________________
૧૬૭
જ્ઞાનાવરણી કર્મના ઉદયથી પ્રજ્ઞા •(જ્ઞાનમદ) અને અજ્ઞાન પરિષહ હેાય છે. સંપૂર્ણ જ્ઞાનાવરણી કે ના ક્ષય થવાથી જ્ઞાનમદ થતા નથી.
दर्शन मोहांत राययेोरदर्शनालाभौ । ॥૪॥
(ઇનમેાહનીય)અને અ‘તરાય કમ ના ઉદયથી ક્રમપૂર્ણાંક અદ્વેશન પરિષહ અને અલાભ પરિષહ થાય છે.
चारित्रमोहे नाग्न्यार तिस्त्रीनिषद्याक्रोश योचना सत्कार पुरस्काराः । Ill
ચારિત્ર મેાહનીયક્રમના ઉદયથી [૧] નગ્નતા, [૨] અતિ, [૩] શ્રી, [૪] નિષદ્યા, [૫] આક્રોશ, [૬] યાચના અને [૭] સત્કારપુરસ્કાર એ સાત પરિષદ્ધ થાય છે.
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org