SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભના ૬ સૂત્રોમાં અધોલેક અને નારકી જીવનું વર્ણન છે. પછી ૩૩ સૂત્રોમાં મધ્યલેકનું વર્ણન છે. અધ્યાય ચાર : કુલ સૂત્ર સંખ્યા ૪૨. ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં ચાર પ્રકારનાં દેમાં ઈન્દ્ર, પ્રવીચાર ભેદ, ઉત્તરેઉત્તર અધિકતા થા અલ્પતા, લેશ્યા, આયુ, પ્રથમ નરકની આયુ વગેરેનું વર્ણન છે. અધ્યાય પાંચ : કુલ સૂત્ર સંખ્યા ૪૨. - પાંચમાં અધ્યાયમાં ૪૨ સૂત્રોમાં દ્રવ્ય, અસ્તિકાય, દ્રવ્યનું લક્ષણ, દ્રવ્યોની સંખ્યા થા પ્રદેશ, પુગદલના ભેદ, પરમાણુ સ્કંધની ઉત્પતિ, બંધની વિધિ ગુણ અને પર્યાયનું લક્ષણ વગેરેનું વર્ણન છે. અધ્યાય છઠ્ઠો : કુલ સૂત્ર સંખ્યા ૨૭. આ અધ્યાયમાં ૨૭ સૂત્રોમાં વેગ, આશ્રવને ભેદ, અધિકરણ, ૮ કર્મોના આશ્રવનું કારણ, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણનું વર્ણન છે. Jain Educationa Inteffcati@belonal and Private [email protected]
SR No.005342
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorMolina Shirishbhai Vakhariya
PublisherVeervidya Sangh
Publication Year1991
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy