________________
સભ્યદેશન, સમ્યજ્ઞાન, સમ્યફ્ ચારિત્ર એ ત્રણેની એકતા જ મેાક્ષપ્રાપ્તિના
માર્ગ છે.
સમ્યગ્દનનું સ્વરૂપ :
तत्त्वार्थ श्रद्धानं सम्यग्दर्शनम्
IIRII
તત્વા અર્થાત્ પદાર્થોના યથાવત્ સ્વરૂપની શ્રદ્ધા અથવા રૂચિને સમ્યગ્દર્શન કહે છે.
નોંધ :- સભ્યદેશન એ પ્રકારનુ` છે. (૧) સરાગ સમ્યક્દન (૨) વિતરાગ સભ્ય દેશ ન, પ્રશમ (રાગાદિષોના ઉપશમ) સંવેગ. (સંસારના દુઃખાથી ડરવું)
અનુકમ્પા (પ્રાણીમાત્રનાં દુઃખ દૂર કરવાની ઈચ્છાથી મનમાં યા હૈાવી) આસ્તિકય (દેવ, શાસ્ત્ર, વ્રત અને તત્વામાં દૃઢ પ્રતિતિ) થી ઓળખી શકાય તેવુ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org