________________
૧૭૪
વિનયના ચાર ભેદ કયા છે?
ज्ञानदर्शन चरित्रोपचाराः
રા
જ્ઞાન વિનય, દર્શીન વિનય, ચારિત્ર વિનય અને ઉપચાર વિનય આ વિનય તપના ચાર ભેદ છે.
વૈયાવૃત્યના ભેદ કયા છે? आचार्योपाध्याय तप - स्त्रिशैक्ष्यग्लान गण
कुलसंध साधुमनोज्ञानाम् |||||२४||
આચાર્ય, ઉપાધ્યાય તપસ્વી, શૈક્ષ્ય, ગ્લાન, ગણુ, કુળ, સંઘ, સાધુ, અને મનેાજ્ઞ તે વૈયાવૃત્ય તપના દસ ભેદ છે.
વાધ્યાયના ભેદ કેટલા છે ?
वाचना पृच्छन। नुप्रेक्षाम्नायधमे पिदेशाः ।
I
Jain Educationa InternatiBeasonal and Private Usev@nly.jainelibrary.org