________________
અધ્યાય ૪ ચોથો
દેવ કેટલા પ્રકારના છે? देवाश्चतुणिकायाः ।
III દેવ ચાર પ્રકારના હોય છે. ભવનવાસી વ્યંતર, જ્યોતિષી, અને કલ્પવાસી. આ ચારેયમાં પણ અનેક ભેદ હોય છે. દેવેની લેશ્યાઓ કેવી હોય છે? બારિત્રિપુ વીતાનસેફયાઃ મેરા
ભવનવાસી, વ્યંતર અને તિષી દેવેની કૃષ્ણ, નીલ, કાપિત અને પીત એ ચાર વેશ્યાઓ હોય છે. દેના ઉપભે કેટલાં છે?
Jain Educationa Inteffatil@eesonal and Private Usevanky.jainelibrary.org