________________
૧૧૦
અજીવાધિરણના ૧૧ ભેદ છે. જેના નિમિત્ત થી આત્મામાં કર્મના આશ્રવ થાય છે જ્ઞાનાવરણી અને દનાવરણી કર્મોના આશ્રવ ક્યાં કારણેાથી થાય છે ? तत्प्रदोषनिन्हवमात्सर्यान्तराया सादनो पघाता જ્ઞાનપુરા નાવરણયો: ૫૦॥
જ્ઞાન અને દર્શન સંબધી પ્રદેષ, નિન્જીવ, માસ, અંતરાય, આસાદન અને ઉપઘાતના કારણથી જ્ઞાનાવરણી અને દશનાવરણી કર્યાને આશ્રવ થાય છે. નોંધ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકદર્શન, જ્ઞાનયુક્ત પુરૂષની પ્રશ`સા સાંભળી પેાતે પ્રશ'સા ન કરવી અને મનમાં દુષ્ટ ભાવાને લાવવા તે પ્રદોષ છે, જાણવા છતાં પણ જ્ઞાનને છુપાવવું તે નિન્જીવ છે, ચેાગ્યજ્ઞાન અને ચેાગ્ય પાત્રને પણ ન આપવું તે માસય છે. કેાઈના
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org