________________
૧૧૭
અસત્ય વચન, પરધન હરણ, શીલહીણતા, તીવ્ર વૈર, પાપકારના અભાવ, યતિઓના વિરાધ કરવા, શાસ્ત્રના વિરાધ કરવા, કૃષ્ણ લેશ્યા, વિયેમાં તૃષ્ણાની વૃદ્ધિ, રૌદ્ર પરિણામ, હિ સાદી ક્રૂર કાર્યમાં પ્રવૃત્તિ, બાળ, વૃદ્ધ, અને સ્રી હિંસા વિગેરે નરકાયુના આશ્રવ કરાવે છે.
તિય 'ચ આયુના આશ્રવ કયાં કારણેાથી
થાય છે ?
माया तैर्यग्योनस्य ।
॥૬॥
છલકપટ કરવાથી તિય "ચ આયુના
આશ્રવ થાય છે.
મનુષ્ય આયુના આશ્રવ કર્યાં કારણેાથી થાય છે?
अल्पारम्भ परिग्रहवं मानुषस्य । 112911 અલ્પ આરભ અને અલ્પ પરિગ્રહ
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org