SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ પ્રાણિયેનું આયુ એક પલ્ય, બે પલ્ય અને ત્રણ પલ્યનું છે. શરીરની ઉંચાઈ કમથી ૨ હજાર, ૪ હજાર અને ૬ હજાર ધનષની છે. ભેજન ક્રમથી એક દિવસ પછી, ૨ દિવસ પછી, અને ૩ દિવસ પછી કરે છે શરીરને રંગ કમથી વાદળી, સફેદ અને સેનાના રંગને હોય છે.) અન્ય ક્ષેત્રોમાં આયુની કેવી વ્યવસ્થા છે? તથોત્તરઃ | રૂના ઉત્તરકુરૂ (વિદેહક્ષેત્રના ઉત્તરમાં એક વિશેષસ્થાન)માં દેવકુરૂના સમાન રમ્ય - ક્ષેત્રમાં હરિક્ષેત્રના સમાન અને હૈરાગ્યવત ક્ષેત્રમાં હેમવત ક્ષેત્રની જેમજ પ્રાણિયાનું આયુ હોય છે. વિદેહક્ષેત્રમાં આયુની કેવી વ્યવસ્થા છે? विदेहेषु सख्येयकालाः । ॥३१॥ ( RI• .. Jain Educationa Intefratil@eesonal and Private Usevaky.jainelibrary.org
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy