ફેંકી કામ કરાવવું એ પાંચ દેશવ્રતનાઅતિચાર છે. અનર્થદંડ વ્રતના અતિચાર શું છે? कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिक रणोपभोगपरिभोगानर्थक्यानि ।॥३२॥ Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ (૪૪૫) હાસ્ય સહિત અશિષ્યેવચન (કૌકુચ્ચ) શરીરથી દુષ્ટ ચેષ્ટા સહ અશિષ્ટ વચન (મૌખ) અનાવશ્યક દુષ્ટતા પૃષ્ઠ વચન (અસમીક્ષાધિકરણ) મન, વચન, કાયની વ્યર્થ પીડાકારક ક્રિયાઓ કરવી. (ઉપભાગ-રિભોગ–ન કય) (ભોગોપભાગની મૂલ્યવાન સામગ્રીના સંગ્રહ કરવે તે અન દડવ્રતના પાંચ અતિચાર છે. સામાયિક વ્રતના અતિચાર શું છે ? योग दुःप्रणिधानानादरस्मृत्यनुपस्थानानि । ૫૦ કાયેાગ, વચનયોગ, અને મનેયાગ (દુપ્રણિધાન) થી અન્યથા પ્રવૃત્તિ ઠરવી. (અનાદર), સામાયિકમાં અનુત્સાહ અને (સ્મૃતિ અનુપસ્થાન) વિસ્મૃતિ થવી તે સામાયિક વ્રતના પાંચ અતિચાર છે, Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પ્રાપવાસ વ્રતના અતિચાર શું છે? अप्रत्यवैक्षिताप्रमार्जितोत्सर्गादान संस्तरोपक्रमणानादरस्त्मृत्यनुपस्थानानि । (અપત્ય વૈક્ષિત) આંખેથી જેવું. (પ્રમાજીત) કોમળતાથી ઝાડવું સાફ કરવું. વિના દેખે શોધે, (૧) જમીન પર મલમૂત્ર કચરે વગેરે નાંખવું (૨) વસ્તુઓ મુકવી ઉપાડવી, (૩) પથારી કરવી, સૂઈ જવું. આવશ્યક ધાર્મિક કાર્યોમાં આદર ન હો, અને કરવા યોગ્ય કાર્યો ભૂલી જવાં તે પ્રોષધોપવાસ વ્રતના પાંચ અતિચાર છે. ઉપભેગ, પરિગ પરિમાણવ્રતના અતિચાર કયા છે? सचित्तसम्बन्धसम्मिश्राभिषवदुःपक्वा rer: ! રૂા . Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ (સચિત્તાહાર) સચિત્ત વસ્તુઓનું ભક્ષણ (સચિત સંબંધાહાર) સચિત વસ્તુથી સંબંધિત વસ્તુનું ભક્ષણ (સચિત સમિશ્રાહાર), સચિત પદાર્થો સાથે મળેલ વસ્તુઓનું ભક્ષણ. (અમિષ્નાહાર)રાત્રીમાં બનાવેલ તથા ગરિષ્ટ કાપાદક આહાર સેવન અને (૬૫કવાહાર) અર્ધ પાકેલ અથવા અધિક પાકી ગયેલ પદાર્થોનું ભક્ષણ તે પાંચ ઉપગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચાર છે. અતિથિ સંવિભાગ વ્રતના અતિચાર કયા છે ? सचित्त निक्षेपापिधान परव्यपदेश मात्सर्य ઢિાતિમ: ! પરૂદ્દા (સચિત નિક્ષેપ) સચિત વાસણમાં Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મુકીને ભાજન આપવુ . (સચિતા પિધાન) સચિત વસ્તુથી ઢાંકેલ આહાર આપવા. (૫૨ વ્યપદેશ) પેાતાની વસ્તુ અન્ય દ્વારા દાન કરાવવી (માત્સ`ય) અનાદર પૂર્વક દાન આપવું. અને (કાલાતિ ક્રમ) આહારના સમય વીતી જવા દેવા તે પાંચ અતિથિ સ‘વિભાગ વ્રતના અતિચાર છે. સલ્લેખના વ્રતના શું અતિચાર છે? जीवितमरणाशंसामित्रानुरागसुखानु વન્ય નિનાનિ | રૂા સલ્લેખના ગ્રહણ કર્યા પછી (વિતાશ'સા) જીવતા રહેવાની ઇચ્છા રાખવી. મરણુશંસા (મરણ પામવાની ઈચ્છા રાખવી) (મિત્રાનુરાગ) મિત્રાના પૂર્વેના રાગનુ સ્મરણ કરવું. (સુખાનુખ'ધ) પૂર્વ ભાગવેલા Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ભાગાનું સ્મરણ કરવુ' (નિદાન) મરણ પછી વિષયા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી તે પાંચે સલ્લેખના વ્રતના અતિચાર છે. દાનનુ' સ્વરૂપ શું છે? अनुग्रहार्थं स्वम्यातिसर्गे दानम् | ॥ ३८ ॥ સ્વ તથા પરાપકારાર્થે ધન વગેરે વસ્તુઓના ત્યાગ કરવા તે દાન છે. કયી દશામાં દાનનુ વધુ મહત્ત્વ છે ? विधिद्रव्यदातृपात्रविशेषान्तद्विशेषः । ॥શ વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રમાં વિશેષતા હાય તા દાનમાં પણ વિશેષતા રહે છે. ! ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિંત માક્ષશાસ્ત્રના સાતમા મા અધ્યાય સોંપૂર્ણ . । Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #159 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય-૮ બંધ તત્વનું વર્ણન બંધ કયા કારણથી થાય છે मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्ध हेतवः । ॥१॥ મિથ્યાદર્શન, અત્રત, પ્રમાદ, કષાય અને એગ બંધ ના કારણે છે. શું થવાથી બંધ થાય છે? सकषायत्वान्जीवः कर्मणो योग्यान्पुद्गलाना વત્તે ન વંધરા ઘારા કષાય સહિત હવા ના કારણે જીવ કમને એગ્ય કાર્માણ વર્ગણ રૂપ પુદગલ પરમાણુઓને ગ્રહણ કરે છે. તેને બંધ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ બંધ કેટલા પ્રકાર ના છે? प्रकृतिस्थित्यनुभागप्रदेशास्तद्विधयः । ॥३॥ પ્રકૃતિ બંધ, સ્થિતિબંધ અનુભાગ બંધ અને પ્રદેશબંધ એ બંધ ના ચાર પ્રકાર છે: પ્રકૃતિ બંધના કેટલા ભેદ છે? आद्यो ज्ञानदर्शनावरण वेदनीय मोहनीयायु ___ र्नाम गोत्रान्तरायाः । ॥४॥ પ્રકૃતિ બંધ ના આઠ ભેટ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. શું આઠ કર્મો ના પેટા ભેદ છે? पञ्चनवद्वयष्टा विंशति चतुर्दिवत्वारिंशद् द्विपंचभेदायथाक्रमम् । ॥५॥ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ્ઞાનાવરણીય કર્મના પાંચ, દેશનાવરણીય કર્મીના નવ, વેદનીય ક્રમના બે, મેાહનીય કર્માંના અઠ્ઠાવીસ, આણુ કર્માંના ચાર, નામ કર્માંના બેતાલીસ, ગોત્ર એ અને અતરાય કના પાંચ ભેદ છે. જ્ઞાનાવરણીય કર્માંના પાંચ ભેદ કયા છે ? ના મતિધાધિ મન:પર્યંચ જેવજ્ઞાનામ્ ।।।૫. શ્રુતજ્ઞાનાવરણુ, મતિજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણુ, મનઃ પયજ્ઞાનાવરણુ અને કેવલજ્ઞાનાવરણુ, એ પાંચ ભેદ છે. દેશનાવરણીય ક્રમના ભેદ કેટલા છે ? ને કયા કયા ? चक्षुरचक्षुरधि केवलानां निद्रा निद्रा निद्रा स्त्यानगृद्धयश्च ॥७॥ प्रचलाप्रचलाप्रचला Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ દર્શનાવરણીય કર્મના નવ ભેદ નીચે પ્રમાણે છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદશનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિ, ઉંઘમાં હરવું ફરવું અને જાગીને ભૂલી જવું. વેદનીય કર્મના બે ભેદ કયા કયા છે? सद सद्वेधे । liટા શાતા વેદનીય, અશાતા વેદનીય. મોહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ કયા કયા છે? दर्शनचारित्र मोहनीया कषाय कषाय वेदनीयाख्यानिद्विनवषोडश એ : S Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ सम्यक्त्व, मिथ्यात्वतदुभयान्यकषाय कषायौ हास्यरत्यरतिशोकमय जुगुप्सास्त्रीपुन्नपुसक वेदा: अनंतानुबन्ध्यप्रत्याख्यान प्रत्याख्यान संज्वलनविकलपाश्चैकशःक्रोधमानमाया ઢોમા ! મોહનીય કર્મના બે ભેદ છે. દર્શનમોહનીય અને ચારિત્ર મેહનીય દર્શન મેહનીય ના ત્રણ ભેટ છે. સમ્યક્ત્વ, સમ્યકૃમિથ્યાત્વ અને મિથ્યાત્વ. ચારિત્ર મોહનીય ના કષાય વેદનીય અને અકષાય વેદનીય એમ બે ભેદ છે. કષાય વેદનીય ના ૧૬ ભેદ છે. અનંતાનું બંધી, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને સંજવલન આ ચાર પ્રકારના Jain Educationa Inteffcatibesonal and Private Usev@vily.jainelibrary.org Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ચાર કષા એટલે કે ચાર પ્રકારે ક્રોધ, ચાર પ્રકારે માન, ચાર પ્રકારે માયા અને ચાર પ્રકારના લાભ. અકષાય વેદનીય ના નવ ભેદ છે. હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, ગ્લાનિ, સ્ત્રી વેદ, પુરુષવેદ, નપુંસકવેદ આયુ કર્મ ના ચાર પ્રકાર ક્યા છે? नारकतैर्यग्यानमानुषदेवानि । ॥१०॥ આયુ કર્મના ચાર પ્રકાર છે. નરકાયુ, તિર્યચચ્યાયુ, મનુષ્પાયુ અને દેવાયુ. નામ કર્મના ૪૨ ભેદ ક્યા છે? गति जातिशरीराङ्गोपाङ्ग निर्माण बंधन संघात संस्थान संहनन स्पर्श रस गंघवर्णानु Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ पुर्व्य गुरुलघुपघातपरघातातपोद्योतोच्छ्रवास विहायो गतयः प्रत्येक शरीर त्रस सुभगसुस्वर शुभसूक्ष्मपर्याप्त स्थिरा देय यशः कीर्ति सेतराणि तीर्थं करत्वं च । ||L નામ કમ ના ૪૨ ભેદ (૧) ગતિ, (ર) જાતિ, (૩) શરીર (૪) અંગોપાંગ (૫) નિર્માણ (૬) ખંધન (૭) સંઘાત (૮) સસ્થાન (૯) સહનન (૧૦) સ્પર્શ (૧૧) રસ (૧૨) ગધ (૧૩) વણું (૧૪) અનુપુર્વ્ય (૧૫) અગુરુલઘુ (૧૬) ઉપઘાત (૧૭) પરઘાત (૧૮) આતપ (૧૯) ઉદ્યોત – (૨૦) ઉચ્છવાસ (૨૧) વિહાયાતિ (૨૨) પ્રત્યેક શરીર (૨૩) સાધારણ (૨૪) ત્રસ (૨૫) સ્થાવર (૨૬) સુભગ (૨૭) દુગ (૨૮) સુસ્વર (૨૯) Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ દુસ્વર (૩૦) શુભ (૩૧) અશુભ (૩૨) સૂક્ષ્મ. (૩૩) સ્થૂલ (૩૪) પર્યાપ્તી (૩૫) અપર્યાપ્તિ (૩૬) સ્થિર (૩૭) અસ્થિર (૩૮) આદેય (૩૯) અનાદેય (૪૦) યશક્તિી (૪૧) અપયશકીતી (૪૨) તીર્થંકર પ્રકૃતિ, ગોત્ર કર્મના બે ભેદ ક્યા ક્યા છે? उच्चैनी चैश्च । _ ૨ા. ગેત્ર કર્મના ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એ બે ભેદ છે. અંતરાયકર્મના પાંચભેદ ક્યા છે? दान लाभ भोगोपभोग वीर्याणाम् ।।१३।। અંતરાય કમના (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાંતરાય (૪) ઉપભોગાંતરાય અને વીર્યાન્તરાય એમ પાંચ પ્રકાર છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સ્થિતિબંધ સમજાવો. आदितस्तिमृणामन्तरायस्य च त्रिंशत्साग रोपमकोटीकोटयः परा स्थितिः । ॥१४॥ પહેલાં ત્રણ જ્ઞાનાવરણી, દર્શનાવરણી અને વેદનીય તથા અંતરાય કર્મની ઉત્કૃષ્ટ આયુ ૩૦ કડાકડી સાગરની છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે? सप्ततिमोहनीयस्य । ॥१५॥ મેહનીય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કેડાછેડી સાગરની છે. નામ અને ગોત્ર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? विंशतिर्नाम गोत्रयोः । નામ અને ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડા કેડી સાગરની છે. Jain Educationa Interati@ersonal and Private Usev@ww.jainelibrary.org Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ આયુકમની ઉત્કૃષ્ટ સ્થિતિ શું છે? त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुषः । ॥१७॥ આયુ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરની છે. વેદનીય કમની જઘન્ય સ્થિતિ શું છે? अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य । ॥१८॥ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૨ મૂહુર્તની છે. (એકમૂ હુર્ત=૪૮ મિનિટ બેઘડી)નામ અને ગોત્ર કમની જઘન્ય સ્થિતિ કેટલી છે? नाम गोत्रयोरष्टौ । ॥१९॥ નામ અને ગોત્ર કર્મની જઘન્ય સ્થિતિ આઠ મૂહર્તની છે. બાકીનાં કર્મોની જઘન્ય સ્થિતિ શું છે? Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ शेषाणामन्तर्मुहूर्ता। ૨૦ના જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મેહનીય અંતરાય, અને આયુકર્મની જઘન્ય સ્થિતિ અંતમૂહુંતની છે. અનુભાગ બંધ શું છે? विपाकोऽनुभवः। વિવિધ અથવા વિશેષ કર્મોને પાક અથવા ફલ દેવાને અનુભવ અથવા અનુભાગ કહે છે. આ અનુભાગબંધ કષાની તીવ્ર મંદતા અથવા મધ્યમતા અને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ મુજબ અનેક પ્રકારના છે. અનુભાગ બંધના પણ શું પ્રકારે છે? स यथानाम । ||રશી અનુભાગ બંધ કર્મોનાં નામ પ્રમાણે Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ જ થાય છે, જેમકે જ્ઞાનાવરણ કર્મનું ફળ જ્ઞાનના અભાવને અનુભવ કરાવવા તે છે. ફળ આપી દીધા પછી કર્મોની શું દશા થાય છે? તત્તર નિ | ગરા ફળ આપ્યા પછી કર્મોની નિર્જર થઈ જાય છે. એટલે કે કર્મ આત્માથી છૂટાં પડી જાય છે તેને સવિપાક નિર્જરા કહે છે. જે કર્મોએ હજુ ફળ આપ્યું નથી. તેને તપ દ્વારા ઉદયમાં લાવી આમાથી જુદા કરવામાં આવે તેને અવિપાક નિર્જરા પ્રદેશ બંધ કેને કહે છે? नाम प्रत्यया: सर्वतो योग विशेषात् सूक्ष्मैक क्षेत्रावगाह स्थिताः सर्वात्म प्रदेशेवन्तानन्त કરા: પારકા Jain Educationa Inteffcatibersonal and Private Usev@vily.jainelibrary.org Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગેની વિશેષતાથી જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓના કારણભૂત સૂક્ષમ અને એક ક્ષેત્રમાં રહેવાવાળા અનંતાનંત પુદ્ગલ પરમાણુઓને ત્રિકાલમાં આત્માના સમસ્ત પ્રદેશની સાથે બંધ પણાને પામવું તેને પ્રદેશ બંધ કહે છે. કર્મની પૂણ્ય પ્રવૃતિઓ કઈ છે? सद्वेद्य शुभायुर्नाम गोत्राणि पूण्यम् । ॥२५॥ સાતવેદનીય, શુભ આયુ, શુભનામ અને શુભત્ર તે પૂણ્ય પ્રકૃતિઓ છે. કર્મોની પાપ પ્રકૃતિઓ કઈ છે? अतोऽन्यत् पापम् । ॥२६॥ પૂણ્ય પ્રવૃતિઓ સિવાયની જે કર્મ પ્રકૃતિઓ છે. તે સઘળી પાપ પ્રકૃતિઓ છે. છે ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિત મેક્ષશાસ્ત્રને આઠમે અધ્યાય સંપૂર્ણ Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અધ્યાય-૯ [સંવર અને નિર્જરા તત્વનું વર્ણન). સંવર તત્વ કોને કહે છે? છાત્રાનિ: સંવરઃ આમ્રવના નિધિને (એટલે કે આવતા કર્મોને રોકવાને) સંવર કહે છે. स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषहजय રારિ II સંવર કેવા ઉપાયથી કરી શકાય છે? તે સંવર, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ અને ચારિત્રથી થાય છે. Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org Page #173 -------------------------------------------------------------------------- ________________ I/રો. - ૧૬ तपसा निर्जरा च । દશ ધર્મોમાં નિર્દોષ કરેલ તપધર્મથી સંવર અને નિર્જરા બેઉ થાય છે. ગુપ્તિ કેને કહે છે? सम्यग्योगनिग्रहो गुप्तिः। ॥४॥ સમ્યફ પ્રકારે એટલે કે વિષયાભિલાષા, યશની ઈચ્છા ત્યાગીને મન, વચન, કાયની પ્રવૃત્તિને રોકવી તેને અનુક્રમે મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહેવાય છે. સમિતિના કેટલા પ્રકાર છે? ईर्याभाषेषणादान निक्षेपोत्सर्गाः समितय । III) - ઈર્યાસમિતિ - ચાર હાવ ભૂમિ દેખીને ચાલવું. - ભાષા સમિતિ – હિત, મિત, પ્રિય, Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કષાયનાં અનુત્પાદક અને ધર્મથી અવધ વચનનું બોલવું. - એષણ સમિતિ – શુદ્ધ, નિર્દોષ આહાર લે. - આદાન નિક્ષેપણ સમિતિ –દેખી શોધીને પછી અથવા કમળ વસ્ત્રથી ઝાટકીને વસ્તુ ઉઠાવવી, મૂકવી. – ઉત્સર્ગ સમિતિ – જીવ જંતુ રહિત, સ્થાનમાં મળમૂત્ર આદિનું વિસર્જન કરવું. તે પાંચ સમિતિ છે. ધમના કેટલા પ્રકાર છે? उत्तमक्षमा मार्दवार्जव शौच सत्य संयम तपस्त्यागाकिंचन्य ब्रह्मचर्याणि धर्माः ॥६॥ (૧) ઉત્તમ ક્ષમા (૨) ઉત્તમ માર્દવ (નમ્રતા) (૩) ઉત્તમ આર્જવ (માયા રહિત) Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ (૪) ઉત્તમ શૌચ (નિર્લોભતા) (૫) ઉત્તમ સત્ય (૬) ઉત્તમ સંયમ (૭) ઉત્તમ તપ (૮) ઉત્તમ ત્યાગ (૯) ઉત્તમ આર્કિચન્ય (૧૦) ઉત્તમ બ્રહ્મચર્ય, આ દસ ધર્મો છે. તેને ઉત્તમ શબ્દથી અલંકૃત કરવા જોઈએ. જેમ કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ વગેરે. અનુપ્રેક્ષા કોને કહે છે અને કેટલા પ્રકાર છે? अनित्याशरणसंसारैकत्वान्यत्वाशुच्या स्त्रव सवर निर्जरालोकबोधिदुर्लभ धर्मस्वाख्यातत्वानुचिन्तनमनुप्रेक्षाः । ॥७॥ અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આમ્રવ, સંવર, નિર્જરા, લેક, બેધિ દુર્લભ અને ધર્મ, તેના સ્વરૂપનું Jain Educationa Intefratil@essonal and Private UserDry.jainelibrary.org Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ચિંતવન કરવું તે બાર ભાવના (અનુપેક્ષા) છે. પરિષહ સહન કરવાની શી જરૂર છે? मार्गाच्यवन निज रार्थ परिषोढब्याः ___ परिषहाः । ॥८॥ સંવરના માર્ગથી ચુત ન થવા માટે અને કર્મોની નિર્જરા માટે બાવીસ (૨૨) પરિષહોને સહન કરવા જોઈએ. માર્ગને આશય સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ મેક્ષમાર્ગ છે. બાવીસ પરિષહ કયા છે? क्षुत्पिपासाशीतोष्णदश मशक नाग्न्यार ति स्त्री चर्यानिषद्याशय्या क्रोशवधयाचना लाभरोग तृण स्पर्श मल साकार पुरस्कार प्रज्ञा ज्ञानादर्शनानि । ॥९॥ Jain Educationa InteFfratil@essional and Private Userly.jainelibrary.org Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભૂખ, તરસ, ઠંડી, ગરમી, દશમશક, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્ચા, નિષદ્યા, શૈયા, આર્કાશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃષ્ણે સ્પર્શ, મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, તથા અદન આ બાવીસ પરિષહ છે. આ ખાવીસ પરિષહેાને જે મુનિએ શાંત ચિત્તે સહન કરે છે. તે આશ્રવના નિરોધ કરી સ`વરને પામે છે. કયા ગુણસ્થાનમાં કેટલા પરિષદ્ધ હાય છે ? सूक्ष्म सांपरायछद्मस्य वीतरागयोश्चतुर्दश । 118011 ગુણસ્થાન ચૌદ હેાય છે. (૧) મિથ્યાવ (૨) સાસાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યકૃષ્ટિ (પ) દેશિવરત (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્ત સંયંત (૮) અપૂર્વકરણ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ (૯) અનિવૃત્તિકરણ (૧૦)સૂમ સાંપરાય, (૧૧) ઉપશાંત માહ (૧૨) ક્ષીણુ માહ (૧૩) સચેાગ કેવલી અને (૧૪) અચેાગ કૈવલી. સૂક્ષ્મ સાંપરાય એટલે દસમા ગુણસ્થાન અને છદ્મસ્થ વીતરાગ તે પૈકી એટલે અગીયારમ્' ગુણસ્થાન તથા ઉપશાંત માહ એટલે ખારમા ગુણસ્થાનમાં નીચે મુજબ ૧૪ પરિષહ હાય છે. (૧) ભૂખ, (૨) તરસ (૩) ૐ’ડી (૪) ગરમી (૫) દેશમશક (૬)ચર્યા (૭)શૈયા (૮)વધ (૯) અલાભ (૧૦) રેગ (૧૧) તૃણુ સ્પર્શી (૧૨) મલ (૧૩) પ્રજ્ઞા (૧૪) અજ્ઞાન. एकादश जिने । un સયેાગ કેવળી નામના તેરમા ગુણુસ્થાનમાં ૧૧ પરિષહ હાય છે. આગળના Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સૂત્રમાં વર્ણન કરેલ ૧૪ પરિષહોમાંથી અલાભ, પ્રજ્ઞા, અને અજ્ઞાનને છોડીને બાકીના ૧૧ પરિષહેા ના સદ્દભાવ વેદનીય કના સદ્દભાવને કારણે બતાવ્યા છે. પણ માહનીયક્રમ ના અભાવમાં વેદનીય ક્રમ પેાતાનું કાય કરી શકતુ નથી તે અપેક્ષાએ જીનેન્દ્ર ભગવાનને તેરમા ગુણસ્થાનમાં આ અગીયાર પરિષહ હાતા નથી. એટલે કે એક પણ પરિષહ હોતા નથી. बादर साम्पराये सर्वे । 112311 બાદર સાંપરાય એટલે કે સ્થૂલ કષાયવાળા ૬-૭-૮-૯ આ ચાર ગુણ સ્થાનામાં સંપૂર્ણ પરિષહે। હોય છે. કયા પરિષહ યા મ ના ઉદયથી થાય છે ? un ज्ञानावरणे प्रज्ञाज्ञाने । Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ જ્ઞાનાવરણી કર્મના ઉદયથી પ્રજ્ઞા •(જ્ઞાનમદ) અને અજ્ઞાન પરિષહ હેાય છે. સંપૂર્ણ જ્ઞાનાવરણી કે ના ક્ષય થવાથી જ્ઞાનમદ થતા નથી. दर्शन मोहांत राययेोरदर्शनालाभौ । ॥૪॥ (ઇનમેાહનીય)અને અ‘તરાય કમ ના ઉદયથી ક્રમપૂર્ણાંક અદ્વેશન પરિષહ અને અલાભ પરિષહ થાય છે. चारित्रमोहे नाग्न्यार तिस्त्रीनिषद्याक्रोश योचना सत्कार पुरस्काराः । Ill ચારિત્ર મેાહનીયક્રમના ઉદયથી [૧] નગ્નતા, [૨] અતિ, [૩] શ્રી, [૪] નિષદ્યા, [૫] આક્રોશ, [૬] યાચના અને [૭] સત્કારપુરસ્કાર એ સાત પરિષદ્ધ થાય છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ वेदनीये शेषाः । ઉદ્દા. વેદનીય કર્મના ઉદયથી બાકીના ૧૧ પરિષહ હોય છે. જે નીચે મુજબ છે. [૧] ભૂખ [૨] તરસ [૩] ઠંડી [૪]. ગરમી [૫] દંશમશક [૬] ચર્યા [] શમ્યા [૮] વધ [૯] રોગ [૧૦] તૃણસ્પર્શ અને [૧૧] મલ. જીવને એક સાથે કેટલા પરિષહ થઈ શકે છે? एकादयो भाज्या युगपदेकस्मिन्नेकोन विंशतिः । ॥१७॥ એકજીવને એક સાથે ઓગણીસ પરિષહ થઈ શકે છે. કેમ કે શીત, ઉષ્ણુ પૈકી એક સમયમાં એક હોય છે. તથા ચર્યા, શિયા અને નિષદ્યા આ ત્રણમાંથી પણ એક Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ સમયે કેઈ એક જ હોઈ શકે છે. | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિપહજયની પછી હવે કૃપા કરીને બતાવે કે ચારિત્ર શું હોય છે? सामायिकच्छेदोपस्थापना परिहारविशुद्धि सूक्ष्मसाम्पराय यथास्यातमिति चारित्रम् । ૨૮ાા સામાયિક – બે પ્રકારે છે. નિયત સમય અને અનિયત સમય માટે. છેદેપસ્થાપના – વ્રતમાં દેષ લાગે ત્યારે પ્રાયશ્ચિત લઈને ફરીથી વ્રતને ગ્રહણ કરવા તે. પરિહાર વિશુદ્ધિ – જેનાથી કર્મ મલને નાશ થઈને વિશેષ શુદ્ધિ થાય તે સૂક્ષમ સાંપરાય – જેમાં અતિ સૂમ, લેભ કષાય ઉદયમાં રહે તે Jain Educationa InteffcatiBeetonal and Private Usev@vily.jainelibrary.org Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ યથાખ્યાત - જેમાં સમસ્ત મેહનીય કર્મને નાશ થઈ જાય તે આ પ્રકારે ચારિત્ર પાંચ હોય છે. યથાખ્યાત ચારિત્રમાં કર્મોને સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. હવે કૃપા કરીને નિર્જરાના હેતુથી તપના વિષયમાં પ્રકાશ કરે. - अनशनावमौदर्यवृत्ति परिसंख्यानरस परित्याग विविक्त शय्यासन कायक्लेशा રાહે તપ: | અનશન - ફળની ઈચ્છા વિના સંયમની વૃદ્ધિ માટે ઉપવાસ કરવા. તે અનશન વ્રત છે. અવમૌદર્ય - સંયમની સાધના અને સાવધાની માટે અલ્પજન કરવું તે અવમૌદર્ય વ્રત છે. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ વૃત્તિ પરિસ`ખ્યાન :-ભોજન પ્રવૃત્તિમાં સર્વ પ્રકારે મર્યાદા કરવી. તે વૃત્તિપરિસ ખ્યાન વ્રત છે. રસ પરિત્યાગ :- સ્વાધ્યાયની સિદ્ધિ માટે, ઈન્દ્રિય નિગ્રહ માટે અને નિદ્રાજય માટે રસાને ત્યાગ કરવા. તે રસપરિત્યાગ વ્રત છે. વિવિક્ત શય્યાસન :- બ્રહ્મચર્ય, સ્વાધ્યાય અને ધ્યાનની સિદ્ધિ માટે એકાંતમાં સૂવું, બેસવુ', રહેવુ' વગેરે તે વિવિક્ત શય્યાસન વ્રત છે. કાયકલેશ – શરીર સુખની ઇચ્છા મટાડવી અને સહન શક્તિ વધારવા ધ્યાન વિગેરે દ્વારા શરીરને કષ્ટ આપવુ. તે કાયફ્લેશ વ્રત છે. એ છ પ્રકારની ક્રિયાએ બાહ્ય વસ્તુએની અપેક્ષાથી થાય છે બધાં તેને પ્રત્યક્ષ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જોઈ શકે છે. તેથી તેને ખાદ્ય તપ કહે છે. અંતરંગ તપ કયાં છે ? प्रायश्चित विनय वैयावृत्य स्वाध्याय व्युत्सर्ग ધ્યાનાત્યુત્તરમ્ । રા પ્રાયશ્ચિત :– દાષાની શુદ્ધિ કરવી. વિનય :- ત્યાગીઓના આદર કરવા. વૈયાવ્રત્ય ઃ– ત્યાગીઓની સેવા કરવી. સ્વાધ્યાય – શાસ્ત્રાભ્યાસ, મનન અને ચિંતન કરવું. વ્યુતસર્ગ :– ખાદ્યાભ્યંતર પરિગ્રહના ત્યાગ કરવા તે. ધ્યાન – મનની ચચળતાને રાકી મનને. એકાગ્ર કરવુ' તે. આ છ અંતરંગ તપ છે. જી. અભ્યતર તપેાના પણ પેટા ભેદ છે ? : Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ नवचतुर्दश पंचद्विभेदा यथाक्रमं प्राध्यानात् । ૫ર્॥ ધ્યાનની પહેલાના પાંચ તપમાં ક્રમપૂર્ણાંક પ્રાયશ્ચિતના ૯ (નવ), વિનયના ૪ (ચાર), વૈચાનૃત્યના ૧૦ (દસ), સ્વાધ્યાયના ૫ (પાંચ) અને વ્યુત્સના ૨ (બે) ભેદ છે. પ્રાયશ્ચિત ના નવ ભેદ કયા કયા છે? आलोचना व्युत्सर्गतपश्छेद प्रतिक्रमण तदुभय विवेक પરિ રેપસ્થાપનાઃ । * આલેાચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સગ, તપ છેદ, પરિહાર અને ઉપસ્થાપના (આ ભેદ છે) પ્રાયશ્ચિતના નવ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ વિનયના ચાર ભેદ કયા છે? ज्ञानदर्शन चरित्रोपचाराः રા જ્ઞાન વિનય, દર્શીન વિનય, ચારિત્ર વિનય અને ઉપચાર વિનય આ વિનય તપના ચાર ભેદ છે. વૈયાવૃત્યના ભેદ કયા છે? आचार्योपाध्याय तप - स्त्रिशैक्ष्यग्लान गण कुलसंध साधुमनोज्ञानाम् |||||२४|| આચાર્ય, ઉપાધ્યાય તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણુ, કુળ, સંઘ, સાધુ, અને મનેાજ્ઞ તે વૈયાવૃત્ય તપના દસ ભેદ છે. વાધ્યાયના ભેદ કેટલા છે ? वाचना पृच्छन। नुप्रेक्षाम्नायधमे पिदेशाः । I Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના:- (વાચન) શાસ્ત્રનાં અર્થ કહેવા તે વાચના સ્વાધ્યાય છે. પૃચ્છના – શંકા સમાધાન માટે પૂછવું તે પૃછના સ્વાધ્યાય છે. અનુપ્રેક્ષા - વારંવાર અભ્યાસ તથા વિચાર કરો. તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. આમ્નાય - શુદ્ધોચારણ સાથે પાઠ કરવો. તે આમ્નાય સ્વાધ્યાય છે. ધર્મોપદેશ – અસંયમનો પરિહાર અને મિથ્યા માર્ગને નાશ કરવા માટે ધર્મોપદેશ કરો. તે ધર્મોપદેશ સ્વા થાય છે. વ્યુત્સર્ગના કેટલા ભેદ છે? बाह्याभ्यन्तरोपध्याः । રા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭ (ખાદ્યોપધિ વ્યુત્સર્ગ) ખાદ્ય પદાર્થોના ત્યાગ અને (અભ્યંતર ઉપાધિ વ્યુત્સગ) આંતરીક [ખાટા ભાવાના] ત્યાગ તે વ્યુત્સગ તપના બે ભેદ છે. ધ્યાન કાને કહે છે ? उत्तम संहननस्यैकाग्र चिन्ता निराधो ધ્યાનમાન્સનુંદૂîત્ ॥ ॥ા મનને વિપેાથી હઠાવીને એકાગ્ર કરવુ તે ધ્યાન છે. ઉત્તમ સહનન એટલે કે વા વૃષભનારાચ, વજ્રનારાચ અને નારાચ સ ́હનન વાળાઓને અમુ ત સુધી તે ધ્યાન થઈ શકે છે. ધ્યાનના કેટલા પ્રકાર છે? आर्तरौद्रधर्म्यशुक्लानि । મારા આત, રૌદ્ર, ધર્મ અને શુકલ એ ધ્યાનના ચાર પ્રકાર છે. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ કયા ધ્યાનથી મેક્ષની પ્રાપ્તિ થઈ શકે છે? परे मोक्षहेतू । પાછળનાં ધર્મ અને શુકલ બે ધ્યાન મેક્ષનાં કારણ છે. આર્તધ્યાન કેને કહે છે? आर्त ममनोज्ञस्य संप्रयोगे तद्विप्रयोगाय स्मृति સમવાદાદા રૂ. અનિષ્ટ પ્રકારના સંગ મળવાથી તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું તે અનિષ્ટ સંયોગ જ આતધ્યાનને પ્રથમ ભેદ છે. विपरीतं मनाशस्य । રૂા . પ્રથમ પ્રકારના આર્તધ્યાનથી વિપરીત ઈષ્ટ પદાર્થોને વિયેગ થવાથી તેની પ્રાપ્તિ Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ રૂ II માટે વારંવાર ચિંતન કરવું તે ઈષ્ટ વિયોગ નામનું બીજુ આર્તધ્યાન છે. वेदनायाश्च । વેદના થવાથી તેને દૂર કરવા માટે વારંવાર ચિંતવન કરવું તે વેદનાજન્ય ત્રીજુ આતધ્યાન છે. નિતા જા રૂર કે ભવિષ્યમાં વિષય ભોગોની પ્રાપ્તિની આંકાક્ષા માટે ચિત્તને વ્યગ્ર કરવું તે નિદાન જ નામનું ચોથું આર્તધ્યાન છે. આત ધ્યાન કેને કહે છે? तदविरत देशविरत प्रमत्तसंयतानाम् । રૂકા Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭. પહેલેથી છઠ્ઠા ગુણસ્થાન વાળા અવિરત દેશવિરત અને પ્રમત સંચત ગુણુસ્થાન સુધીના જીવાને આ આત યાન થાય છે. રૌદ્રધ્યાન શું છે. તે કેાને થાય છે? હિ‘સા, જુઠ, ચેારી અને વિષય રક્ષા આ ચાર પ્રકારના ચિત્તની વૃતિઓથી રૌદ્રધ્યાન થાય છે અને તે અવિરત તથા દેશવરત પાંચમા ગુણસ્થાન સુધીના જીવાને થાય છે. ધર્મ ધ્યાનનું સ્વરૂપ અને ભેદ કેટલાં છે? आज्ञापायविपाकसंस्थानविचयाय ધન્ધમ્ । 1ી ધમયાનના ચાર ભેદ છે. આજ્ઞાવિચય :- સČજ્ઞ પ્રણીત છનાગમને પ્રમાણ માનવાં Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અપાય વિચય – જીવેના મિથ્યાદર્શન જ્ઞાને ચારિત્ર જનિત દુઃખને દૂર કરવાનું તથા તેનાથી મુક્ત થવાના ઉપાયોનું ચિંત્વન કરવું વિપાક વિચય - આઠ કર્મોના સ્વરૂપને વિચાર કર. સંસ્થાના વિચય – ત્રણ લેકના સ્વરૂપને વિચાર કરવો. અપ્રમત્ત સંયત મુનિને સાક્ષાત ધર્મ ધ્યાન હોય છે. અને અવિરત, દેશવિરત અને પ્રમત સંયત ને તે ગૌણ પણે હોય છે. શુકલ ધ્યાન કેને કહે છે. शुकले चाये पूर्वविदः । વરૂણા શુકલ ધ્યાનના પ્રથમ બે ધ્યાન પૃથકત્વ વિક વિચાર અને એક વિર્તક વિચાર Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ધ્યાન પૂર્વજ્ઞાનધારી શ્રત કેવળીને હોય છે. શ્રત કેવળીને ધર્મધ્યાન પણ હોય છે. परे केवलिनः । ॥३८॥ સૂક્ષમ ક્રિયા પ્રતિપાદિત શુકલ ધ્યાન સગ કેવલીને અને વ્યુપરત ક્રિયા નિવૃર્તિ શુકલ દયાન અચોગ કેવળીને હોય છે. શુકલ ધ્યાન કેટલા પ્રકારનું હોય છે? पृथक्त्वैकत्व वितर्कसूक्ष्मक्रियाप्रतिपाति व्युपरतक्रियानिवती नि ॥३९॥ - શુકલધ્યાન પૃથકત્વવિર્તક, એકત્વવિર્તક, સૂમકિયા પ્રતિપ્રાતિ અને વ્યુપરત કિયા નિવતિ એમ ચાર પ્રકારનું હોય છે. त्र्यैकयोगकाययोगायोगानाम् ॥४॥ મન, વચન કાય ગ વાળા જીને પૃથક વિક, ત્રણ ગોમાંથી એક યોગ Jain Educationa Inteffati@essonal and Private Usev@ly.jainelibrary.org Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮રે વાળ જેને એકત્વવિર્તક, કાગ વાળાઓને સૂમ ક્રિયા પ્રતિપાતિ અને યેગ રહિત જીવોને સુપરત ક્રિયા નિવતિ શુકલ ધ્યાન થાય છે. પહેલા બે ભેદની વિશેષતા : एकानये सवितर्क वीचारे पूर्व । ॥४१॥ એક પરિપૂર્ણ શ્રુતજ્ઞાનધારી જીવને પ્રારંભમાં વિચાર અને વિતર્ક સહિત પૃથકત્વવિર્તક અને એકત્વ વિક એ બે શુકલધ્યાન પણ હોય છે. अविचारं द्वितीयम् । બીજુ શુકલધ્યાન વિચાર રહિત છે. વિર્તક કેને કહે છે. વિતા મુતમ્ | III Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શ્રુતજ્ઞાનને વિતક કહે છે. ? વિચાર કાને કહે છે ? વીચારોથ ચલનયેશ સં≠ાન્તિ: ||૪|| અર્થ વ્યંજન અને યાગની સ`ક્રાંતિ (પરિવતન)ને વિચાર કહે છે. પાત્ર ભેદથી નિર્જરામાં પણ ન્યુનાધિકતા થાય છે? सम्यग्दृष्टि श्रावक विरतानन्त वियोजक दर्शन मोह क्षपकोपशम कोपशान्तमोह क्षपक क्षीणमोह जिना: क्रमशोऽसंख्येय ગુળ નિના | ||૪|| સભ્યષ્ટિ, શ્રાવક, વિત, અનંતાનુબંધીના વિસ`ચેાજક, ઇન મેાહના ક્ષય કરનારા, ચારિત્ર માહના ઉપશમ કરનારા, ઉપશાંત માહવાળા, ક્ષપદ્મ ક્ષીણુમેહ Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અને જીનેન્દ્ર ભગવાન એ બધાંને કમથી અસંખ્યાત ગુણ નિર્જરા થાય છે. દિગંબર મુનિ કેટલા પ્રકારના હોય છે? पुलाकवकुशकुशील निर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः। કદા પુલાક મુની - જે ઉત્તર ગુણની ભાવનાથી રહિત છે. તથા જેમના મૂલગુણેમાં પણ ક્યારેક ક્યારેક દોષ લાગી જાય છે. બકુશ મુનિ – જે મૂલગુણોનું નિર્દોષ પાલન કરે છે. પણ શરીર અને ઉપકરણેની શેભા વધારવાની ઈચ્છા રાખે છે. કુશીલ મુનિ - બે પ્રકારના છે. (૧) પ્રતિ સેવના કુશીલ (૨) કષાય કુશીલ, પ્રતિસેવના કુશીલ - જેમને ઉપકરણ અને Jain Educationa Inteffcati@oeslonal and Private Usev@vily.jainelibrary.org Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શરીર વગેરેથી સંપૂર્ણ વિરકિત નથી પણ મૂલ અને ઉત્તરગુણાનુ' નિર્દોષ પાલન કરવા છતાં પણ જેના ઉત્તરગુણાની કદી કદી વિરાધના થઈ જાય છે તે. કષાય કુશીલ :– જેમને કેવળ સંજવલન કષાયના ઉદય હાય છે. નિગ્રંથ મુનિ – જેમને અંતમૂ``તમાં કેવળજ્ઞાન થવાનુ છે. તે. સ્નાતક મુનિ :- જેમણે સમસ્ત ઘાતિક્રમેîના નાશ કર્યો છે. તે કેવળી ભગવાન સ્નાતક મુનિ છે. આ પાંચે પ્રકારના સાધુઓને નૈગમ વગેરે નયની અપેક્ષાએ નિ થ કહેછે. પુલાક આદિ મુનિઓના શુ... ખીજા પણુ પ્રકાશ છે Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ सयम श्रुत प्रति सेवना तीर्थ लिङ्गलेश्यों ઉપરથાન વિવારવત: સાધ્યા: | |૪ળી. સંયમ, કૃત, પ્રતિસેવના, તીર્થ, લીંગ, લેશ્યા, ઉપપાદ અને સ્થાન આ આઠ અનુગો દ્વારા પુલાક આદિ મુનિઓમાં પરસ્પર ભેદ થાય છે. | ઈતિ શ્રી ઉમાસ્વામી વિરચિત મેક્ષશાસ્ત્રને નવો અધ્યાય સંપૂર્ણ. છે Jain Educationa Interati@eesonal and Private Usev@nw.jainelibrary.org Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ અધ્યાય-૧૦ મેક્ષ તત્વનું વર્ણન. मोहनयाज्ज्ञानदर्शनावरणान्तरायक्ष – ચાર | કેવલજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય છે? મેહનીય કર્મને ક્ષય થવાથી પછી જ્ઞાનાવરણી, દશનાવરણ અને અંતરાય કમનો ક્ષય કરી ત્રણ આયુ અને નામકર્મની તેર પ્રકૃતિ સાથે (કુલ ૬૩ પ્રકૃતિઓ) ના ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે. મેક્ષનું સ્વરૂપ શું છે? बन्धहेत्वभाव निर्जराभ्यां कृत्स्नकर्मविप्र मोक्षो मोक्षः ॥२॥ સંવર (બંધના કારણેને અભાવ) Jain Educationa Inteffcati@belonal and Private Usev@vily.jainelibrary.org Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અને નિર્જરા દ્વારા સંપૂર્ણ કર્મોના નાશ થવાને મેાક્ષ કહે છે, શુ' દ્રવ્યકર્માંના ક્ષય થવાથી મેાક્ષ થાય છે ? અથવા અન્યના પણ ક્ષય થાય છે? औपशमिकादि भव्यत्वानां च ॥ કેવળ દ્રવ્યક્રમના ક્ષયથી મેાક્ષ થતા નથી, પણ તેની સાથે ઔપમિક, ઔદાયિક, ક્ષાપમિક અને ભવ્યત્વ આ ચારેય ભાવાના ક્ષય થવાથી મેાક્ષ થાય છે. માક્ષમાં કયા ભાવાના ક્ષય થતા નથી ? अन्यत्र केवलसम्यकत्व ज्ञानदर्श' नसिद्ध -વેસ્ચ: । |૪|| કેવળ સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધત્વ આ ચાર ભાવાના માક્ષમાં ક્ષય થતા નથી. Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ કર્માના ક્ષય થયા પછી શુ થાય છે? तदनन्तरमूर्ध्व गच्छत्या लोकान्तात् ||५|| સમસ્ત કર્માના પૂર્ણ ક્ષય થઈ ગયા પછી જીવ લેાકના અંતિમ ભાગ સુધી ઉપર પહેોંચી જાય છે. જીવ ઉપર કેમ જાય છે? पूर्व प्रयोगादसङ्गत्वा दुबन्धच्छेदात्तथागति બિામાએઁ। દ્દા પૂર્વ સંસ્કારથી, કર્મીના સંગ રહિત થવાથી, ક્રમ અધના નાશ થઈ જવાથી તથા ગતિ પરિણામ (ઉર્ધ્વગમન સ્વભાવ) હાવાથી મુક્ત જીવ ઉપર જાય છે. કાઈ ઉદાહરણથી સમજાવા ? आविद्ध कुलालचक्रवद्वयपगत लेपा लांबुवदेरण्ड बीजवदमि शिखावच्च | ||७|| Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જેમ કુંભારના ચાક એક વખત ઘુમાવી દેવાથી પૂર્વ સંસ્કારથી ફરતા રહે છે તેજ રીતે આ જીવ પૂર્વ સ`સ્કારથી ઉર્ધ્વગમન કરે છે. માટીના લેપવાળી તુંબડી જેમ પાણીમાં ડૂબી જાય છે. પરંતુ માટી ખસી જવાથી તે તુંબડી ઉપર આવી જાય છે, તે જ રીતે કમલથી મુક્ત થવાથી આ જીવ ઉપરની તરફ જાય છે. જે રીતે એરડાના ખીજ સી`ગના ફાટી જવાથી ઉપર ઉડે છે. તે રીતે આ જીવ અધનમુક્ત થવાથી ઉપ૨ જાય છે. જે પ્રકારે અગ્નિની જ્વાળા સ્વભાવથી ઉપરની બાજુ જાય છે. તેજ પ્રકારે જીવ પણ સ્વભાવથી ઉર્ધ્વગમન કરે છે. Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૪ ઉર્ધ્વગમન કરતાં કરતાં જીવ અલેાકાકાશમાં કેમ ચાલી જતા નથી ? धर्मास्तिकायाभावात् । રા આગળ જીવ અને પુદ્દગલાનું ગમન ધર્મ - દ્રવ્યેાની સહાયથી થાય છે. ધર્મ દ્રવ્યના અભાવ હાવાથી જીવ લેાકના અગ્ર ભાગમાં જઈને સ્થિર થઈ જાય છે. આગળ જતા નથી. અલેાકાકાશમાં ધમ દ્રવ્યના અભાવ છે. મુક્ત જીવામાં પણ કેાઇ ભેદ હેાય છે ? क्षेत्रकालगति लिंग तीर्थचारित्र बुद्धबोधित ज्ञानावगाहनांतर बहुत्वतः साध्याः । प्रत्येक संख्याल्प શા નિશ્ચયનય અને વ્યવહારનયની અપેક્ષાથી સિદ્ધામાં ૧. ક્ષેત્ર ૨. કાળ, Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ૩. ગતિ, ૪. લીગ, પ.તી, ૬. ચારિત્ર, ૭. પ્રત્યેક બુદ્ધ, પ્રેષિત, ૮. જ્ઞાન, ૯. ૧૦. અંતર, ૧૧, સંખ્યા, અને ૧૨, અલ્પ મહત્વના ભેદ જોઈ અવગાહન, શકાય છે. ૫ ઈતિ શ્રી ઉમાસ્વામી (વરચિત મેાક્ષશાસ્રના દસમા અધ્યાય સંપૂર્ણ`, II Jain Educationa International and Private Usew@nly.jainelibrary.org Page #206 -------------------------------------------------------------------------- ________________ મુદ્રક : પૂજા પ્રિન્ટરી, મહેદી કુવા, શાહપુર, અમદાવાદ રા'dટલ : ઉદય પ્રિન્ટરી, ઘીકાંટા રોડ, અમદાવાદ Jain Educationa Internatioleasonal and Private Use @wly jainelibrary.org