________________
૧ ૨ ૩
ન થવું વગેરે પણ નીચ ગોત્રના આશ્રવનાં કારણે છે.
ઉચ્ચ ગેત્રનો આશ્રવ ક્યાં કારણોથી થાય છે.? तद्विपर्य यो नीचे वृत्यनुत्सेको चोत्तरस्य
૨ા . પરપ્રશંસા, સ્વનિંદા, સદગુણેનું અભિવાદન, અસદગુણોને ઢાંકવા નમ્રતા, અને અનુસેક (જ્ઞાન, તપ વગેરે ગુણેથી શ્રેષ્ઠ હોવા છતાં પણ તેનું અભિમાન ન કરવું) થી ઉચ્ચ શેત્રને આશ્રવ થાય છે.
આઠ મદને ત્યાગ, અન્યનું અપમાન, હાંસી અને તુરછતા (પરિવાદ) ન કરવો. ગુરૂઓને તિરસ્કાર ન કરે. ગુરૂઓનું સમાન અને તેમના ગુણોનું વર્ણન કરવું નમ્ર ભાષણ કરવું વિગેરેથી પણ ઉચ્ચ
Jain Educationa Intefratil@eesonal and Private Usevavy.jainelibrary.org