________________
૧૫૯
અધ્યાય-૯ [સંવર અને નિર્જરા તત્વનું વર્ણન). સંવર તત્વ કોને કહે છે? છાત્રાનિ: સંવરઃ
આમ્રવના નિધિને (એટલે કે આવતા કર્મોને રોકવાને) સંવર કહે છે. स गुप्ति समिति धर्मानुप्रेक्षा परीषहजय
રારિ II સંવર કેવા ઉપાયથી કરી શકાય છે?
તે સંવર, ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ અને ચારિત્રથી થાય છે.
Jain Educationa Intefratil@easonal and Private Usevarly.jainelibrary.org