Book Title: Patanjalyoglakshanvichar Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004671/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ' ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત 'પાdજલયોગલક્ષવચારદ્વાશિશિકા શબ્દશ: વિવેચન અગિયારમી બત્રીશી श्रीपतञ्जलिमहर्षिरचितयोगलक्षणम् । “યોગશ્ચિત્તવૃત્તિનિરોલ:” श्री यशोविजय महोपाध्याय रचितयोगलक्षणम् । હોઉંધ્યgવ્ય@િ 'વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા, Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાત્રિંશદ્વાત્રિંશિકા અંતર્ગત પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા શબ્દશઃ વિવેચન * મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર નૂ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા - આશીર્વાદદાતા વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષગ્દર્શનવેત્તા પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ * વિવેચનકાર * પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૭ સંકલન-સંશોધનકારિકા પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ ૫.પૂ. હેમભૂષણસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી ચંદનબાલાશ્રી : HSIRIS : गीतार्थ, गंगा, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાબિંશિકા શબ્દશઃ વિવેચન - વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ વિ. સં. ૨૦૬૩ આવૃત્તિ ઃ પ્રથમ જ નકલઃ ૫૦૦ મૂલ્ય રૂ. ૬૦-૦૦ corrosocarroccorsooooooooooooooooooooooooooooooos પર આર્થિક સહયોગ : શ્રી સુરત તપગચ્છ રત્નત્રયી આરાધક સંઘ ટ્રસ્ટ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સુરત. પરમપૂજ્ય મહારાષ્ટ્રદેશોદ્ધારક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, અધ્યાત્મયોગી, પ.પૂ.પં. પ્ર. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજાના શિષ્યરત્ન, મધુરભાષી પ.પૂ.આ.ભ. શ્રીમવિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વાત્સલ્યનિધિ પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાનુવર્તી પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગપ્રભવિજયજી મ.સા. ના સદુપદેશથી ગ્રન્થ પ્રકાશનનો સંપૂર્ણ લાભ જ્ઞાનખાતાની રકમમાંથી લેવામાં આવ્યો છે. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : કાતાનાં . (ઉ) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. Page #4 -------------------------------------------------------------------------- ________________ : પ્રાપ્તિસ્થાન : ક 2 અમદાવાદ : ગીતાર્થ ગંગા. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭, (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ શ્રી નટવરભાઈએમ.શાહ(આફ્રિકાવાળા) ડી-૮૦૪, સમર્પણ ટાવર્સ, ઘરડા ઘર પાસે, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩ ૪ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ: શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦0૯૭. ૨ (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ * જમનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. ૨ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. = (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. = (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ 5 પ્રકાશકીય અને “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિંજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા ( સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત) વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકાર :- પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યિાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સદ્ગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો. Page #7 -------------------------------------------------------------------------- ________________ [ds :- ५. ५. शशिवर्य श्री युगभूषाविशय (नाना ifsd) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? (हिन्दी) व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? | संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार (ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ : : ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત : ૬ વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા. ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ. ૮. આરાધક વિરાધક ચતુર્ભાગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન. ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્રાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાબિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાાત્રિશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજ.) સંકલનકર્તા ઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી) સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion Hub સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ટક ૬ , ગીતાર્થ ગંગા અંતર્ગત ' ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ગ્રંથની‘પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા'ના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએપ્રાસ્તાવિક શ્રુતસદનના સૂત્રધાર મહોપાધ્યાયજી મહારાજા : કાશીના ધૂરંધર પંડિતો દ્વારા ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ બિરુદને પામેલા પૂ. શ્રી યશોવિજયજી મહારાજાએ ષડ્દર્શનના અઠંગ-અભ્યાસની શાખ પૂરતા ગ્રંથો રચવામાં તો પોતાની કલમની કમાલ દર્શાવી છે, પરંતુ એમાં પણ ઇતરદર્શનોના પક્ષને પૂર્વપક્ષરૂપે રજૂ કરતાં ઉપાધ્યાયજી મહારાજ જાણે એ એ દર્શનના મર્મજ્ઞ વિદ્વાનરૂપે ખડા થયેલા દેખાય છે. બૌદ્ધોને પૂર્વપક્ષરૂપે રજૂ કરતી વખતે જાણે ઉપાધ્યાયજી મહારાજમાં વસુબંધુ, દિનાગ ને ધર્મકીર્તિનું દર્શન થાય છે. મીમાંસકોની મીમાંસા કરવા પૂર્વે એમના મતને બતાવતા ઉપાધ્યાયજી મહારાજમાં જાણે કુમારિલ ભટ્ટ અને પ્રભાકરની પ્રતિભા અને પ્રતિમા પાંગરતી જણાય છે. વેદાંત પર જ્યારે તેઓએ પોતાની કલમ ચલાવી છે, ત્યારે એમાં એક સમર્થ વેદાંતાચાર્યનું વિજ્ઞાન છતું થઈ રહેલું જણાય છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ અને પૂ. શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ, આ બંને યોગાચાર્યને બાદ કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ યોગના ક્ષેત્ર પર પણ અભૂતપૂર્વ અભિયાન આરંભ્યું છે, અને અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, યોગવિંશિકા, ષોડશક ટીકા, દ્વાત્રિંશદ્વાત્રિંશિકા આદિ કૃતિઓમાં એમણે યોગનું અભિનવ નવનીત પીરસ્યું છે. આ યોગ-નવનીતમાં યોગવાસિષ્ઠ, ભગવદ્ગીતા, પાતંજલ યોગસૂત્ર તથા તૈત્તિરીયોપનિષદ્ જેવા અજૈન ગ્રંથોનાં અવતરણો પૂ. ઉપાધ્યાયજી મહારાજની સર્વતોમુખી સાહિત્ય-સાધનાની શાખ પૂરી પાડે છે. ' પ્રકરણપ્રદેશમાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજની પ્રજ્ઞાએ પ્રવેશ મેળવ્યો છે. પ્રકરણક્ષેત્રે ક્લિષ્ટ ગણાતા શ્રી કમ્મપયડી ગ્રંથ પર એમણે વિશાળ શબ્દદેહ ધરાવતી ટીકા લખી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારવાાિંશિકા/પ્રસ્તાવના અઢારમી સદીના ચરણ આગે બઢી રહ્યા હતા ત્યારે કલમના આ કર્ણધારે કલમને હજી શાહીમાં જ ઝબોળેલી રાખી હતી. એની પ્રતિજ્ઞા અડગ હતી : રહસ્ય' અંતવાળા “સો ગ્રંથો તો મારે રચવા જ છે.” આ કલમનું ક્ષેત્ર વિશાળ હતું. ક્યારેક સંઘમાં શિથિલ બનેલી ચારિત્રવૃત્તિ જોવામાં આવતી અને પૂ. ઉપાધ્યાયજી મહારાજ એ શિથિલતાને ધણધણાવી મૂકતા. શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓની સામે આક્રમણનો અવાજ ઊઠાવતાં તેઓ કંપ નહોતા અનુભવતા. ક્યારેક એમનું હૈયું સખત ઝણઝણાટી અનુભવતું, ને એમાંથી ઊભા થતા વેદનાગીતને તેઓ શ્રી સીમંધરસ્વામી પાસે દર્દીના સ્વરે ગાતા હતા. આમ, શ્રી જિનશાસનના આકાશને આંગણે પૂ. ઉપાધ્યાયજી મહારાજનું આસન અમર બની ગયું છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રની ત્રિવેણીને તટે ઊભરતું એમનું તેજોમયી વ્યક્તિત્વ કઈ ભૂલ્યા રાહીને માટે પ્રકાશના સ્તંભરૂપ બન્યું છે. દ્વાત્રિશદ્વાચિંશિકા': પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાની એક અદ્ભુત અમરકૃતિરૂપ આ કાત્રિશદ્વાર્નાિશિકા' ગ્રંથ, ૫૦૫૦ શ્લોકપ્રમાણ અભુત અર્થગંભીર અને મનનીય ‘તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત છે. પૂજ્યશ્રીએ શ્રુતસાગરની અગાધ જલરાશિને વલોવીને નિષ્પન્ન અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમુન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં આપણને દર્શન કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ કોઈ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોનાં ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વાન્નિશદ્વાáિશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલાં છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિશિકા/પ્રસ્તાવના કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથોનાં નામાભિધાન, ષોડશક પ્રકરણ, અષ્ટક પ્રકરણ, વિશતિવિંશિકા આદિ તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે; તેમ અહીં વિવિધ ૩૨ વિષયોનું નિરૂપણ કરતાં ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા, મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભીર વિશદ છણાવટ કરેલ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ દ્વાત્રિશદ્યાત્રિશિકા' યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિરમોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. દ્વાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું આ ૧૧મું પ્રકરણ પાતંજલયોગલક્ષણવિચારહાર્નાિશિકા' છે. દશમી યોગલક્ષણબત્રીશીમાં સ્વદર્શન અનુસાર યોગનું લક્ષણ બતાવ્યા પછી અગિયારમી પાતંજલયોગલક્ષણબત્રીશીમાં પાતંજલ યોગદર્શનમાન્ય યોગનું લક્ષણ બતાવીને ગ્રંથકારશ્રીએ તેની સમીક્ષા કરેલ છે. પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્વદર્શનનું યોગનું લક્ષણ સ્થિર થાય છે. તત્ત્વના અર્થી જીવોએ પોતાના દર્શનનું યોગનું લક્ષણ આ જ ઉચિત છે, એ પ્રકારનો સ્થિર નિર્ણય કરાવવા માટે પતંજલિ ઋષિએ કહેલા “યશ્ચિત્તવૃત્તિનિરોધઃ' (પતંગનો સૂત્ર-૧/૨) એ યોગના લક્ષણને પ્રસ્તુત બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ કરેલ છે. પતંજલિ ઋષિએ યોગના લક્ષણમાં કહેલ ચિત્તનું સ્વરૂપ, ચિત્તની વૃત્તિઓનું સ્વરૂપ, નિરોધનું સ્વરૂપ, નિરોધ પદાર્થ શું છે તેનું સ્પષ્ટીકરણ, ચિત્તવૃત્તિનો નિરોધ કેવી રીતે થાય, તે બતાવતા અભ્યાસ અને વૈરાગ્યનું સ્વરૂપ, વૈરાગ્યના પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય, એ બે ભેદોનું સ્વરૂપ, બંને વૈરાગ્યો ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપયોગી છે, તેનું સ્વરૂપ : આ બધાનું શ્લોક-૧ થી ૧૦ સુધી ગ્રંથકારશ્રીએ વર્ણન કરેલ છે. “ચિત્તવૃત્તિનિરોધ” એ પ્રકારના પતંજલિ Page #13 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના મહર્ષિએ કરેલ યોગના લક્ષણને સ્પષ્ટ કર્યા પછી પતંજલિ મહર્ષિએ કરેલ તે યોગનું લક્ષણ અને તેની પ્રાપ્તિના ઉપાયો અસંગત છે, એમ ગ્રંથકારશ્રીનું કહેવું નથી, પરંતુ એકાંત નિત્ય, કૂટસ્થનિત્ય આત્માને સ્વીકાર કરનારના મતમાં યોગ, યોગની પ્રાપ્તિના ઉપાયો, આ સર્વ કથન સંગત થઈ શકતું નથી, એમ ગ્રંથકારશ્રીનું કહેવું છે. જો પતંજલિ ઋષિ આત્માને કથંચિત્ પરિણામી સ્વીકારે, તો જ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ અને યોગના ઉપાયો સુસંગત થાય, તેથી જૈનદર્શનસંમત આત્મા કથંચિત્ પરિણામી છે, તેમ પાતંજલ દર્શનકારે સ્વીકારવું પડે, આ પ્રમાણે શ્લોક-૧૧માં બતાવીને, શ્લોક-૧૨માં સાંખ્યદર્શનકાર અને પાતંજલ દર્શનકાર પ્રકૃતિને એક સ્વીકારે છે, તે પ્રકૃતિને એક સ્વીકારવામાં એકની મુક્તિમાં સર્વ આત્માની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ, એ આપત્તિ આવે, અને જડ એવી પ્રકૃતિનું પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે, તેમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. જો પુરુષ કૂટસ્થ નિત્ય હોય તો બાહ્ય વિભિન્ન અવસ્થામાં જ્ઞાન-અજ્ઞાનનો વ્યવહાર, ક્યારેક સુખાદિનો ભોગવટો, ક્યારેક ભોગના ત્યાગનો વ્યવહાર પુરુષમાં કઈ રીતે થઈ શકે ? આ સમસ્યા પાતંજલ દર્શન સમક્ષ ઉપસ્થિત થાય છે, તેની સંગતિ શ્લોક-૧૩ થી ૨૦માં પતંજલિ ઋષિ પોતાની માન્યતા અનુસાર કરે છે; પણ એ બધી વાતો જૈનદર્શનકારને માન્ય નથી, તે ગ્રંથકારશ્રીએ યુક્તિપૂર્વક બતાવેલ છે. તે સર્વ કથનનું નિગમન શ્લોક-૨૧માં કરીને તેમાં ગ્રંથકારશ્રી દૂષણ આપે છે કે શ્લોક-૧૩ થી ૨૦ સુધી કહેલ પતંજલિ ઋષિનું વક્તવ્ય બરાબર નથી, કેમ કે એ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો નહિ. તેથી શ્લોક-૨૨માં કહેવાયેલું ‘પડ્વવિંશતિતત્ત્વજ્ઞો’ એ વચન વૃથા સિદ્ધ થાય; કેમ કે એ કથન પ્રમાણે પુરુષનો મોક્ષ થાય છે, અને પુરુષને પચીશ તત્ત્વના જ્ઞાનથી મુક્તિ થાય છે, એવો અર્થ ફલિત થાય છે, તે સંગત થાય નહિ. વળી કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો, દષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માન્યા વગર સંગત થાય. માટે સાંખ્ય દર્શનકારોને આત્માના અસ્વીકારની આપત્તિ આવે છે, તેમ શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે બુદ્ધિથી જ દુષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થયે છતે, કૃત્યાદિના આશ્રયથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ Page #14 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/પ્રસ્તાવના નથી. ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે પારાર્મેનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ કહેવું ઉચિત નથી. તે કેમ ઉચિત નથી, તેની યુક્તિ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રી બતાવતાં કહે છે કે સત્ત્વાદિ ધર્મોની, સત્ત્વાદિ ધર્મોના આશ્રયભૂત ચિત્તમાં પણ ફલાધાનનો સંભવ હોવાથી પારાર્મેનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી. તે કારણથી=શ્લોક-૨૩માં કહ્યું કે બુદ્ધિથી જ દૃષ્ટ સર્વ વ્યવહારની સંગતિ થાય છે તે કારણથી, બુદ્ધિ પુરુષનું જ નામ થાય, વળી તત્ત્વાંતરનો વ્યય થાય. વળી શ્લોક-૨૪ના અંતે કહ્યું કે તત્ત્વાંતરનો=અહંકારાદિ તત્ત્વનો, ઉચ્છેદ થાય તેથી તત્ત્વોતરનો ઉચ્છેદ કઈ રીતે થાય, તે શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રી બતાવે છે કે એક વાયુના વ્યાપારભેદથી પાંચ પ્રકારના વાયુનો વ્યપદેશ થાય છે. તેની જેમ અહંકારાદિ બુદ્ધિઓની સંગતિનું સુકાપણું હોવાથી તત્ત્વાંતરનો વ્યય થાય છે. વળી શ્લોક-૧પની ટીકામાં પાતંજલ મતના વક્તવ્યને બતાવતાં કહેલ કે જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનું ચલન થાય છે, તેમ ચિરૂપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય એવું ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ત્યારપછી શ્લોક-૧૬માં બતાવેલ કે પાતંજલ મતાનુસાર બે પ્રકારની ચિતુશક્તિ છે : (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. તેમાં નિત્યોદિતા ચિત્શક્તિ પુરુષ જ છે, અને અભિવ્યંગ્યા ચિત્શક્તિ સત્ત્વનિષ્ઠ અર્થાત્ બુદ્ધિમાં રહેલી છે. આ રીતે પાતંજલ મતવાળા પુરુષને બુદ્ધિ ચૈતન્યનો અભિવ્યંજક સ્વીકારે છે, અને પુરુષને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે. તે પતંજલિ ઋષિનું કથન યુક્તિવાળું નથી. તે બતાવતાં શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રી કહે છે કે પાતંજલ મત પ્રમાણે પુરુષનું સત્ત્વમાં ચૈતન્યનું વ્યંજકપણું હોવા છતાં પણ પુરુષનું ફૂટસ્થપણું અયુક્તિવાળું છે. અધિષ્ઠાનપણું વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો “તી દ્રષ્ટ્ર: સ્વરૂપાવસ્થાનમ્” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૧/૩ નિરર્થક થાય. શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પુરુષને વ્યંજક સ્વીકારશો તો પુરુષ અભિવ્યક્તિનો જનક હોવાથી પુરુષ અકારણ છે, તેમ સિદ્ધ થશે. તેથી પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે. તે આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિએ કહ્યું કે પુરુષનું અભિવ્યંજકપણું એ અભિવ્યક્તિજનકપણું નથી, પરંતુ અભિવ્યક્તિ Page #15 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાસિંચિકા/પ્રસ્તાવના દેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાનપણું છે. તે અધિષ્ઠાનપણાના નિમિત્તે સત્ત્વમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. આ રીતે પાતંજલ દર્શનકારે સિદ્ધ કર્યું, તેમ સ્વીકારીએ, તોપણ આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે. તે બતાવવા ગ્રંથકારશ્રી શ્લોક-૨૭માં કહે છે કે સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્શક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ અપરિણામને કારણે આત્માનું ફૂટસ્થપણું છે; તોપણ ભોગનિમિત્તપણારૂપ અને ભોગઅનિમિત્તપણારૂપ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષનો કથંચિત્ ભેદ આવશ્યક છે, અને શ્લોક-૨૭ની ટીકામાં અંતે કહ્યું કે ભંગ્યતરથી આ જ સ્યાદ્વાદ છે=જે વિકલ્પથી અમે પુરુષમાં ભવસ્વભાવ અને મોક્ષસ્વભાવ સ્વીકારીએ છીએ, તેના કરતાં અન્ય વિકલ્પથી સાંખ્યદર્શનકારે પુરુષનો ભવ અને મોક્ષ ઉભયરૂપ એક સ્વભાવ સ્વીકાર્યો, એ જ સ્યાદ્વાદ છે. એથી પુરુષને પરિણામી સ્વીકારવા છતાં પુરુષ પરિણામી નથી, એ પ્રકારે સ્થાપન કરવા સાંખ્યદર્શનકાર વૃથા ખેદ કેમ કરે છે ! વળી સાંખ્યદર્શનકાર પ્રકૃતિને પ્રત્યાત્મનિયત જુદી માનતા નથી, પરંતુ પ્રકૃતિ એક છે તેમ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨માં આપત્તિ આપેલ કે પ્રકૃતિ એક સ્વીકારવામાં આવે તો એકની મુક્તિ થાય તો સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિ આવે અથવા કોઈની મુક્તિ થઈ શકે નહિ. તેનું નિવારણ કરતાં સાંખ્યદર્શનકારે શ્લોક-૧૮માં કહેલ કે પ્રકૃતિ પ્રત્યાત્મનિયત નથી, તોપણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મનિયત છે, અને તે બુદ્ધિ નિયત ફળસંપાદક શક્તિવાળી છે, તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિ થવાની આપત્તિ નથી; કેમ કે પ્રકૃતિ સર્વત્ર એક હોવા છતાં પણ બુદ્ધિના વ્યાપારના ભેદથી મુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ નષ્ટ હોવા છતાં અમુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ અનષ્ટ છે. આ રીતે પ્રત્યાત્મનિયત બુદ્ધિને ભિન્ન ભિન્ન સ્વીકારીને મુક્ત અને અમુક્તના વ્યવહારની સાંખ્યદર્શનકારે જે સંગતિ કરી, તે સાંખ્યદર્શનકારની સંગતિમાં દોષ ઉભાવન કરી ગ્રંથકારશ્રી કહે છે કે પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વંસ હોતે જીતે બુદ્ધિના ભેદમાં પણ તત્ત્વથી એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે. જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે, અને શ્લોક-૨૮ના અંતે એ ફલિત કર્યું કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ Page #16 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના તે તો દરેક આત્માની કર્મપ્રકૃતિ ભિન્ન ભિન્ન છે; અને જે પુરુષ સાધના કરે છે, પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, અને જે પુરુષે સાધના કરી નથી, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થતી નથી, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. આ રીતે સાંખ્યદર્શનકાર સ્વીકારે તો શું પ્રાપ્ત થાય ? અને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારને જે દોષો આપ્યા, તેનાથી શું ફલિત થાય છે ? તે શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રી બતાવે છે; અને કહે છે કે પ્રધાનભેદ સ્વીકારાયે છતે પ્રધાન કર્મ થાય, અને બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અધ્રુવ થાય, એથી જૈન દર્શન જય પામે. આ રીતે પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ કર્યું, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧ થી ૧૦ સુધી કર્યું. ત્યારપછી શ્લોક-૧૧માં આપત્તિ આપી કે જો સાંખ્યદર્શનકાર આત્માને અપરિણામી માને તો તેના યોગમાર્ગ અને યોગનું લક્ષણ વગેરે અર્થ વગરના સિદ્ધ થાય; કેમ કે જો આત્મા અપરિણામી સ્વીકારવામાં આવે તો સંસારી આત્માને મોક્ષની પ્રાપ્તિ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. તેની ચર્ચા કરીને ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ સ્થાપન કર્યું કે આત્મા પરિણામી છે અને કથંચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અધ્રુવ છે. ત્યારપછી પતંજલિ ઋષિએ જે ‘ચિત્તવૃત્તિનો નિરોધ' યોગનું લક્ષણ કર્યું, તે લક્ષણ જૈનદર્શનને અભિમત હોવા છતાં એ લક્ષણ સંપૂર્ણ લક્ષ્યમાં જતું નથી, તે બતાવીને સ્વઅભિમત યોગનું લક્ષણ જ યુક્તિયુક્ત છે, તે બ્લોક-૩૦ થી ૩૨માં ગ્રંથકા૨શ્રી કહે છે તે રીતે=શ્લોક-૨૯માં કહ્યું કે જૈનદર્શન જય પામે છે તે રીતે, પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત છે, અને એકાગ્રતા અધિ સુધી રોધ વાચ્ય હોવાથી એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. و આ અવ્યાપ્તિના નિરાકરણ અર્થે વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન છે, એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે, એ પ્રમાણે પતંજલિ ઋષિ કહે અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી, એથી યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં જતું નથી, તેમાં દોષ નથી. તો ગ્રંથકારશ્રી કહે છે કે યોગના Page #17 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગ છે, એ પ્રકારનું વ્યવસ્થાપન હોવાથી યોગનો આરંભ એ અલક્ષ્ય છે, એમ પતંજલિ ઋષિએ કહ્યું તે યુક્ત નથી. વળી શ્લોક-૩૨ની ટીકામાં કહ્યું કે વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો સદ્દભાવ છે. એથી શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ આપેલી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ વજ્રલેપ જેવી જ છે, તેથી ગ્રંથકારશ્રી વડે દશમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલું ‘મોક્ષના મુખ્ય હેતુનો જે વ્યાપાર તે યોગ' એ પ્રકારના સ્વરૂપવાળું યોગનું લક્ષણ વ્યુત્પન્ન પુરુષોને અદુષ્ટપણાના સ્વીકાર દ્વારા પરમાનંદને કરનારું છે. . આ રીતે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીમાં કહેલા પદાર્થોનું અહીં સંક્ષિપ્ત દિગ્દર્શન કરાવેલ છે. તે અંગે વિશેષ સમજ ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીની સંક્ષિપ્ત સંકલના વાંચવાથી પ્રાપ્ત થશે, અને ગ્રંથકારશ્રીની ટીકાના આધારે જે શબ્દશઃ વિવેચન કરેલ છે, તે વાંચતાં અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે. આ બત્રીશીના ગુજરાતી વિવરણના પ્રસંશોધન કાર્યમાં શ્રુતોપાસકસ્વાધ્યાયપ્રેમી સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલ છે. અત્યંત નાદુરસ્ત તબિયત થઈ જવાથી જંઘાબળ ક્ષીણ થતાં અમદાવાદ મુકામે મારે સ્થિરવાસ કરવાનું બન્યું, અને પ્રજ્ઞાધન સુશ્રાવક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો. નાદુરસ્ત તબિયતમાં પણ પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ સફળ થયો છે. ગ્રંથના વિવરણમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન થઈ ન જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ક્ષતિ રહી હોય, કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ Page #18 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાલિંશિકા/પ્રસ્તાવના અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે એમ ઇચ્છું છું. પ્રાંતે સ્વ-અધ્યાત્માદિ યોગોની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, તેમ જ ૧૦મી યોગલક્ષણબત્રીશીમાં કરેલ સ્વદર્શન પ્રમાણે “મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર' એ યોગનું લક્ષણ, અને અન્ય દર્શનકારનું ‘ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ, એ બંનેનો વિચાર કરવાથી સ્વદર્શનનું યોગનું લક્ષણ સ્થિર થાય, અને મન, વચન અને કાયાના યોગો દ્વારા થતા સર્વ પણ યોગવ્યાપારનું મોક્ષની સાથે યોજન થાય, એ રીતે યોગમાર્ગની આરાધના કરી હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજનો નિકટના ભાવોમાં પરમાનંદપદનેક મોક્ષસુખને પામીએ, એ જ શુભ અભ્યર્થના. - “જીભાગમતુ સર્વગીવાળામ' વિ. સં. ૨૦૧૩, વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહા સુદ-૫, મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. તા. ૨૩-૧-૨૦૦૭, મંગળવાર, હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક, સમતામૂર્તિપ્રવર્તિની સા. રોહિતાશ્રીજી મહારાજના નારાયણનગર રોડ, શિષ્યા સા. ચંદનબાલાશ્રી પાલડી, અમદાવાદ-૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ ////// પાતંજલયોલક્ષણવિચારદ્વાબિંશિકા/સંકલના દ્વાદિંશદ્વાચિંશિકા અંતર્ગત ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારદ્ધાજંશિકાના પદાર્થની સંક્ષિપ્ત સંકલના ૧૦મી યોગલક્ષણબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું લક્ષણ કર્યું કે “મોક્ષના મુખ્ય હેતુનો જે વ્યાપાર' તે યોગ છે; હવે ગ્રંથકારશ્રી તે યોગનું લક્ષણ સ્થિર કરવા અર્થે, પતંજલિ ઋષિ જે ‘ચિત્તવૃત્તિનિરોધ” યોગનું લક્ષણ કરે છે, તે પ્રસ્તુત બત્રીશીમાં બતાવે છે – પતંજલિ ઋષિ શ્લોક-૧માં ચિત્તવૃત્તિનિરોધને યોગ કહે છે, અને ચિત્ત શું છે, તે બતાવવા માટે શ્લોક-૧/૨માં ચિત્તની બે અવસ્થા ગ્રહણ કરીને બતાવે છે કે જે ચિત્તમાં અવિકારી એવા દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે તે નિશ્ચલ ચિત્ત છે. અને વિષયાકાર પરિણત એવા જે ચિત્તમાં પુરુષ પાણીમાં ચાલતા ચંદ્રના જેવો ભાસે છે, તે ચલ ચિત્ત છે. ત્યારપછી શ્લોક-૩માં (૧) માન, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, એ પ્રકારે ચિત્તની પાંચ વૃત્તિઓ બતાવે છે, અને ત્યારપછી શ્લોક-૪/૫ અને ઉના પૂર્વાર્ધમાં તે ચિત્તની પાંચે વૃત્તિઓનું સ્વરૂપ બતાવ્યું છે. તે પાંચે ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ છે અર્થાત્ તે પાંચે વૃત્તિઓ પોતાના કારણમાં શક્તિરૂપે અંતર્મુખથી રહે અને બાહ્યવૃત્તિનો વિઘાત થાય, એ ઉભયરૂપ નિરોધ છે, એમ શ્લોક-કુના ઉત્તરાર્ધમાં કહેલ છે. ત્યારપછી શ્લોક-૭માં નિરોધનો ઉપાય બતાવતાં પતંજલિ ઋષિ કહે છે કે નિરોધ માટેનો અભ્યાસ કરવાથી અને વૈરાગ્યથી ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય છે. નિરોધ માટેનો અભ્યાસ એટલે વૃત્તિરહિત ચિત્તનો સ્વરૂપનિષ્ઠ પરિણામમાં સ્થાપન કરવાનો યત્ન, તે અભ્યાસ છે, અને તે અભ્યાસ દીર્ઘકાળ સુધી નિરંતર અને આદરપૂર્વક કરવામાં આવે તો સ્થિર થાય છે, એમ શ્લોક-૭માં બતાવેલ છે. વળી વૈરાગ્ય ચિત્તને બહાર ભટકતું બંધ કરીને સ્વરૂપમાં સ્થિર કરવા માટે ઉપયોગી છે. તેથી ચિત્તનિરોધ માટે યોગીઓ જે અભ્યાસ કરે છે, તેમાં વૈરાગ્ય ઉપકારક બને છે. તે વૈરાગ્ય બે પ્રકારે છે : (૧) અપરવૈરાગ્ય અને (૨) પરવૈરાગ્ય. Page #20 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારતાસિંશિકા/સંકલના (૧) બાહ્ય સર્વ વિષયોમાં ચિત્તનો વિરક્તભાવ તે અપરવૈરાગ્ય છે. (૨) યોગસાધનાથી પોતાનામાં જે ગુણો પ્રગટે છે, તે ગુણો પ્રત્યે પણ વિરક્તભાવ તે પરવેરાગ્ય છે. આ રીતે શ્લોક-૮૯માં વૈરાગ્યનું સ્વરૂપ બતાવેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વૈરાગ્યને સ્થિર કરીને યોગીઓ પોતાના આત્માના સ્વરૂપમાં ચિત્તને સ્થિર કરવા પ્રયત્ન કરે, તે પ્રયત્નના પ્રકર્ષથી ચિત્તવૃત્તિના નિરોધની પ્રાપ્તિ થાય છે અને ‘ચિત્તવૃત્તિનો નિરોધ” તે યોગ છે. આ રીતે પતંજલિ ઋષિએ કરેલા ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણને બતાવ્યા પછી ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા શ્લોક-૧૧/૧૨માં કહે છે કે પતંજલિ ઋષિ (૧) આત્માને અપરિણામી માને છે, અને અનેક આત્માઓ માને છે. (૨) વળી પ્રકૃતિને પ્રત્યાત્મભિન્ન માનતા નથી, પણ સર્વાત્મસાધારણ એક માને છે. આ રીતે સ્વીકારવાથી યોગની વાત કરવી ઉચિત નથી; કેમ કે – (૧) જો આત્મા અપરિણામી હોય તો યોગની પ્રવૃત્તિ કરવાથી પણ આત્મામાં કોઈ પરિણામાંતર થવાનું નથી તેથી યોગની પ્રવૃત્તિનો ઉપદેશ નિષ્ફળ સિદ્ધ થાય. (૨) વળી દરેક આત્માની પ્રકૃતિ ભિન્ન ભિન્ન ન માનવામાં આવે, અને સર્વજનસાધારણ પ્રકૃતિને એક માનવામાં આવે, તો યોગની પ્રવૃત્તિ દ્વારા એક આત્માની મુક્તિમાં સર્વ આત્માની મુક્તિની આપત્તિ આવે. તેથી સર્વજનસાધારણ પ્રકૃતિને એક સ્વીકારીને યોગનો ઉપદેશ આપવો, તે પતંજલિ ઋષિના મતે સંગત થાય નહિ. (૩) વળી પ્રકૃતિ પુરુષના ભોગનું સંપાદન કરે છે, અને પુરુષના અપવર્ગનું સંપાદન કરે છે, એમ કહેવું એ પણ યુક્ત નથી; કેમ કે પ્રકૃતિ જડ છે. તેથી જડ એવી પ્રકૃતિને આ પ્રકારનું ‘મારે પુરુષનું પ્રયોજન કરવું જોઈએ', એવો અધ્યવસાય થાય નહિ. તેથી પ્રકૃતિ પુરુષને ભોગસંપાદન કરે છે અને મોક્ષ સંપાદન કરે છે, એમ પણ કહેવું ઉચિત નથી. એમ શ્લોક-૧૧/૧રમાં બતાવેલ છે. માટે પતંજલિ ઋષિએ (૧) આત્માને પરિણામી માનવો જોઈએ, (૨) પ્રકૃતિને પ્રત્યાત્મ ભિન્ન માનવી જોઈએ અને (૩) પુરુષ સંસારી અવસ્થામાં પોતાના પ્રયોજનને કરવાના Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાતંજલયોલક્ષણવિચારદ્વાાિંશિકા/સંકલના અધ્યવસાયવાળો છે, તેથી પુરુષ કર્મને વશ થઈને ભોગમાં પ્રવૃત્તિ કરે છે, અને કર્મની વિડંબણાનું પુરુષને જ્ઞાન થવાથી અપવર્ગને સાધવા માટે પુરુષ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, તેમ માનવું જોઈએ. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પતંજલિ ઋષિ આત્માને અપરિણામી માને છે. માટે તેમના મતમાં મોક્ષની સાધના સંગત થાય નહિ. તેના નિવારણ માટે આત્માને અપરિણામી સ્વીકારવા માટે પતંજલિ ઋષિ શ્લોક-૧૩માં યુક્તિ આપે છે : જ્ઞાનને કારણે ચિત્તની વૃત્તિઓ સદા થાય છે, અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી જડ છે, તેથી તેમાં જ્ઞાનની પ્રતીતિ થાય નહિ. તે પ્રતીતિની સંગતિ માટે પુરુષની ચિતુ છાયા ચિત્તમાં સંક્રમ થાય છે તેમ માનવું પડે; અને જો આત્માને પરિણામી સ્વીકારવામાં આવે તો આત્માની ચિચ્છાયાનો સંક્રમ સદા થાય નહિ, અને તેમ સ્વીકારીએ તો ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને નહિ, અને ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ થાય છે, તેમ સર્વને પ્રતીત છે; માટે ચિત્તવૃત્તિમાં જ્ઞાન કરવાની શક્તિનું કારણ ચિચ્છાયાનો સંક્રમ સદા થાય છે, તેમ માનવું પડે; અને ચિચ્છાયાનો સંક્રમ સદા સ્વીકારવા માટે પુરુષને અપરિણામી માનવો આવશ્યક છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પતંજલિ ઋષિ પ્રકૃતિને સર્વજનસાધારણ એક માને છે. તેથી યોગમાર્ગને સેવીને એકની મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ આવે. તેના નિવારણ માટે પ્રકૃતિને સર્વજનસાધારણ એક માનવા છતાં સાધના કરીને એકની મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ ન આવે, તેની યુક્તિ શ્લોક-૧૮માં પતંજલિ ઋષિ આપે છે : પ્રકૃતિ એક હોવા છતાં પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મ ભિન્ન ભિન્ન છે. તેથી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિના વ્યાપાર દ્વારા એક આત્માની મુક્તિ થવા છતાં સર્વ આત્માની મુક્તિની આપત્તિ આવશે નહિ; કેમ કે સાધના કરીને કૃતાર્થ થયેલ પુરુષ પ્રત્યે પ્રકૃતિ નષ્ટ થયેલ હોવા છતાં અન્ય પુરુષ પ્રત્યે તે પ્રકૃતિ નષ્ટ થયેલ નથી. તેથી સર્વજનસાધારણ પ્રકૃતિ એક સ્વીકારવા છતાં એક પુરુષની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિ નહિ આવે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રકૃતિ જડ હોવાથી “મારે પુરુષનું પ્રયોજન કરવું જોઈએ,’ એ પ્રકારનો અધ્યવસાય જડ એવી પ્રકૃતિને થાય નહિ. તેથી Page #22 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારતાસિંશિકા/સંકલના જડ એવી પ્રકૃતિ પુરુષને ભોગસંપાદન કરે છે અને અપવર્ગ સંપાદન કરે છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેનું સમાધાન પતંજલિ ઋષિ શ્લોક-૧ત્માં કરે છે – પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની અનુલોમ અને પ્રતિલોમ બે શક્તિ છે; અને અનુલોમ શક્તિથી બહિર્મુખ પરિણામ થાય છે, માટે પ્રકૃતિ પુરુષને ભોગ સંપાદન કરે છે; અને પ્રતિલોમ શક્તિથી સ્વકારણમાં પ્રકૃતિ લય પામે છે ત્યારે, સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ પરિણામનો આરંભ કરતી નથી. તેથી જડ એવી પ્રકૃતિમાં કર્તવ્યતાના અધ્યવસાયનો અભાવ હોવા છતાં આવા પ્રકારની પુરુષાર્થની કર્તવ્યતા સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી પ્રકૃતિમાં પ્રતિલોમ શક્તિ સહજ છે, અને પ્રતિલોમ શક્તિ જ્યારે પ્રવર્તશે ત્યારે ઉભયશક્તિનો નાશ થશે, તેથી પુરુષનો અપવર્ગ થશે. આમ સિદ્ધ થવાથી મોક્ષ માટેનો યત્ન યોગીને કરવાનો આવશ્યક રહે નહિ, તેથી મોક્ષના ઉપદેશની પણ અનાવશ્યકતા સિદ્ધ થાય, એમ કોઈને શંકા થાય. તેનું સમાધાન શ્લોક-૨૦માં પતંજલિ ઋષિ કરે છે : મોક્ષશાસ્ત્રના શ્રવણથી દુઃખના નાશ માટે પ્રકૃતિના સ્મયના=અભિમાનના, વર્જનમાં પ્રવૃત્તિ થાય છે. તેથી પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષશાસ્ત્રનો ઉપદેશ અને મોક્ષ માટેનો યત્ન નિરર્થક નથી. આ પ્રકારના પતંજલિ ઋષિના સમાધાનને સામે રાખીને શ્લોક-૨૧માં ગ્રંથકારશ્રી કહે છે : આ રીતે પ્રકૃતિનો મોક્ષ થશે, પુરુષનો નહિ થાય; કેમ કે પુરુષ અપરિણામી છે, અને પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે સહજ શક્તિ છે, અને પ્રકૃતિના અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે પરિણામના ક્ષય અર્થે કર્તુત્વના સ્મયની=અભિમાનની, નિવૃત્તિ આવશ્યક છે, અને તે કર્તુત્વના સ્મયનું અભિમાનનું વર્જન પ્રકૃતિને થાય છે, પુરુષને થતું નથી. તેથી પ્રકૃતિની મુક્તિ થશે, પુરુષની નહિ થાય, અને તેમ સ્વીકારવામાં આવે તો સાંખ્ય દર્શનકાર શ્લોક-૨૨માં જે કહે છે તે તેમનું વચન વૃથા સિદ્ધ થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર કહે છે કે પચ્ચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, તે વચન વ્યર્થ સિદ્ધ થશે. ' આ રીતે પતંજલિ ઋષિના મતમાં પુરુષની મુક્તિ સ્વીકારવામાં દોષ બતાવીને શ્લોક-૨૨ની ટીકામાં ગ્રંથકારશ્રી કહે છે : Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાતંજલચોલક્ષણવિચારતાસિંચિકા/સંકલના કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે અનુભવાતા એવા પુરુષને સ્વીકારવો જોઈએ અર્થાત્ સંસારી જીવો જે કૃતિ કરે છે અને કૃતિના ફળને ભોગવે છે, તે કૃતિનું અધિકરણ અને કૃતિના ફળનું અધિકરણ પુરુષ છે; અને તેમ સ્વીકારીએ તો યોગસાધનારૂપ કૃતિને કરનાર પણ પુરુષ છે, અને યોગસાધનાના ફળરૂપ મુક્તિ પણ પુરુષને થાય છે, તેમ સર્વ સંગત થાય છે; અને આત્માને દ્રવ્યરૂપે અપરિણામી સ્વીકારવામાં અને ત્યાદિ પર્યાયોને આશ્રયીને પરિણામી સ્વીકારવામાં કોઈ દોષ નથી. વળી પતંજલિ ઋષિ ચિત્તને ચિત્તરૂપે અન્વયી અને તે તે ચિત્તની અવસ્થારૂપે પરિણામી સ્વીકારે છે. તે વચન પતંજલિ ઋષિના સ્વરચિત પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણપૂર્વક શ્લોક-૨૨માં બતાવીને ગ્રંથકારશ્રી કહે છે : પતંજલિ ઋષિ ચિત્તને ચિત્તરૂપે અન્વયી, અને ચિત્તના તે તે પરિણામની અપેક્ષાએ પરિણામી સ્વીકારે છે, તે ચિત્ત તત્ત્વથી આત્મા છે, અને જો તે ચિત્તને પતંજલિ ઋષિ આત્મારૂપે ન સ્વીકારે તો, બુદ્ધિરૂપે વર્તતા એવા તે ચિત્તથી સર્વ વ્યવસ્થા સંગત થઈ જાય, તેથી અતિરિક્ત એવા પુરુષને માનવાની કોઈ આવશ્યકતા રહે નહિ. આ પ્રકારની પતંજલિ ઋષિને આવતી આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિ અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરે છે, તે શ્લોક-૨૩માં બતાવીને તે અનુમાન દ્વારા પણ આત્માની સિદ્ધિ થતી નથી, એમ ગ્રંથકારશ્રી શ્લોક-૨૪માં સ્પષ્ટ કરે છે : બુદ્ધિ જ પુરુષનું નામ છે, તેથી બુદ્ધિથી અતિરિક્ત કોઈ પુરુષ નથી અને અહંકાર અને પ્રવૃત્તિ પણ બુદ્ધિનાં પરિણામો છે. તે આ રીતે ? દરેક જીવને પોતે જ્ઞાનસ્વરૂપ છે તેવી પ્રતીતિ થાય છે. તેથી જ્ઞાનરૂપ છે બુદ્ધિ દેખાય છે તે પુરુષ છે; અને સંસારી જીવો બાહ્ય કૃત્ય કરે છે ત્યારે આ કન્ય કર્યું', એ પ્રકારનો અહંકાર થાય છે અર્થાત્ “મેં આ ભોગ-વિલાસ કર્યો એ પ્રકારનો અહંકાર થાય છે. તે અહંકાર પણ બુદ્ધિનો પરિણામ છે. વળી સંસારી જીવો મોહના પરિણામવાળા છે. તેથી તે મોહના પરિણામને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ અભિભવ થયેલું છે. તેથી પુરુષને અભિભવ કરે તેવી મોહની પરિણતિ તે પ્રકૃતિ છે અર્થાત્ સાંખ્યદર્શનકાર જેને પ્રકૃતિ કહે છે, તે જીવમાં વર્તતી મોહની પરિણતિ છે. તે મોહની પરિણતિને કારણે સંસારી Page #24 -------------------------------------------------------------------------- ________________ પાતંજલચોલક્ષણવિચારદ્વાર્ગિશિકા/સંકલના ૧૫ જીવોને સંસારના પરિભ્રમણ સ્વરૂપ સર્વ પ્રપંચની પ્રાપ્તિ થાય છે. તેથી સર્વ પ્રપંચની પ્રાપ્તિનું કારણ એવી મોહની પરિણતિ તે બુદ્ધિનો પરિણામ છે, પરંતુ બુદ્ધિથી અતિરિક્ત અહંકાર અને પ્રકૃતિ સ્વરૂપ કોઈ અન્ય તત્ત્વ નથી, એમ શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ કહેલું છે. વળી પાતંજલ મતને બતાવતાં શ્લોક-૧૫/૧૬માં ગ્રંથકારશ્રીએ કહેલ કે પાતંજલ મતાનુસાર પુરુષના સંનિધાનથી સજ્વમાં અભિવ્યંગ્ય ચૈતન્ય પ્રગટે છે; અને તેમ સ્વીકારીએ તો પતંજલિ ઋષિ પુરુષને ફૂટસ્થ નિત્ય કહે છે, તે સંગત થાય નહિ; કેમ કે સત્ત્વમાં ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ છે એમ સ્વીકારવામાં આવે તો પુરુષ કોઈ કાર્ય કરે છે, અને જે કાર્ય કરતું હોય તે કૂટસ્થ નિત્ય છે, તેમ કહી શકાય નહિ. વળી પતંજલિ ઋષિ કહે છે કે સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ નથી, પરંતુ સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો વ્યંજક પુરુષ છે. માટે પુરુષને કૂટનિત્ય સ્વીકારવામાં દોષ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે : સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો જનક પુરુષ નથી, પરંતુ સત્ત્વનિષ્ઠ ચૈતન્યની અભિવ્યક્તિનો વ્યંજક પુરુષ છે, તેમ સ્વીકારીએ તો, સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્શક્તિ પ્રત્યે પુરુષ નિમિત્ત કારણ બને, અને તેમ સ્વીકારીએ તો સંસાર અવસ્થામાં સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતુશક્તિ પ્રત્યે પુરુષ નિમિત્ત બને છે, ત્યારે ભોગનું નિમિત્ત કારણ બને છે; અને મોક્ષ અવસ્થામાં સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતુશક્તિ પ્રત્યે નિમિત્ત કારાણ બનતો નથી ત્યારે ભોગનું અનિમિત્ત કારણ બને છે. તેથી એક જ પુરુષમાં ભોગના નિમિત્તપણારૂપ અને અનિમિત્તપણારૂપ ધર્મના ભેદને કારણે પુરુષનો કથંચિત્ ભેદ સિદ્ધ થાય છે. તેથી પુરુષ પરિણામી છે, તેમ સ્વીકારવું આવશ્યક છે, એ પ્રમાણે શ્લોક-૨૭/૨૭માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી પતંજલિ ઋષિ સર્વાત્મસાધારણ પ્રકૃતિને એક માને છે, અને તેમ સ્વીકારવાથી સાધના દ્વારા એક આત્માની મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ આવે. તેના નિવારણ માટે પતંજલિ ઋષિ પ્રત્યાત્મ બુદ્ધિભેદ સ્વીકારે છે, અને બુદ્ધિના વ્યાપારના ભેદથી એક આત્માની સાધના દ્વારા મુક્તિ થવાથી સર્વની મુક્તિની આપત્તિ નહિ આવે તેમ કહે છે. તેનું નિવારણ કરતાં શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રી દૂષણ આપે છે : Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિશિકા/સંકલના પ્રત્યાત્મ બુદ્ધિને ભેદ હોવા છતાં પણ સાધના દ્વારા એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિ આવશે; કેમ કે સાંખ્યદર્શનકારના મતાનુસાર પ્રકૃતિની મુક્તિ થાય છે, અને પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વ એમ ઉભયધર્મનો વિરોધ છે. તેથી કોઈ એક આત્માને આશ્રયીને પ્રકૃતિમાં મુક્તત્વ ધર્મ અને અન્ય આત્માને આશ્રયીને પ્રકૃતિમાં અમુક્તત્વ ધર્મ છે, તેમ સ્વીકારી શકાય નહિ. આમ છતાં એક આત્માની સાધનામાં સર્વની મુક્તિ થતી નથી, તેની સંગતિ માટે સાંખ્યદર્શનકાર કહે છે : જેમ એક વૃક્ષમાં સંયોગને અને સંયોગના અભાવને સ્વીકારી શકાય છે, તેમ એક પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વ સ્વીકારી શકાય છે. તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિ આવશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે : તો મુક્ત આત્માઓમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવશે. તે આ રીતે : સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પુરુષ ફૂટસ્થ નિત્ય છે. અને પ્રકૃતિ સર્વજનસાધારણ એક છે. તેથી પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વ ધર્મ છે; તેમ સ્વીકારીએ અને પ્રકૃતિ જે કાંઈ કરે છે, તેનો ઉપચાર પુરુષમાં થાય છે. તેમ સાંખ્યદર્શનકારો સ્વીકારે છે, તેથી મુક્ત આત્માઓમાં પણ અમુક્તપણાનો વ્યવહાર માનવો પડે અર્થાત્ જેમ રાજાની સેના જય પામે તો રાજા જય પામ્યો કહેવાય છે, અને રાજાની સેના પરાજય પામે તો રાજા પરાજય પામ્યો કહેવાય છે; તેમ પ્રકૃતિ ભોગ કરે તો પુરુષ ભોગ કરે છે, તેમ ઉપચારથી કહેવાય છે, અને પ્રકૃતિ મુક્ત થાય તો પુરુષ મુક્ત થયો એમ ઉપચારથી કહેવાય છે. આ રીતે પ્રકૃતિમાં મુક્તત્વ અને અમુક્તત્વ બંને ધર્મો સ્વીકારીએ તો પ્રકૃતિ સર્વજનસાધારણ એક હોવાથી જે આત્માઓ મુક્ત થયા છે, તેમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવશે. તેથી એક આત્માની મુક્તિમાં સર્વની મુક્તિના નિવારણ અર્થે દરેક આત્માની પ્રકૃતિ જુદી છે, તેમ માનવું આવશ્યક છે, અને તેમ સ્વીકારીએ તો આત્માના ભોગ અને અપવર્ગનું નિર્વાહક એવું કર્મ એ પ્રકૃતિ છે, અને પુરુષ બુદ્ધિગુણવાળો છે, તેમ સિદ્ધ થાય. આનાથી એ ફલિત થાય છે કે સંસારમાં બુદ્ધિની સર્વ જીવોને જે પ્રતીતિ છે, તે પુરુષ છે, અને સંસાર અવસ્થામાં તે પુરુષ કર્મયુક્ત છે, અને તે કર્મ જીવના મોહના પરિણામથી બંધાયેલાં છે, અને તે કર્મ જીવને સંસારમાં ભોગની પ્રાપ્તિ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/સંકલના કરાવે છે, અને તે કર્મ યોગમાર્ગની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે અપવર્ગનું કારણ બને છે. આ રીતે પુરુષ કથંચિત્ દ્રવ્યથી ધ્રુવ છે અને પર્યાયથી અધુવ છે, તેમ માનનાર જૈનદર્શન જય પામે છે, એમ શ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ કહેલ છે. વળી શ્લોક-૧માં પતંજલિ ઋષિએ કરેલું ‘ચિત્તવૃત્તિનિરોધ' એ પ્રમાણેનું યોગનું લક્ષણ સર્વથા દુષ્ટ નથી, તોપણ ‘ચિત્તવૃત્તિનિરોધ' એ યોગનું લક્ષણ લક્ષ્યમાત્રમાં વ્યાપ્ત થતું નથી, તે બતાવવા અર્થે શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રી કહે છે : જેમ ઘટની સામગ્રી દંડ, ચક્ર, ચીવર, કુલાલાદિ છે, અને કોઈ ઘટનો અર્થી પુરુષ ઘટની તે સામગ્રી એકઠી કરે, તે ઘટનિષ્પત્તિનું કારણ હોવા છતાં જ્યાં સુધી ઘટનિષ્પત્તિની ક્રિયાનો પ્રારંભ થયો ન હોય ત્યાં સુધીની સામગ્રી એકઠી કરવાની ક્રિયા ઘટની પૂર્વ તૈયારી કહેવાય; અને માટીને મસળીને ઘટ બનાવવાનો પ્રારંભ કરે ત્યારથી ઘટ બનાવવાની ક્રિયાનો પ્રારંભ થાય છે; અને તે ક્રિયા દ્વારા માટી તે તે અવસ્થાને પામતી ઘટનિષ્પત્તિની પૂર્વેક્ષણમાં કુર્ઘદૂરપત્વવાળી બને છે, અર્થાત્ ઘટનું કુર્તરૂપત્વ તે અવસ્થાવાળી માટીમાં છે, અને કુર્તરૂપત્વવાળી તે માટી ઉત્તરક્ષણમાં ઘટરૂપે પરિણમન પામે છે. ' તેમ આત્મા પણ મોક્ષનો અર્થ બને ત્યારે અપુનબંધક અવસ્થામાં કે સમ્યગ્દષ્ટિની અવસ્થામાં જે કાંઈ ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પૂર્વસેવારૂપ છે અર્થાત્ જેમ ઘટની સામગ્રીને એકઠી કરવાની ક્રિયા ઘટ બનાવવાની પૂર્વતૈયારી છે, તેમ અધ્યાત્માદિ યોગનો પ્રારંભ કરવાની પૂર્વતૈયારી રૂપ અપુનબંધક જીવની અને સમ્યગ્દષ્ટિ જીવની સર્વધર્મ પ્રવૃત્તિ પૂર્વસેવારૂપ પૂર્વતૈયારી છે. વળી જેમ કુંભાર માટીમાંથી ઘટ બનાવવાનો પ્રારંભ કરે છે, તેમ સાધક આત્મા અધ્યાત્મ અને ભાવનાની ભૂમિકામાં પ્રવેશ કરે છે, ત્યારે રત્નત્રયીની પરિણતિરૂપ યોગનો પ્રારંભ થાય છે; અને જેમ કુંભારના પ્રયત્નથી માટી સ્થાસ, કોશ, કુસુલ આદિ અવસ્થાને ક્રમસર પામતી ચરમસણમાં ઘટનિષ્પત્તિ માટે કુર્તરૂપત્વવાળી બને છે, અને ઉત્તરક્ષણમાં તે કુર્તરૂપત્વવાળી માટી ઘટરૂપે બને છે, તેમ અધ્યાત્માદિ યોગના પ્રારંભથી આત્મામાં મોક્ષને અનુકૂળ વ્યાપારનો પ્રારંભ થાય છે, જે ઉત્તર ઉત્તર અવસ્થાને પામતો અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપે પરિણમન પામે છે, અને વૃત્તિસંક્ષયના બીજા ભેદરૂપ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાતંજલયોલક્ષણવિચારદ્વાિિશકા/સંકલના યોગનિરોધકાળની ચમક્ષણમાં મોક્ષરૂપ કાર્યને અનુરૂપ એવું કુર્તરૂપત્ર આત્મામાં પ્રગટે છે, તેની ઉત્તરમાં આત્મા મુક્ત બને છે. આનાથી એ ફલિત થાય છે કે જેમ કોઈ સાધક વિદ્યાસિદ્ધિનો પ્રારંભ કરે તેની પૂર્વે પૂર્વતૈયારી કરે છે, તેમ મોક્ષરૂપ લક્ષ્યને સાધવા માટે અધ્યાત્માદિ યોગની પ્રવૃત્તિ કરવા પૂર્વે પૂર્વસેવારૂપે અપુનબંધક અને સમ્યગ્દષ્ટિ જીવો પ્રવૃત્તિ કરે છે અર્થાત્ અપુનબંધક જીવની અને સમ્યગ્દષ્ટિ જીવની સર્વ ધર્મક્રિયા પૂર્વસેવારૂપ છે; અને પાંચમા ગુણસ્થાનકમાં પ્રવેશેલ દેશવિરતિધર શ્રાવક અને છઠ્ઠા ગુણસ્થાનકમાં પ્રવેશેલ સર્વવિરતિધર સાધુ અધ્યાત્માદિ યોગની જે પ્રવૃત્તિ કરે છે, ત્યારથી યોગનો પ્રારંભ થાય છે; અને તે યોગનો પ્રારંભ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પામતાં ધ્યાન અને સમાયોગમાં આવે છે, અને અંતે યોગનિરોધના ચરમક્ષણમાં પ્રકર્ષવાળો થાય છે, અને તેના ફળરૂપે જેમ વિદ્યાસાધકને વિદ્યાની પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષસાધક યોગીને મોક્ષની સિદ્ધિ થાય છે. હવે પતંજલિ ઋષિએ “ચિત્તવૃત્તિનિરોધ એ પ્રકારનું યોગનું લક્ષણ કર્યું, તે યોગનું લક્ષણ સ્વીકારીએ તો તે લક્ષણ અધ્યાત્મ અને ભાવનાથી શુદ્ધ એવા ચિત્તમાં જતું નથી, પરંતુ એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં તે લક્ષણ જાય છે, અને તેમ સ્વીકારીએ તો અધ્યાત્માદિ યોગના પાંચ ભેદોમાંથી ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય યોગમાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સંગત થશે. વસ્તુતઃ યોગનો પ્રારંભ અધ્યાત્માદિ કાળમાં થયેલો છે; કેમ કે અધ્યાત્મ અને ભાવનાકાળમાં સાધક યોગીઓ મોહના ઉમૂલન માટે શાસ્ત્રાનુસારી ઉચિત વ્યાપાર કરે છે, તેથી તેમનામાં યોગ છે; છતાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અધ્યાત્મ અને ભાવનામાં અવ્યાપ્ત થાય છે. તેથી પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સર્વથા નિર્દોષ નથી. ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ ‘ચિત્તવૃત્તિનિરોધઃ' અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત થાય છે, ત્યાં પતંજલિ ઋષિ શ્લોક-૩૧માં સમાધાન કરે છે : ચિત્ત પાંચ પ્રકારનું છે : (૧) ક્ષિપ્ત (૨) મૂઢ (૩) વિક્ષિપ્ત (૪) એકાગ્ર અને (૫) નિરુદ્ધ. આ પાંચ પ્રકારના ચિત્તમાં એકાગ્ર અને નિરુદ્ધ ચિત્ત સમાધિમાં ઉપયોગી Page #28 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિશિકા/સંકલના છે, અને વિક્ષિપ્તચિત્તકાળમાં યોગનો પ્રારંભ થાય છે, તે યોગ નથી; પરંતુ યોગ નિષ્પન્ન કરવાને અનુકૂળ અભ્યાસ માત્ર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે : યોગપ્રારંભકાળમાં પણ નિશ્ચયનયથી યોગ છે તેમ કહેવું જોઈએ; કેમ કે ‘ક્રિયાનું કૃતમ્'=જે કરાતું હોય તે કરાયું, એમ નિશ્ચયનય સ્વીકારે છે. માટે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો પ્રારંભ છે, પણ યોગ નથી, તેમ કહેવું ઉચિત નથી. - ગ્રંથકારશ્રીનો આશય એ છે કે અધ્યાત્મ અને ભાવનાકાળમાં સાધક યોગીએ મોહના ઉન્મેલન માટેનો યત્ન શરૂ કરેલ છે. ફક્ત ધ્યાન આદિ કાળમાં વર્તતા યોગ જેવો દૃઢ યત્ન નથી, તોપણ તે દૃઢ યત્નને અનુકૂળ શક્તિસંચય કરવા અર્થે સાધક યોગી અધ્યાત્માદિકાળમાં જિનવચનનું અવલંબન લઈને શાસ્ત્રાનુસારી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. માટે મોક્ષને અનુકૂળ નિર્જરાની પ્રાપ્તિ છે. તેથી યોગના પ્રારંભકાળમાં પણ યોગ સ્વીકારવો જોઈએ. તેથી ગ્રંથકારશ્રીએ દસમી યોગલક્ષણબત્રીશીમાં કરેલું યોગનું લક્ષણ “મોક્ષમુવ્ય,વ્યાપાર?” “મોક્ષના મુખ્ય હેતુનો જે વ્યાપાર તે યોગ છે,' તે લક્ષણ અદુષ્ટ છે; કેમ કે અધ્યાત્માદિ સર્વ ભૂમિકામાં તે લક્ષણ સંગત થાય છે. તેથી વ્યુત્પન્ન બુદ્ધિવાળા જીવો તે યોગના લક્ષણના તાત્પર્યને ગ્રહણ કરીને તે પ્રમાણે અધ્યાત્માદિ યોગોમાં પ્રયત્ન કરે તો ગ્રંથકારશ્રીએ કરેલું યોગનું લક્ષણ અવશ્ય પરમાનંદને કરનારું બને છે અર્થાત્ ગ્રંથકારશ્રીએ બતાવેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન જીવોને મોક્ષની પ્રાપ્તિનું કારણ બને છે, એ પ્રમાણે શ્લોક-૩૨માં કહેલ છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈપણ લખાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડ' માંગું છું. . - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૩, મહા સુદ-૫, તા. ૨૩-૧-૨૦૦૭, મંગળવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭, Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાતંજલયોલક્ષણવિચારદ્વાલિંશિકા/અનુક્રમણિકા અનુક્રમણિકા છે બ્લિોક નં. વિષય પાના ને, ૧-૪ ૪-૭ ૭-૯ ૯-૧૪ ૧૪-૧૮ ૧૮-૨૨ ૧. | (i) પતંજલિ ઋષિએ કરેલ યોગનું લક્ષણ. (ii) ચિત્તવૃત્તિનિરોધકાળમાં વર્તતા ચિત્તનું સ્વરૂપ. વ્યુત્થાનદશામાં વર્તતા ચિત્તનું સ્વરૂપ. ૩. | ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ. ૪. | (i) પ્રમાણનું સ્વરૂપ. (ii) ભ્રમનું સ્વરૂપ. સંશયનો ભ્રમમાં અંતર્ભાવ. (iii) વિકલ્પનું સ્વરૂપ. ભ્રમ કરતાં વિકલ્પની વિલક્ષણતા. પ.| (iv) નિદ્રાનું સ્વરૂપ. ૬. | (i) સ્મૃતિનું સ્વરૂપ. (ii) ચિત્તનિરોધનું સ્વરૂપ. | (i) ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો. (ii) અભ્યાસનું સ્વરૂપ. | (i) વૈરાગ્યનું સ્વરૂપ. (ii) અપરવૈરાગ્યનું સ્વરૂપ. ૯. | (i) પરવૈરાગ્યનું સ્વરૂપ. | (ii) અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિના નિરોધમાં કઈ રીતે ઉપકારક છે તેનું સ્વરૂપ. ૧૦.| ચિત્તવૃત્તિનિરોધ માટે કરાતો અભ્યાસ ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તેનું સ્વરૂપ. ૧૧.| (i) પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ અને યોગના ઉપાયો બતાવ્યા, તેમાં ગ્રંથકારશ્રી દ્વારા દોષનું ઉદ્દભાવન. (ii) અપરિણામી આત્માના સ્વીકારમાં પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણની અઘટમાનતા. ૨૨-૨૫ ૨૫-૨૮ ૨૮-૩૩ ૩૩-૩૮ ૩૮-૪૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ પાના નં.] ૪૧-૪૭ ૪૭-પર પર-૬૦ ૬૦-૭૯ પાતંજલયોલક્ષણવિચારદ્વાચિંશિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પતંજલિ ઋષિની માન્યતાનુસાર પ્રકૃતિને એક સ્વીકારવામાં આવતા દોષો. શ્લોક-૧૧-૧રમાં પતંજલિ ઋષિના મતમાં ત્રણ દૂષણો આપ્યાં તે દૂષણો પાતંજલ દર્શનમાં આવતાં નથી, એ પ્રકારની શંકાનું ઉભાવન. ૧૪. ચિત્તનું સ્વ-પરપ્રકાશકપણું હોવાથી ચિત્તના ગ્રહી એવા પુરુષને સ્વીકારવાથી શું ? એ પ્રકારની શંકાના નિવારણ માટે પતંજલિ ઋષિનું સમાધાન. બુદ્ધિ સ્વપ્રકાશક નથી, અને બુદ્ધિનું અન્ય બુદ્ધિથી પણ વેદન નથી, એ રીતે વિષયનો વ્યવહાર કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની કોઈની આશંકામાં પતંજલિ ઋષિનું સમાધાન. પાતંજલ મતાનુસાર નિત્યોદિતા અને અભિવ્યંગ્યા એમ બે પ્રકારે ચિતશક્તિનું સ્વરૂપ. ૧૭. પાતંજલ મતાનુસાર સંસારી જીવો જે ભોગ કરે છે, તે ભોગની યુક્તિપૂર્વક સંગતિ. પાતંજલ મતાનુસાર સાધના કરનાર એક વ્યક્તિની મુક્તિની સંગતિ. ૧૯.| પાતંજલ મતાનુસાર મહદ્ આદિ પરિણામોની પ્રકૃતિમાં આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિ છે, તે પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું. ૨૦. પ્રકૃતિની પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગી પુરુષોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે મોક્ષઉપદેશક શાસ્ત્રોનું અનર્થપણું છે, એ પ્રકારની શંકાનું પતંજલિ ઋષિ દ્વારા નિરાકરણ. ૭૦-૭૨ ૭૨-૭૮ ૭૮-૮૧ ૮૧-૮૯ ૮૭-૯૨ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૯૨-૯૩ રર. ૯૬-૧૦૭ ર૩. ૨૨ પાતંજલચોલક્ષણવિચારતાસિંચિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ૨૧. (૧)આત્મા અપરિણામી હોતે છતે પતંજલિ ઋષિએ કરેલ યોગના લક્ષણની અસંગતિ. (૨)પાતંજલ મતાનુસાર પ્રકૃતિ એક હોવાથી સાધના કરવાથી એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ અથવા કોઈની પણ મુક્તિ થાય નહિ, એ આપત્તિ. (૩)જડ એવી પ્રકૃતિને પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું અયુક્તિવાળું. આ ત્રણ દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦માં કર્યું, તે સર્વ કથનનું નિગમન. સાંખ્યદર્શનકારના મત પ્રમાણે ૨૫ તત્ત્વોના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, એ વચનની વૃથા સાબિતી. કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો, દુષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માન્યા વગર સંગત થાય. માટે પાતંજલ મતવાળાને આત્માના અસ્વીકારની આપત્તિનું વિષ્ય થી ગ્રંથકારશ્રી દ્વારા કથન. ૨૪. | (i) સત્ત્વાદિ ધર્મોની સ્વઆશ્રયમાં પણ ઉપકારની સંગતિ હોવાથી પારાÁ નિયતસંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એ પ્રમાણે પાતંજલ મતના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા યુક્તિપૂર્વક નિરસન. (ii) સાંખ્યદર્શનકારના મતે બુદ્ધિથી અતિરિક્ત આત્માની સિદ્ધિ નથી. (ii) સાંખ્યદર્શનકારના મતે જે બુદ્ધિ છે, તે જૈન દર્શનકારના મતે આત્મા. (iv) સાંખ્યદર્શનકારના મતે અહંકારાદિ તત્ત્વોના ઉચ્છેદની આપત્તિ. ૧૧૧-૧૧૭ ૧૦૭-૧૧ ૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૨૫. એક વાયુના વ્યાપારના ભેદથી પાંચ પ્રકારના વાયુના વ્યપદેશની જેમ અહંકારાદિ ઉપપત્તિનું સુકરપણું હોવાથી તત્ત્વાંતરનો વ્યય. ૨૬. પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું, અધિષ્ઠાનપણું વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો “તવા પ્રદુઃ” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર-૧/૩ની નિરર્થકતા. ૨૭. સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્રશક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ અપરિણામને કા૨ણે આત્માનું ફૂટસ્થપણું છે, એમ પાતંજલ મતકાર કહે તોપણ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષના કથંચિદ્ ભેદની સિદ્ધિ. ૨૯.| પ્રધાનભેદ સ્વીકારાયે છતે પ્રધાન જૈનદર્શનને અભિમત કર્મ થાય, બુદ્ધિગુણવાળો પુરુષ કચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અવ થાય, એથી જૈનદર્શનનો જય. ૩૦. (i) પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત. (ii) એકાગ્રતા અવિધ સુધી રોધ વાચ્ય હોતે છતે એકાગ્રતાના પૂર્વભાવિ એવા અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગના લક્ષણની અવ્યાપ્તિ. ૨૩ પાના નં. ૨૮. પ્રકૃતિમાં વિશ્રાંત દુ:ખધ્વંસ હોતે છતે બુદ્ધિના ભેદમાં પણ જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો, એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર, અને મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકારમાં મુક્તિમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ, અને મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદેન ભોગની આપત્તિ. ૧૩૪-૧૪૧ ૧૧૮-૧૩૧ ૧૨૧-૧૨૭ ૧૨૭-૧૩૪ ૧૪૧-૧૪૮ ૧૪૮-૧૫૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્લોક નં. વિષય પાતંજલયોલક્ષણવિચારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા ૩૧. વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન છે અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે. તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી એમાં યોગનું લક્ષણ જતું નહિ હોવાથી નિર્દોષ છે, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો તેનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ૩૨. (i) યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું ઉપપાદન હોવાને કારણે યોગનો આરંભ અલક્ષ્ય છે, એ પ્રમાણે પાતંજલ મતનું કથન અસંગત. (ii) વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુચિત્તમાં યોગનો સભાવ. (iii) શ્લોક-૩૦માં કહેલ પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ વજ્રલેપ હોવાથી ગ્રંથકારશ્રી દ્વારા “મોક્ષમુલ્ય તુવ્યાપારત્વ" એ યોગનું લક્ષણ સજ્જનોને ૫૨માનંદનું કારણ. પાના નં. ૧૫૩-૧૫૭ ૧૫૮-૧૬૫ Page #34 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशळेश्वरपार्श्वनाथाय नमः । ॐ ऐं नमः । न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत पातजलयोगलक्षणविचारद्वात्रिंशिका-११ ૧૦મી યોગલક્ષણબત્રીશી સાથે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારબત્રીશીનો संगंध : स्वकीयं योगलक्षणमन्यदीययोगलक्षणे विचारिते सति स्थिरीभवतीति तदर्थमयमारम्भः - मर्थ : બીજાના યોગનું લક્ષણ વિચાર કરાયે છતે અવ્ય દર્શનકારોએ કહેલા યોગલક્ષણનો વિચાર કરાયે છતે, સ્વકીય યોગલક્ષણ-સ્વદર્શનનું યોગલક્ષણ, સ્થિર થાય છે. જેથી કરીને તેના માટે=સ્વદર્શનના યોગલક્ષણતા સ્થિરીકરણ માટે અર્થાત્ તત્વના અર્થીને પોતાના દર્શનના યોગનું લક્ષણ આ જ ઉચિત છે એ પ્રકારનો સ્થિર નિર્ણય કરવા માટે, આ આરંભ છે પતંજલ ઋષિએ કહેલા યોગના લક્ષણને સ્પષ્ટ કરવાનો આ આરંભ છે. दोs : चित्तवृत्तिनिरोधं तु योगमाह पतञ्जलिः । द्रष्टुः स्वरूपावस्थानं यत्र स्यादविकारिणि ।।१।। Page #35 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧ અન્વયાર્થ : તુ વળી પતંગ્ગનિ=પતંજલિ ઋષિ ચિત્તવૃત્તિનિરોથં ચિત્તવૃત્તિનિરોધને વા=યોગ માદ=કહે છે. ચિત્તવૃત્તિનિરોધયોગનું લક્ષણ છે, તે બતાવીને શ્લોકના ઉત્તરાર્ધથી અને બ્લોક-ર થી ચિત્તનું સ્વરૂપ બતાવે છે – વત્ર વિરા =જે અવિકારીમાં ટ્રષ્ટ દ્રષ્ટાનું સ્વરૂપાવસ્થાનં સ્વરૂપમાં અવસ્થાન =થાય તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ “તષ્યિ' સાથે અવય છે. ૧. શ્લોકાર્ય :વળી પતંજલિ ઋષિ ચિત્તવૃતિનિરોધને યોગ કહે છે. જે અવિકારી ચિત્તમાં દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન થાય તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ ‘તચ્ચિત્ત' સાથે અન્વય છે. [૧] ટીકા : चित्तेति-पतञ्जलिस्तु चित्तवृत्तिनिरोधं योगमाह, तथा च सूत्रं - "योगश्चित्तवृत्तिनिरोधः" (योगसूत्र-१/२) इति, तत्र चित्तपदार्थं व्याचष्टेद्रष्टुः पुरुषस्य स्वरूपे चिन्मात्ररूपतायामवस्थानं यत्र यस्मिन् स्यात् अविकारिणि, व्युत्पन्नविवेकख्यातेश्चित्सङ्क्रमाभावात् कर्तृत्वाभिमाननिवृत्तौ प्रोन्मुक्तपरिणामेन, तथा च સૂત્ર - તવા દ્રષ્ટ: સ્વરૂપ(ડ)વરથાનમ્” | (ચો.ફૂ. ૨/૩) કૃતિ મારા ટીકાર્ય : પતનિસ્તુ ... રાદ, વળી પતંજલિ ઋષિ ચિત્તવૃત્તિનિરોધને યોગ કહે છે=મોક્ષના કારણભૂત એવો યોગ કહે છે. તથા ૨ સૂત્રે અને તે પ્રમાણે ચિત્તવૃત્તિનિરોધ યોગ છે તે પ્રમાણે, સૂત્ર છે પાતંજલયોગસૂત્ર-૧/૨ છે. વા ... નિરધા” તિ, ચિત્તવૃત્તિનો વિરોધ યોગ છે.” Page #36 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ રૂતિ શબ્દ પાતંજલ-૧/૨ સૂત્રના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. તત્ર... ત્યારે – ત્યાં યોગના લક્ષણમાં વર્તતા ચિતપદાર્થને ગ્રંથકારશ્રી કહે છે – દ્રષ્ટ.... વિવેરિજિ, જે અવિકારી ચિત્તમાં દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં ચિત્માત્રરૂપતામાં, અવસ્થાન થાય તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ ‘તવિત્તિ' સાથે અત્યય છે. ચિત્તવૃત્તિનિરોધકાળમાં ઉપરમાં કહ્યું તેવું ચિત્ત કેમ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે – વ્યુત્પન્ન ....પરિણામેન, વ્યુત્પન્ન વિવેકખ્યાતિ હોવાથી વિશેષરૂપે ઉત્પન્ન એવી પુરુષ અને પ્રકૃતિના ભેદજ્ઞાનરૂપ વિવેકખ્યાતિ હોવાથી, ચિરસંક્રમનો અભાવ હોવાને કારણે ચૈતન્યનો પ્રકૃતિમાં સંક્રમનો અભાવ હોવાને કારણે, કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થયે છતે પ્રોબ્યુક્ત પરિણામ હોવાથી= પ્રકૃતિથી વિમુખ પરિણામ હોવાથી, જે અવિકારી ચિત્તમાં પુરુષનું ચિત્માત્ર સ્વરૂપમાં અવસ્થા છે, તે ચિત્ત છે એમ અવય છે. તથા ૨ સૂત્ર - અને તે પ્રમાણે=ચિત્તવૃત્તિનિરોધકાળમાં પુરુષનું ચિત્ત સ્વરૂપમાં અવસ્થાનવાનું છે, તે પ્રમાણે પાતંજલ-૧/૩ સૂત્ર છે. તવ .... અવસ્થાનમ્" રૂતિ ત્યારે=ચિત્તવૃત્તિનિરોધકાળમાં દ્રષ્ટાનું પુરુષનું, સ્વરૂપમાં અવસ્થાન છે. ત્તિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૩ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. [૧] ભાવાર્થ :પતંજલિએ કરેલ યોગનું લક્ષણ :પતંજલિ ઋષિ યોગનું લક્ષણ કરતાં કહે છે – “ચિત્તની વૃત્તિઓનો નિરોધ યોગ છે.” આ રીતે યોગનું લક્ષણ કર્યા પછી યોગના લક્ષણ અંતર્ગત ચિત્ત શું છે, તે બતાવવા અર્થે પ્રથમ ચિત્તવૃત્તિના નિરોધકાળમાં ચિત્ત કેવું હોય ? તે બતાવે Page #37 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાઢિશિકા/શ્લોક-૧-૨ નિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ : સંસારી જીવનું ચિત્ત અવિકારી થાય છે, ત્યારે તે સંસારી જીવરૂપ પુરુષનું ચિન્માત્રરૂપતામાં ચિન્માત્રસ્વરૂપમાં અવસ્થાન થાય છે અર્થાત્ મોહના વિકારરહિત, ઇન્દ્રિયોના વિકારરહિત આત્માના અવિકારી સ્વરૂપમાં અવસ્થાન થાય છે, તે ચિત્તવૃત્તિનિરોધકાળમાં વર્તતું ચિત્ત છે. 'અહીં પ્રશ્ન થાય કે સંસારી જીવ અવિકારી ક્યારે થાય છે કે જેથી તેનું ચિત્ત સ્વરૂપમાં અવસ્થાન પામે ? તેથી કહે છે -- વિવેકખ્યાતિથી પુરુષનું ચિત્માત્રસ્વરૂપમાં અવસ્થાન : જે જીવને ઉપદેશાદિ દ્વારા પુરુષ અને પ્રકૃતિના ભેદનું જ્ઞાન થાય છે, તે પુરુષ વિવેકખ્યાતિવાળો છે. તે વિવેકખ્યાતિ પ્રારંભ કક્ષાની હોય ત્યારે તે પુરુષ વ્યુત્પન્ન વિવેકખ્યાતિવાળો નથી, પરંતુ પુનઃ પુનઃ ભેદજ્ઞાનમાં દઢ યત્ન કરીને જ્યારે તે પુરુષ વ્યુત્પન્ન વિવેકખ્યાતિવાળો થાય છે, ત્યારે તે પુરુષના ચિહ્નાવનો પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, તેથી કર્મની પ્રકૃતિથી નિષ્પન્ન થયેલી શરીરાદિની ક્રિયાઓમાં તે યોગી પુરુષને કર્તુત્વનું અભિમાન થતું નથી અર્થાત્ દેહાદિની ક્રિયામાં “આ ક્રિયા હું કરું છું' એવું અભિમાન થતું નથી, તેથી દેહના કે ઇંદ્રિયોના ભાવોથી તે પુરુષનું ચિત્ત પ્રોબ્યુક્ત પરિણામવાળું બને છે=દેહના કે ઇંદ્રિયોના ભાવોને નહિ સ્પર્શનારા પરિણામવાળું થાય છે, તેથી તે યોગી પુરુષનું ચિત્ત અવિકારી પરિણામવાળું થાય છે, અને જ્યારે તે યોગીપુરુષનું ચિત્ત અવિકારી થાય છે, ત્યારે દૃષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય છે. IIII અવતરણિકા - પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ શ્લોક-૧માં બતાવ્યું અને ચિત્તવૃતિનો નિરોધ હોય ત્યારે ચિત્ત કેવું હોય તે બતાવ્યું. હવે તે ચિત્ત વ્યુત્થાનદશાવાળું હોય અર્થાત્ ચિત્તવૃત્તિના વિરોધવાળું ન હોય ત્યારે કેવું હોય? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Page #38 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારહાગિંશિકા/શ્લોક-૨ શ્લોક : आपन्ने विषयाकारं यत्र चेन्द्रियवृत्तितः । पुमान् भाति तथा चन्द्रश्चलनीरे चलन् यथा ।।२।। અન્વયાર્થ: =અને યથા=જે પ્રમાણે રાત્રીરે ચાલતા પાણીમાં ર =ચંદ્ર ચત્તનચાલતો મારિભાસે છે. (તેમ) ન્દ્રિયવૃત્તિ: ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા વિષયવારે સાન્નેિ વિષયાકાર પામેલ યત્ર જેમાં પુમાપુરુષ તથા મતિ તે પ્રમાણે ભાસે છે અર્થાત્ વિષયાકાર ભાસે છે, તે ચિત્ત છે, એમ શ્લોક-૩માં કહેલ શ્ચિત્ત' સાથે અવય છે. રા. શ્લોકાર્ચ - અને જે પ્રમાણે ચાલતા પાણીમાં ચંદ્ર ચાલતો ભાસે છે, (તેમ) ઇંદ્રિયોની વૃત્તિ દ્વારા વિષયાકાર પામેલ જેમાં પુરુષ વિષયાકાર ભાસે છે, તે ચિત છે, એમ બ્લોક-૩માં કહેલ 'ત્રિ' સાથે અન્વય છે. III ટીકા : आपन इति-यत्र चेन्द्रियवृत्तितः इन्द्रियवृत्तिद्वारा, विषयाकारमापन्ने विषयाकारपरिणते सति, पुमान्=पुरुषः, तथा भाति, यथा चलनीरे चलन् चन्द्रः स्वगतधर्माध्यारोपाधिष्ठानत्वेन प्रतीयत इत्यर्थः, तथा च सूत्रं - “વૃત્તિસારૂપ્યમિતરત્ર” (સૂ. ૨/૪) તિ પારા ટીકાર્ય : યત્ર .... રૂચર્થ ! જે પ્રમાણે ચાલતા પાણીમાં ચંદ્ર ચાલતો પ્રતીત થાય છે સ્વગત ધર્મના અધ્યારોપના અધિષ્ઠાતપણારૂપે પ્રતીત થાય છે અર્થાત પાણીમાં પ્રતિબિંબિત થયેલા ચંદ્રમાં પાણીના ચલન ધર્મના અધ્યારોપનું અધિષ્ઠાન પાણીમાં પ્રતિબિબિત થયેલ ચંદ્ર છે તે અધિષ્ઠાતપણારૂપે ચંદ્ર પ્રતીત થાય છે; (તેમ) ઇંદ્રિયવૃત્તિથીeઇંદ્રિયોની વૃત્તિ દ્વારા, વિષયાકાર આપઘ=વિષયાકાર પરિણત છતા એવા જેમાં, Page #39 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨ પુરુષ તે પ્રમાણે ભાસે છે=વિષયાકાર ભાસે છે=સ્વગત ધર્મના અધ્યારોપના અધિષ્ઠાનપણારૂપે ભાસે છે, તે ચિત્ત છે એમ શ્લોક-૩ સાથે સંબંધ છે. એ પ્રમાણે અર્થ સમજવો – તથા ૨ સૂત્ર - અને તે પ્રમાણે વિષયાકાર આપ=વિષયાકાર પરિણત પુરુષ વિષયાકાર ભાસે છે તે પ્રમાણે, પાતંજલ-૧/૪ સૂત્ર છે. વૃત્તિસાધ્યમ્ ..... રૂતરત્ર” રૂતિ | ઇતરમાં=અવિકારી ચિત્તથી ઈતર એવા ચિત્તમાં, વૃત્તિઓનું સારૂપ્ય છેઃપાંચ પ્રકારની વૃત્તિઓમાંથી યથાયોગ્ય વૃત્તિઓનું સારૂપ્ય છે. ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૪ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. રા. ભાવાર્થ : પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું કે “ચિત્તવૃત્તિનો નિરોધ” યોગ છે. તેથી ચિત્ત શું છે, તે જિજ્ઞાસા થાય, તેથી બે પ્રકારનું ચિત્ત છે, તેમ બતાવેલ છે. તમાં બ્લોક-૧માં ચિત્તવૃત્તિનિરોધકાળમાં વર્તતું ચિત્ત કેવું હોય તે બતાવ્યું. હવે વ્યુત્થાનદશાવાળું ચિત્ત કેવું હોય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – વ્યુત્થાનદશામાં વર્તતા ચિત્તનું સ્વરૂપ : ઇંદ્રિયોની વૃત્તિ દ્વારા વિષયાકારરૂપે ચિત્ત પરિણમન પામે છે, ત્યારે પુરુષ પણ વિષયાકારરૂપે ભાસે છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – જેમ પાણીમાં ચંદ્ર પ્રતિબિંબિત થયેલો હોય અને પાણી ચાલતું હોય તો પાણીમાં પ્રતિબિંબિત ચંદ્ર ચાલે છે, તેવું ભાસે છે. વસ્તુતઃ આકાશમાં રહેલો ચંદ્ર ચાલતો નથી, છતાં પાણીમાં પ્રતિબિંબિત ચંદ્ર ચાલતો દેખાય છે, તેમ પુરુષ વિકાર વગરનો છે, તોપણ પુરુષનું ચિત્ત વિષયાકારરૂપે પરિણમન પામે છે, ત્યારે તે પુરુષ વિષયાકાર પરિણામવાળો દેખાય છે અર્થાત્ જે જે ઇંદ્રિયોના વિષયોને ચિત્ત ગ્રહણ કરે છે, તે તે ઇંદ્રિયોના વિષયો હું ગ્રહણ કરું છું, તેવો પુરુષને ભ્રમ થાય છે, તેથી આવા પ્રકારનું ચિત્ત વ્યુત્થાનદશાવાળું છે. સારાંશ : અહીં ચંદ્રસ્થાનીય પુરુષ છે અને જલસ્થાનીય ચિત્ત અંતઃકરણ, છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨-૩ જેમ ચાલતા જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તો ચંદ્ર ચાલતો દેખાય છે; તેમ વિષયાકાર ચિત્તમાં=અંતઃકરણમાં, પુરુષની ચિત્રશક્તિનો સંક્રમ થાય છે, તેથી દ્રષ્ટા એવો પુરુષ વિષયાકાર પરિણત દેખાય છે. IIII અવતરણિકા : શ્લોક-૧માં વિરુદ્ધ ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી શ્લોક-૨માં વ્યુત્થાનદશાવાળા ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે બે પ્રકારનું ચિત્ત બતાવ્યા પછી યોગના લક્ષણ અંતર્ગત ચિત્તથી અન્ય અંશરૂપ ચિત્તની વૃત્તિઓ ગ્રંથકારશ્રી બતાવે છે . - શ્લોક ઃ तच्चित्तं वृत्तयस्तस्य पञ्चतय्यः प्रकीर्तिताः । मानं भ्रमो विकल्पश्च निद्रा च स्मृतिरेव च ||३|| અન્વયાર્થ : ત—િનં-તે ચિત્ત છે. તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. તસ્ય વૃત્તવઃ–તેની વૃત્તિઓ-ચિત્તની વૃત્તિઓ, પશ્ચત =પાંચ પ્રકારે પ્રીતિતા =કહેવાઈ છે : માનં=માન=પ્રમાણ, ભ્રમ=ભ્રમ વિપT=અને વિકલ્પ નિદ્રા ચ=અને નિદ્રા સ્મૃતિરેવ ==અને સ્મૃતિ. ॥૩॥ શ્લોકાર્થ : તે ચિત્ત છે, તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. ચિત્તની વૃત્તિઓ પાંચ પ્રકારે કહેવાઈ છે : (૧) માન, (૨) વિકલ્પ, (૩) ભ્રમ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. II311 ટીકા ઃ तदिति तच्चित्तं, तस्य = वृत्तिसमुदायलक्षणस्य अवयविनः, अवयवभूताः पञ्चतय्यो वृत्तयः प्रकीर्तिताः, तदुक्तं - “वृत्तयः पञ्चतय्यः क्लिष्टाक्लिष्टाः" (વો.પૂ. / સાં. મૂ. ૨/૩૩), નિષ્ટાઃ વક્તેશાન્તા: ત્રિપરીતા અવિ तावत्य एव, ता एवोद्दिशति मानं प्रमाणं, भ्रमो विकल्पो, निद्रा, च स्मृतिरेव ચ, તાદ - ‘પ્રમાળવિપર્યયવિનિદ્રા: સ્મૃતવઃ” (યો.મૂ. ૧/૬) શા 1 Page #41 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩ ટીકાર્ય : તશ્ચિત્ત તે ચિત્ત છે, તેનો સંબંધ શ્લોક-૧-૨ સાથે છે. તસ્ય ..... પ્રીર્તિતા , તેનાવૃત્તિના સમુદાયરૂપ અવયવી એવા ચિત્તના, અવયવભૂત પાંચ પ્રકારની વૃત્તિઓ કહેવાઈ છે. તદુવનં - તે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે પાતંજલ યોગસૂત્ર-૧/પમાં કહેવાયું છે. વૃત્તય: ..... વિ7ષ્ટવિનં:”, વૃત્તિઓ પાંચ પ્રકારની ક્લિષ્ટ અને અક્લિષ્ટ છે. વિસ્તષ્ટા . તાવ વ ફ્લેશથી આક્રાંત ક્લિષ્ટ છે અને તેનાથી વિપરીત પણ ક્લેશથી અનાક્રાંત પણ તેટલી જ છે-ક્લેશથી આક્રત જેટલી જ પાંચ પ્રકારની છે. તા વોદિતિ - તે જ બતાવે છે પાંચ પ્રકારની વૃત્તિઓ છે, તે જ બતાવે છે. માનં ... મૃતિવ ૨, (૧) માત પ્રમાણ, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. તવાદ - તેને પાંચ પ્રકારની વૃત્તિનાં નામોને, પાતંજલ સૂત્ર-૧/૬માં કહે છે – “પ્રેમ .. મૃતયા” m (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા, (૫) સ્મૃતિ. ૩ ભાવાર્થ : પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ “ચિત્તવૃત્તિનિરોધ” છે તેમ બતાવ્યું, તેથી યોગલક્ષણનું ઘટક એવું ચિત્ત બે પ્રકારનું છે, તે પ્રથમ બતાવ્યું. હવે તે ચિત્તની વૃત્તિઓ કેટલી છે, તે બતાવે છે – ચિત્તવૃત્તિનાં નામો:ચિત્તની પાંચ પ્રકારની વૃત્તિઓ છે – (૧) પ્રમાણ, (૨) વિપર્યય, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ. Page #42 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ આ પાંચ પ્રકારની વૃત્તિઓ ક્લિષ્ટ ચિત્તવાળાની ક્લેશથી આક્રાંત હોય છે, અને અક્લિષ્ટ ચિત્તવાળાની ક્લેશથી અનાક્રાંત હોય છે. આ પાંચે વૃત્તિઓનું વિશેષ સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. III અવતરણિકા : आसां क्रमेण लक्षणमाह - અવતરણિકાર્ય : ક્રમથી આના=વૃત્તિઓના, લક્ષણને ગ્રંથકારશ્રી કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૧માં પતંજલિ ઋષિએ બતાવેલ ચિત્તવૃત્તિનિરોધ યોગ છે, એ યોગનું લક્ષણ બતાવ્યું.યોગના લક્ષણમાં કહેલ ચિત્ત પદાર્થ શું છે, તે શ્લોક-૧ના ઉત્તરાર્ધથી અને શ્લોક-રથી બતાવ્યું. ત્યારપછી ચિત્તની વૃત્તિઓ શું છે ? તે શ્લોક-૩માં બતાવ્યું. હવે ક્રમથી તે ચિત્તની વૃત્તિઓના લક્ષણને ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : मानं ज्ञानं यथार्थं स्यादतस्मिंस्तन्मतिर्धमः । पुंसश्चैतन्यमित्यादौ विकल्पोऽवस्तुशाब्दधीः ।।४।। અન્વયાર્થ : યથાર્થ જ્ઞાન મા=યથાર્થ જ્ઞાન માન=પ્રમાણ, ચા–છે. અમિ–તેના અભાવમાં તન્મતિ =તેની બુદ્ધિ, પ્રમ=ભ્રમ છે. પંસદ ચેતના પુરુષનું ચૈતન્ય ઈત્યાદિમાં વસ્તુશાશ્વથી અવસ્તુવિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ વિન્ધો=વિકલ્પ છે. I૪ શ્લોકાર્ધ : યથાર્થ જ્ઞાન માન=પ્રમાણ છે. તેના અભાવમાં તેની બુદ્ધિ ભ્રમ છે. પુરુષનું ચૈતન્ય ઈત્યાદિમાં અવસ્તુવિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ વિકલ્પ છે. II૪ll Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૦ टीडा : मानमिति - मानं यथार्थं तद्वति तदवगाहि ज्ञानं स्यात्, तदाह - “अविसंवादि ज्ञानं प्रमाणम्" (यो. सू. १/७ रा.मा.) इति, भ्रमोऽतस्मिंस्तदभाववति तन्मतिः, यदाह - “विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम्” (यो.सू. १ / ८), संशयोऽपि स्थाणुर्वा पुरुषो वेत्यतद्रूपप्रतिष्ठत्वादत्रैवान्तर्भवति, पुंसश्चैतन्यमित्यादौ अवस्तुविषया शाब्दधीर्विकल्प:, अत्र हि देवदत्तस्य कम्बल इतिवच्छब्दजनिते ज्ञाने षष्ठ्यर्थो भेदोऽध्यवसीयते, तमिहाविद्यमानमपि समारोप्य प्रवर्ततेऽध्यवसायः, वस्तुतस्तु चैतन्यमेव पुरुष इति, तदाह "शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः " (यो.सू. १ / ९) इति भ्रमविशेष एवायमस्त्विति चेत्र, तथाविधशब्दजन्यजनकभावेनास्य विलक्षणत्वात्, विषयाभावज्ञानेऽपि प्रवृत्तेश्च यद् भोजः - "वस्तुनस्तथात्वमनपेक्षमाणो योऽध्यवसायः स विकल्प इत्युच्यते" (यो. सू. १ / ९ रा.मा.) इति । । ४ । । टीडार्थ : मानं...... स्यात् । तद्दृवानभां तध्वगाहि जेवुं यथार्थ ज्ञान भान=प्रभाग छे. तदाह तेने = प्रभागना लक्षगने पातंन्सयोगसूत्र रानभार्तंड-१ / ७नी ટીકામાં કહે છે - ..... પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૪ - 'अविसंवादि प्रमाणम्” इति, विसंवाहि ज्ञान प्रभाग छे. 'इति' शब्द उद्धरएगनी समाप्ति सूर्य छे. भ्रमो तन्मति:, तेना खभाववाणामां तेनी मति भ्रम छे. भेने=भ्रमना लक्षगने, उहे छे. - यदाह “विपर्ययां अतद्रूपप्रतिष्ठम्”, संतद्रूपप्रतिष्ठ =पदार्थ के स्व३ये नथी ते स्व३पमां રહેલું એવું, મિથ્યાજ્ઞાન વિપર્યય છે. -- અહીં પ્રશ્ન થાય કે પાંચ પ્રકારની વૃત્તિઓ કહી અને ઉપરમાં પ્રમાણ અને ભ્રમનું સ્વરૂપ બતાવ્યું તો સંશયને પણ વૃત્તિ તરીકે અલગ કેમ ગ્રહણ ન કરી તેથી કહે છે संशयो भवति, स्थागु छे पुरुष छे' से प्रहारनो संशय पाएग Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૪ અતદ્રુપમાં પ્રતિષ્ઠાણું હોવાને કારણે અહીં જ વિપર્યયમાં જ, અંતર્ભાવ પામે છે. પુસ: ..... પુરુષ તિ, પુરુષનું ચૈતન્ય, ઈત્યાદિમાં અવાસ્તુવિષયવાળી શાબ્દધી શબ્દજન્ય બુદ્ધિ, વિકલ્પ છે; કિજે કારણથી, અહીં વિકલ્પમાં, દેવદત્તની કંબલ એની જેમ શબ્દજનિત જ્ઞાનમાં-પુરુષનું ચૈતન્ય એ પ્રકારના શબ્દજનિત જ્ઞાનમાં, ‘ભેદ' ષષ્ઠીનો અર્થ જણાય છે. અહીં પુરુષનું ચેતવ્ય એ પ્રકારના પ્રયોગમાં, અવિદ્યમાન એવા પણ તેને=ભેદને, સમારોપ કરીને અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ તો ચેતવ્ય જ પુરુષ છે. એથી પુરુષ અને ચૈતન્યનો ભેદ નથી, એમ અવય છે. તવાદ - તેને=વિકલ્પના લક્ષણને પાતંજલ યોગસૂત્ર-૧/૯માં કહે છે - “શબ્દજ્ઞાન ... વિત્યુ:” તિ, શબ્દજ્ઞાન અનુપાતી=શબ્દથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને અનુસરનાર, વસ્તુશૂન્ય વિકલ્પ છે. ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. અહીં પ્રશ્ન થાય કે વિકલ્પનો ભ્રમમાં અંતર્ભાવ કરી શકાય છે, તેથી કહે છે - વિશેષ ... વિન્નક્ષત્વિા, ભ્રમવિશેષ જ આકવિકલ્પ છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે કે તારી વાત બરાબર નથી; કેમ કે તથાવિધ શબ્દની સાથે જ વ્ય-જનક ભાવ હોવાને કારણે વસ્તુ જેવી નથી તેવી વસ્તુને કહેનારા તેવા પ્રકારના શબ્દની સાથે જન્ય-જનકભાવ હોવાને કારણે, આનું વિકલ્પનું, વિલક્ષણપણું છે=ભ્રમથી વિલક્ષણપણું છે. વળી ભ્રમ કરતાં વિકલ્પના ભેદને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે -- વિષય માવ ...પ્રવૃષ્ય, અને વિષયના અભાવના જ્ઞાનમાં પણ પ્રવૃત્તિ છે=વિકલ્પથી થયેલા બોધમાં તે પ્રકારના વિષયનો અભાવ છે, તેવું જ્ઞાન હોવા છતાં પણ વિકલ્પની પ્રવૃત્તિ છે. યત્ મો: - જેતે વિષયના અભાવના જ્ઞાનમાં પણ વિકલ્પની પ્રવૃત્તિને, ભોજ પાતંજલ યોગસૂત્ર-૧/૯ની ટીકામાં કહે છે – Page #45 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૪ “વસ્તુન: ..... ૩nતે” ડ્રતિ | “વસ્તુના તથાપણાની=જે પ્રમાણે વિકલ્પ કરવામાં આવે છે તે વિકલ્પ અનુસાર વસ્તુના તથાપણાની, અનપેક્ષા કરતો એવો અધ્યવસાય તે વિકલ્પ છે.” એ પ્રમાણે કહેવાય છે. તિ' શબ્દ ભોજતી રાજમાર્તડ ટીકા-૧/ટના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. સા. ભાવાર્થ : શ્લોક-૩માં પાંચ પ્રકારની વૃત્તિઓનાં નામ કહ્યાં, તેમાંથી પ્રથમની ત્રણ પ્રકારની વૃત્તિઓનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં કહે છે – ચિત્તની વૃત્તિઓનું સ્વરૂપ - (૧) પ્રમાણનું સ્વરૂપ : જે ભાવવાળી વસ્તુ હોય તેમાં તે ભાવને અવગાહન કરનારું યથાર્થ જ્ઞાન પ્રમાણ છે. જેમ રજતમાં રજતત્વને અવગાહન કરનારું જ્ઞાન યથાર્થ છે. (૨) ભ્રમનું સ્વરૂપ : જે ભાવવાળી વસ્તુ ન હોય તેમાં તે ભાવને અવગાહન કરનારી મતિ=બુદ્ધિ ભ્રમ છે. જેમ રજતત્વના અભાવવાળી શુક્તિમાં ચાકચિક્યાદિને કારણે રજતત્વનો બોધ થાય તે ભ્રમ છે. પાંચ વૃત્તિઓથી સંશય જુદો નથી, પરંતુ ભ્રમમાં જ અંતર્ભાવ પામે છે. તે બતાવવા માટે કહે છે – સંશચનો ભ્રમમાં અંતર્ભાવ : જેમ ભ્રમ તે પ્રકારના અભાવવાળી વસ્તુમાં તે પ્રકારની બુદ્ધિને અવગાહન કરે છે, તેમ સંશય પણ તે પ્રકારના અભાવવાળી વસ્તુમાં તે પ્રકારની બુદ્ધિને અવગાહન કરે છે અર્થાત્ પુરોવર્સી પુરુષ હોય તો તેમાં પુરુષત્વ ધર્મ છે, પરંતુ સ્થાણુત્વ અને પુરુષત્વ ઉભયરૂપ ધર્મ નથી. આમ છતાં પુરોવર્સી પદાર્થમાં પુરુષત્વને અવગાહન કરવાને બદલે સ્થાણુત્વ-પુરુષત્વ ઉભયરૂપ ધર્મને અવગાહન કરે છે. તેથી જે સ્વરૂપે વસ્તુ નથી તે સ્વરૂપે સંશયમાં બોધ થાય છે. માટે સંશયનો ભ્રમમાં અંતર્ભાવ થાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૪ (૩) વિકલ્પનું સ્વરૂપ પુરુષનું ચૈતન્ય ઇત્યાદિ પ્રયોગોમાં પુરુષથી ભિન્ન ચૈતન્ય નથી, પરંતુ ચૈતન્યરૂપ જ પુરુષ છે, તેથી ભેદરૂપ અવસ્તુના વિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ પુરુષનું ચૈતન્ય ઈત્યાકારક શબ્દજન્ય બુદ્ધિ, એ વિકલ્પ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે “રાહો: શિર' ઇત્યાદિમાં અભેદ અર્થમાં ષષ્ઠીનો પ્રયોગ થાય છે. તેમ અહીં પણ પુરુષનું ચૈતન્ય ઇત્યાદિમાં અભેદ અર્થમાં ષષ્ઠી ગ્રહણ કરીએ તો અવસ્તુ વિષયવાળી શાબ્દધી=શાબ્દબુદ્ધિ, નથી, તેથી “પુરુષનું ચૈતન્ય' એ પ્રયોગ વિકલ્પસ્વરૂપ કહી શકાય નહિ. તેથી કહે છે – દેવદત્તની કંબલ' એ પ્રયોગની જેમ “પુરુષનું ચૈતન્ય' એ પ્રકારના શબ્દજનિત જ્ઞાનમાં ષષ્ઠીનો અર્થ ભેદ જણાય છે અને તે ભેદ અહીં વિદ્યમાન નથી, છતાં ભેદનો સમારોપ કરીને અધ્યવસાય પ્રવર્તે છે. વસ્તુતઃ ચૈતન્યરૂપ જ પુરુષ છે, છતાં પુરુષનું ચૈતન્ય' એ પ્રયોગમાં ભેદરૂપ અવસ્તુના વિષયવાળી શબ્દજન્ય બુદ્ધિ છે, માટે “પુરુષનું ચૈતન્ય' ઇત્યાદિ પ્રયોગ વિકલ્પરૂપ છે. અહીં કોઈને પ્રશ્ન થાય કે વિકલ્પ ભ્રમવિશેષ જ છે. માટે જેમ સંશયનો ભ્રમમાં અંતર્ભાવ કર્યો, તેની જેમ વિકલ્પનો પણ ભ્રમમાં અંતર્ભાવ કરવો જોઈએ. તેથી કહે છે – ભ્રમ કરતાં વિકલ્પની વિલક્ષણતા - વિકલ્પ ભૂમવિશેષ નથી, પરંતુ ભ્રમ કરતાં વિલક્ષણ છે; કેમ કે “પુરુષનું ચૈિતન્ય' ઇત્યાદિ શબ્દની સાથે વિકલ્પનો જન્ય-જનકભાવ છે. તે આ રીતે - પુરુષનું ચૈતન્ય' ઇત્યાદિ શબ્દપ્રયોગ જનક છે અને તેનાથી જન્ય વિકલ્પ છે, માટે ભ્રમ કરતા વિકલ્પ વિલક્ષણ છે; કેમ કે તેવા પ્રકારના શબ્દથી ભ્રમ ઉત્પન્ન થતો નથી, પરંતુ સાદશ્યને કારણે ભ્રમ થાય છે. જેમ રજુમાં-દોરડામાં સર્પનું સાદૃશ્ય હોવાને કારણે અંધકારમાં રહેલ રજ્જુમાં-દોરડામાં સર્પનો ભ્રમ થાય છે, જ્યારે વિકલ્પમાં તો સાદૃશ્યને કારણે વિકલ્પ થતો નથી; પરંતુ પુરુષનું ચૈતન્ય નથી, તેવો સ્પષ્ટ નિર્ણય હોવા છતાં Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૪-૫ પુરુષનું ચૈતન્ય ઇત્યાદિ શબ્દથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, માટે ભ્રમ કરતાં વિકલ્પનો ભેદ છે. વળી વિકલ્પમાં વિષયના અભાવનું જ્ઞાન હોવા છતાં પણ પ્રવૃત્તિ છે અર્થાત્ પુરુષનું ચૈતન્ય નથી, પણ ચૈતન્યરૂપ પુરુષ છે તેવું જ્ઞાન હોવાને કારણે પુરુષ સાથે ચૈતન્યના ભેદરૂપ વિષયના અભાવનું જ્ઞાન છે, છતાં ‘પુરુષનું ચૈતન્ય' એ પ્રકારના પ્રયોગની પ્રવૃત્તિ થાય છે, અને ભ્રમમાં વિષયના અભાવનું જ્ઞાન નથી, તેથી પ્રવૃત્તિ થાય છે. જેમ શુક્તિમાં રજતરૂપ વિષયના અભાવનું જ્ઞાન નથી, તેથી શક્તિને જોઈને ‘આ રજત છે' એ પ્રકારનો પ્રયોગ થાય છે, પરંતુ તે શક્તિમાં રજતરૂપ વિષયના અભાવનું જ્ઞાન થયા પછી આ શુક્તિ રજત છે, એ પ્રકારનો ભ્રમ થતો નથી. પાતંજલયોગસૂત્રની રાજમાર્તંડ ટીકામાં ભોજ કહે છે કે “વસ્તુના તથાપણાની અપેક્ષા નહિ કરતો જે અધ્યવસાય” તે વિકલ્પ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે વસ્તુના તથાપણાની અપેક્ષા રાખીને થતો અધ્યવસાય ભ્રમ છે; કેમ કે શુક્તિમાં રજતનો બોધ થાય છે ત્યારે શુક્તિરૂપ વસ્તુને આ રજતરૂપ વસ્તુ છે એ પ્રકારે અપેક્ષા રાખીને અધ્યવસાય થાય છે; જ્યારે વિકલ્પમાં તો સ્પષ્ટ બોધ છે કે વસ્તુ તેવી નથી, તોપણ શબ્દ દ્વારા વસ્તુનો તેવો અધ્યવસાય કરાય છે. આથી વીર ભગવાનની મૂર્તિ જોઈને ‘આ વીર ભગવાન' છે તેવો વિકલ્પ થાય છે, ત્યાં સ્પષ્ટ નિર્ણય છે કે વીર ભગવાન તો મોક્ષમાં છે, મારી સન્મુખ નથી, તોપણ વસ્તુના તે સ્વરૂપની અપેક્ષા રાખ્યા વગર વીર ભગવાન પ્રત્યે ભક્તિની વૃદ્ધિ અર્થે વીર ભગવાનની સાથે મૂર્તિનો અભેદ અધ્યવસાય શબ્દથી થાય છે. વસ્તુતઃ વીર ભગવાનનો મૂર્તિ સાથે ભેદ છે, તેથી મૂર્તિને જોઈને આ વીરભગવાન છે, તે પ્રયોગ વિકલ્પરૂપ છે. II૪ અવતરણિકા : શ્લોક-૪માં ત્રણ પ્રકારની ચિત્તની વૃત્તિઓ બતાવી. હવે ચોથા પ્રકારની ચિત્તની વૃત્તિ ગ્રંથકારશ્રી બતાવે છે Page #48 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાઢિશિકા/બ્લોક-૫ - ૧ શ્લોક - निद्रा च वासनाऽभावप्रत्ययालम्बना स्मृता । सुखादिविषया वृत्तिर्जागरे स्मृतिदर्शनात् ।।५।। અન્યથાર્થ - ર=અને ભાવપ્રત્યતિષ્કના=અભાવપ્રત્યયતા આલંબનવાળી વાસના વાસના નિદ્રા=નિદ્રા મૃતઃકહેવાયેલ છે. (અને) નારે=જાગૃત અવસ્થામાં મૃતિવના=સ્મૃતિનું દર્શન હોવાને કારણે હું સુખે સૂતેલો' એ પ્રકારે સ્કૃતિનું દર્શન હોવાને કારણે સુિિવષય વૃત્તિ=સુખાદિ વિષયવાળી વૃત્તિ છે સુખાદિ વિષયવાળી વૃત્તિ વિદ્રા છે. પા શ્લોકાર્થ : અને અભાવ પ્રત્યયના આલંબનવાળી વાસના નિદ્રા કહેવાય છે, (અને જાગૃત અવસ્થામાં “હું સુખે સૂતેલો’ એ પ્રકારે સ્મૃતિનું દર્શન હોવાને કારણે સુખાદિવિષય-વાળી વૃત્તિ નિદ્રા છે. Ill ટીકા : निद्रा चेति-अभावप्रत्ययालम्बना भावप्रत्ययालम्बनविरहिता, वासना च निद्रा स्मृता, सन्ततमुद्रिक्तत्वात्तमसः, समस्तविषयपरित्यागेन या प्रवर्तत इत्यर्थः, તવાદ - “ગાવપ્રત્યયાત્મસ્વના વૃત્તિનંદ્રા” (યો.ફૂ. ૨/૨૦), રૂદં ર નાકારે= जाग्रदवस्थायां, स्मृतिदर्शनात्="सुखमहमस्वाप्सम्” इति स्मृत्यालोचनात्, सुखादिविषया वृत्तिः, स्वापकाले सुखाननुभवे तदा तत्स्मृत्यनुपपत्तेः ।।५।। ટીકાર્ય : માવપ્રત્યય ... ફર્થ, અને અભાવપ્રત્યયતા આલંબનવાળી= ભાવપ્રત્યયતા આલંબન રહિત એવી, વાસના નિદ્રા કહેવાય છે; કેમ કે અંધકારનું સતત ઉદ્રિક્તપણું =નિદ્રાકાળમાં જ્ઞાનાભાવનો સતત ઉદ્રક છે. નિદ્રાના લક્ષણથી શું ફલિત થાય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – સમસ્ત વિષયના પરિત્યાગથી જે પ્રવર્તે છે અર્થાત્ બાહ્ય વિષયના ગ્રહણના અભાવથી જે પ્રવર્તે છે, તે નિદ્રા, એ પ્રમાણે અર્થ જાણવો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-પ તલી - તેને કહે છે નિદ્રાના લક્ષણો, પાતંજલ યોગસૂત્ર-૧/૧૦માં કહે છે – “અમાવ ..... નિદ્રા, “અભાવપ્રત્યયના આલંબનવાળી વૃત્તિ નિદ્રા છે.” રૂાં ય .... અનુપપ: 1 અને આકનિદ્રા, જાગૃત અવસ્થામાં સ્મૃતિનું દર્શન હોવાને કારણે=“સુખે હું સૂતેલો” એ પ્રમાણે સ્મૃતિનું આલોચન હોવાને કારણે, સુખાદિવિષયવાળી વૃત્તિ છે; કેમ કે તિદ્રાકાળમાં સુખના અનુભવમાં ત્યારે જાગૃત અવસ્થામાં, તેની સ્મૃતિની અનુપપત્તિ છે સુખની સ્મૃતિની અનુપપત્તિ છે. પા. * નિદ્રામાં અભાવપ્રત્યયના આલંબનવાળી વાસના પડે છે, તેથી કોઈ બાહ્ય વસ્તુને હું જાણતો નથી, તેવા પ્રકારનો બોધ વર્તે છે, તેને સુવિ માં આદિ શબ્દથી ગ્રહણ કરવો. ભાવાર્થ :(૪) નિદ્રાનું સ્વરૂપ – પાતંજલ મતાનુસાર ચિત્તની પરિણતિરૂપ નિદ્રા છે, અને તે પરિણતિકાળમાં કોઈક ભાવની પ્રતીતિ થાય છે, તેવો બોધ હોતો નથી અર્થાત્ જેમ જાગૃત અવસ્થામાં હું ઘટાદિ પદાર્થોને જાણું છું' તેવા ભાવપ્રત્યયના આલંબનવાળો બોધ છે, તેવો બોધ નિદ્રાકાળમાં થતો નથી, પરંતુ નિદ્રાકાળમાં કોઈ પદાર્થને હું જાણતો નથી' તેવી પ્રતીતિ વર્તે છે, તેનું કારણ અંધકારનું સતત ઉદ્રકપણું છે અર્થાત્ જાગૃત અવસ્થામાં બાહ્ય પદાર્થનો બોધ થાય છે, ત્યારે વચવચમાં અજ્ઞાનતા પણ દેખાય છે, તેથી જ બાહ્ય પદાર્થમાં કાંઈક બોધ થાય છે ત્યારે કાંઈક અજ્ઞાનરૂપ અંધકાર પણ વર્તે છે; જ્યારે નિદ્રા અવસ્થામાં સતત અજ્ઞાનરૂપ અંધકારનો ઉદ્રક છે, તેથી બાહ્ય પદાર્થવિષયક લેશ પણ બોધ થતો નથી. આમ છતાં જાગ્યા પછી ‘હું સુખે સૂતેલો' એ પ્રકારે સ્મૃતિ થાય છે, તેથી નિદ્રાકાળમાં સુખનો અનુભવ થાય છે, માટે નિદ્રાકાળમાં સતત અંધકારનો ઉદ્રક હોવા છતાં સુખના અનુભવને કરાવે તેવો મંદ મંદ જ્ઞાનનો પરિણામ વર્તે છે, તેને કારણે આત્મામાં સુખના અનુભવના સંસ્કારો પડે છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાશકશ્લોક-૫ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાઈ ને ક્રિપનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે નિદ્રા, નિદ્રા-નિદ્રા આદિ પાંચ દર્શનાવરણીય કર્મના ભેદો છે. તેના ઉદયથી જીવમાં નિદ્રા, નિદ્રા-નિદ્રા આદિ ભાવો પ્રગટે છે. વળી જીવમાં દર્શનાવરણ અને જ્ઞાનાવરણ કર્મનો ઉદય વર્તે છે અને સ્વભૂમિકા અનુસાર ક્ષયોપશમભાવ પણ વર્તે છે, તેથી દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને ચક્ષુદર્શન કે અચક્ષુદર્શનનો ઉપયોગ પ્રવર્તે છે, તેથી ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થનો બોધ થાય છે, અને જાગૃત અવસ્થામાં જીવને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શનનો ક્ષયોપશમ વર્તતો હોવાથી તે તે અંશમાં દર્શનનો ઉપયોગ વર્તે છે; અને નિદ્રાનું આપાદક કર્મ ઉદયમાં આવે છે ત્યારે પ્રગટ થયેલું એવું ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન હણાય છે, તેથી ચક્ષુથી અને અન્ય ઇંદ્રિયોથી જીવને સામાન્ય બોધ થતો હતો, તે બોધ થતો અટકે છે, તેથી નિદ્રાકાળમાં નિદ્રાના આપાદક કર્મના ઉદયથી ચક્ષુદર્શન કે અચક્ષુદર્શન હણાયેલ હોવાથી બાહ્ય પદાર્થોનો બોધ નિદ્રાકાળમાં થતો નથી. માટે ભાવપ્રત્યયના આલંબન વગરની આત્મામાં વાસના પડે છે અર્થાત્ જેમ જાગૃત અવસ્થામાં “હું આ ઘટાદિ પદાર્થોને જાણું છું' એ પ્રકારનો બોધ હોવાને કારણે ઘટાદિ ભાવોના આલંબનવાળી વાસના પડે છે; જ્યારે નિદ્રાકાળમાં હું કોઈ ભાવાત્મક વસ્તુને જાણતો નથી, એવા પ્રકારની વાસના પડે તેવો મંદ મંદ બોધ વર્તે છે, આથી સૂઈને ઊઠ્યા પછી નિદ્રાકાળમાં મને કોઈ વસ્તુનો બોધ ન હતો, તેવા અભાવપ્રત્યયવાળી સ્મૃતિ થાય છે. વળી નિદ્રાકાળમાં પોતે સુખનો અનુભવ કર્યો છે, તેવી પણ વૃત્તિ છે, આથી પુરુષ સૂઈને ઊઠે છે ત્યારે “હું સુખપૂર્વક સૂતેલો' તેવી સ્મૃતિ થાય છે, તેથી નિદ્રાકાળમાં ચિત્તનો તેવો મંદ જ્ઞાનનો ઉપયોગ છે કે જે જ્ઞાનના ઉપયોગમાં બાહ્ય પદાર્થોનું મને કોઈ જ્ઞાન નથી' તેવા પ્રકારની વાસના પડે છે, અને “હું સુખનો અનુભવ કરું છું,' તેવી વાસના પડે છે, અને તે વાસનાના કારણે ઉત્તરમાં “હું સુખે સૂતેલો' તે પ્રકારનું સ્મરણ થાય છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વાસનાનું સ્વરૂપ - વળી જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે છદ્મસ્થ જીવોને મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૫-૬ છે, તે મતિજ્ઞાનનો ઉપયોગ : (૧) અવગ્રહ (૨) ઇહા (૩) અપાય અને (૪) ધારણા એમ ચાર ભેદવાળો છે, અને ધારણાના ત્રણ ભેદો છે (૧) અવિચ્યુતિ (૨) વાસના અને (૩) સ્મૃતિ. કોઈપણ પદાર્થનો ઇંદ્રિયો દ્વારા કે મન દ્વારા બોધ થાય, ત્યારે પ્રથમ અવગ્રહ, પછી ઇહા અને પછી અપાય વર્તે છે; અને ક્વચિત્ તે અપાયની અવિચ્યુતિરૂપ ધારણા પણ વર્તે છે. આ અર્થાવગ્રહાદિ મતિજ્ઞાનના ઉપયોગો ઉપયોગકાળમાં તદ્ તદ્ આવારક કર્મોનો ક્ષયોપશમભાવ કરે છે, અને તે ક્ષોપશમભાવને કારણે આત્મામાં શક્તિરૂપે વિદ્યમાન એવું જ્ઞાન ક્ષયોપશમભાવરૂપે પ્રગટ થાય છે; અને તે ઉપયોગ નષ્ટ થાય છે ત્યારે તે જ્ઞાનનું આવારક કર્મ ક્ષયોપશમભાવરૂપે રહેલું હોય છે, તેથી તેની સાથે ઉપયોગનો યોગ થાય તો પૂર્વમાં જે જ્ઞાન કરેલું, તેની સ્મૃતિ થાય છે, તેથી પૂર્વનો બોધ તે પ્રકારે આત્મામાં રહેલો છે કે જેને પુરુષ જાણવાને અનુકૂળ મનોવ્યાપારમાત્રથી તે અર્થનું સ્મરણ કરી શકે છે અર્થાત્ પૂર્વમાં પોતે જે જ્ઞાન કરેલું તે જ્ઞાનનું સ્મરણ થઈ શકે છે, એવા પ્રકારના મંદ આવરણવાળો એવો જ્ઞાનનો પરિણામ તે વાસના છે; અને આ મંદઆવરણયુક્ત એવું સંસ્કારરૂપે રહેલું જ્ઞાન વધારે કાળ જાય તો ધીરે ધીરે નષ્ટ પણ થઈ જાય છે; કેમ કે નવા બંધાતા કર્મોથી મંદ આવરણવાળા તે જ્ઞાનાવરણીય કર્મો અધિક આવરણવાળાં બની જાય તો પૂર્વમાં અનુભવેલા પદાર્થનું સ્મરણ થઈ શકે તેવો ક્ષયોપશમભાવ રહેતો નથી, ત્યારે તે વાસના નષ્ટ થઈ તેમ કહેવાય છે; અને ઉપયોગમાત્રથી અનુભવેલા પદાર્થોનું સ્મરણ થઈ શકતું હોય તો તે ક્ષયોપશમભાવરૂપે રહેલું જ્ઞાન વાસનાસ્વરૂપ છે તેમ કહેવાય છે. 11411 અવતરણિકા : ચિત્તવૃત્તિના (૧) પ્રમાણ (૨) ભ્રમ (૩) વિકલ્પ અને (૪) નિદ્રા, એમ ચાર ભેદો બતાવ્યા, પછી સ્મૃતિરૂપ પાંચમા ભેદનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે. વળી શ્ર્લોક-૧માં ‘ચિત્તવૃત્તિનો વિરોધ' યોગ છે, એમ યોગનું લક્ષણ કરેલ, તેથી ચિત્ત પદાર્થ, ચિત્તની વૃત્તિ પદાર્થ બતાવ્યા પછી ચિત્તવૃત્તિના નિરોધ પદાર્થને ગ્રંથકારશ્રી બતાવે છે – ― Page #52 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ શ્લોક :तथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ।।६।। અન્વયાર્થ : તથાનુમૂવિષયાસકોષ: તે રૂપે અનુભૂત વિષયનું અસંખમોષ=પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને નિદ્રારૂપે અનુભવેલ અર્થનો અસંખમોષ સ્મૃતિ કહેવાયેલ છે. આમાં આમતો ચિત્તની પાંચ વૃત્તિઓનો, રેતી હેતુમાં= સ્વકારણમાં, શવા શક્તિરૂપપણાથી અન્ત:સ્થિતિ =અંતઃસ્થિતિ =અંતર્મુખ રહેવું (અ) વદિતિ =બહાર વિઘાત નિરોથ =વિરોધ છે. IIgI શ્લોકાર્થ : તે રૂપે પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રારૂપે, અનુભવેલ અર્થનો અસંતોષ મૃતિ કહેવાયેલ છે. ચિત્તની પાંચ વૃત્તિઓનો સ્વકારણમાં શક્તિરૂપપણાથી અંતઃસ્થિતિ (અને) બહિતિ નિરોધ છે. IIsll ટીકા : तथेति-तथाऽनुभूतविषयस्य-प्रमाणविपर्ययविकल्पनिद्रानुभूतार्थस्य, असम्प्रमोष:-संस्कारद्वारेण बुद्धावुपारोहः, स्मृतिः स्मृता, तदाह - "अनुभूतविषयाસમોષ: કૃતિ:” (યો.ફૂ. ૨/૨૨) તિ, માસ—૩નાં પડ્યાનામપિ વૃત્તીનાં, દેતોઃસ્વારો, શવા= રૂપતા, સત્તા =વાહમિનિવેશનિવૃજ્યऽन्तर्मुखतया, स्थिति: अवस्थानं, बहिर्हति:-प्रकाशप्रवृत्तिनियमरूपविघात:, તદુમર્થ નિરોધ વચ્ચત્તે સાદા ટીકાર્ય : તથાડનુમૂત... સ્મૃતા, તે રૂપે અનુભૂત વિષયનો અસંખમોષ=પ્રમાણવિપર્યય-વિકલ્પ-નિદ્રારૂપે અનુભવેલ અર્થનો અસંપ્રમોષ=સંસ્કાર દ્વારા બુદ્ધિમાં ઉપારોહ બુદ્ધિમાં ઉપસ્થિતિ સ્મૃતિ કહેવાયેલ છે. તદ - તેને કહે છે=સ્મૃતિના સ્વરૂપને પાતંજલ યોગસૂત્ર-૧/૧૧માં કહે છે - Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧ “મનુભૂત ..... સ્મૃતિઃ” તિ, “અનુભવેલ વિષયનો અસંખમોષ” સ્મૃતિ છે. ' ત્તિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૧ કથનની સમાપ્તિ સૂચક છે. શ્લોકના પૂર્વાર્ધથી વૃત્તિનો પાંચમો ભેદ સ્મૃતિને કહ્યા પછી હવે નિરોધ પદાર્થને ગ્રંથકારશ્રી બતાવે છે – મામ્ .... ૩વ્યતે | આનો કહેવાયેલ એવી પાંચે પણ વૃત્તિઓનો, સ્વકારણમાં=પાંચે વૃત્તિઓના ઉપાદાનકારણમાં, શક્તિથી=શક્તિરૂપપણાથી અંતઃસ્થિતિ=બાહ્ય અભિનિવેશની નિવૃત્તિ થવાથી અંતર્મુખપણાથી અવસ્થાન અર્થાત્ બાહ્ય પદાર્થોને જાણવાને અનુકૂળ કુતૂહલવૃત્તિરૂપ અભિનિવેશ વિવર્તન થવાને કારણે પાંચે વૃત્તિઓનું અંતર્મુખપણાથી અવસ્થાન, બહિતિ= પ્રકાશ અને પ્રવૃત્તિના નિયમરૂપ વિઘાત અર્થાત્ પ્રકાશ અને પ્રવૃત્તિના નિયમરૂપ બાહ્ય પ્રવૃત્તિનો વિઘાત, આ બંને અંતઃસ્થિતિ અને બહિતિ, વિરોધ કહેવાય છે. દા. ભાવાર્થ :(૫) સ્મૃતિનું સ્વરૂપ – પ્રમાણ, ભ્રમ, વિકલ્પ કે નિદ્રારૂપે પુરુષને જે અનુભવ થાય છે, તે અનુભવના પડેલા સંસ્કારો દ્વારા ફરી બુદ્ધિમાં તે પદાર્થની ઉપસ્થિતિ તે સ્મૃતિ કહેવાયેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સંસારી જીવો જે પદાર્થનો બોધ કરે છે, તે બોધ યથાર્થરૂપ હોય તો પ્રમાણરૂપે તે પદાર્થનો અનુભવ થાય છે. વળી તે પદાર્થનો વિપર્યયરૂપે બોધ કરે છે ત્યારે તેનો વિપર્યયરૂપે અનુભવ થાય છે. જેમ રજતમાં શક્તિનો અનુભવ. વળી કેટલાક વિકલ્પરૂપે અનુભવ હોય છે. જેમ - શબ્દ દ્વારા “પુરુષનું ચૈતન્ય' એ પ્રકારના બોધમાં પુરુષ અને ચૈતન્યના ભેદનો વિકલ્પ દ્વારા અનુભવ થાય છે. “તેલની ધારા' એ પ્રકારના બોધમાં શબ્દના વિકલ્પ દ્વારા તેલ અને ધારાના ભેદનો અનુભવ થાય છે. વળી નિદ્રામાં મને કાંઈ બોધ નથી” અને “હું સુખે સૂતેલો' એ પ્રકારનો અનુભવ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ આ અનુભવના સંસ્કારો આત્મામાં પડેલા હોય છે. તે સંસ્કારો જાગૃત થવાથી ફરી તે વસ્તુની ઉપસ્થિતિ થાય છે, તે સ્મૃતિ કહેવાય છે. પૂર્વે ગ્રંથકારશ્રીએ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ એમ બતાવ્યું. ત્યારપછી નિરુદ્ધઅવસ્થાવાળું ચિત્ત અને વ્યુત્થાનદશાવાળું ચિત્ત, એમ બે પ્રકારના ચિત્તનું સ્વરૂપ બતાવ્યું. ત્યારપછી ચિત્તની વૃત્તિઓ બતાવી. હવે તે ચિત્તની વૃત્તિઓના નિરોધનું સ્વરૂપ બતાવે છે – નિરોધનું સ્વરૂપ - પૂર્વમાં વર્ણન કરાયેલી ચિત્તની પાંચે વૃત્તિઓનું સ્વકારણ એવા ચિત્તમાં શક્તિરૂપે અવસ્થાન, અને ચિત્તના બહિર્ગમનમાં વિઘાત, એ ઉભયરૂપ નિરોધ છે. આશય એ છે કે જીવમાં બાહ્ય પદાર્થોને જાણવા અને જાણીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો અભિનિવેશ છે, તેથી જીવનું ચિત્ત બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરીને તે તે પ્રકારની પ્રવૃત્તિ કરે છે, તેથી ચિત્તની વૃત્તિઓ પ્રવર્તે છે. વળી આ ચિત્તની વૃત્તિઓ સંસારનું કારણ છે માટે યોગીને ત્યાજ્ય છે, એ પ્રકારના તત્ત્વના પર્યાલોચનથી બાહ્ય પદાર્થોને જાણવાનો અને તે પદાર્થોમાં પ્રવૃત્તિ કરવાનો અભિનિવેશ નિવર્તન પામે છે ત્યારે ચિત્ત અંતર્મુખ થાય છે, અને તે અંતર્મુખ થયેલી ચિત્તની વૃત્તિઓ સ્વકારણ એવા ચિત્તમાં અભિવ્યક્તિરૂપે પ્રગટ થતી નથી, પરંતુ શક્તિરૂપે અવસ્થાન પામે છે; અને તે વખતે બાહ્ય પદાર્થોનું જ્ઞાન અને તે જ્ઞાનને અનુરૂપ બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ, એ રૂપ પ્રકાશ અને પ્રવૃત્તિના નિયમરૂપ ચિત્તની બહિવૃત્તિઓનો વિઘાત થાય છે અર્થાત્ ચિત્તની બાહ્યવૃત્તિ પ્રવર્તતી બંધ થાય છે, એ ઉભયરૂપ અંતઃસ્થિતિ અને બહિતિ એ ઉભયરૂપ નિરોધ પદાર્થ છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ચિત્તવૃત્તિનિરોધનું સ્વરૂપ - જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે જીવનો મતિજ્ઞાનનો પરિણામ તે ભાવચિત્ત છે. વળી મોહાકુળ એવો મતિજ્ઞાનનો પરિણામ જીવમાં સદા વર્તે છે. તેથી તે મોહાકુળ મતિજ્ઞાનના પરિણામને કારણે જીવને બાહ્ય પદાર્થોને જાણવાની અને જાણ્યા પછી તે પ્રમાણે બાહ્ય પદાર્થોમાં પ્રવૃત્તિ કરવાની વૃત્તિઓ ઉત્પન્ન થાય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૬-૭ છે; અને તત્ત્વના પર્યાલોચનથી બાહ્ય પદાર્થોને જાણવાની અને તેમાં પ્રવૃત્તિ કરવાની વૃત્તિ=પરિણામ, ચિત્તમાં વિઘાત પામે છે, ત્યારે તે મતિજ્ઞાનનો પરિણામ મોહથી અનાકુળ થયેલો હોવાને કારણે પોતાના અંતરંગ જ્ઞાન પરિણામમાં વિશ્રાંત થાય છે, તે ચિત્તની વૃત્તિના નિરોધનું સ્વરૂપ છે. III અવતરણિકા : યોગના અર્થીને યોગના સ્વરૂપના જ્ઞાન અર્થે શ્લોક-૧માં પતંજલિએ કરેલા “ચિત્તવૃત્તિનિોધ:" એ યોગનું લક્ષણ બતાવ્યું, અને તે યોગના લક્ષણનાં અંગો ચિત્ત, ચિત્તની વૃત્તિઓ અને ચિત્તની વૃત્તિનો નિરોધ ક્રમસર બતાવ્યો કે જેથી યોગના અર્થીને યોગના સ્વરૂપનું જ્ઞાન થાય. હવે ચિત્તવૃત્તિનો નિરોધ કેવી રીતે થાય, તેના ઉપાયોને ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક ઃ स चाभ्यासाच्च वैराग्यात्तत्राभ्यासः स्थितौ श्रमः । दृढभूमिः स च चिरं नैरन्तर्यादराश्रितः । । ७।। અન્વયાર્થ : F ==અને તે=ચિત્તવૃત્તિનો નિરોધ અભ્યાસાત્=અભ્યાસથી ૬=અને વેરાયા–વૈરાગ્યથી થાય છે. તત્ર=ત્યાં=અભ્યાસ અને વૈરાગ્ય એ બેમાં, સ્થિતો ભ્રમઃ સ્થિતિમાં શ્રમ=ચિત્તનો પોતાના સ્વરૂપમાં રહેવાનો યત્ન અભ્યાસ = અભ્યાસ છે, સ ==અને તે=અભ્યાસ વિર=ચિરકાળ સુધી નૈરન્તર્યાવાશ્રિતઃ= નિરંતરપણાથી અને આદરથી આશ્રય કરાયેલો વૃદ્ઘભૂમિ!=દૃઢભૂમિ=સ્થિર, થાય છે. ||૭|| શ્લોકાર્થ : તે-ચિત્તવૃત્તિનો નિરોધ, અભ્યાસથી અને વૈરાગ્યથી થાય છે. ત્યાં= અભ્યાસ અનેવૈરાગ્ય એ બેમાં,સ્થિતિમાં શ્રમ=ચિત્તનોપોતાના સ્વરૂપમાં રહેવાનોયત્ન, અભ્યાાસ છે, અને તે અભ્યાસ ચિરકાળ સુધી નિરંતરપણાથી અને આદરથી આશ્રય કરાયેલો દૃઢભૂમિ=સ્થિર,થાય છે. IIII Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૭ ટીકા : स चेति-स च-उक्तलक्षणो निरोधश्च ,अभ्यासात् वैराग्याच्च भवति, तदुक्तं“સચ્ચારાયાપ્યાં તરોધ” (યો.ફૂ. ૨/૨૨) રૂત્તિ, તત્રાખ્યાન - સ્થિત वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठे परिणामे, श्रमो यत्नः पुनः पुनस्तथात्वेन વે િનિવેશન:, તલોદ - “તત્ર સ્થિત યત્નોડાસ:” (યો.ફૂ. ૨/૩) તિ, स च चिरं-चिरकालं नैरन्तर्येण आदरेण चाश्रितो दृढभूमिः स्थिरो, भवति, તવાદ - “સ તુ વીર્વવત્રનેરન્તર્યરસેવતો પૂમિ:” | (ચો.ફૂ. ૨/૨૪) રૂતિ પાછા ટીકાર્ય : રસ .... મવતિ, અને તે કહેવાયેલા લક્ષણવાળો વિરોધ શ્લોક-૬માં કહેવાયેલા લક્ષણવાળો વિરોધ, અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. તદુત્તમ્ - તે અભ્યાસ અને વૈરાગ્યથી વિરોધ થાય છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલ યોગસૂત્ર-૧/૧૨માં કહેવાયેલું છે. “અમ્યા ... તન્નરોધ:” તિ, “અભ્યાસ અને વૈરાગ્યથી તેનો વિરોધ=ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૨ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. તત્ર....નિવેશન, ત્યાં=અભ્યાસ અને વૈરાગ્યમાં, અભ્યાસ સ્થિતિમાં શ્રમ છે વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપનિષ્ઠ પરિણામમાં શ્રમ છે ફરી ફરી તથાપણારૂપે ચિત્તમાં લિવેશરૂપ યત્ન છે. તવાદ - તેને=અભ્યાસ શું છે એમ જે પૂર્વમાં બતાવ્યું તેને, પાતંજલયોગસૂત્ર-૧/૧૩ થી કહે છે – “તત્ર..... અભ્યાસ: તિ, ત્યાં અભ્યાસ અને વૈરાગ્ય એ બેમાં, સ્થિતિમાં યત્ન અભ્યાસ છે. કૃતિ’ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૩ના ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૭ + ૨ ... મતિ, અને તે અભ્યાસ, ચિર ચિરકાળ, નિરંતરપણાથી અને આદરથી આશ્રય કરાયેલો દઢભૂમિ=સ્થિર થાય છે. તાદ - તેને કહે છે યોગનિરોધનો અભ્યાસ સ્થિર કઈ રીતે થાય એમ જે પૂર્વમાં કહ્યું તેને, પાતંજલ યોગસૂત્ર-૧/૧૪માં કહે છે – “સ તુ .... ડ્રમૂ”િ તિ . વળી તે અભ્યાસ, દીર્ઘકાળ નિરંતરપણાથી અને સત્કારથી લેવાયેલો દઢભૂમિ થાય છે. ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૪ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. Iકા ભાવાર્થ : શ્લોક-ઉના ઉત્તરાર્ધમાં નિરોધનું સ્વરૂપ બતાવ્યું કે વૃત્તિઓનું શક્તિરૂપપણાથી અવસ્થાન અને બહિતિ તે નિરોધ છે, આવા લક્ષણવાળો નિરોધ કઈ રીતે પ્રગટ થાય ? તે ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે – ચિત્તવૃત્તિઓના નિરોધનો ઉપાય - ચિત્તવૃત્તિઓના નિરોધને પ્રગટ કરવાનો ઉપાય (૧) અભ્યાસ અને (૨) વૈરાગ્ય છે. (૧) અભ્યાસનું સ્વરૂપ – ચિત્તની જે (૧) પ્રમાણ, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ, એ પાંચે વૃત્તિઓ બતાવી, તે વૃત્તિરહિત એવા ચિત્તના પરિણામમાં ચિત્તને રાખવા માટે યત્ન કરવામાં આવે તે અભ્યાસ છે. આ પ્રકારનો અભ્યાસ ચિરકાળ સુધી સેવવામાં આવે, વળી ચિરકાળ સુધી તે અભ્યાસનું સેવન નિરંતર સેવવામાં આવે અને આદરપૂર્વક સેવવામાં આવે તો સ્થિર થાય છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે અભ્યાસનું સ્વરૂપ : જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિચારીએ તો ભગવાનના વચનાનુસાર શ્રત, શીલ અને સમાધિમાં ચિત્ત વર્તે તે રીતે આદરપૂર્વક નિરંતર અભ્યાસ કરવામાં Page #58 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૭-૮ પ આવે, અને આ અભ્યાસ પણ દીર્ઘકાળ કરવામાં આવે, તો સંસારના ભાવોથી પર એવું શ્રત, શીલ અને સમાધિમય ચિત્ત બને છે. અહીં પ્રશ્ન થાય કે કોઈપણ અભ્યાસ ચિરકાળ સેવન કરી શકાય, પરંતુ નિરંતર એનું સેવન કરવું હોય તો અન્ય સર્વ પ્રવૃત્તિ થઈ શકે નહિ, તેથી આ અભ્યાસ નિરંતર કઈ રીતે થઈ શકે? તેનું સમાધાન એ છે કે જે સાધક યોગી દિવસમાં સવાર, બપોર અને સંધ્યાએ સતત ચિત્તને વાસિત કરવાનો યત્ન કરે, તો રોષકાળમાં અન્ય પ્રવૃત્તિ થતી હોય ત્યારે પણ શ્રત, શીલ અને સમાધિના ભાવોનો વ્યાઘાત ન થાય તે રીતે તેમની પ્રવૃત્તિ થાય છે; એટલું જ નહિ પણ તે અન્ય પ્રવૃત્તિ પણ શ્રત, શીલ અને સમાધિને પુષ્ટ કરે તે પ્રકારની થાય છે, તેથી સાંસારિક ભાવોથી પર થવા માટે નિરંતર આદરપૂર્વક શ્રેતાદિ ભાવોમાં જવા માટે યત્ન કરવામાં આવે, તો નિરંતર પણ તે પ્રકારનો અભ્યાસ થઈ શકે છે; અને આવો નિરંતર સેવાયેલો અભ્યાસ લાંબા કાળ સુધી સેવન થાય તો સ્થિર થાય છે. વળી જેમ આ અભ્યાસ નિરંતર સેવવાનો છે, તેમ આદરપૂર્વક સેવવાનો છે અર્થાત્ “આ શ્રુત, આ શીલ અને આ સમાધિ મારા કલ્યાણનું એકાંતે કારણ છે, અને આનાથી અન્યથા પ્રવૃત્તિ મારા અકલ્યાણનું કારણ છે.” આ પ્રકારનું પર્યાલોચન કરીને શ્રુત-શીલાદિ ભાવો પ્રત્યે ઉલ્લસિત થતો આદરનો પરિણામ હોય, તો તેને પ્રગટ કરવાનો અભ્યાસ દઢ બને; પરંતુ તે પ્રકારના આદરરહિત માત્ર શ્રુત-શીલાદિમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો તે અભ્યાસ દૃઢ થતો નથી. IIછા અવતરણિકા - શ્લોક-૭માં ચિત્તવૃત્તિનિરોધતા (૧) અભ્યાસ અને (૨) વૈરાગ્ય, એમ બે ઉપાયો બતાવ્યા, તેમાંથી અભ્યાસનું સ્વરૂપ શ્લોક-૭માં બતાવ્યું. હવે ચિત્તવૃત્તિનિરોધના ઉપાયરૂપ વૈરાગ્યનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : या वशीकारसज्ञा स्याद् दृष्टानुश्रविकार्थयोः । वितृष्णस्यापरं तत् स्याद्वैराग्यमनधीनता ।।८।। Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૮ અન્વયાર્થ : દૃષ્ટાનુશ્રવાર્થ: દષ્ટ અને આતુશ્રવિક એવા અર્થમાં=પ્રત્યક્ષથી જણાતા અને શાસ્ત્રોથી સંભળાતા એવા અર્થમાં, યા=જે વશીવર સંજ્ઞા વશીકાર સંજ્ઞા તzતે વિકતૃષ્ણારહિત એવા પુરુષને નવીનતા અનધીવતારૂપ પરં=અપર વૈરાગ્ય =થાય. ૫૮ શ્લોકાર્ચ - દષ્ટ અને આનુશ્રવિકએવા અર્થમાં પ્રત્યક્ષથી જણાતા અને શાસ્ત્રોથી સંભળાતા એવા અર્થમાં, જે વશીકાર સંજ્ઞા, તે તૃષ્ણારહિત એવા પુરુષને અનવીનતારૂપ અપર વૈરાગ્ય થાય. llcl . ટીકા : येति-दृष्ट इहैवोपलभ्यमानः शब्दादिः, आनुश्रविकश्च अर्थो देवलोकादिः, अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवो वेदः, ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः, तयोः परिणामविरसत्वदर्शनात् वितृष्णस्य-विगतगर्द्धस्य, या वशीकारसञ्जा 'ममैवैते वश्या नाहमेतेषां वश्यः' इत्येवं विमर्शात्मिका, तदपरं वक्ष्यमाणपरवैराग्यात् पाश्चात्यं, वैराग्यं स्यात्, अनधीनता-फलत: पराधीनताऽभावरूपं, તવાદ – “દૃષ્ટાનુશ્રવવિષયવૈતૃળ્યસ્થ વશીક્કાર સંજ્ઞા વૈરાગ્યમ્” (યો.ફૂ. ૨/૬) ત્તિ પાટા ટીકાર્ય : તૃષ્ઠ:.. થાત્, અહીં જ=આ ભવમાં જ દષ્ટ=ઉપલભ્યમાન જણાતા એવા શબ્દાદિ અર્થ અને આનુશ્રવિક દેવલોકાદિ અર્થ. અહીં પ્રશ્ન થાય કે આનુશ્રવિક અર્થ દેવલોકાદિ કેમ છે? તેથી “આનુશ્રવિક શબ્દની વ્યુત્પત્તિથી તે અર્થ બતાવે છે. ગુરુમુખથી સંભળાય તે અનુશ્રવ. તે અનુશ્રવ વેદ છે અર્થાત્ આગમ છે, તેનાથી આગમથી, પ્રતીયમાન=જણાતો, હોય તે આતુશ્રવિક કહેવાય એ પ્રમાણે વ્યુત્પત્તિ હોવાથી આશ્રવિક શબ્દનો અર્થ દેવલોકાદિ કરેલ છે. તે Page #60 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૮ ૨૭ બેમાં=દૃષ્ટ અને અનુશ્રવિક અર્થમાં, પરિણામના વિરસપણાના દર્શનને કારણે તૃષ્ણારહિતની=વિગત વૃદ્ધિવાળાની, જે વશીકાર સંજ્ઞા=મતે જઆ વશ્ય=વશીભૂત છે, હું એમને વશ્ય=વશીભૂત નથી, એ પ્રકારના વિમર્શસ્વરૂપ વશીકાર સંજ્ઞા, તે અપર વૈરાગ્ય=વશ્વમાણ પરવૈરાગ્યથી પાછળનો વૈરાગ્ય, છે. વળી તે અપરવૈરાગ્ય કેવા સ્વરૂપવાળો છે ? તે ગ્રંથકારશ્રી બતાવે છે अनधीनता સમાવરૂપમ્, અનઘીનતારૂપ છે=ળથી પરાધીનતાના અભાવરૂપ છે અર્થાત્ ચિત્તમાં રહેલા વિરક્તભાવનું ફ્ળ પરાધીનતાનો અભાવ છે, માટે ફળથી પરાધીનતાના અભાવરૂપ અપરવૈરાગ્ય છે. તવાદ - તેને=અપરવૈરાગ્યના સ્વરૂપને, પાતંજલયોગસૂત્ર-૧/૧૫માં કહે છે – “કૃષ્ટ વૈરાગ્ય” કૃતિ 11 દૃષ્ટ અને આનુશ્રવિક વિષયમાં, વિતૃષ્ણાવાળા પુરુષની વશીકાર સંજ્ઞા તે વૈરાગ્ય છે. રૂતિ શબ્દ પાતંજલયોગસૂત્ર-૧/૧૫ના કથનની સમાપ્તિ સૂચક છે. ટા ભાવાર્થ ..... : (૨) વૈરાગ્યનું સ્વરૂપ : વૈરાગ્ય બે પ્રકારનો છે : (૧) અપરવૈરાગ્ય અને (૨) પૅરવૈરાગ્ય. તેમાંથી અપરવૈરાગ્યનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવેલ છે. (૧) અપરવૈરાગ્ય : તેમાં પાંચે ઇંદ્રિયોથી પ્રાપ્ત થતા શબ્દાદિ વિષયો પ્રત્યેનો અને આગમવચનથી પ્રાપ્ત થતાં એવાં દેવલોકાદિનાં સુખો પ્રત્યેનો વિરક્તભાવ હોય છે; કેમ કે આલોકનાં ‘શબ્દાદિ સુખો અને પરલોકનાં દેવલોકાદિ સુખો પરિણામે વિસ છે, તેવું માર્ગાનુસા૨ી પ્રજ્ઞાવાળા જીવોને દેખાય છે અર્થાત્ આલોકનાં સુખો કે ૫૨લોકનાં દેવાદિ સુખો કોઈ શાશ્વત રહેનારા નથી અને તે સુખોના ઉપભોગથી કર્મબંધની પ્રાપ્તિ અને પરિણામે ચારગતિના પરિભ્રમણરૂપ ફળની પ્રાપ્તિ છે, તેથી પરિણામે અસુંદર છે, તેવી બુદ્ધિ થાય છે; અને આલોક અને પરલોકનાં સુખો પ્રત્યે જેઓ તૃષ્ણા વગરના થાય છે, તેમનામાં વશીકાર સંજ્ઞા પ્રગટ થાય છે અર્થાત્ ‘આ વિષયોને હું વશ નથી, પરંતુ આ વિષયો મને વશ છે,’ એ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૮-૯ પ્રકારનો વિમર્શ થાય છે, તે વિમર્શ માત્ર વિચારણારૂપ નથી, પરંતુ જીવની પ્રકૃતિરૂપ બનેલ છે, તેથી કોઈપણ વિષયને ગ્રહણ કરવાને અભિમુખ વૃત્તિ ઊઠતી નથી. વળી પોતાના કલ્યાણમાં ઉપયોગ જણાય અને તે વિષયોને જીવ ગ્રહણ કરે તો પણ તે વિષયોમાં ચિત્તનો સંશ્લેષ થતો નથી. જેમ કોઈ સાધક યોગી તેવા પ્રકારના શરીરવાળો હોય કે જેથી સ્નિગ્ધ આહાર ગ્રહણ ન કરે તો દેહના ઉપદ્રવને કારણે ધ્યાન-અધ્યયનાદિમાં વ્યાઘાત થતો હોય, અને તે વ્યાઘાતનો નિવારણ અર્થે સ્નિગ્ધ આહાર ગ્રહણ કરે, તોપણ તે સ્નિગ્ધ આહારને વશ જો તે સાધક યોગી મહાત્મા ન હોય, તો ગ્રહણકાળમાં પણ તે સ્નિગ્ધ આહારથી ચિત્ત સંશ્લેષ પામતું નથી, જે વશીકાર સંજ્ઞારૂપ છે. આવા પ્રકારના નિર્લેપ યોગીઓને આલોક અને પરલોકનાં સુખો પ્રત્યેની જે અનધીનતા છે, તે અપરવૈરાગ્ય છે. ટીકામાં પૂ. મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે અનધીનતાનો અર્થ કર્યો કે “ફળથી પરાધીનતાના અભાવરૂપ અપરવૈરાગ્ય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ચિત્તમાં વિષયો પ્રત્યેનો વિરક્તભાવ તે વૈરાગ્ય છે, અને તેનું ફળ વિષયો પ્રત્યેની અનધીનતા છે, તેથી વૈરાગ્ય અને અનધીનતા એક નથી, તોપણ ફળથી અનધીનતારૂપ અપરવૈરાગ્ય છે. III અવતરણિકા :- ચિત્તનિરોધના ઉપાયરૂપ બે પ્રકારના વૈરાગ્યમાંથી અપરવૈરાગ્યનું સ્વરૂપ શ્લોક-૮માં બતાવ્યું. હવે પરવૈરાગ્યનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવીને પરવૈરાગ્ય અને અપરવૈરાગ્ય બંને ચિત્તવૃતિવિરોધમાં કઈ રીતે ઉપયોગી છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : तत्परं जातपुंख्यातेर्गुणवैतृष्ण्यसञकम् । बहिर्वैमुख्यमुत्पाद्य वैराग्यमुपयुज्यते ।।९।। Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૯ અન્વયાર્થ - નાનપુંડ્યા: જાતપંખ્યાતિવાળા પુરુષનેaઉત્પન્ન થયેલ ગુણ અને પુરુષના ભેદજ્ઞાતવાળા પુરુષને, વૈતૃષ્પથર =ગુણની વૈતૃષય સંજ્ઞાવાળો પરંપર=પ્રકૃષ્ટ, તત્વ=તે વૈરાગ્ય, છે. ' શ્લોક-૮ અને શ્લોક-૯ના પૂર્વાર્ધથી બે પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. હવે તે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – વર્વિમુમુત્પાદ=બાહ્ય વિષયમાં વૈમુખ્યને ઉત્પન્ન કરીને શબ્દાદિ, દેવલોકાદિ અને પુરુષથી ભિન્ન એવા ગુણરૂપ બાહ્ય વિષયમાં વૈમુખ્ય ઉત્પન્ન કરીને, વૈરાગ્ય—વૈરાગ્ય ઉપયુક્ત ઉપકાર કરનાર થાય છે ચિત્તવૃતિવિરોધમાં ઉપકાર કરનાર થાય છે. શ્લોકાર્ચ - ઉત્પન્ન થયેલ ગુણ અને પુરુષના ભેદજ્ઞાનવાળા પુરુષને ગુણની વૈતૃશ્ય સંજ્ઞાવાળો પરવૈરાગ્ય છે. અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શબ્દાદિ, દેવલોકાદિ અને પુરુષથી ભિન્ન એવા ગુણરૂપ બાહ્યવિષયમાં વૈમુખ્યને ઉત્પન્ન કરીને વૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકાર કરનાર થાય છે. Ilell ટીકા : तदिति-जातपुंख्याते:-उत्पन्नगुणपुरुषविवेकख्याते:, गुणवैतृष्ण्यसञ्जकं= गुणेष्वपि तृष्णाभावलक्षणं, यथार्थाभिधानं परं-प्रकृष्टं, तत्-वैराग्यं, तदाह - “તત્પરં પુરુષડ્યાનુગતુwથ” (યોફૂ. ૨/૬) કૃતિ, પ્રથમં હિ વિષયવિષ, द्वितीयं च गुणविषयमिति भेदः, बहिः बाह्यविषये, वैमुख्यं दोषदर्शनजत्वात् प्रवृत्त्यभावलक्षणम्, उत्पाद्य वैराग्यमुपयुज्यते उपकाराधायकं भवति ।।९।। Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ ટીકાર્ચ - નાતપું ક્યારે ... વૈરાગ્યમ્ જાતપંખ્યાતિવાળા પુરુષને=ઉત્પન્ન થયું છે ગુણ અને પુરુષનું ભેદજ્ઞાન જેમને એવા પુરુષને, ગુણોમાં વૈતૃશ્ય સંજ્ઞાવાળોઃ ગુણોમાં પણ તૃષ્ણાના અભાવરૂપ યથાર્થ નામવાળો પર=પ્રકૃષ્ટ, તે= વૈરાગ્ય, છે. તવાદ – તેને પૂર્વે જે પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું તેને, પાતંજલ યોગસૂત્ર૧/૧૬માં કહે છે – “તત્પર .... વૈતૃયમ્” તિ, પુરુષખ્યાતિવાળાને ગુણથી પૃથફ પુરુષ છે એ પ્રકારના બોધવાળા પુરુષને, ગુણવૈતૃશ્યરૂપ પરમકૃષ્ટ, તે-વૈરાગ્ય, છે. ‘તિ’ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૬ના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યા પછી શ્લોક-૮માં બતાવેલ અપરવૈરાગ્ય અને પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવેલ પરવૈરાગ્યનો ભેદ શું છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પ્રથમ ... મેવા, પ્રથમ અપરવૈરાગ્ય વિષય વિષયવાળો છે દષ્ટ અને આતુશ્રવિક વિષય વિષયવાળો છે અને બીજો =પરવૈરાગ્ય, ગુણવિષયવાળો છે, એ પ્રકારે ભેદ છે. આ રીતે પરવૈરાગ્ય અને અપરવૈરાગ્યનો ભેદ બતાવ્યા પછી આ બંને પ્રકારના વૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – વહિ . મતિ બહાર=બાહ્ય વિષયમાં બાહ્ય શબ્દાદિ વિષયમાં અને બાહ્ય દેવલોકાદિ વિષયમાં અને આત્માથી ભિન્ન એવા ગુણવિષયમાં વૈમુખ્ય ઉત્પાદન કરીને=વૈરાગ્યનું દોષદર્શન ઉત્પન્ન કરવાપણું હોવાથી પ્રવૃત્તિના અભાવસ્વરૂપ વૈમુખ્ય ઉત્પાદન કરીને, વૈરાગ્ય ઉપયોગી છે ઉપકાર આધાયક થાય છે અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકાર કરનાર થાય છે. લો Togfપ - અહીં પ થી એ કહેવું છે કે બાહ્ય વિષયમાં તો વૈરાગ્ય તૃષ્ણાઅભાવ સ્વરૂપ વૈતૃણ્ય પેદા કરે છે, પરંતુ ગુણોમાં પણ તૃષ્ણાઅભાવસ્વરૂપ વૈતૃણ્ય પેદા કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ ભાવાર્થ :(૨) પરવૈરાગ્યનું સ્વરૂપ : સાધક યોગીને, સાત્ત્વિક ગુણોથી પૃથક પુરુષ છે એ પ્રકારનું ભેદજ્ઞાન થાય છે, તે વિવેકખ્યાતિ છે; અને તે વિવેકખ્યાતિને કારણે સાત્ત્વિક ગુણોમાં પણ તૃષ્ણાના અભાવરૂપ પ્રકૃષ્ટ વૈરાગ્ય થાય છે, તે યથાર્થ નામવાળો છે અર્થાત્ વૈરાગ્ય એટલે વિરક્તભાવ, અને તે વિરક્તભાવ જેમ બાહ્ય વિષયોમાં છે, તેમ ગુણોમાં પણ છે, તેથી ગુણવૈતૃષ્યરૂપ નામને અનુરૂપ પરિણામવાળી પરવૈરાગ્ય છે. અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યનો ભેદ : અપરવૈરાગ્યમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે અને પરલોકના દેવલોકાદિ ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે, અને પરવૈરાગ્યમાં સાત્ત્વિક ગુણો પ્રત્યે પણ વિરક્તભાવ હોય છે. આ અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક થાય છે, તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – પુરુષને બાહ્ય શબ્દાદિ વિષયમાં, આનુષંગિક દેવલોકાદિ વિષયમાં અને આત્માથી ભિન્ન એવા ગુણવિષયમાં પ્રવૃત્તિના અભાવ સ્વરૂપ વૈમુખ્યભાવ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, કેમ કે બાહ્ય વિષયની પ્રવૃત્તિમાં=આલોકની, પરલોકની અને ગુણરૂપ બાહ્ય વિષયની પ્રવૃત્તિમાં, દોષનું દર્શન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી વૈરાગ્યને કારણે બાહ્ય વિષયમાં પ્રવૃત્તિ થતી નથી અને બાહ્ય વિષયમાં પ્રવૃત્તિનો અભાવ થવાને કારણે ચિત્તવૃત્તિનો નિરોધ કરવામાં વૈરાગ્ય ઉપકારક બને છે. જૈનદર્શનની ક્રિયા પ્રમાણે પરવૈરાગ્યનું સ્વરૂપ - સાધક યોગી પ્રથમ બાહ્ય વિષયો પ્રત્યે અને સ્વર્ગાદિ સુખો પ્રત્યે વિમુખભાવ કેળવવા માટે ક્ષયોપશમભાવના ગુણો પ્રત્યે રાગ કેળવે છે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોથી વિપરીત એવા મોક્ષના ઉપાયભૂત ક્ષમાદિ ભાવોમાં રાગ કેળવે છે; અને સંપૂર્ણ ઉપદ્રવ વગરની મોક્ષ અવસ્થા પ્રત્યે રાગ કેળવે છે, અને ક્ષમાદિ ભાવોની પ્રાપ્તિમાં જે જે પ્રવૃત્તિઓ કારણ છે કે તે પ્રવૃત્તિ પ્રત્યે રાગ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૯ કેળવે છે, અને સંસારના પરિભ્રમણના કારણભૂત ક્ષમાદિભાવોથી વિપરીત ક્રોધાદિ ભાવો પ્રત્યે દ્વેષ કરે છે, અને તેની વૃદ્ધિના ઉપાયભૂત પ્રવૃત્તિઓ પ્રત્યે દ્વેષ કરે છે. આ પ્રકારનો પરિણામ અપરવૈરાગ્યકાળમાં હોય છે. ત્યારપછી આત્મા માટે ક્ષયોપશમભાવના ધર્મો પણ ત્યાજ્ય છે, તેથી ક્ષયોપશમભાવની થતી અનેક પ્રકારની લબ્ધિઓ તેમ જ ક્ષયોપશમ ભાવના ધર્મો પ્રત્યે પણ તૃષ્ણાનો અભાવ પર વૈરાગ્યકાળમાં યોગીને થાય છે, માટે ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને સાધક યોગી ક્ષાયિક ભાવના ધર્મોને પ્રગટ કરવા યત્ન કરે છે. આ પ્રકારનો પરિણામ પરવૈરાગ્યકાળમાં હોય છે. વળી ક્ષપકશ્રેણીમાં ચડેલ યોગી ક્ષયોપશમભાવના ધર્મોનો ત્યાગ કરીને બારમા ગુણસ્થાનકે આવે છે ત્યારે સંપૂર્ણ વિતૃષ્ણાવાળા થાય છે તેથી પરવૈરાગ્ય સ્થિરભાવવાળો હોય છે, આમ છતાં મતિજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, તેથી ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થયો નથી; પરંતુ કેવળજ્ઞાન પામે છે ત્યારે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ થાય છે. આ ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવા માટે અપરવૈરાગ્ય પ્રારંભિક ભૂમિકામાં સહાયક બને છે અને પરવૈરાગ્ય સાક્ષાત્ સહાયક બને છે; કેમ કે સંપૂર્ણ તૃષ્ણા વગરના થયેલા બારમા ગુણસ્થાનકવાળા યોગી મતિજ્ઞાનના ઉપયોગરૂપ ચિત્તના પ્રવર્તનનો પણ નિરોધ કરીને શીધ્ર કેવલજ્ઞાન પામે છે. વળી મતિજ્ઞાન એ મનનરૂપ છે અને મનન ચિત્તથી થાય છે, તેથી જ્યાં સુધી મનન છે, ત્યાં સુધી ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ નથી, પરંતુ તેના પૂર્વે મોહઆકુળ મતિનો નિરોધ છે અને કેવલજ્ઞાન થાય છે ત્યારે મનની પ્રવૃત્તિ નથી, માટે ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ છે. જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિષયવૈતૃશ્ય અને ગુણવૈતૃશ્યનું સ્વરૂપ : અપરવૈરાગ્યમાં પાંચ ઇંદ્રિયોના વિષયો પ્રત્યે અને પરલોકના દેવાદિ ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે, અને પરવૈરાગ્યમાં ક્ષાયોપથમિક ભાવો પ્રત્યે વિરક્તભાવ હોય છે અને ક્ષાયિકભાવો પ્રત્યે પણ વિરક્તભાવ હોય છે. ક્ષાયોપથમિક ભાવો પ્રત્યે વિરક્તભાવ થવાને કારણે લાયોપથમિક ભાવનો ત્યાગ થાય છે, અને ક્ષાયિક ભાવો જીવની સહજ પ્રકૃતિરૂપ હોવાથી પ્રગટ થાય છે, પરંતુ ક્ષાયિક ભાવો પ્રત્યે જીવને તૃષ્ણા હોતી નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૯-૧૦ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ચિત્તવૃત્તિનિરોધમાં વૈરાગ્યની ઉપકારક આધારકતા : બાહ્ય વિષયોમાં પ્રવૃત્તિ કરવાથી આત્માને ક્લેશ ઉત્પન્ન થાય છે, એ રૂપ દોષનું દર્શન થાય છે, અને એ દોષદર્શનને કારણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વળી આત્માના ક્ષયોપશમભાવના ગુણો પણ પ્રશસ્ત રાગસ્વરૂપ હોવાથી સ્વર્ગાદિના કારણ છે, એ પ્રકારે દોષનું દર્શન થવાથી ક્ષયોપશમભાવના ધર્મો પ્રત્યે પણ વિરક્તભાવ થાય છે. આ પ્રકારના દોષદર્શનના કારણે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે, તેથી તે વૈરાગ્ય બાહ્ય વિષયોમાં કે ક્ષયોપશમભાવના ગુણોમાં પ્રવૃત્તિના અભાવરૂપ વિમુખભાવ ઉત્પન્ન કરે છે, અને બાહ્ય વિષયોથી અને ક્ષયોપશમભાવના ગુણોથી વિમુખ થયેલું ચિત્ત સ્વનો નિરોધ કરવા માટે સમર્થ બને છે, તેથી ચિત્તનિરોધ કરવા માટે યોગીને વૈરાગ્ય ઉપકારક બને છે. Imલા અવતરણિકા - શ્લોક-૭માં ચિત્તવૃત્તિનિરોધના ઉપાયો અભ્યાસ અને વૈરાગ્ય છે, તેમ બતાવ્યું. ત્યાર પછી શ્લોક-૮માં અને શ્લોક-૯ના પૂર્વાર્ધથી અપરવૈરાગ્ય અને પરવૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું અને શ્લોક-૯ના ઉત્તરાર્ધથી તે બંને પ્રકારના વૈરાગ્યો ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપયોગી છે તે બતાવ્યું. હવે ચિત્તવૃત્તિનિરોધ માટે કરાતો અભ્યાસ કઈ રીતે ચિત્તવૃત્તિનિરોધમાં ઉપયોગી છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :निरोधे पुनरभ्यासो जनयन् स्थिरतां दृढाम् । परमानन्दनिष्यन्दशान्तश्रोतःप्रदर्शनात् ।।१०।। અન્વયાર્થ - પુના=વળી દૃઢાં સ્થિરતાં દઢ સ્થિરતાને નનય—ઉત્પન્ન કરતો અભ્યાસક અભ્યાસ અર્થાત્ વિરોધ કરવા વિષયક કરાતો અભ્યાસ પરમાનનિશ્ચન્દ્રશાન્ત Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૦ શ્રોત:પ્રલના–પરમાનંદના નિણંદરૂપ ઝરણારૂપ, શાંતરસના પ્રવાહના પ્રદર્શનને કારણે નિર=વિરોધમાં (૩યુક્ત ઉપકારક છે, એમ અન્વય છે.) ૧૦|| શ્લોકાર્ચ - વળી દઢ સ્થિરતાને ઉત્પન્ન કરતો અભ્યાસ નિરોધ કરવા વિષયક કરાતો અભ્યાસ, પરમાનંદના નિષ્યદરૂપEઝરણારૂપ, શાંતરસના પ્રવાહના પ્રદર્શનને કારણે નિરોધમાં (ઉપકારક છે.) II૧oli ટીકા : निरोध इति-निरोधे चित्तवृत्तिनिरोधे, अभ्यास: पुनर्दृढाम्=अतिशयितां, स्थिरताम् अवस्थितिलक्षणां, जनयन् परमानन्दनिष्यन्दस्य अतिशयितसुखार्णवनिर्झरभूतस्य, शान्तश्रोतसा शान्तरसप्रवाहस्य, प्रदर्शनात् उपयुज्यते इत्यन्वयः, तत्रैव सुखमग्नस्य मनसोऽन्यत्र गमनायोगात्, इत्थं च चित्तवृत्तिनिरोध इति योगलक्षणं सोपपत्तिकं व्याख्यातम् ।।१०।। ટીકાર્ય : નિરોધે ... કયો તિ, વળી દઢ અતિશયિત એવી અવસ્થિતિસ્વરૂપ સ્થિરતાને ઉત્પન્ન કરતો એવો અભ્યાસ-ચિત્તવૃત્તિનિરોધ માટેનો કરાતો અભ્યાસ, પરમાનંદના નિષદરૂપ એવા=અતિશયિત સુખરૂપી સમુદ્રના ઝરણાભૂત એવા, શાંતસોતના=શાંતરસના પ્રવાહના, પ્રદર્શનથી વિરોધમાં= ચિત્તવૃત્તિનિરોધમાં, ઉપયોગી છે, એ પ્રકારે અવય છે; કેમ કે ત્યાં જ= પરમાનંદના નિબંદરૂપ શાંતરસના પ્રવાહમાં જ, સુખમગ્ન એવા મનનો અન્યત્ર ગમન અયોગ છે. રૂલ્ય ઘ ..... ચાડ્યાતિમ્ ! અને આ રીતે શ્લોક-૧ થી ૧૦ સુધી ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણનું વર્ણન કર્યું એ રીતે, ચિત્તવૃત્તિનિરોધ એ પ્રકારનું યોગનું લક્ષણ સોપપત્તિક=ઉપપતિસહિત=સંગતિસહિત, વ્યાખ્યાન કરાયું. ૧૦૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ રૂપ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ - ચિત્તવૃત્તિનિરોધમાં અભ્યાસની ઉપકારકતા : ચિત્તવૃત્તિનિરોધ માટે કરાતો અભ્યાસ ક્રમે કરીને સ્થિરતાને ઉત્પન્ન કરે છે અર્થાત્ દીર્ઘકાળ સુધી ચિત્ત એક ભાવમાં સ્થિર રહી શકે તેવી સ્થિરતાને ઉત્પન્ન કરે છે, અને અભ્યાસથી ચિત્તની સ્થિરતા ઉત્પન્ન થવાને કારણે આત્મામાં શાંતરસનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. તે શાંતરસનો પ્રવાહ પ્રકૃષ્ટ આનંદના નિષ્યદરૂપ છે અર્થાત્ અતિશયિત સુખરૂપી સમુદ્રના ઝરણા જેવો છે, અને આ આનંદમાં મગ્ન થયેલું ચિત્ત અન્યત્ર ગમન કરતું નથી, તેથી ચિત્તવૃત્તિનિરોધ કરવામાં અભ્યાસ ઉપકારક છે. - નિરોધ માટેનો અભ્યાસ એટલે સર્વ પદાર્થો પ્રત્યે સમભાવ માટેનો અભ્યાસ. જેમ જેમ સર્વ પદાર્થો પ્રત્યે સમભાવનો પરિણામ અતિશયિત થાય છે, તેમ તેમ આત્મામાં શાંતરસનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શાંતરસનો પ્રવાહ મોક્ષમાં રહેલા પરમ સુખરૂપ સમુદ્રના ઝરણા જેવો છે. નિરોધમાં કરાતા અભ્યાસથી ઉત્પન્ન થતા શાંતરસના પ્રવાહમાં મન મગ્ન થાય છે, તેથી અન્યત્ર જતું નથી. માટે અભ્યાસ ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકારક છે. શ્લોક-૧ થી ૧૦ સુધી યોગના લક્ષણનું જે વર્ણન કર્યું. તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે, ‘ચિત્તવૃત્તિનિરોધ' એ પ્રકારનું યોગનું લક્ષણ ઉપપત્તિપૂર્વક સંગતિપૂર્વક, વ્યાખ્યાન કરાયું અર્થાત્ આ યોગનું લક્ષણ કઈ રીતે સંગત થાય છે અને કઈ રીતે યત્ન કરવાથી ચિત્તવૃત્તિનિરોધ પ્રગટે છે, તેનું વર્ણન કરાયું. * દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેલા સ્વદર્શનના યોગના લક્ષણની સાથે અગિયારમી પાતંજલ યોગલક્ષણવિચારબત્રીશીમાં કહેલા અન્ય દર્શનના યોગના લક્ષણની તુલના : દસમી યોગલક્ષણબત્રીશીમાં ગ્રંથકારશ્રીએ યોગનું લક્ષણ કર્યું કે “મોક્ષની સાથે આત્માને યોજન કરે તે યોગ છે અને તેનાથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહ્યું કે “મોક્ષના મુખ્ય હેતુની જે વ્યાપારતા છે” તે યોગનું લક્ષણ છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મામાં રહેલી મોક્ષની યોગ્યતા એ ભવ્યત્વ છે, અને એ ભવ્યત્વ ચરમાવર્તમાં પરિપાક પામે તેવું હોય છે. એ ભવ્યત્વ પરિપાક પામીને મોક્ષસ્વરૂપ ફળરૂપે પરિણમન પામે છે, માટે મોક્ષરૂપ કાર્ય પ્રત્યે ઉપાદાન કારણ ભવ્યત્વ છે, અને એ ભવ્યત્વ ચરમાવર્તમાં મોક્ષરૂપ કાર્યને અભિમુખ પરિણમન પામે તેવું છે, તેથી એ મુખ્ય હેતુ છે; અને ઉચિત ક્રિયા દ્વારા જીવમાં રહેલું ભવ્યત્વ વ્યાપારવાળું થાય ત્યારે તે ભવ્યત્વમાં રહેલી વ્યાપારતા એ યોગનું લક્ષણ છે. આ પ્રકારનું યોગનું લક્ષણ ગ્રંથકારશ્રીએ ૧૦મી બત્રીશીમાં સ્વસિદ્ધાંતની મર્યાદાને સામે રાખીને કર્યું, અને તેના તાત્પર્યને યથાર્થ જાણવા માટે પ્રસ્તુત ૧૧મી બત્રીશીમાં પ્રથમ શ્લોક પૂર્વે કહ્યું કે સ્વદર્શનના યોગનું લક્ષણ અન્ય દર્શનકારોના યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્થિર થાય છે, તેથી અન્ય દર્શનકાર એવા પતંજલિ ઋષિએ જે “ચિત્તવૃત્તિનિરોધ' એ યોગનું લક્ષણ કર્યું અને તેની પ્રાપ્તિનો ઉપાય અભ્યાસ અને વૈરાગ્ય છે તેમ કહ્યું, તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું. આનાથી એ પ્રાપ્ત થાય છે કે જ્યારે ચિત્તવૃત્તિનો નિરોધ થાય ત્યારે યોગની પ્રાપ્તિ થાય છે અને આ ચિત્તવૃત્તિનો નિરોધ સ્વસિદ્ધાંત પ્રમાણે કેવલજ્ઞાન વખતે થાય છે, ત્યાં સુધી યોગનો પ્રાદુર્ભાવ નથી, પરંતુ યોગના ઉપાયોનું સેવન છે; અને તે યોગના ઉપાયભૂત વૈરાગ્યમાં કરાતો યત્ન અને અભ્યાસમાં કરાતો યત્ન છે. સ્વદર્શનના લક્ષણ પ્રમાણે જીવમાં રહેલી મોક્ષમાં જવાની યોગ્યતાના પરિપાક માટે કરાતો યત્ન યોગ છે, તેથી ચરમાવર્તમાં આવેલો જીવ મોક્ષને અનુકૂળ ચતુદશરણગમન, દુષ્કતગર્તા અને સુકૃતાનુમોદના આદિ અનુષ્ઠાનોનું સેવન કરીને પોતાનામાં રહેલું ભવ્યત્વ પરિપાક પામે તેવો કોઈ પણ માર્ગાનુસારી યત્ન કરે તે સર્વ યોગ છે, માટે પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણની સાથે સ્વદર્શનના યોગના લક્ષણનો કોઈ વિરોધ નથી. ફક્ત પતંજલિ ઋષિએ મોક્ષની આસન્ન ભૂમિકાવાળા વ્યાપારને યોગ કહ્યો, અને તેના દૂરવર્તી વ્યાપારને યોગના ઉપાય તરીકે કહ્યો, આથી પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં યોગનું લક્ષણ કર્યા પછી Page #70 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ - ૩૭ યમ-નિયમાદિને યોગરૂપે ન સ્વીકારતાં યોગના અંગરૂપે સ્વીકારેલ છે, અને ગ્રંથકારશ્રીએ દૂરવર્તી પણ મોક્ષને અનુકૂળ એવા ભવ્યત્વના વ્યાપારને યોગરૂપે સ્વીકારેલ છે, તેથી જીવમાં રહેલ ભવ્યત્વ જે વ્યાપારથી પરિપાકને પામે છે, તે સર્વ યોગ છે, અને પરિપાકને પામતું એવું ભવ્યત્વ ચૌદમા ગુણસ્થાનકના અંતિમ સમયમાં પ્રકૃષ્ટ પરિપાકને પામે છે; અને જ્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે તે ભવ્યત્વ મોક્ષરૂપી કાર્યરૂપે પરિણમન પામે છે, તેથી ભવ્યત્વનો નાશ થાય છે. જીવમાં રહેલું સિદ્ધિગમન યોગ્યત્વ સ્વરૂપ પારિણામિક ભાવરૂપ ભવ્યત્વ ક્ષયોપશમભાવરૂપ પરિપાકને પામતું મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત : મોક્ષરૂપ ફળપ્રાપ્તિ ૨ ૩ - A B C , ભવ્યત્વનો નાશ (૧) જીવમાં રહેલું પરિણામિકભાવરૂપ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ, ઔદયિકભાવના પ્રાચુર્યકાળમાં પરિપાકની અવસ્થાને નહિ પામતું નંબર (૧)ના રાઉન્ડમાં બતાવેલ છે. (૨) ચરમાવર્તમાં આવેલો જીવ ઉચિત ઉપાય દ્વારા (A) ભવ્યત્વને પરિપાક કરવા માટે ઉદ્યમ કરે ત્યારે, (B) તે ભવ્યત્વ અપુનબંધક આદિ અવસ્થામાં રત્નત્રયીની અભિમુખ પરિણમન પામતું, (C) સર્વવિરતિવાળી અવસ્થામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદરૂપ રત્નત્રયીના પરિણામને પામતું, અને નિર્વિકલ્પ દશામાં રત્નત્રયીની એકતારૂપ પ્રકૃષ્ટતાને પામતું નંબર (૨)ના રાઉન્ડમાં બતાવેલ છે. (૩) યોગનિરોધકાળમાં મોક્ષરૂપ કાર્યને અતિ આસન્ન થયેલું ભવ્યત્વ નંબર (૩)ના રાઉન્ડમાં બતાવેલ છે, અને તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે ભવ્યત્વનો નાશ થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦-૧૧ સારાંશ ઃ પ્રથમ ભૂમિકામાં ભવ્યત્વ જીવમાં પારિણામિકભાવરૂપે છે; કેમ કે કર્મના ઉદયથી કે કર્મના ક્ષયોપશમાદિથી થયેલું નથી, અને પરિપાકને પામતું એવું તે જ ભવ્યત્વ જીવમાં ચેતનાના આવા૨ક જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મના ક્ષયોપશમભાવને ઉત્પન્ન કરે છે અને જેમ જેમ જ્ઞાનાવરણીયકર્મનો અને મોહનીયકર્મનો ક્ષયોપશમ અધિક અધિક થાય છે, તેમ તેમ ભવ્યત્વ પરિપાકને પામે છે, અને યોગનિરોધકાળમાં સર્વસંવરની પ્રાપ્તિ હોવાથી ભવ્યત્વની અત્યંત પરિપાક અવસ્થા વર્તે છે, અને પરિપાકને પામતું એવું તે જ ભવ્યત્વ મોક્ષરૂપ કાર્યરૂપે પરિણમન પામે છે, ત્યારે ભવ્યત્વ નાશ પામે છે, તેથી સિદ્ધના આત્માઓ નોભવ્ય નોઅભવ્ય કહેવાય છે. ૧૦ અવતરણિકા : अत तद्दूषयन्नाह અવતરણિકાર્ય : હવે આને=પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને તેની પ્રાપ્તિના ઉપાય બતાવ્યા એ સર્વ કથનને, દૂષિત કરતાં કહે છે અવતરણિકાનો ભાવાર્થ : પતંજલિ ઋષિએ ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગનું લક્ષણ કર્યું, અને અભ્યાસ અને વૈરાગ્ય એ યોગની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા, તે અસંગત છે, તેમ ગ્રંથકારશ્રીને કહેવું નથી; પરંતુ પતંજલિ ઋષિ આત્માને એકાંત નિત્ય સ્વીકારીને મોક્ષનો ઉપાય યોગ છે અને તેનું લક્ષણ ચિત્તવૃત્તિનો નિરોધ છે અને તેની પ્રાપ્તિના ઉપાયો અભ્યાસ અને વૈરાગ્ય છે, એમ કહે છે તે અસંબદ્ધ છે અર્થાત્ એકાંત નિત્ય આત્માને સ્વીકા૨ ક૨ના૨ના મતમાં યોગ, યોગની પ્રાપ્તિના ઉપાયો, આ સર્વ કથન સંગત થઈ શકતું નથી, તે બતાવે છે શ્લોક ઃ न चैतद्युज्यते किञ्चिदात्मन्यपरिणामिनि । कूटस्थे स्यादसंसारोऽमोक्षो वा तत्र हि ध्रुवम् ।।११।। Page #72 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા|શ્લોક-૧૧ અન્વયાર્થ : અપરિગામિનિ આત્મનિ=અપરિણામી આત્મા હોતે છતે ત=આ=પૂર્વમાં પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, નિશ્ચિત્ ન મુખ્યતે=કાંઈ ઘટતું નથી; હ્રિ=જે કારણથી તત્ર=તેમાં=આત્મામાં, ટસ્થં=એકાંતિક સ્વભાવ હોતે છતે અસંસારો=અસંસાર થાય વા ધ્રુવમ્ ગમોક્ષઃ=અથવા નિશ્ચિત અમોક્ષ થાય. ||૧૧|| ૩૯ શ્લોકાર્થ : અપરિણામી આત્મા હોતે છતે આ=પૂર્વે પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, કાંઈ ઘટતું નથી; જે કારણથી આત્મામાં ફૂટસ્થ સ્વભાવ હોતે છતે નિશ્ચિત અસંસાર થાય અથવા અમોક્ષ થાય. II૧૧૪ ટીકા : न चैति न चैतत् = पूर्वोक्तं किञ्चित् अपरिणामिनि आत्मनि युज्यते, तत्र = आत्मनि, हि कूटस्थे एकान्तिकस्वभावे सति असंसारः - संसाराभाव, एव स्यात्, पुष्करपत्रवन्निर्लेपस्य तस्याविचलितस्वभावत्वात्, प्रकृतितद्विकारोपहितस्वभावे च तस्मिन् संसारदशायामभ्युपगम्यमाने ध्रुवं निश्चितम्, अमोक्षो=मोक्षाभावो, वा स्यात्, मुक्तिदशायां पूर्वस्वभावस्य त्यागे कौटस्थ्यहानिप्रसङ्गात् ।। ११ । । ટીકાર્થ ઃ ન ચૈતન્ ..... જ્ઞાનિપ્રસşાત્ ।। અપરિણામી આત્મા હોતે છતે આ=શ્લોક૧ થી ૧૦ સુધી પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ કર્યું અને યોગના ઉપાયો બતાવ્યા એ, કાંઈ ઘટતું નથી, જે કારણથી ત્યાં=આત્મામાં, ફૂટસ્થ=એકાંતિક સ્વભાવ હોતે છતે, અસંસાર–સંસારનો અભાવ જ થાય; કેમ કે પુષ્કરપત્રની જેમ નિર્લેપ એવા તેનું=આત્માનું, અવિચલિત સ્વભાવપણું છે. અને સંસારદશામાં પ્રકૃતિ અને તેના વિકારથી ઉપહિત સ્વભાવવાળા તેનો સ્વીકાર કરાયે છતે=પ્રકૃતિ અને તેના વિકારથી ઉપહિત આત્માનો સ્વીકાર કરાયે છતે, અથવા, નક્કી અમોક્ષ=મોક્ષનો અભાવ થાય; કેમ કે Page #73 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૧ મુક્તિદશામાં પૂર્વસ્વભાવનો ત્યાગ કરાયે છતે કૌટસ્થ્યહાનિનો પ્રસંગ છે= ફૂટસ્થપણાની હાનિ પ્રાપ્ત થાય છે. ।।૧૧।। ભાવાર્થ : અપરિણામી આત્માના સ્વીકારમાં પાતંજલયોગલક્ષણની અઘટમાનતા : શ્લોક-૧ થી ૧૦ સુધી ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિએ બતાવેલ યોગનું લક્ષણ અને યોગની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થાય છે કે મોક્ષના અર્થી જીવો યોગના અર્થી બને છે, યોગના અર્થી જીવો યોગના ઉપાયના અર્થી બને છે અને યોગના ઉપાયના અર્થી જીવો યોગના ઉપાયોને સેવીને યોગની પ્રાપ્તિ કરે છે અને યોગની પ્રાપ્તિ દ્વારા તે જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. આ સર્વ પતંજલિ ઋષિએ જે કહ્યું એ આત્માને અપરિણામી સ્વીકારીએ તો કાંઈ ઘટી શકે નહિ; કેમ કે આત્માને અપરિણામી સ્વીકારીએ તો બે વિકલ્પની પ્રાપ્તિ થાય. ४० અપરિણામી આત્માના સ્વીકારમાં સંસારનો અભાવ અને મોક્ષનો અભાવ :(૧) જો આત્મા પુષ્કરપત્રની જેમ નિર્લેપ હોય તો તે હંમેશાં નિર્લેપ રહેવો જોઈએ; અને (૨) જો આત્મા પ્રકૃતિ અને તેના વિકારોથી ઉપહિત સ્વભાવવાળો સંસારદશામાં છે, તેવો હોય તો તે હંમેશાં પ્રકૃતિ અને તેના વિકારોથી ઉપહિત સ્વભાવવાળો જ રહેવો જોઈએ, તેથી આત્માનો ક્યારે પણ મોક્ષ થઈ શકે નહિ. વળી જો યોગના સેવનથી આત્માનો મોક્ષ થાય છે તેમ સ્વીકારીએ, તો મુક્તિદશામાં સંસારના સ્વભાવનો ત્યાગ પ્રાપ્ત થવાના કારણે આત્માના ફૂટસ્થપણાની હાનિનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ આત્મા પરિણામી સિદ્ધ થાય. આશય એ છે કે આત્માનો સ્વભાવ સર્વ વિકારોને સ્પર્શ કરવાનો નથી, અને આત્મા નિર્વિકારી હોવાથી અવિચલિત સ્વભાવવાળો છે, તેમ સ્વીકારીએ તો, જેમ મુક્ત આત્માઓ નિર્લેપ સ્વભાવવાળા છે અને નિર્લેપ સ્વભાવવાળા હોવાથી અવિચલિત સ્વભાવવાળા છે, તેમ સંસારી જીવો પણ અવિચલિત સ્વભાવવાળા પ્રાપ્ત થાય, તેથી સંસારનો અભાવ પ્રાપ્ત થાય; અને જો સંસારનો Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૧-૧૨ અભાવ હોય તો યોગમાર્ગને સેવીને શાની પ્રાપ્તિ કરવાની છે ? તે પ્રશ્ન થાય; કેમ કે યોગમાર્ગને સેવીને સંસારનો અભાવ કરવાનો છે અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે; અને જો આત્મા મુક્ત જેવો સંસાર અવસ્થામાં હોય તો મુક્ત થવા માટે યોગમાર્ગનું સેવન આવશ્યક રહે નહિ, માટે પતંજલિ ઋષિએ કહેલ પૂર્વોક્ત કથન અપરિણામી આત્મામાં સંગત થતું નથી. વળી આત્મા સંસારી અવસ્થામાં પ્રકૃતિ સાથે જોડાયેલો અને તેના વિકારોથી ઉપરંજિત સ્વભાવવાળો દેખાય છે, અને તેવો એકાંતિક સ્વભાવ આત્માનો માનવામાં આવે તો યોગમાર્ગના સેવનથી પણ તે સ્વભાવનો નાશ થઈ શકે નહિ; અને જો યોગમાર્ગના સેવનથી મોક્ષની પ્રાપ્તિ સ્વીકારવામાં આવે તો આત્માના કૂટસ્થ સ્વભાવનો નાશ થાય અને આત્મા પરિણામી સિદ્ધ થાય. વળી જો પતંજલિ ઋષિ આત્માને કથંચિત્ પરિણામી સ્વીકારે તો જ પૂર્વમાં વર્ણન કરાયેલ યોગનું લક્ષણ અને યોગના ઉપાયો સુસંગત થાય. II૧૧ાા અવતારણિકા - શ્લોક-૧૧માં કહ્યું કે આત્માને એકાંતે અપરિણામી સ્વીકારીએ તો પતંજલિ ઋષિએ કહેલ યોગનું સેવન અને યોગના ઉપાયોનું સેવન ઘટી શકે નહિ. હવે પતંજલિ ઋષિની માન્યતા અનુસાર પ્રકૃતિને એક સ્વીકારીએ તો શું દોષ પ્રાપ્ત થાય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : प्रकृतेरपि चैकत्वे मुक्तिः सर्वस्य नैव वा । जडायाश्च पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत् ।।१२।। અન્વયાર્થ: ર=અને પ્રવૃત્તેિપિ=પ્રકૃતિનું પણ પ્રત્વેએકત્વ સ્વીકાર કરાયે છતે સર્વચ=સર્વતી મુવિ =મુક્તિ થાય નૈવ વા=અથવા નહિ જ=કોઈની મુક્તિ થાય નહિ. વળી પતંજલિ ઋષિ આત્માના ભોગસંપાદન માટે પ્રકૃતિ પ્રવૃત્ત થાય છે, તેમ સ્વીકારે છે તે અસંગત છે. તે બતાવતાં કહે છે – Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાઢિશિકાશ્લોક-૧૨ નડાયાશ્ય અને જડતું=જડ એવી પ્રકૃતિનું પુમર્થ પુરુષના અર્થનું વ્યત્વકર્તવ્યપણું વિત્ત =અયુક્તિવાળું છે. I૧૨ાા શ્લોકાર્થ : પ્રકૃતિનું પણ એકપણું સ્વીકાર કરાયે છતે સર્વની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ જ. વળી પતંજલિ ઋષિ પ્રકૃતિ આત્માના ભોગસંપાદન માટે પ્રવૃત્ત થાય છે, તેમ સ્વીકારે છે તે અસંગત છે. તે બતાવતાં કહે છે – અને જડ એવી પ્રકૃતિનું પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે. II૧ાા . ટીકા :__ प्रकृतेरिति-प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्यात्, नैव वा कस्यचित् स्यात्, एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान् प्रति तथात्वात्, एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रत्यतथात्वात्, अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात्, किञ्च, आत्मनोऽव्याप्रियमाणस्य भोगसम्पादनार्थमेव प्रकृतिः प्रवर्तत इति भवतामभ्युपगमः, तदुक्तं - "द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः" (ચો.ફૂ. ૨/ર૦), “તવર્થ વ તુચાત્મા” (યો.. ૨/૨૨) તિ, વડાપાશ્વ तस्याः पुमर्थस्य कर्तव्यत्वमयुक्तिमत्, 'पुरुषार्थो मया कर्तव्य' इत्येवंविधाध्यवसायो हि पुरुषार्थकर्तव्यता, तत्स्वभावे च प्रकृतेर्जडत्वव्याघात इति ।।१२।। ટીકાર્ચ - પ્રૉપિ ..... પ્રસાત્િ, પ્રકૃતિનું પણ એકપણું સ્વીકારાયે છતે સર્વની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ જ; કેમ કે એકના પ્રતિ વિલીન ઉપઘાતવાળી એવી તેનું વિલીન અવસ્થાવાળી એવી પ્રકૃતિનું, સર્વ પ્રત્યે તથાપણું છે વિલીન અવસ્થાપણું છે, અને એક પ્રતિ અતાદશ એવી તેનું એક પ્રતિ અવિલીન અવસ્થાવાળી એવી પ્રકૃતિનું, સર્વ પ્રત્યે અતથાપણું છે=અવિલીન-અવસ્થાપણું છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ અત્યથા પૂર્વમાં કહ્યું કે એક પ્રત્યે વિલીન અવસ્થાવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે વિલીન અવસ્થાવાળી થાય અથવા એક પ્રતિ અવિલીન અવસ્થાવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે અવિલીન અવસ્થાવાળી થાય, એમ ન માને તો, સ્વભાવભેદ થયે છતે ભિન્ન ભિન્ન પુરુષ સાથે સંબંધવાળી પ્રકૃતિનો સ્વભાવભેદ થયે છત, પ્રકૃતિના ભેદનો પ્રસંગ છે અનેક પ્રકૃતિ સ્વીકારવાનો પ્રસંગ છે. * પ્રોરપિ - અહીં માપ થી એ સમુચ્ચય થાય છે કે આત્મા અપરિણામી હોતે છતે તો કોઈની મુક્તિ ન થાય, પરંતુ પ્રકૃતિનું પણ એકપણું હોતે છતે સર્વની મુક્તિ થાય અથવા કોઈની ન જ થાય. પ્રવૃત્તેિર થી પ્રવૃતિ મેવાસા સુધીના કથનનો ભાવાર્થ - પ્રકૃતિને એક સ્વીકારવામાં સર્વની મુક્તિ અથવા કોઈની મુક્તિ ન થાય: પતંજલિ ઋષિ પુરુષ અને પ્રકૃતિ એમ બે તત્ત્વો માને છે, અને પુરુષ અનેક છે તેમ માને છે, અને પ્રકૃતિ એક છે અનેક નથી, તેમ માને છે, અને પ્રકૃતિનો સર્વ પ્રપંચ સંસારરૂપ છે, તેમ માને છે, અને મોક્ષ અર્થે સાધના કરવાથી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા બુદ્ધિ આદિ તત્ત્વો પ્રતિલોમથી પ્રકૃતિમાં જ વિલીન થાય છે, તેથી પુરુષનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - પ્રકૃતિ એક છે' તેમ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ આદિ સર્વ તત્ત્વો પ્રતિલોમથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી એક સાધકે સાધના કરી તો બધાની મુક્તિ થવી જોઈએ; કેમ કે પ્રકૃતિ દરેક સાધકને આશ્રયીને જુદી નથી પરંતુ એક છે; અને પ્રતિલોમથી પ્રકૃતિમાંથી નીકળેલાં તત્ત્વો પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી સર્વ પુરુષોને મુક્તિની પ્રાપ્તિ થાય; કેમ કે એક પ્રત્યે વિલીન સ્વભાવવાળી પ્રકૃતિ સર્વ પ્રત્યે વિલીન સ્વભાવવાળી સિદ્ધ થાય; અથવા કોઈની મુક્તિ થાય નહિ; કેમ કે કોઈ એક સાધક સાધના કરે તોપણ કોઈ અન્ય સાધક પ્રત્યે વિલીન સ્વભાવવાળી પ્રકૃતિ નથી, તેમ સર્વ પ્રત્યે વિલીન સ્વભાવવાળી તે પ્રકૃતિ નથી; કેમ કે પ્રકૃતિ એક છે; અને જો એમ કહેવામાં આવે કે જે પુરુષે સાધના કરી તે પુરુષની પ્રકૃતિ વિલીન સ્વભાવવાળી છે, જે પુરુષે સાધના કરી નથી તે પુરુષની પ્રકૃતિ વિલીન સ્વભાવવાળી નથી, તો પ્રકૃતિના સ્વભાવભેદને કારણે પ્રકૃતિભેદનો પ્રસંગ આવે, તેથી પતંજલિ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૨ ઋષિએ જેમ અનેક પુરુષો સ્વીકાર્યા તેમ અનેક પ્રકૃતિઓ પણ સ્વીકારવી પડે, અને તેમ સ્વીકારીએ તો જૈનદર્શનની માન્યતા અનુસાર જે સંસારી જીવો છે, તે દરેકની સ્વતંત્ર કર્મપ્રકૃતિ છે, તેથી ભિન્ન ભિન્ન સંસારી જીવો ભિન્ન ભિન્ન કાર્પણ શરીરવાળા છે, તેમ સ્વીકારવું ઉચિત ગણાય, અને તેમ સ્વીકારવામાં આવે તો જે પુરુષ સાધના કરે છે તેની પ્રકૃતિ વિલીન થાય અને તેનો મોક્ષ થાય, અન્ય પુરુષનો મોક્ષ ન થાય તેમ સંગત થાય. ઉત્થાન : પાતંજલ મતને દૂષિત કરતાં શ્લોક-૧૧માં બતાવ્યું કે આત્મા એકાંતે અપરિણામી સ્વીકારીએ તો મોક્ષ ઘટે નહિ, માટે યોગનું લક્ષણ અને યોગના ઉપાયો અસંગત થાય. ત્યાર પછી શ્લોક-૧રના પૂર્વાર્ધથી બતાવ્યું કે પાતંજલ મતાનુસાર પ્રકૃતિ એક છે, અને તેમ સ્વીકારીએ તો કેટલાક જીવો સાધના કરીને મોક્ષમાં જાય છે, બધા જતા નથી તે સંગત થાય નહિ. હવે જડ એવી પ્રકૃતિ પુરુષના એંગસંપાદન માટે પ્રવૃત્તિ કરે છે, તેમ પતંજલિ ઋષિ કહે છે, તે વચન પણ યુક્તિથી સંગત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય : જિગ્ન .... મ્યુપામી. અને વળી અવ્યાપ્રિયમાણ એવા વ્યાપાર નહિ કરતા એવા, આત્માના અર્થાત્ ભોગ માટે અપ્રવૃત એવા આત્માના ભોગસંપાદન માટે પ્રકૃતિ પ્રવર્તે છે, એ પ્રમાણે તમારો સ્વીકાર છે પતંજલિ ઋષિતો સ્વીકાર છે. તેમાં સાક્ષી આપે છે – તદુવતે અવ્યાપ્રિયમાણ એવા પુરુષના ભોગસંપાદન માટે પ્રકૃતિ પ્રવર્તે છે, એમ જે પૂર્વમાં કહ્યું કે, પાતંજલ યોગસૂત્ર-૨/૨૦-૨૧માં કહેવાયું છે. * “ ... મનુરિયા,” દ્રષ્ટા પુરુષ, દશિમાત્ર ચેતનામાત્ર, શુદ્ધ પણ પરિણામી આદિના અભાવને કારણે સ્વપ્રતિષ્ઠ પણ, પ્રત્યય અનુપશ્ય છે=વિષયથી ઉપરક્ત એવા જ્ઞાનોને અનુ=અવ્યવધાનથી જોનાર છે. તર્થ ..... માત્મા” તિ, દેશ્યનો આત્મા=દેશ્યનું સ્વરૂપ તેનો અર્થ જ છે=દશ્યનો અર્થ જ છે= દશ્યનું પ્રયોજન જ છે અર્થાત્ સ્વાર્થના પરિહારથી પુરુષના ભોક્તત્વનું સંપાદન કરવું તે, દૃશ્યનું પ્રયોજન છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨ રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૨/૨૦ અને ૨/૨૧ ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. આ રીતે ગ્રંથકારશ્રીએ પાતંજલ મતાનુસાર પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે પ્રવૃત્ત થાય છે, તે બતાવ્યું. વસ્તુતઃ પતંજલિ ઋષિનું તે વચન યુક્તિવાળું નથી, તે બતાવવા અર્થે શ્લોકના ઉત્તરાર્ધથી ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :- નડાયાશ્ય ..... રૂતિ છે અને જડ એવી તેનું પ્રકૃતિનું, પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે, જે કારણથી મારા વડે પુરુષાર્થ પુરુષનો અર્થ પુરુષને ભોગસંપાદનરૂપ પ્રયોજન, કરવું જોઈએ, એ પ્રકારનો અધ્યવસાય પુરુષાર્થ કર્તવ્યતા છે, અને તસ્વભાવમાં=પ્રકૃતિના પુરુષાર્થતા કર્તવ્યસ્વભાવમાં, પ્રકૃતિના જડત્વનો વ્યાઘાત છે. રૂતિ શબ્દ શ્લોકના ઉત્તરાર્ધતા કથનની સમાપ્તિ સૂચક છે. ll૧રા. વિશ્વ થી પ્રવૃત્તિર્ગદત્વવ્યાપાર કૃતિ સુધીના કથનનો ભાવાર્થ : શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ભોગના અર્થે અવ્યાપારવાળા એવા પુરુષના ભોગસંપાદન માટે જ પ્રકૃતિ પ્રવર્તે છે, એમ પતંજલિ ઋષિ કહે છે. પતંજલિ ઋષિ આવું સ્વીકારે છે, તેમાં પાતંજલયોગસૂત્ર-૨/૨૦ અને ર/૨૧ની સાક્ષી આપેલ છે. તેનો અર્થ આ પ્રમાણે છે – દ્રષ્ટા એવો પુરુષ દૃશિમાત્રઃચેતનામાત્રરૂપ છે, અને તે દૃશિમાત્રરૂપ પુરુષ શુદ્ધ છે=પરિણામિપણાદિ ભાવવાળો નથી, તેથી સ્વપ્રતિષ્ઠ છે અર્થાતુ અપરિણામી છે અને અપરિણામી હોવા છતાં પણ પ્રત્યય અનુપશ્ય છે=વિષયથી ઉપરક્ત એવા જ્ઞાનોને અવ્યવધાનથી જોનારો છે. આનાથી એ ફલિત થાય છે કે પાતંજલ મતાનુસાર પુરુષ કોઈ જાતના વ્યાપારવાળો નથી, પરંતુ ફૂટસ્થ નિત્ય છે; આમ છતાં બાહ્ય વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોને જોનારો છે. આ રીતે પુરુષનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે કઈ રીતે પ્રવૃત્ત થાય છે, તે બતાવવા અર્થે પાતંજલ-૨/૧ સૂત્રથી કહે છે -- Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાસિંશિકા/શ્લોક-૧૨ દૃશ્યનો આત્મા-દૃશ્યનું સ્વરૂપ તે દૃશ્યનો અર્થ જ છેઃસ્વાર્થના પરિહારથી પુરુષના ભોગસંપાદનરૂપ દશ્યનું પ્રયોજન છે. પાતંજલ મતાનુસાર દશ્ય=પ્રકૃતિ, ત્રણ સ્વરૂપવાળી છે. (૧) પ્રકાશ, ક્રિયા અને સ્થિતિશીલ અર્થાત્ સત્ત્વ, રજસુ અને તમસ્ સ્વરૂપવાળી છે. (૨) પાંચ ભૂત અને ઇંદ્રિયોનો સમુદાય તે, દૃશ્યનું કાર્ય છે તે કાર્યને કરનારી પ્રકૃતિ છે. (૩) ભોગ અને અપવર્ગ પ્રયોજનવાળું દશ્ય છે, તેથી ભોગ અને અપવર્ગરૂપ પુરુષના પ્રયોજનવાળી પ્રકૃતિ છે અર્થાત્ પુરુષના ભોગ અને પુરુષના અપવર્ગને સંપાદન કરવાના પ્રયોજનવાળી પ્રકૃતિ છે. અહીં ગ્રંથકારશ્રીને ભોગ અને અપવર્ગમાંથી ભોગપ્રયોજનવાળું દૃશ્યનું સ્વરૂપ=દેશ્યનું પ્રયોજન, ગ્રહણ કરવું છે, અને તેના દ્વારા પ્રકૃતિ પુરુષના ભોગસંપાદન માટે પ્રવર્તે છે, તેમ બતાવવું છે. તેથી કહે છે – દશ્યનું જ સ્વરૂપ=પુરુષના ભોગને સંપાદન કરવારૂપ સ્વરૂપ, તે દૃશ્યનો અર્થ છે=દશ્યનું પ્રયોજન છે. આ દૃશ્યનું પ્રયોજન સ્વાર્થના પરિહારથી પુરુષને ભોગ સંપાદન કરવારૂપ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે પાતંજલ મતાનુસાર જે પુરુષો સંસારમાં ભોગમાં પ્રવર્તે છે, તે ભોગની પ્રવૃત્તિ પુરુષની નથી; કેમ કે પુરુષ કૂટસ્થ નિત્ય છે, તેથી પુરુષ ભોગાદિ કોઈ ક્રિયા કરતો નથી, પરંતુ પ્રકૃતિરૂપ આ દશ્ય પોતાના સ્વાર્થનો પરિહાર કરીને પુરુષને ભોગસંપાદનના પ્રયોજનવાળું છે. તેથી પ્રકૃતિ પુરુષના ભોગ સંપાદન માટે પ્રવૃત્ત છે, તેનો અર્થ ફલિત થાય છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે પતંજલિ ઋષિ પુરુષને એકાંતે ફૂટસ્થ નિત્ય માને છે. તેથી ભોગની પ્રવૃત્તિ કરનાર પુરુષ છે તેમ સ્વીકારી શકે નહિ, અને સંસારી જીવો ભોગ માટે પ્રવૃત્ત છે, તે દેખાય છે. તેની સંગતિ કરવા અર્થે કહે છે – પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાંથી બાકીનાં બધાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. સંસારી જીવો બાહ્ય વિષયોનો ભોગ કરવા માટે પ્રવૃત્તિ કરતા દેખાય Page #80 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ ૪૭ છે, તે પ્રકૃતિનું કાર્ય છે, તેથી પ્રકૃતિ પુરુષને ભોગ સંપાદન કરાવે છે, પુરુષ ભોગ સંપાદન માટે યત્ન કરતો નથી. આ પ્રકારની પતંજલિ ઋષિની માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – પુરુષથી ભિન્ન એવી પ્રકૃતિ જડ છે અને જડ એવી તે પ્રકૃતિનું પુરુષને ભોગ સંપાદન કરવાના પ્રયોજનનું કર્તવ્યપણું અયુક્તિવાળું છે; કેમ કે “પુરુષાર્થ મારે કરવો જોઈએ” અર્થાત્ પુરુષના ભોગ સંપાદનરૂપ પ્રયોજન મારે કરવું જોઈએ એવો અધ્યવસાય તે પુરુષાર્થકર્તવ્યતા છે, અને આવો અધ્યવસાય જડ પ્રકૃતિનો સંભવે નહિ. આમ છતાં જડ પ્રકૃતિનો અધ્યવસાય કરવાનો સ્વભાવ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિને જડ સ્વીકારી શકાય નહિ, અને પતંજલિ ઋષિ પ્રકૃતિને જડ સ્વીકારે છે, પુરુષને ચેતન સ્વીકારે છે અને જડ એવી પ્રકૃતિ પુરુષના ભોગ સંપાદન માટે પ્રવૃત્ત થાય છે, તેમ કહે છે, તે કથન યુક્તિવાળું નથી. Inશા અવતરણિકા : अत्र स्वसिद्धान्ताशयं प्रकटयन् पूर्वपक्षी शङ्कते - અવતરણિકાર્ય : અહીં શ્લોક-૧૧-૧૨માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતમાં ત્રણ દૂષણો આપ્યાં તેમાં, શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી સ્વસિદ્ધાંતના આશયને પ્રગટ કરતાં પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિ શંકા કરે છે પોતાના મતમાં આ દોષો આવતા નથી, એ પ્રકારે ગ્રંથકારે આપેલા દૂષણોમાં કહે છે - અવતરણિકાનો ભાવાર્થ - શ્લોક-૧૧-૧૨માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિની માન્યતામાં ત્રણ દૂષણો આપ્યાં. (૧) પતંજલિ ઋષિ આત્માને અપરિણામી સ્વીકારે છે, તેથી ફૂટસ્થ આત્માનો કાં તો અસંસાર થાય કાં તો અમોક્ષ થાય. (૨) વળી પતંજલિ ઋષિ પ્રકૃતિ એક છે તેમ સ્વીકારે છે અર્થાત્ પ્રતિ વ્યક્તિ આશ્રયી જુદી જુદી પ્રકૃતિ નથી, પરંતુ એક પ્રકૃતિ છે તેમ સ્વીકારે છે, તેથી એકની મુક્તિમાં બધાની મુક્તિ થાય અથવા કોઈની મુક્તિ થાય નહિ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાલિંશિકા/શ્લોક-૧૩ (૩) વળી જડ એવી પ્રકૃતિનું પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું પતંજલિ ઋષિ સ્વીકારે છે, તે અયુક્તિવાળું છે. આ ત્રણ દોષના નિવારણ માટે પતંજલિ ઋષિ પોતાના સિદ્ધાંતના આશયને શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી ક્રમસર બતાવીને તે ત્રણે દોષો પોતાને પ્રાપ્ત થતા નથી, એમ કહે છે – શ્લોક : ननु चित्तस्य वृत्तीनां सदा ज्ञाननिबन्धनात् । चिच्छायासक्रमाद्धेतोरात्मनोऽपरिणामिता ।।१३।। અન્વયાર્થ : નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિ, શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિકચિત્તની વૃત્તિીનાં વૃત્તિઓ સલા=હંમેશાં જ્ઞાનવિન્દના=જ્ઞાનની હેતુ હોવાના કારણે વિછાયાસમાતો:=ચિત છાયા સંક્રમરૂપ હેતુથી માત્મનો પરિણામતા આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે અર્થાત્ આત્મા અપરિણામી છે એમ અનુમાન કરાય છે. I૧૩ શ્લોકાર્ચ - નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિના મતને સામે રાખીને, શ્લોક૧૩ થી શ્લોક-ર૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિત્તની વૃત્તિઓ હંમેશાં જ્ઞાનની હેતુ હોવાના કારણે યિછાયાસંક્રમરૂપ હેતુથી આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે. ll૧૩. ટીકા - नन्विति-ननु चित्तस्य वृत्तीनां-प्रमाणादिरूपाणां, सदासर्वकालमेव, ज्ञाननिबन्धनात्-परिच्छेदहेतोः, चिच्छायासक्रमाद्धेतो:-लिङ्गात्, आत्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य (व्यवस्थितस्य) यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तद्येनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासङ्क्रान्तिसद्भावात् Page #82 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૩ सदा ज्ञातृत्वं (ज्ञातत्वं) सिद्धं भवति, परिणामित्वे त्वात्मनश्चिच्छायासङ्क्रमस्यासार्वदिकत्वात् सदा ज्ञातृत्वं (ज्ञातत्वं ) न स्यादिति । तदिदमुक्तं - "सदा જ્ઞાતાશ્વિત્તવૃત્તયસ્તત્વમો: પુરુષસ્યારિમિત્વાત્” (યો.મૂ. ૪/૨૭) કૃતિ ।।૩।। ટીકાર્ય : નનુ થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિના મતને સામે રાખીને શ્લોક૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ૪૯ ચિત્તસ્ય ..... અનુમીયતે । ચિત્તની પ્રમાણાદિરૂપ વૃત્તિઓ સદા=સર્વકાળ જ, જ્ઞાનનો હેતુ હોવાને કારણે દૃશ્યના પરિચ્છેદનો હેતુ હોવાને કારણે ચિાયા સંક્રમરૂપ હેતુથી=લિંગથી, આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે. નનુ થી અનુમીયતે સુધીના કથનનો ભાવાર્થ :ચિત્રછાયાસંક્રમરૂપ હેતુથી અપરિણામી આત્માની સિદ્ધિ : પાતંજલ મતાનુસાર પુરુષ કૂટસ્થ નિત્ય છે અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે. તેથી જડ એવી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત જ્ઞાનનું કારણ બને નહિ, પરંતુ ચિરૂપ એવા પુરુષની છાયાનો નિર્મળ એવા ચિત્તમાં સંક્રમ સદા થાય છે, તેથી ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે. ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે, તેના બળથી અનુમાન થાય છે કે નિર્મળ એવા ચિત્તમાં સદા ચિત્કાયાનો સંક્રમ થાય છે, અને ચિત્રછાયાના સંક્રમરૂપ લિંગથી આત્મા અપરિણામી છે, એમ અનુમાન થાય છે; કેમ કે જો આત્મા પરિણામી હોય તો નિર્મળ એવા ચિત્તમાં ચિત્રછાયા ક્યારેક સંક્રમ પામે અને ક્યારેક સંક્રમ ન પામે, અને જો તેમ સ્વીકારીએ તો ચિત્તવૃત્તિઓ ક્યારેક જ્ઞાનનું કારણ બને અને ક્યારેક જ્ઞાનનું કારણ ન બને તેમ પ્રાપ્ત થાય. વસ્તુતઃ ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાનનું કારણ બને છે, તેથી અનુમાન થાય છે કે ચિત્ઝાયા સદા સંક્રમ પામે છે; અને ચિત્છાયા સદા સંક્રમ પામે છે, તેથી અનુમાન થાય છે કે આત્મા સદા ચિત્ સ્વરૂપ અવસ્થિત છે, પરંતુ પરિણામી નથી. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૦. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૩ ટીકાર્ય : રૂમુવ ભવતિ - આ આગળમાં કહેવાય છે એ નન થી અનુમતે સુધીના કથનથી જે કહ્યું એ, કહેવાયેલું થાય છે – પુરુષ0 ... સ્થાતિ, સદા જ અધિષ્ઠાતૃપણાથી વ્યવસ્થિત એવા ચિદ્ર૫ પુરુષનું જે અંતરંગ નિર્મળ એવું શેયરૂપ સત્ત્વ=ચિત છે, તેનું પણ= નિર્મળ ચિતનું પણ, સદા જ વ્યવસ્થિતપણું હોવાથી તે=નિર્મળ ચિત, જે અર્થથી ઉપરક્ત થાય છે, તથાવિધ દશ્યની=અર્થતી, સદા જ ચિછાયા સંક્રાતિનો સદ્ભાવ હોવાથી નિર્મળ ચિતમાં બાહ્ય પદાર્થના જ્ઞાનની સંક્રાતિનો સદા જ સદ્ભાવ હોવાથી, સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે અર્થાત્ ચિત્તની વૃત્તિઓનું સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે, વળી આત્માનું પરિણામિપણું હોતે છતે ચિછાયા સંક્રમનું અસાર્વદિકપણું હોવાથી સદા જ્ઞાતત્વ થાય નહિ અર્થાત્ ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતત્વ થાય નહિ. રૂતિ શબ્દ રૂઢમુવત્તિ મવતિ થી કહેવાયેલા કથનની સમાપ્તિ સૂચક છે. તવિમુવમ્ - તે આ કહેવાયું છે શ્લોકમાં જે કહેવાયું તે આ, પાતંજલયોગસૂત્ર-૪/૧૭માં કહેવાયું છે. “ ..... માતૃ" ! અપરિણામીપણું હોવાથી પુરુષનું અપરિણામીપણું હોવાથી, તેના પ્રભુ એવા પુરુષની-ચિત્તના ગ્રહીતા એવા પુરુષની, ચિત્તવૃત્તિઓ સદા= સર્વ કાળ જ, જ્ઞાત છે=જ્ઞાનનો વિષય છે.” ત્તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૧૩ના ક પુરુષસ્થ વિદ્રપચ વધષ્ટાતૃત્વેન સિદ્ધ' અહીં ટીકામાં ‘સિદ્ધ' છે ત્યાં પાતંજલ રાજમાર્તડમાં “વ્યવસ્થિતી છે, તે પાઠ સંગત જણાય છે. તેથી અમે તે મુજબ કરેલ છે. * यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं छे त्यां पात४८. २।४मातम यदन्तरङ्गं निर्मलं રાત્ત્વ પાઠ છે, તેથી અહીં શેર્યા છે એ સ્વરૂપ ઉપરજ ક વિશેષણ છે. સા જ્ઞાતૃત્વ સિદ્ધ મત - અહીં ટીકામાં જ્ઞાતૃત્વ છે ત્યાં જ્ઞાતિવં પાઠ હોવો જોઈએ; કેમ કે ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે, તેથી ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતપણું સિદ્ધ થાય છે, એ અર્થ સંગત જણાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૩ પ૧ * રિમિત્વે ..... સવા જ્ઞાતૃત્વ ને સ્થતિ અહીં પણ જ્ઞાતૃવં છે ત્યાં જ્ઞાતત્વ પાઠ હોવો જોઈએ; કેમ કે આત્માનું પરિણામિપણું હોતે છતે ચિતુછાયા સંક્રમ કદાચિત્ક થવાથી ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતપણું નહિ થાય, એ અર્થ સંગત જણાય છે. રૂમુવત્તિ ભવતિ થી અપરિમિત્વા સુધીના કથનનો ભાવાર્થ - પાતંજલ મતાનુસાર પુરુષ ચિટૂપ છે અને સદા ચિચ્છાયારૂપે પ્રકૃતિમાં અધિષ્ઠાતારૂપે વ્યવસ્થિત છે, અને તે વખતે જે અંતરંગ નિર્મળ એવું સત્ત્વ=ચિત્ત, છે તે પણ સદા વ્યવસ્થિત છે. તે ચિત્ત જે અર્થથી=પદાર્થથી, ઉપરક્ત થાય છે અર્થાત્ ચિત્ત જે જે અર્થોને ગ્રહણ કરે છે, તે તે અર્થોના આકારરૂપે પરિણમન પામે છે, અને તે વખતે તેવા પ્રકારના ઘટ-પટાદિ દૃશ્યની ચિચ્છાયા ચિત્તમાં સંક્રમ પામે છે, તેથી તે ચિત્તમાં સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે અર્થાત્ ચિત્ત કોઈ ક્ષણમાં જ્ઞાન વગરનું નથી, પરંતુ સદા જ્ઞાનવાળું છે તેમ સિદ્ધ થાય છે. હવે જો આત્મા પરિણામી હોય તો ક્યારેક આત્માની ચિચ્છાયાનો સંક્રમ થાય અને ક્યારેક આત્માની ચિચ્છાયાનો સંક્રમ ન થાય, તેથી ચિત્તમાં સદા જ્ઞાતત્વ પ્રાપ્ત થાય નહિ. પતંજલિ ઋષિનો આશય એ છે કે ચિત્તની પાંચે વૃત્તિઓ જ્ઞાનસ્વરૂપ છે; અને સંસારી જીવોને અનુભવ છે કે આપણું ચિત્ત આ પાંચ વૃત્તિઓમાંથી કોઈ ને કોઈ વૃત્તિવાળું સદા હોય છે, તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું છે; અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે જડ છે, તેથી ચિત્તનો જ્ઞાનસ્વભાવ નથી; છતાં તે નિર્મળ ચિત્તમાં બાહ્ય પદાર્થો સદા જ્ઞાત હોય છે, તેનું કારણ ચૈતન્ય સ્વરૂપ પુરુષની છાયા સદા ચિત્તમાં પડે છે. જો પુરુષ પરિણામી હોય તો ચિત્તમાં ક્યારેક પુરુષની છાયા પડે અને ક્યારેક પુરુષની છાયા ન પડે, અને જ્યારે ચિત્તમાં પુરુષની છાયા ન પડે ત્યારે જડ એવું ચિત્ત શેયનું જ્ઞાન કરી શકે નહિ, તેથી ચિત્તમાં શેય પદાર્થનું જ્ઞાતપણું સદા અંગત થાય નહિ, અને સંસારી જીવોના ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદા દેખાય છે, તેથી અનુમાન થાય છે કે જે પુરુષની ચિચ્છાયાથી ચિત્તમાં સદા જ્ઞાતપણું છે, તે પુરુષ અપરિણામી છે. ટીકામાં પાતંજલયોગસૂત્ર-૪/૧૭ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – Page #85 -------------------------------------------------------------------------- ________________ પર પાતંજલયોગલક્ષણવિચારવાચિંશિકા/શ્લોક-૧૩-૧૪ પાતંજલયોગસૂત્ર-૪/૧૭નો અર્થ કરતાં રાજમાર્તડ વૃત્તિમાં શંકા કરી કે પ્રમાતા એવો પુરુષ જે કાળમાં નીલનું વેદન કરે છે, તે કાળમાં પીતનું વેદન કરતો નથી, તેથી પુરુષમાં કદાચિત્કપણું છે, તેથી પ્રમાતા એવા પુરુષનું પરિણામિપણું પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની શંકાના પરિવાર માટે ૪/૧૭ સૂત્રની રચના કરેલ છે. પુરુષ અપરિણામી હોવાને કારણે ચિત્તના ગ્રહીતા ગ્રહણ કરનાર, એવા પુરુષની ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે, તેથી એ ફલિત થાય છે કે ચિત્તના ગ્રહીતા એવા પુરુષને ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે. ક્યારેક જ્ઞાત છે અને ક્યારેક જ્ઞાત નથી એવું નથી, માટે પુરુષ અપરિણામી છે. વિશેષાર્થ : શ્લોક-૧૧માં ગ્રંથકારશ્રીએ કહેલ કે આત્માને અપરિણામી માનશો તો યોગમાર્ગની પ્રવૃત્તિ ઘટશે નહિ; કેમ કે જો આત્મા અપરિણામી હોય તો તેનો કાં સદા સંસાર હોય કાં સદા મોક્ષ હોય. આ પ્રકારની આપત્તિના નિવારણ માટે આત્માને અપરિણામી સ્વીકારવાની યુક્તિ પતંજલિ ઋષિએ આપેલ છે, અને સંસાર અને મોક્ષ કઈ રીતે સંગત થશે, તેની વિચારણા પતંજલિ ઋષિના વચન અનુસાર આગળ કરવાના છે. ll૧૩માં અવતરણિકા - ननु चित्तमेव सत्त्वोत्कर्षाद्यदि प्रकाशकं तदा तस्य स्व(पर)प्रकाशरूपत्वादर्थस्येवात्मनोऽपि प्रकाशकत्वेन व्यवहारोपपत्तौ किं ग्रहीत्रन्तरेणेत्यत आह - અવતરણિતાર્થ : નન થી શંકા કરે છે કે ચિત જ સત્ત્વના ઉત્કર્ષથી જો પ્રકાશક છે, તો તેનું ચિત્તનું, સ્વ-પર પ્રકાશકરૂપપણું હોવાથી અર્થની જેમ=ઘટ-પટાદિ બાહ્ય પદાર્થોની જેમ, આત્માનું પણ=ચિત્તનું પોતાનું પણ, પ્રકાશકપણું હોવાને કારણે વ્યવહારની ઉપપતિ થયે છH=દેખાતા અનુભવની સંગતિ થયે છતે, ગ્રહીત્રત્તરથી શું ?=અન્ય ગ્રહીતાથી શું ? અર્થાત્ ચિત્તના ગ્રહીતા એવા પુરુષને સ્વીકારવાથી શું ?, એથી કહે છે=એ પ્રકારની શંકાના નિવારણ અર્થે કહે છે – Page #86 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ અવતરણિકાનો ભાવાર્થ : પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ ચિત્ત સત્ત્વના ઉત્કર્ષવાળું હોવાથી=પ્રકૃતિના સત્ત્વ, રજસ્, તમોગુણમાંથી સત્ત્વગુણના ઉત્કર્ષવાળું હોવાથી, નિર્મળ છે. તેથી નિર્મળ એવું ચિત્ત જો પ્રકાશક બનતું હોય તો તે નિર્મળ ચિત્ત જેમ અર્થનું પ્રકાશન કરે છે, તેમ પોતાનું પણ પ્રકાશન કરનાર બને, અને ચિત્તને સ્વ-પરપ્રકાશક સ્વીકારી લઈએ તો સંસારી જીવોને બાહ્ય પદાર્થોનું જે જ્ઞાન થાય છે, તે સંગત થાય; અને સંસારી જીવોને પોતે જ્ઞાનવાળા છે, તેવો બોધ થાય છે, તેની સંગતિ ચિત્તથી થઈ જાય છે, તેથી અનુભવાતો વ્યવહાર પુરુષને માન્યા વગર ચિત્તથી સંગત થાય છે, માટે વિષયને ગ્રહણ કરનાર ચિત્ત છે અને તે ચિત્તથી અન્ય એવો પુરુષ ચિત્તનો ગ્રહીતા=ગ્રહણ કરનાર છે, તેમ કહીને પુરુષરૂપ એક નવા પદાર્થની કલ્પના કરવી ઉચિત નથી. એ પ્રકારની કોઈને શંકા થાય, તેના નિવારણ માટે પતંજલિ ઋષિ કહે છે -- ૫૩ * સ્વ(પર)પ્રજાશવત્વાર્થસ્યેવાત્મનોઽપિ - અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે ચિત્ત પદાર્થનું તો પ્રકાશક છે, પરંતુ આત્માનું=પોતાનું, અર્થાત્ ચિત્તનું પોતાનું પણ પ્રકાશક છે. શ્લોક ઃ स्वाभासं खलु नो चित्तं दृश्यत्वेन घटादिवत् । तदन्यदृश्यतायां चानवस्थास्मृतिसङ्करौ ।।१४।। અન્વયાર્થ : દૃશ્યત્વેન=દૃશ્યપણું હોવાને કારણે=ચિત્તનું દૃગ્વિષયપણું હોવાને કારણે, ઘટાવિવત્ ઘટાદિની જેમ ચિત્ત હતુ=ચિત્ત ખરેખર સ્વામાાં ન=સ્વઆભાસ નથી=સ્વપ્રકાશક નથી. કેમ ચિત્ત સ્વપ્રકાશક નથી ? તેમાં પતંજલિ ઋષિ યુક્તિ બતાવે છે તદ્દન્યદૃશ્યતામાં ૨=અને તેનાથી અન્ય વડે દૃશ્યતામાં=તે ચિત્તથી અન્ય વડે તે ચિત્તની દૃશ્યતા સ્વીકારવામાં અનવસ્થાસ્મૃતિસરો=અનવસ્થા અને સ્મૃતિસંકર દોષ છે. 119811 ―― Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૪ श्लोकार्थ : દૃશ્યપણું હોવાને કારણે અર્થાત્ ચિત્તનું દગ્વિષયપણું હોવાને કારણે, ઘટાદિની જેમ ચિત્ત ખરેખર સ્વપ્રકાશક નથી. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૧૪ કેમ ચિત્ત સ્વપ્રકાશક નથી ? તેમાં પતંજલિ ઋષિ યુક્તિ બતાવે છે તે ચિત્તથી અન્ય ચિત્ત વડે તે ચિત્તની દૃશ્યતા સ્વીકારવામાં અનવસ્થા जने स्मृतिसंडर शेष छे. ॥१४॥ टीडा : स्वाभासमिति-चित्तं खलु नो नैव, स्वाभासं स्वप्रकाश्यं, किन्तु द्रष्टृवेद्यं, = द्रश्यत्वेन = दृग्विषयत्वेन, घटादिवत्, यद्यद् दृश्यं तत्तद् द्रष्टृवेद्यमिति व्याप्तेः तदिदमुक्तं - " न तत्स्वाभासं दृश्यत्वात् " (यो, सू. ४ / १८), "अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधात्, तन्निष्पाद्यफलद्वयस्यासंवेदनाच्च बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव तत्फलं न स्वनिष्ठम्" इति राजमार्तण्डः (यो. सू. ४ / १९ रा.मा.), तथापि चित्तान्तरदृश्यं चित्तमस्त्वित्यत आह-यदि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्येत तदा सापि बुद्धि: स्वयं बुद्ध्या ( स्वयमबुद्धा) बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं तस्याप्यन्यदित्यनवस्थानात् पुरुषायुषः सहस्त्रेणापि अर्थप्रतीतिर्न स्यात्, न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति, तथा स्मृतिसङ्करोऽपि स्यात्, एकस्मिन् रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनामुत्पत्तेस्तज्जनितसंस्कारैर्युगपद्द्बह्वीषु स्मृतिषूत्पन्नासु कस्मिन्नर्थे स्मृतिरियमुत्पन्नेति ज्ञातुमशक्यत्वात् । तदाह – “एकसमये चोभयानवधारणम्" (यो. सू. ४ / १९), "चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसङ्करश्च" (यो.सू. ४ / २० ) इति ।। १४ ।। -- टीडार्थ : चित्तं घटादिवत्, दृश्यप होवाने अशुगे = हुग्विषयय होवाने કારણે, ઘટાદિની જેમ ચિત્ત ખરેખર સ્વાભાસ=સ્વથી પ્રકાશ્ય નથી, પરંતુ દૃષ્ટા એવા પુરુષથી વેદ્ય છે. ..... Page #88 -------------------------------------------------------------------------- ________________ પપ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/બ્લોક-૧૪ ચિત્ત સ્વાભાસ સ્વથી પ્રકાશ્ય નથી, પરંતુ દૃષ્ટા એવા પુરુષથી વેદ્ય છે. તેમાં યુક્તિ આપે છે -- યત્... વ્યાપ્ત:, જે જે દશ્ય છે તે તે દષ્ટાથી વેદ છે, એ પ્રકારની વ્યાપ્તિ હોવાથી ચિત દષ્ટા એવા પુરુષથી વેદ્ય છે, એમ અવય છે. તમુિક્તમ્ - તે આ=શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે આ, પાતંજલયોગસૂત્ર-૪/૧૮માં કહેવાયું છે – “તત્ ... દૃશ્યત્વા”, દશ્યપણું હોવાને કારણે તેત્રચિત્ત, સ્વાભાસ સ્વપ્રકાશક, નથી. ચિત્ત સ્વાભાસઃસ્વપ્રકાશક, નથી, તેમ સ્વીકારવા માટે રાજમાર્તડમાં યુક્તિ આપી છે. તે બતાવે છે – મન્તર્વાદિષ્ફg ..... નિમ્” તિ રાનમાર્તડું, અંતર્બહિર્મુખ વ્યાપારદ્વયનો વિરોધ હોવાથી–ચિત્ત પોતાના પ્રકાશન માટેનો વ્યાપાર કરે અને બાહ્ય એવા ઘટાદિ પદાર્થોના પ્રકાશન માટેનો વ્યાપાર કરે એ રૂપ બે વ્યાપારનો વિરોધ હોવાથી, અને તેનાથી નિષ્પાઘ એવા ફળદ્રયનું અસંવેદન હોવાથી=અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્વયથી નિષ્પાઘ એવા સ્વપ્રકાશ અને પરપ્રકાશરૂપ બે ફળનું અસંવેદન હોવાથી, બહિર્મુખપણા વડે જ અર્થનિષ્ઠાણારૂપે ચિત્તનું સંવેદન હોવાથી=બહિર્મુખ જ એવા અર્થોને ચિત્ત ગ્રહણ કરે છે, એ પ્રકારે ચિત્તનું સંવેદન હોવાથી, અર્થનિષ્ઠ જ તેનું ફળ છે=ચિત્તના વ્યાપારનું ફળ છે. સ્વરિષ્ઠ નથી=ચિત્તનિષ્ઠ ચિત્તના વ્યાપારનું ફળ નથી, એ પ્રમાણે રાજમાર્તડ કહે છે. આ રીતે શ્લોકના પૂર્વાર્ધનો અર્થ કર્યા પછી કોઈને શંકા થાય કે ચિત્ત સ્વપરપ્રકાશક ભલે ન હોય અને પરપ્રકાશક ભલે હોય, તોપણ ચિત્તનું પ્રકાશન અન્ય ચિત્તથી થાય છે તેમ સ્વીકારીએ, તો તે ચિત્તના પ્રકાશક પુરુષને સ્વીકારવાની જરૂર રહે નહિ, તેથી પુરુષરૂપ એક નવા પદાર્થની કલ્પના ઓછી થવાથી લાઘવની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે ચિત્તને અન્ય ચિત્તથી પ્રકાશ્ય સ્વીકારવામાં શું દોષ આવે છે ? તે બતાવવા માટે કહે છે. તથાપિ ..... માદ - તોપણ ચિત્તને સ્વપરપ્રકાશક સ્વીકારવામાં દોષ આવે છે એમ પૂર્વમાં બતાવ્યું તેથી ચિત્તને પરપ્રકાશક સ્વીકારો તોપણ, ચિતાંતરથી દશ્ય ચિત્ત હો=અન્ય ચિત્તથી ચિત્ત દશ્ય થાઓ. (પરંતુ પુરુષવેદ્ય ત થાઓ) એથી કહે છે – Page #89 -------------------------------------------------------------------------- ________________ પ૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાિિશકા/શ્લોક-૧૪ દ્રિ રચા, જો બુદ્ધિ બુયંતરથી બીજી બુદ્ધિથી, વેદન કરાય છે, તો તે પણ બુદ્ધિ=બીજી પણ બુદ્ધિ, સ્વયં અબુદ્ધ એવી બુયંતર= પ્રથમ બુદ્ધિને પ્રકાશ કરવા માટે અસમર્થ છે. એથી તેની ગ્રાહક=બીજી બુદ્ધિની ગ્રાહક, બુયંતર ત્રીજી બુદ્ધિ, કલ્પનીય થાય. તેની પણ-ત્રીજી બુદ્ધિની પણ, અત્ય-ચોથી બુદ્ધિ, ગ્રાહક થાય. એ પ્રકારે અવસ્થા હોવાથી પુરુષના આયુષ્યનાં હજારો વર્ષ વડે પણ અર્થની પ્રતીતિ ન થાય. અહીં પ્રશ્ન થાય કે બુદ્ધિને પરપ્રકાશક માનીએ અને તે બુદ્ધિનું પ્રકાશન અન્ય બુદ્ધિથી થાય છે, તેમ સ્વીકારીએ, તો અનવસ્થા દોષ આવે છે, તેમ પૂર્વમાં કહ્યું, પરંતુ તેથી પુરુષના આયુષ્યનાં હજારો વર્ષ વડે પણ પુરુષને અર્થની પ્રતીતિ થાય નહિ, તેમ કેમ સ્વીકારી શકાય ? એથી કહે છે – ર દિ.. મતિ, અપ્રતીત એવી પ્રતીતિ=બુદ્ધિ, હોતે છતે અર્થપ્રતીત થતો નથી જ. વળી બુદ્ધિને બુદ્ધયંતરથી ગ્રાહ્ય સ્વીકારીએ તો અનવસ્થા દોષ આવે છે, તેમ પૂર્વમાં કહ્યું. હવે બીજો પણ દોષ આવે છે તે બતાવે છે –– તથા સ્મૃતિસરો .... સાવચત્વાન્ ! અને સ્મૃતિસંકર પણ થાય; કેમ કે એક રૂપ કે એક રસ વિષયક બુદ્ધિ સમુત્પન્ન થયે છતે, તેને ગ્રહણ કરનારી તે રૂપ કે રસને ગ્રહણ કરનારી, અનંત બુદ્ધિઓની ઉત્પત્તિ થવાથી, તજ્જનિત સંસ્કારો વડે રૂપ અને રસને ગ્રહણ કરનારી અનંત બુદ્ધિઓથી જવિત સંસ્કારો વડે, એકીસાથે ઘણી સ્મૃતિ ઉત્પન્ન થયે છતે, કયા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે ? રૂપ અને રસને ગ્રહણ કરનારી અનંત બુદ્ધિઓમાંથી કયા અર્થમાં, આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે ? એ પ્રમાણે જાણવા માટે અશક્યપણું છે. તાદ - તેને ચિત્ત સ્વપ્રકાશક ન હોય તોપણ ચિત્તાંતરથી વેદ્ય સ્વીકારી લઈએ તો, ચિત્તને દણથી વેદ્ય માનવાની જરૂર નહિ રહે, તેમ સ્વીકારવામાં શું દોષ આવે છે ? તે શ્લોકના ઉત્તરાર્ધથી બતાવ્યું, તેને, પાતંજલયોગસૂત્ર-૪/૧૯-૨૦માં કહે છે – Page #90 -------------------------------------------------------------------------- ________________ Us પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૪ “ સમયે ... નવધાર", “વિતાન્તર ..... મૃતિસર” તિ . એક સમયમાં ઉભયનું નિવારણ છે=એક સમયમાં પદાર્થનું અને પોતાનું અવધારણ બુદ્ધિ કરતી નથી. ચિત્તાંતરથી દશ્ય હોતે છતે=અર્થને ગ્રહણ કરનારું ચિત્ત ચિત્તાંતરથી દશ્ય હોતે છતે, બુદ્ધિની બુદ્ધિનો અતિપ્રસંગ છે=ચિત્તને=બુદ્ધિને, જાણનારી બુદ્ધિનો અન્ય બુદ્ધિનો-ત્રીજી બુદ્ધિનો, અતિપ્રસંગ છે અને સ્મૃતિસંકર છે. રૂતિ શબ્દ પાતંજલયોગસૂત્ર-૪/૧૯-૨૦ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. ૧૪ જ અહીં ચિત્ત - બુદ્ધિ - પ્રતીતિ આ બધા શબ્દો સમાનાર્થક છે. જ્ઞાન અર્થમાં વપરાયેલા આ બધા શબ્દો છે. તથા વિત્તાન્તરડ્યે વિત્તમસ્વિત્યત નાદ - અહીં તથા થી એ કહેવું છે કે ચિત્ત સ્વપ્રકાશક હોય તો તો પુરુષવેદ્ય સ્વીકારવાની જરૂર નથી, પરંતુ ચિત્ત સ્વપ્રકાશક ન હોય તોપણ ચિત્તાંતર દશ્ય ચિત્ત હો, પુરુષવેદ્ય સ્વીકારવાની જરૂર નથી. સ્વયં વૃદ્ધા નુષ્યન્તરં પ્રાયતુમસમર્થતિ અહીં સ્વયં વૃદ્ધા ના સ્થાને રાજમાર્તડ ટીકા મુજબ “સ્વયમવૃદ્ધા' પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે. જ સ્મૃતિસરોડા ચાત્ અહીં પ થી એ કહેવું છે કે ચિત્તને ચિત્તાંતર દૃશ્ય સ્વીકારીએ તો અનવસ્થા દોષ તો થાય, પરંતુ સ્મૃતિસંકર દોષ પણ થાય. ભાવાર્થ : અવતરણિકામાં શંકા કરેલ કે ચિત્તને સ્વ-પરપ્રકાશક સ્વીકારી લેવાથી દેખાતા અનુભવની સંગતિ થાય છે, માટે બુદ્ધિના ચહીતા એવા પુરુષને માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરતાં પતંજલિ ઋષિ કહે છે – ચિત્ત સ્વઆભાસક નથી, પરંતુ દષ્ટાથી વેદ્ય છે. તેમાં યુક્તિ બતાવે છે – પાતંજલમત પ્રમાણે ચિત્ત સ્વપ્રકાશક નથી, પરપ્રકાશક છે, તેની યુક્તિઃ જેમ ઘટાદિ પદાર્થો દૃશ્ય છે, તેથી બુદ્ધિથી વેદ્ય છે, તેમ ચિત્ત પણ દૃશ્ય છે, તેથી તે કોઈક દૃષ્ટાથી વેદ્ય હોવું જોઈએ. તેમાં યુક્તિ કહે છે – જે જે દૃશ્ય હોય તે તે દૃષ્ટાથી વેદ્ય છે, એ પ્રકારે વ્યાપ્તિ છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ આનાથી એ ફલિત થાય કે જેમ ઘટ-પટાદિ બાહ્ય પદાર્થો દશ્ય છે, તેમ ચિત્ત પણ દશ્ય છે; અને દશ્ય એવા ઘટ-પટાદિનું વેદન બુદ્ધિથી થાય છે અને બુદ્ધિરૂપ દૃશ્યનું વેદન પુરુષથી થાય છે, માટે ચિત્તથી અતિરિક્ત દૃષ્ટા એવો પુરુષ છે, તે બુદ્ધિનું વેદન કરે છે, તેમ સિદ્ધ થાય છે. અહીં વિશેષ એ છે કે પાતંજલ મત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એમ બે પદાર્થો છે. પુરુષ દૃષ્ટા છે અને પ્રકૃતિ દૃશ્ય છે; અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલ છે અર્થાત્ ચિત્ત ઉત્પન્ન થયેલું છે, તેથી ચિત્ત પણ દશ્ય છે, માટે દૃશ્ય એવું ચિત્ત દષ્ટા એવા પુરુષથી વેદ્ય છે, અને દૃશ્ય એવા ઘટ-પટાદિ અર્થો બુદ્ધિથી વેદ્ય છે. માટે બુદ્ધિ પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી; એમ પતંજલિ ઋષિની માન્યતા છે. વળી ચિત્ત સ્વઆભાસક નથી, તેમ સ્વીકારવામાં રાજમાર્તડ શું કહે છે ? તે બતાવે છે – અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારયનો=બે વ્યાપારનો, વિરોધ છે અર્થાત્ જો ચિત્તને સ્વ-પર આભાસક સ્વીકારીએ તો ચિત્ત પોતાનો આભાસ કરવા માટે વ્યાપાર કરે, અને ઘટ-પટાદિ પદાર્થોનો આભાસ કરવા માટે વ્યાપાર કરે, તેમ માનવું પડે; અને તેમ સ્વીકારીએ તો ચિત્તના સ્વાભાસને અનુકૂળ અને ઘટ-પટાદિના આભાસને અનુકૂળ બે વ્યાપાર સ્વીકારવા પડે; પરંતુ એક ચિત્ત એક સમયમાં બે વ્યાપાર કરી શકે નહિ, અને બે વ્યાપારથી નિષ્પાદ્ય એવા ફળદ્રયનું=બે ફળનું, અસંવેદન છે સ્વઆભાસ અને ઘટ-પટાદિ આભાસરૂપ ફળયનું સંવેદન થતું નથી, પરંતુ બહિર્મુખપણાથી અર્થનિષ્ઠ જ ચિત્તનું સંવેદન થાય છે અર્થાત્ ચિત્ત બહિર્મુખ એવા અર્થોનું સંવેદન કરે છે, એ પ્રકારનો અનુભવ છે. તેથી ચિત્તના વ્યાપારનું ફળ અર્થનિષ્ઠ જ છે, સ્વનિષ્ઠ નથી અર્થાત્ ચિત્તના વ્યાપારથી અર્થનું સંવેદન થાય છે, સ્વનું સંવેદન થતું નથી. એ પ્રમાણે રાજમાર્તડ કહે છે – | ચિત્ત સ્વઆભાસક નથી, તેમ યુક્તિથી સ્થાપન કર્યું, અને તેનાથી સિદ્ધ કર્યું કે ચિત્ત દૃષ્ટાથી વેદ્ય છે, તેથી ચિત્તનો ગ્રહીતા પુરુષ છે, તેમ સિદ્ધ થાય છે. ત્યાં કોઈ કહે કે ચિત્ત સ્વપ્રકાશક ભલે ન હોય; કેમ કે દૃશ્ય છે, તોપણ અર્થને Page #92 -------------------------------------------------------------------------- ________________ પ૯ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૪ ગ્રહણ કરનારું ચિત્ત ચિત્તાંતરથી દૃશ્ય સ્વીકારી શકાશે, માટે દશ્ય એવા ચિત્તનું વેદન કરનાર દૃષ્ટાને માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે – બુદ્ધિનું વેદના અન્ય બુદ્ધિથી માનવામાં અાવસ્થા દોષની પ્રાપ્તિ : જો ઘટપટાદિને ગ્રહણ કરનાર બુદ્ધિ બુદ્ધયંતરથી વેદન થાય છે, તેમ સ્વીકારીને દૃષ્ટા એવો પુરુષ નથી, તેમ સ્વીકારીએ, તો ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિ જેમ સ્વયં બોધવાળી નથી, તેમ બુદ્ધિને ગ્રહણ કરનારી બુદ્ધયંતર પણ=બીજી બુદ્ધિ પણ, સ્વયે બોધવાળી નથી, તેથી તેને પ્રકાશન કરવા માટે ત્રીજી બુદ્ધિની કલ્પના કરવી પડશે, અને તે ત્રીજી બુદ્ધિને ગ્રહણ કરનારી ચોથી બુદ્ધિની કલ્પના કરવી પડશે. આ રીતે અનવસ્થાની પ્રાપ્તિ છે, તેથી પુરુષને હજારો વર્ષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થશે નહિ. અહીં પ્રશ્ન થાય કે ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિને ગ્રહણ કરવા માટે બીજી બુદ્ધિની આવશ્યકતા છે, અને બીજી બુદ્ધિને ગ્રહણ કરવા માટે ત્રીજી બુદ્ધિની આવશ્યકતા છે, એ રીતે અનવસ્થાની પ્રાપ્તિ થાય, તોપણ પ્રથમ બુદ્ધિથી અર્થની પ્રતીતિ થવાથી હજારો વર્ષના આયુષ્યવાળા પુરુષને અર્થની પ્રતીતિ થશે નહિ, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -- અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે અર્થ પ્રતીત થતો નથી. આશય એ છે કે જ્યાં સુધી બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી તે બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ, અને બુદ્ધિનું સંવેદન કરવા માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાથી અનંતી બુદ્ધિઓની કલ્પના કરવી પડે છે, અને જ્યાં સુધી તે સર્વ બુદ્ધિઓ દ્વારા પૂર્વ પૂર્વની બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી પ્રથમની બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ, અને અર્થની પ્રતીતિ તો થાય છે. તેથી નક્કી થાય છે કે અર્થની પ્રતીતિ કરનાર બુદ્ધિ છે, અને તે બુદ્ધિની પ્રતીતિ કરનાર પુરુષ છે, પરંતુ અન્ય બુદ્ધિ નથી. એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. વળી અર્થનું સંવેદન કરનારી બુદ્ધિને અન્ય બુદ્ધિ દ્વારા દશ્ય સ્વીકારીએ, તો અનવસ્થા દોષની પ્રાપ્તિ બતાવી, અને તેનાથી ઘટ-પટાદિ અર્થની પ્રતીતિ થઈ શકે નહિ, તેમ બતાવ્યું. હવે ઘટ-પટાદિ અર્થને જાણનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી Page #93 -------------------------------------------------------------------------- ________________ Go પાતંજલ યોગલક્ષણવિચારદ્વાર્નાિશિકા/શ્લોક-૧૪-૧૫ સંવેદન થાય છે, તેમ સ્વીકારીએ, તો સ્મૃતિસંકર દોષ પણ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે – બુદ્ધિનું વેદના અન્ય બુદ્ધિથી માનવામાં સ્મૃતિસંકર દોષની પ્રાપ્તિ - જેમ કોઈ પુરુષને એક રૂપવિષયક પદાર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે. વળી તે જ પુરુષને રસરૂપ અર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રસરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રસરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે. . આ રીતે એક પુરુષને રૂપનું જ્ઞાન થયું અને પછી રસનું જ્ઞાન થયું, ત્યારે રૂપની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓ અને રસની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓના સંસ્કારો પડશે. પછી જ્યારે તે પુરુષ તે રૂપ અને તે રસનું સ્મરણ કરવા પ્રયત્ન કરશે, ત્યારે એક સાથે ઘણી બધી સ્મૃતિઓ ઉત્પન્ન થાય છે, તેથી કઈ સ્મૃતિ રૂપવિષયક છે અને કઈ સ્મૃતિ રસવિષયક છે, તેનું ગ્રહણ થશે નહિ; કેમ કે અનંતી બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિ રૂપવિષયક છે અને કઈ બુદ્ધિ રસવિષયક છે, તેનો ભેદ કરવો અશક્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બુદ્ધિ પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી; અને બુદ્ધિને બુદ્ધયંતરથી વેદ્ય સ્વીકારીએ તો સ્મૃતિસંકર થાય. આ પ્રકારના દોષોની પ્રાપ્તિ હોવાથી બુદ્ધિ પુરુષથી વેદ્ય છે, અને અર્થ બુદ્ધિથી વેદ્ય છે, એમ માનવું ઉચિત છે, એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. આવા અવતરણિકા :नन्वेवं कथं विषयव्यवहार इत्यत्राह - Page #94 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ અવતરણિકાર્ય : નનું થી કોઈ શંકા કરે છે કે આ રીતે શ્લોક-૧૪માં કહ્યું કે બુદ્ધિ સ્વપ્રકાશક નથી અને બુદ્ધિનું અન્ય બુદ્ધિથી પણ સંવેદન નથી એ રીતે, વિષયનો વ્યવહાર કઈ રીતે થાય ? ઘટપટાદિ વિષયનું જે સંવેદન થાય છે, એ રૂપ વ્યવહાર, કઈ રીતે સંગત થાય ? એ પ્રકારની આશંકામાં કહે છે – અવતરણિકાનો ભાવાર્થ - શ્લોક-૧૪માં સ્થાપન કર્યું કે બુદ્ધિ સ્વ-પરપ્રકાશક નથી, પરંતુ પરપ્રકાશક છે, વળી બુદ્ધિ અન્ય બુદ્ધિથી પણ સંવેદ્ય નથી; અને જ્યાં સુધી બુદ્ધિનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી પુરુષને અર્થની પ્રતીતિ થઈ શકે નહિ, તેથી જો બુદ્ધિનું બુદ્ધયંતરથી સંવેદન થતું ન હોય અને સ્વતઃ પણ સંવેદન થતું ન હોય તો પુરુષને અર્થની પ્રતીતિ થાય છે, એ પ્રકારનો વ્યવહાર કઈ રીતે સંગત થાય ? એ બતાવવા અર્થે કહે છે – શ્લોક : अङ्गाङ्गिभावचाराभ्यां चितिरप्रतिसङ्क्रमा । द्रष्ट्रदृश्योपरक्तं तच्चित्तं सर्वार्थगोचरम् ।।१५।। અન્વયાર્થ: નિમાવવા રમ્યાં અંગાંગિભાવ અને ચાર દ્વારા ગમન દ્વારા, સ્થિતિ:=ચિતિપુરુષરૂપ ચિશક્તિ, પ્રતિસા =પ્રતિસંક્રમ ન પામે તેવી છે. તzતેથી=અંગાંગિભાવ અને ગમન દ્વારા ચિતશક્તિ પ્રતિસંક્રમ ન પામે તેવી છે માટે અર્થથી જલમાં ચંદ્રની જેમ પ્રતિસંક્રમ પામે તેવી છે તેથી, દ્રશ્યોપવિત્ત વિત્ત દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત એવું ચિત્ત અર્થાત્ પુરુષરૂપ દષ્ટા અને ઘટ-પટાદિરૂપ દશ્યથી ઉપરક્ત એવું ચિત્ત, સર્વાર્થવિર= સર્વ અર્થતા વિષયવાળું છે–દેખાતા સર્વ પદાર્થને ગ્રહણ કરનારું છે. II૧પા શ્લોકાર્થ : અંગાગિભાવ અને ગમન દ્વારા પુરુષરૂપ ચિશક્તિ અપ્રતિસંક્રમા= પ્રતિસંક્રમ ન પામે તેવી છે. તેથી=અર્થથી જલમાં ચંદ્રની જેમ પ્રતિસંક્રમ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ પામે તેવી છે તેથી, દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થના विषयवाणुछ. ||१५|| * सही ति=पुरुष३५ यितशस्ति सम४वी. यिति-यित्-पुरुष-थितशतिચિતિશક્તિ, આ બધા એકાર્થક-સમાનાર્થક શબ્દ છે. *यित्तत:४२९, सांज्यमत प्रभाए। अंत:४२५=बुद्धि, स.७२ भने मन, मे ત્રણ અંતઃકરણરૂપ છે. એ ત્રણનો સમુદાય ચિત્ત શબ્દથી વાચ્ય છે, તો પણ કેટલાક સ્થાને બુદ્ધિને પણ ચિત્ત શબ્દથી વાચ્ય કરેલ છે. ત્યાં પણ અર્થથી ત્રણના સમુદાયરૂપ બુદ્ધિ ગ્રહણ કરવી. टीs:___ अङ्गेति-चिति: पुरुषरूपा चिच्छक्तिः, अङ्गाङ्गिभावचाराभ्यां परिणामपरिणामिभावगमनाभ्याम्, अप्रतिसङ्क्रमा अन्येनासङ्कीर्णा, यथा हि गुणा: स्वबुद्धिगमनलक्षणे (अङ्गाङ्गिभावलक्षणे) परिणामेऽङ्गिनमुपसङ्क्रामन्ति तद्रूपतामिवापद्यन्ते, यथा चा(वा)लोकपरमाणव: प्रसरन्तो विषयं व्याप्नुवन्ति, नैवं चितिशक्तिः, तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वादित्यर्थः । तत्-तस्मात्, चित्सन्निधाने (तत्सन्निधाने) बुद्धस्तदाकारतापत्तौ चेतनायामिवोपजायमानायां बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्ध्यविशिष्टतया (बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्ता च चिच्छक्तिर्बुद्धिवृत्तिविशिष्टतया) सम्पत्तौ स्वसम्बुद्ध्युपपत्तेरित्यर्थः, द्रष्ट्रदृश्याभ्यामुपरक्तं द्रष्टरूपतामिवापन्नं गृहीतविषयाकारपरिणामं च, चित्तं सर्वार्थगोचरं सर्वविषयग्रहणसमर्थं भवति । तदुक्तं - __"चितेरप्रतिसङ्क्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनं” (यो.सू. ४/२१), "द्रष्टदृश्यापरक्तं चित्तं सर्वार्थ” (यो.सू. ४/२२), यथा हि निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थं एवं रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिच्छायाग्रहणसमर्थं, न पुनरशुद्धत्वाद्रजस्तमसी, ततो न्यग्भूतरजस्तमोरूपमङ्गितया सत्त्वं निश्चलप्रदीपशिखाकारं सदैवैकरूपतया परिणममानं चिच्छायाग्रहणसामर्थ्यादामोक्षप्राप्तेरवतिष्ठते । यथाऽयस्कान्तसविधाने लोहस्य चलनमाविर्भवति, एवं चिद्रूपपुरुषन्निधाने सत्त्वस्याभिव्यङ्ग्यमभिव्यज्यते चैतन्यमिति ।।१५।। Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ જ ટીકામાં સ્વવૃદ્ધિ મનનક્ષને પાઠ છે ત્યાં રાજમાર્તડમાં મશિનુમાવનક્ષણે પાઠ છે, તે સંગત જણાય છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. ત=સ્માત પછી ઉત્સુત્રધાને પાઠ છે, ત્યાં રાજમાર્તડમાં તર્લોનધાને પાઠ છે, તે વધુ સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અર્થ કરેલ છે. * बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्धविशिष्टतया पा6 छ त्यो २।४ भातमा વૃદ્ધત્તપ્રતિસાન્તા ય વિચ્છેવત્તવૃદ્ધિવૃત્તિશિષ્ટતયા પાઠ છે, તે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. શ્લોકમાં કહેલ ચિતિ શબ્દનો અર્થ કરે છે -- ટીકાર્ચ - વિતિ... મસળ, ચિતિ પુરુષરૂપ ચિશક્તિ છે, અને તે ચિશક્તિ અંગાંગિભાવ અને ચાર દ્વારપરિણામ-પરિણામીભાવ અને ગમન દ્વારા અપ્રતિસંક્રમા છે અન્યથી અસંકીર્ણ છે અર્થાત્ બુદ્ધિમાં ચિતિશક્તિનું પ્રતિબિંબ હોવાને કારણે ચિશક્તિ બુદ્ધિથી સંકીર્ણ હોવા છતાં પરિણામપરિણામીભાવ અને ગમન દ્વારા અસંકીર્ણ છે. અંગાંગિભાવથી ચિતિશક્તિ અન્યથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે -- યથા ...... સાપજો, જે પ્રમાણે અંગાંગિભાવસ્વરૂપ પરિણામ હોતે જીતે ગુણો અંગીમાંeગુણીમાં, ઉપસંક્રમ પામે છે તદ્રુપતાની જેમ અંગિરૂપતાની જેમ પામે છે. ચારથી=ગમનથી, ચિતિશક્તિ અન્યથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે -- યથા .. વિતિશવિત્તી, જે પ્રમાણે આલોકના પરમાણુઓ=પ્રકાશના પરમાણુઓ પ્રસરતા ફેલાતા, વિષય=ઘટપટાદિ વિષયને, વ્યાપ્ત થાય છે, એ રીતે=જે રીતે ગુણો અંગાંગિભાવને પામે છે અથવા જે રીતે આલોકના પરમાણુઓ વિષયોને વ્યાપ્ત થાય છે એ રીતે, ચિતિશક્તિ તથી ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી નથી અર્થાત્ આ બે રીતે ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી નથી, તેથી અર્થથી આ બેથી અન્ય રીતે પ્રતિબિંબરૂપે ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧પ બુદ્ધિમાં ચિતિશક્તિ અંગાગીભાવરૂપે અને ગમનરૂપે પ્રતિસંક્રમ કેમ પામતી નથી ? તેમાં હેતુ કહે છે – તા ... ફર્થક ! તેનું ચિતિશક્તિનું, સદા એકરૂપપણારૂપે સ્વપ્રતિષ્ઠિતપણાથી વ્યવસ્થિતપણું છે, એ પ્રકારનો અર્થ છે ચિતિશક્તિ અંગાંગિભાવ અને ગમન દ્વારા અન્યથી અસંકીર્ણ છે એ કથાનો અર્થ છે અર્થાત્ સદા એકરૂપપણું હોવાથી પરિણામ-પરિણામીભાવ નથી, અને સ્વપ્રતિષ્ઠિતપણું હોવાથી આલોકના પરમાણુની જેમ અન્યત્ર ગમત નથી. તતાત્ . મવતિ છે તે કારણથી=અંગાંગિભાવ અને ગમત દ્વારા ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામતી નથી માટે અર્થથી જલમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ ચિતિશક્તિ બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે તે કારણથી, તેના સંવિધાનમાં બુદ્ધિનું તદાકારપણું પ્રાપ્ત થયે છd=ચિતિશક્તિના સંવિધાનમાં બુદ્ધિને ચિતિશક્તિનું આકારપણું પ્રાપ્ત થયે છd=ચેતનાની જેમ ઉપજાયમાન હોતે છતેઃચેતના જેવી બુદ્ધિ થયે છતે, અને બુદ્ધિની વૃત્તિઓમાં પ્રતિસંક્રાંત એવી ચિતશક્તિ બુદ્ધિની વૃત્તિઓથી વિશિષ્ટપણારૂપે પ્રાપ્ત થયે છતે સ્વસંબુદ્ધિની ઉપપત્તિ હોવાથી=બુદ્ધિના સંવેદનની ઉપપતિ હોવાથી અર્થાત્ પુરુષને બુદ્ધિનું સંવેદન હોવાથી, દ્રષ્ટા અને દશ્ય દ્વારા ઉપરક્ત થયેલું ચિત દ્રષ્ટરૂપતાની જેમ પામેલું અને ગૃહીત વિષયાકાર પરિણામવાળું ચિત્ત-દ્રષ્ટા એવા પુરુષની છાયાથી ચેતનારૂપતાને પામેલું અને જે વિષયને ગ્રહણ કરે તે વિષયાકારે પરિણામ પામેલું એવું ચિત્ત, સવર્થ ગોચર છે=સર્વ વિષયને ગ્રહણ કરવામાં સમર્થ છે. તદુવા - તે કહેવાયું છે શ્લોકની ટીકામાં અત્યાર સુધી જે કથન કર્યું, તે પાતંજલ યોગસૂત્ર-૪/૨૧-૨૨માં કહેવાયું છે. “વિતેરસ્કૃતસમય: ..... સંવેદન” | અપ્રતિસંક્રમવાળી ચિતિથી તદાકારની પ્રાપ્તિ થયે છતે બુદ્ધિને ચેતનાના આકારની પ્રાપ્તિ થયે છતે અર્થાત્ બુદ્ધિ ચેતના જેવી થયે છતે સ્વને=આત્માને, બુદ્ધિનું સંવેદન થાય છે. ..... સર્વાર્થ” ના દ્રષ્ટા અને દેશ્યથી ઉપરક્ત એવું ચિત્ત-દ્રષ્ટા એવા પુરુષ અને દશ્ય એવા ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત, સર્વાર્થ છે=સર્વ અર્થને ગ્રહણ કરનારું છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫ : પાતંજલયોગલક્ષણવિચારવારિકા/બ્લોક-૧૫ ભાવાર્થ :િિત થી સર્વાર્થમ્ સુધીના કથનનો ભાવાર્થ :પાતંજલ મત પ્રમાણે પરપ્રકાશક એવી બુદ્ધિ દ્રષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ : પાતંજલ મત પ્રમાણે પુરુષરૂપ ચિતુશક્તિ છે, અને આ ચિતુશક્તિ પરિણામપરિણામીભાવ અને ગમન દ્વારા બુદ્ધિથી અસંકીર્ણ છે, તેથી અર્થથી પ્રતિબિંબરૂપે બુદ્ધિથી ચિતિશક્તિ સંકીર્ણ છે, એમ ફલિત થાય છે. ચિતિશક્તિ પરિણામ-પરિણામભાવથી બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે –. જેમ ઘટમાં રહેલા ઘટના રૂપાદિ ગુણો પરિણામ-પરિણામીભાવરૂપે વર્તે છે, ત્યારે ઘરૂપતાની જેમ પામે છે અર્થાત્ ઘટમાં રહેલ શ્યામરૂપ ઘટ પક્વ બને છે ત્યારે રક્ત સ્વરૂપ બને છે, તેથી ઘટનો રક્તગુણ પરિણામ-પરિણામી ભાવરૂ૫ છે અર્થાત્ ઘટ પરિણામી છે અને પરિણામી એવો ઘટ શ્યામરૂપમાંથી રક્તરૂપે પરિણમન પામે છે, તે વખતે અંગી એવા ઘટરૂપતાની જેમ તે રક્તરૂપ પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂર્વમાં અંગી એવા ઘટરૂપતાસ્વરૂપ જે શ્યામરૂપ હતું તે હવે ઘટરૂપતાની જેમ રક્તસ્વરૂપે પ્રાપ્ત થાય છે. અંગાંગિભાવથી તેની જેમ ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રક્તરૂપ અંગાગિભાવરૂપે પરિણમન પામે છે, તેમ બુદ્ધિમાં ચિતિશક્તિ પુરુષ, અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી. આનાથી એ ફલિત થાય કે જે વસ્તુના જે ગુણો હોય તે સર્વ ગુણો રૂપાંતર પામે છે, ત્યારે અંગિમાં ઉપસક્રમ પામે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિમાં ઉપસક્રમ પામતી નથી. ચિતિશક્તિ ગમનથી બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે - ગમન દ્વારા આલોકના પરમાણુઓ જેમ વિષયને વ્યાપીને રહે છે, તેમા ચિતિશક્તિથી બુદ્ધિ અવ્યTA -- પ્રકાશના પરમાણુઓ પ્રકાશક વસ્તુમાંથી પ્રસરતા ઘટ-પટાદિ વિષયને *** Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૬ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકાશ્લોક-૧૫ વ્યાપીને રહે છે, પરંતુ ઘટ-પટાદિરૂપે પરિણમન પામતા નથી; તેમ ચિતિશક્તિ પણ પોતાના સ્થાનથી ગમન કરીને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી. આ રીતે ચિતિશક્તિ=પુરુષ, બુદ્ધિ સાથે અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી, અને બુદ્ધિના ક્ષેત્રમાં આવીને બુદ્ધિને વ્યાપીને રહેતો નથી, તેથી આ બે અપેક્ષાએ ચિતિશક્તિ=પુરુષ, અન્યથી=બુદ્ધિથી, અસંકીર્ણ છે. આ બે પ્રકારે અપ્રતિસંક્રમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે કોઈ અન્ય પ્રકારે ચિતિશક્તિનો પ્રતિસંક્રમ છે, તેથી જેમ જલમાં ચંદ્ર પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાગિભાવરૂપે કે ગમન દ્વારા જલમાં ચંદ્ર પ્રતિસંક્રમ પામતો નથી, તેમ ચિતિશક્તિ પણ=પુરુષ પણ, નિર્મળ એવી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા પ્રતિસંક્રમ પામતો નથી. ચિતિશક્તિ અંગાંગિભાવ અને ગમન દ્વારા પરિણમન પામતી નથી, તેમાં યુક્તિ બતાવે છે -- ચિતિશક્તિ સદા એકરૂપે વ્યવસ્થિત છે, તેથી અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રહેલ શ્યામરૂપ રક્તરૂપે પરિણમન પામે છે, તેમ જો ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી હોય તો સદા એકરૂપ રહી શકે નહિ, અને ચિતિશક્તિ સદા એકરૂપ છે, માટે અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી. વળી ચિતિશક્તિ સ્વપ્રતિષ્ઠિતપણાથી રહેલી છે, તેથી ગમન દ્વારા પણ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ પ્રકાશના પરમાણુઓ વિષયદેશમાં ગમન કરીને ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી; કેમ કે ચિતિશક્તિ સ્વમાં પ્રતિષ્ઠિત છે. જો ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી હોય તો સ્વમાં પ્રતિષ્ઠિત રહી શકે નહિ. આ રીતે ચિતિશક્તિ પુરુષ, બુદ્ધિમાં કઈ રીતે પ્રતિસંક્રમ પામે છે ?. અને કઈ રીતે પ્રતિસંક્રમ પામતો નથી ? એ બતાવ્યા પછી બુદ્ધિ કઈ રીતે અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે ? તે બતાવવા અર્થે કહે છે – Page #100 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૫ ૧૭ જ્યારે ચિત્ત બુદ્ધિ, દ્રષ્ટાથી ઉપરક્ત બને છેકદ્રષ્ટા એવા પુરુષરૂપ ચિતિશક્તિનો બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિ દ્રષ્ટાથી ઉપરક્ત બને છે, ત્યારે તે ચિત્ત સર્વ અર્થને-સર્વ બાહ્ય પદાર્થોને, ગ્રહણ કરવા સમર્થ બને છે; કેમ કે ચિત્ત દ્રષ્ટાથી ઉપરક્ત બને છે ત્યારે દ્રષ્ટા એવા પુરુષથી ચિત્તનું બુદ્ધિનું, ગ્રહણ થાય છે, અને દ્રષ્ટા એવા પુરુષથી ચિત્તનો બોધ થયેલો હોવાને કારણે પરપ્રકાશક એવું બુદ્ધિરૂપ ચિત્ત પોતાના વિષયભૂત અર્થનો=પદાર્થનો, બોધ કરવા સમર્થ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે બુદ્ધિ પરપ્રકાશક છે અને બુદ્ધિનો પ્રકાશક દ્રષ્ટા એવો પુરુષ છે, અને દ્રષ્ટા એવા પુરુષથી પ્રકાશિત થયેલી બુદ્ધિ પોતાના વિષયભૂત અર્થને પદાર્થને, ગ્રહણ કરે છે. ઉત્થાન - પૂર્વમાં બતાવ્યું કે અંગાંગિભાવ અને ગમન દ્વારા ચિતિશક્તિ બુદ્ધિમાં અસંકીર્ણ છે, તેથી અર્થથી પ્રાપ્ત થયેલ કે અંગાંગિભાવ અને ગમન આ બે ભાવથી અન્ય રીતે ચિતિશક્તિ બુદ્ધિમાં સંક્રમ પામે છે, તેથી બુદ્ધિમાં ચિતિશક્તિ કઈ રીતે સંક્રમ પામે છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે – ટીકાર્ય : તથા દિ... ગવતિને એ જે પ્રમાણે નિર્મળ સ્ફટિક અને દર્પણાદિ જ પ્રતિબિંબને ગ્રહણ કરવા માટે સમર્થ છે, એ રીતે રજઅને તમથી અભિભૂત એવું સત્વ અંતઃકરણ, શુદ્ધ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા માટે સમર્થ છે. વળી અશુદ્ધપણું હોવાને કારણે રજ અને તમ ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ નથી, તેથી ચભૂત=તિરોભૂત થયેલ છે રજ અને તમ સ્વરૂપ જેનું એવું અંગિપણારૂપે રહેલું સત્વ=અંતકરણ=સત્ત્વગુણ પ્રધાન એવું અંતઃકરણ, નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામતું ચિતછાયાને ગ્રહણ કરવાના સામર્થ્યવાળું હોવાથી મોક્ષપ્રાપ્તિ સુધી રહે છે. વળી આ સત્ત્વરૂપ અંતઃકરણમાં ચિતુછાયાના સંક્રમને કારણે અભિવ્યંગ્ય ચૈતન્ય પેદા થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૫ યથા ..... ચૈતમિતિ । જે પ્રમાણે અયસ્કાંતના=લોહચુંબકના, સંનિધાનમાં લોહનું ચલન આવિર્ભાવ પામે છે=પ્રગટ થાય છે, એ રીતે ચિદ્રૂપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું=અંતઃકરણરૂપ સત્ત્વનું, અભિવ્યંગ્ય એવું ચૈતન્ય=પુરુષના સાંનિધ્યથી અભિવ્યક્ત થઈ શકે એવું ચૈતન્ય, અભિવ્યક્ત થાય છે. રૂતિ શબ્દ યથા થી કહેલ કથનની સમાપ્તિ સૂચક છે. ।।૧૫।ા ભાવાર્થ : યથા થી ચૈતન્યમિતિ સુધીના કથનનો ભાવાર્થ : ચિત્ત દૃષ્ટાથી ઉપરક્ત થાય છે, એ કથનની દૃષ્ટાંત દ્વારા સંગતિ : પૂર્વમાં કહ્યું કે અંગાંગિભાવ અને ગમન દ્વારા ચિતિશક્તિ અપ્રતિસંક્રમા= અન્યથી અસંકીર્ણ અર્થાત્ પ્રતિસંક્રમ ન પામે તેવી છે, તેથી ચિત્ત દ્રષ્ટા અને દશ્યથી ઉપરક્ત થાય ત્યારે સર્વાર્થવિષયવાળું બને છે. ચિત્ત દૃષ્ટાથી ઉપરક્ત કઈ રીતે થાય છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે ― જેમ નિર્મળ એવી સ્ફટિક, દર્પણાદિ જ વસ્તુઓ પ્રતિબિંબને ગ્રહણ કરવા સમર્થ થાય છે, અન્ય વસ્તુઓ નહિ અર્થાત્ સ્ફટિક, દર્પણાદિ સિવાયની અન્ય વસ્તુ નિર્મળ હોય તોપણ પ્રતિબિંબને ગ્રહણ કરવામાં સમર્થ થતી નથી; વળી સ્ફટિક, દર્પણાદિ નિર્મળ ન હોય તો પ્રતિબિંબ ગ્રહણ કરવા સમર્થ બનતા નથી, તેથી જેમ નિર્મળ એવા સ્ફટિક, દર્પણાદિ જ પ્રતિબિંબ ગ્રહણ કરવા સમર્થ છે, એ રીતે રજ અને તમથી અનભિભૂત એવું સત્ત્વરૂપ અંતઃકરણ સ્વચ્છ હોવાને કારણે ચિત્કાયા ગ્રહણ કરવા સમર્થ છે. પાતંજલ મત પ્રમાણે અંતઃકરણ સત્ત્વ, રજસ અને તમસ્ એમ ત્રણ ગુણવાળું છે, આમ છતાં રજસ્ અને તમથી અભિભૂત હોય અને સત્ત્વગુણ પ્રધાન ન હોય તો તે અંતઃકરણ શુદ્ધ નહિ હોવાથી ચિત્કાયા ગ્રહણ કરવા સમર્થ બનતું નથી; પરંતુ જેમ સ્ફટિક, દર્પણાદિ અનિર્મળ કરનારા પદાર્થોથી અભિભૂત ન હોય તો જ પ્રતિબિંબ ગ્રહણ કરવા સમર્થ બને છે, તેમ રજોગુણ અને તમોગુણથી અનભિભૂત, સત્ત્વગુણ પ્રધાન એવું અંતઃકરણરૂપ સત્ત્વ શુદ્ધ હોવાથી ચિત્છાયાને ગ્રહણ કરવા માટે સમર્થ બને છે, અને રજોગુણ અને તમોગુણ Page #102 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧પ અશુદ્ધ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતા નથી, તેથી રજોગુણ અને તમોગુણથી જગુભૂત એવું અંગિપણારૂપે રહેલું સત્ત્વસત્ત્વગુણની પ્રધાનતાવાળું એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામે છે. જેમ નિશ્ચલ પ્રદીપની શિખા સતત દીવાની જ્યોતરૂપે પરિણમન પામે છે, તોપણ તે સદા એકરૂપે પરિણમન પામે છે, તેમ નિર્મળ એવું સત્ત્વ પણ સદા એકરૂપે પરિણમન પામે છે. અહીં પ્રશ્ન થાય કે નિર્મળ એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારરૂપે સદા એકરૂપે કેમ પરિણમન પામે છે ? તેથી કહે છે -- ચિત્તરૂપી પુરુષની છાયાને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોવાને કારણે સદા પુરુષની છાયાને ગ્રહણ કરીને નિર્મળ એવું સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપે પરિણમન પામે છે. વળી આ નિર્મળ ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામતું મોક્ષપ્રાપ્તિ સુધી રહે છે; પરંતુ પુરુષ સાધના કરીને મુક્ત થાય છે, ત્યારે પુરુષની છાયા ચિત્તમાં નહિ પડતી હોવાને કારણે નિર્મળ એવું ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું રહેતું નથી, પરંતુ પ્રકૃતિમાં વિલીન થઈ જાય છે. મોક્ષપ્રાપ્તિ સુધી આ નિર્મળ ચિત્ત રહે છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનું આકર્ષણ થતું હોવાથી લોહમાં ચલનભાવ આવિર્ભાવ પામે છે, એ રીતે લોહચુંબકસ્થાનીય ચિદ્ર૫ પુરુષનું સંનિધાન હોવાથી લોહસ્થાનીય સત્ત્વનું અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે અર્થાત્ જેમ લોહમાં લોહચુંબકને કારણે ચલનક્રિયા અભિવ્યક્ત થાય છે, તેમ ચિકૂપ પુરુષના સંનિધાનને કારણે સત્ત્વમાં ચૈતન્ય નહિ હોવા છતાં અભિવ્યંગ્ય ચૈતન્ય છે, તે અભિવ્યક્ત થાય છે. ઉપરા Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૧૬ અવતરણિકા : इत्थं च द्विविधा चिच्छक्तिरित्याह - અવતરણિતાર્થ : અને આ રીતે=શ્લોક-૧૫ની ટીકામાં કહ્યું કે ચિછાયાના સંક્રમથી સત્વમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એ રીતે, બે પ્રકારે ચિતુશક્તિ છે, એને કહે છે – શ્લોક :नित्योदिता त्वभिव्यङ्ग्या चिच्छक्तिर्द्विविधा हि नः । आद्या पुमान् द्वितीया तु सत्त्वे तत्सविधानतः ।।१६।। અન્વયાર્થ: ના=મા=અમારા મતે=પાતંજલના મતે, નિત્યવિતા=નિત્યોદિતા, ત્યfમવ્યથી વળી અભિવ્યંગ્યા એમ ફિવિધા દિ=બે પ્રકારે જિજીવિત્ત = ચિતશક્તિ છે. માથા=પ્રથમ વિત્યોદિતા ચિતશક્તિ પુમા—પુરુષ છે, દ્વિતીયા તુ વળી બીજી=અભિવ્યંગ્યા ચિતશક્તિ તથિાન:=તેના સંવિધાનથી પુરુષના સંવિધાનથી સર્વે સત્વમાં છે. ૧૬ શ્લોકાર્ચ - અમારા મતે પાતંજલના મતે, નિત્યોદિતા વળી અભિવ્યંગ્યા એમ બે પ્રકારે ચિતશક્તિ છે. પ્રથમ નિત્યોદિતા ચિતશક્તિ, પુરુષ છે. વળી બીજી=અભિવ્યંગ્યા ચિતશક્તિ, પુરુષના સંનિધાનથી સત્ત્વમાં છે. I૧૬ના ટીકા - नित्येति-नित्योदिता तु-पुनरभिव्यङ्ग्या, द्विविधा हि नोऽस्माकं चिच्छक्तिः, आद्या=नित्योदिता, पुमान् पुरुष एव, द्वितीया अभिव्यङ्ग्या, तु तत्सन्निधानतः पुंस: सामीप्यात् सत्त्वे सत्त्वनिष्ठा, यद् भोज:- “अत एवास्मिन् दर्शने द्वे चिच्छक्तिः नित्योदिता अभिव्यङ्ग्या च, नित्योदिता चिच्छक्तिः पुरुषः तत्सन्निधानाभिव्यक्त्याभिष्वङ्गं Page #104 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૧૬ (तत्सन्निधानादभिव्यक्तमभिव्यङ्ग्यं) चैतन्यं सत्त्वम्, अभिव्यङ्ग्या चिच्छक्तिः" (ચો.ફૂ. ૪/૨૨ રા.મા.) રૂતિ સાદ્દા ટીકાર્ચ - નિત્યવિતા .... સત્ત્વનિષ્ઠા, અમારા મતે પાતંજલના મતે, નિત્યોદિતાં, વળી અભિવ્યંગ્યા, એમ બે પ્રકારે ચિતશક્તિ છે. આ નિત્યોદિતા ચિતશક્તિ, પુરુષ જ છે, વળી બીજી=અભિવ્યંગ્યા ચિતશક્તિ, તેના સંવિધાનથી પુરુષના સામીપ્યથી, સત્વમાં સત્ત્વનિષ્ઠ છે. ય મોન: - જેને=આ બે પ્રકારની ચિતશક્તિ છે તેને, પાતંજલ યોગસૂત્ર૪/૨૩ ની રાજમાર્તડ ટીકામાં ભોજ કહે છે – “મત ... વિચ્છેવિત્ત:', કૃતિ આથી જવંચિતૂપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે આથી જ, આ દર્શનમાં=પાતંજલદર્શનમાં, બે ચિતશક્તિ છે : (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. | નિત્યોદિતા ચિત્શક્તિ પુરુષ છે. અને તેના સંવિધાનથી=પુરુષના સંવિધાનથી, અભિવ્યક્ત થયેલું એવું અભિવ્યંગ્ય ચૈતન્ય સત્ત્વ છે, અને તે સત્ત્વ અભિવ્યંગ્યા ચિત્શક્તિ છે.” કૃતિ શબ્દ ભોજના કથનની સમાપ્તિ સૂચક છે. ૧૬ મુદ્રિત પ્રતમાં તનિધાનામવ્યવસ્યમM ચૈતન્ય’ પાઠ છે, ત્યાં રાજમાર્તડમાં તત્સત્રધાનામવ્યક્તવ્ય ચૈતન્ય' પાઠ છે, તે વધુ સંગત જણાય છે, તેથી અમે તે પાઠ મુજબ અર્થ કરેલ છે. ભાવાર્થ - પાતંજલ મત પ્રમાણે બે પ્રકારની ચિત્શક્તિ છે : (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. (૧) નિત્યોદિતા ચિતશક્તિનું સ્વરૂપ : પુરુષ ચિતશક્તિરૂપ છે, અને ચિતશક્તિરૂપ પુરુષમાં રહેલી ચિત્શક્તિ સદા રહે છે, પરંતુ ક્યારેય પુરુષ ચિત્શક્તિરહિત નથી. વળી તે પુરુષરૂપ ચિતશક્તિ કોઈનાથી અભિવ્યક્ત થતી નથી, પરંતુ સ્વાભાવિક રહેલી છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૬-૧૭ (૨) અભિવ્યંગ્યા ચિતશક્તિનું સ્વરૂપ : સત્ત્વમાં પુરુષના સંનિધાનથી ચિતશક્તિ અભિવ્યક્ત થાય છે, તેથી સત્ત્વમાં અભિવ્યક્ત થાય તેવી ચિતુશક્તિ રહેલી હતી, તે પુરુષના સંનિધાનથી અભિવ્યક્ત થઈ, તેથી સત્ત્વમાં રહેલી ચિત્શક્તિ અભિવ્યંગ્યા છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિચારીએ તો એ જણાય છે કે પ્રકૃતિસ્થાનીય કર્મ છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે ક્ષયોપશમભાવરૂપ છે, અને સ્વપ્રક્રિયા પ્રમાણે તે ક્ષયોપશમભાવ કર્મમાં છે, અને આત્મા કર્મ સાથે કથંચિત્ એકમેક હોવાથી તે કર્મના ક્ષયોપશમને કારણે આત્મામાં મતિજ્ઞાનનો પરિણામ પ્રગટ થાય છે. જ્યારે પાતંજલ મત પ્રમાણે પુરુષ ફૂટી નિત્ય છે, અને પ્રકૃતિમાંથી ક્ષયોપશમભાવ સ્થાનીય બુદ્ધિ પ્રગટ થાય છે, તે બુદ્ધિમાં પુરુષની છાયા પડે છે, તેથી ક્ષયોપશમભાવસ્થાનીય બુદ્ધિમાં અભિવ્યંગ્ય એવું ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. આમ સ્વીકારીને પતંજલિ ઋષિ પુરુષને ફૂટસ્થ નિત્ય સ્થાપન કરે છે. આવા અવતરણિકા - इत्थं च भोगोपपत्तिमप्याह - અવતરણિતાર્થ : અને આ રીતે= પુરુષના સંવિધાનથી સત્વમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એ રીતે, ભોગની ઉપપતિને પણ કહે છે – મોપર્વોત્તમપ - અહીં ગપિ થી એ કહેવું છે કે પુરુષના સંનિધાનથી અભિવ્યંગ્ય ચૈતન્ય સ્વીકાર્યું, એ રીતે બે પ્રકારની ચિતુશક્તિની તો પ્રાપ્તિ થાય છે, પરંતુ એ રીતે ભોગની ઉપપત્તિ પણ થાય છે. શ્લોક : सत्त्वे पुंस्थितचिच्छायासमाऽन्या तदुपस्थितिः । प्रतिबिम्बात्मको भोगः पुंसि भेदाग्रहादयम् ।।१७।। Page #106 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ અન્વયાર્થ : સત્ત્ત=સત્ત્વમાં=બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુસ્થિતનિચ્છાવાસમા=પુરુષમાં રહેલ ચિત્છાયા સમાન અન્યા=બુદ્ધિની પોતાની ચિછાયા તદુપસ્થિતિઃ= તેની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ, પ્રતિવિશ્વાત્મો=પ્રતિબિબાત્મક મોઃ=ભોગ છે. સિ–પુરુષમાં મેવાપ્રજ્ઞા-ભેદના અગ્રહને કારણે=બુદ્ધિથી પુરુષના ભેદના અગ્રહને કારણે, વર્=આ=ભોગ, છે. ।।૧૭|| શ્લોકાર્થ : સત્ત્વમાં=બુદ્ધિના સાત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલ ચિત્ઝાયા સમાન બુદ્ધિની પોતાની ચિછાયા તેની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ પ્રતિબિંબાત્મક ભોગ છે. પુરુષમાં ભેદના અગ્રહને કારણે આ=ભોગ, છે. ||૧૭]I 63 ટીકા - सत्त्व इति सत्त्वे = बुद्धेः सात्त्विकपरिणामे, पुंस्थिता या चिच्छाया तत्समा याऽन्या = सा स्वकीयचिच्छाया, तस्या उपस्थितिरभिव्यक्ति: प्रतिबिम्बात्मको भोगः । अन्यत्रापि हि प्रतिबिम्बे (आदर्श) प्रतिबिम्ब्यमानच्छायासदृशच्छायान्तरोद्भव एव प्रतिबिम्बशब्देनोच्यते, पुंसि पुनरयं भोगो भेदाग्रहादत्यन्तसान्निध्येन विवेकाग्रहणाद् व्यपदिश्यते । यत्तु " व्यापकस्यातिनिर्मलस्य चात्मनः कथं सत्त्वे प्रतिबिम्बनमिति तत्र, व्यापकस्याप्याकाशस्य दर्पणादावप्रकृष्टनैर्मल्यवति च जलादावादित्यादीनां प्रतिबिम्बदर्शनात्, स्वस्थितचिच्छायासदृशचिच्छायाऽभिव्यक्तिरूपस्य प्रतिबिम्बस्य प्रतिबिम्बान्तरवैलक्षण्याच्च इति भोजः " ।। १७ ।। ટીકાર્ય - સત્ત્વે ..... મોજૂદ । સત્ત્વમાં=બુદ્ધિના સાત્ત્વિક પરિણામમાં, પુરુષમાં રહેલી જે ચિાયા, તેના સમાન જે અન્ય-સ્વકીય, ચિત્છાયા, સા=તે, સ્વકીય ચિત્ત્ઝાયા=બુદ્ધિની ચિત્છાયા, તેની ઉપસ્થિતિ=બુદ્ધિની ચિત્કાયાની અભિવ્યક્તિ, પ્રતિબિબાત્મક ભોગ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ પુરુષની ચિત્છાયાથી બુદ્ધિમાં જે સ્વકીય ચિતુછાયા અભિવ્યક્ત થાય છે, તે પ્રતિબિંબાત્મક ભોગ છે, એમ પૂર્વમાં કહ્યું, તે દેખાતા અનુભવના દૃષ્ટાંતથી બતાવે છે – અન્યત્રપ ..... પરિશ્ય ! અન્યત્ર પણ પ્રતિબિંબમાં દર્પણમાં, પ્રતિબિંખ્યમાન પ્રતિબિંબ પામતી વસ્તુની છાયા સદશ છાયાંતરનો=અન્ય છાયાનો, ઉદ્ભવ જ પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે. ભેદનો આગ્રહ હોવાથી બુદ્ધિના સાત્વિક પરિણામ સાથે પુરુષના ભેદનો અગ્રહ હોવાથી=અત્યંત સાંનિધ્યને કારણે વિવેકનું અગ્રહણ હોવાથી, પુરુષમાં વળી આeભોગ, વ્યપદેશ કરાય છે. બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, એ રૂ૫ ભોગ છે એમ પૂર્વમાં સ્થાપન કર્યું. ત્યાં કોઈકને શંકા થાય કે પુરુષ તો સર્વવ્યાપી છે અને બુદ્ધિ સર્વવ્યાપી નથી, તેથી કદથી નાની વસ્તુરૂપ બુદ્ધિમાં સર્વવ્યાપી સ્વરૂપ કદથી મોટી વસ્તુરૂપ પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. વળી પુરુષ અતિનિર્મળ છે, તેથી અલ્પનિર્મળ એવી બુદ્ધિમાં નિર્મળ એવા પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? એ પ્રકારની શંકાનું ઉભાવન કરીને ઉત્તર આપતાં કહે છે – ચ“વ્યાપી .... મોન” “વ્યાપક એવા આત્માનું અને અતિનિર્મળ એવા આત્માનું સત્વમાં પ્રતિબિંબન કેવી રીતે થાય ? એ પ્રમાણે જે વળી કહે છે તે બરાબર નથી; કેમ કે વ્યાપક એવા પણ આકાશનું દર્પણાદિમાં પ્રતિબિંબનું દર્શન છે અને અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં આદિત્યાદિના=સૂર્યાદિના પ્રતિબિંબનું દર્શન છે.” અહીં પ્રશ્ન થાય કે જો વ્યાપક એવા આકાશનું દર્પણાદિમાં પ્રતિબિંબ પડે છે, અને અતિનિર્મળ એવા પણ સૂર્યાદિનું અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડે છે, તો તેની જેમ વ્યાપક એવા આત્માનું જેમ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ દર્પણાદિમાં પ્રતિબિંબ પડવું જોઈએ; અને અતિનિર્મળ એવા આત્માનું જેમ બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ અપકૃષ્ટ નિર્મળતાવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડવું જોઈએ; અને તે રીતે પ્રતિબિંબ પડતું દેખાતું નથી. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૭ માટે દર્પણના અને જલાદિના દૃષ્ટાંતથી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, એમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેમાં હેતુ કહે છે -- સ્વસ્થિત ચિછાયા સદશ-પુરુષમાં રહેલી ચિછાયા સમાન ચિછાયાની અભિવ્યક્તિરૂપ પ્રતિબિંબનું પ્રતિબિંબાંતરથી વિલક્ષણપણું છે=દર્પણાદિમાં કે જલાદિમાં જે પ્રતિબિંબ પડે છે, તે પ્રતિબિંબાંતર કરતાં પુરુષનું સત્વમાં જે પ્રતિબિંબ પડે છે, તેનું વિલક્ષણપણું છે. એ પ્રમાણે ભોજ કહે છે. II૧૭ના કે અન્યત્ર અહીં ‘વ’ થી એ કહેવું છે કે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ થાય છે, ત્યાં પુરુષની છાયા સદશ ચિતૃછાયા બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે; પરંતુ અન્યત્ર પણ અન્યત્ર દર્પણાદિમાં પણ, જેનું પ્રતિબિંબ પડે છે, તેના સમાન છાયાંતરનો=અન્ય છાયાનો, ઉદ્ભવ દર્પણાદિમાં થાય છે. - વ્યાપસ્થાપ્યારી - અહીં ‘પ' થી એ કહેવું છે કે ઘટ-પટાદિ પદાર્થનું દર્પણાદિમાં પ્રતિબિંબ દેખાય છે, પરંતુ વ્યાપક એવા આકાશનું પણ દર્પણાદિમાં પ્રતિબિંબ દેખાય છે. જ વો - અહીં ગાદિથી દર્પણ જેવી પ્રતિબિંબ પડે તેવી અન્ય વસ્તુનું ગ્રહણ કરવું. નત્તાવો - અહીં ગરિ થી અપકૃષ્ટનિર્મળતાવાળી, જલ જેવી વસ્તુનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સંસારી જીવો જે ભોગ કરે છે, તે ભોગની પાતંજલ મતાનુસાર સંગતિ: સાંખ્યમતે પુરુષ કૂટનિત્ય છે, તેથી સાંખ્ય મતાનુસાર પુરુષ ભોક્તા નથી, તોપણ સંસારી જીવોને પોતે ભોગ કરે છે, એ અનુભવસિદ્ધ વસ્તુ છે, અને તેની સંગતિ કઈ રીતે થઈ શકે ? તે સાંખ્ય દર્શનકાર બતાવતાં કહે છે - પુરુષમાં રહેલી ચિતુછાયા સદશ ચિતુછાયા બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે, તે બુદ્ધિની સ્વકીય ચિતૂછાયા છે, અને તે ચિતૂછાયાની ઉપસ્થિતિ=અભિવ્યક્તિ, એ જ પ્રતિબિંબાત્મક ભોગ છે. આશય એ છે કે બુદ્ધિ નિર્મળ છે, તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે એટલે પુરુષની ચિછાયા બુદ્ધિમાં પ્રવેશ પામતી નથી, પરંતુ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યંગ્ય એવી ચિછાયા અભિવ્યક્ત થાય છે, તે ચિછાયા બુદ્ધિની પોતાની છે, પુરુષની નથી, પરંતુ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં તે ચિતુછાયા અભિવ્યક્ત થયેલ છે. આ ચિછાયા Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૬ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૭ બુદ્ધિમાં હોવાને કારણે જે બાહ્ય વિષયાદિ અર્થો બુદ્ધિમાં પ્રતિભાસ થાય છે, તેનો બુદ્ધિ ભોગ કરે છે, તેથી બુદ્ધિમાં પુરુષનું જે પ્રતિબિંબ પડે છે, તેને ભોગ કહેલ છે અર્થાત્ વિષયોના ભોગ પ્રત્યે પુરુષના પ્રતિબિંબવાળી બુદ્ધિ કારણ છે, તેથી પુરુષના પ્રતિબિંબવાળી બુદ્ધિને ભોગ કહેલ છે. બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, પરંતુ પુરુષના પ્રતિબિંબથી બુદ્ધિમાં અભિવ્યંગ્ય એવું ચૈતન્ય અભિવ્યક્ત થતું નથી, તેવો ભ્રમ દૂર કરવા અર્થે અને પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં તેના સમાન અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, તે બતાવવા અર્થે દૃષ્ટાંત કહે છે -- જેમ – દર્પણાદિમાં જે વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તે વસ્તુના જે આકારાદિ છે, તેના સમાન નવા આકારાદિ દર્પણમાં ઉદ્દભવ પામે છે; અને દર્પણમાં જે નવા આકારાદિ ઉત્પન્ન થયા, તેને પ્રતિબિંબ કહેવાય છે. જો દર્પણમાં પ્રતિબિંબ પામતી વસ્તુના આકારાદિ સદશ બીજા આકારાદિ ઉત્પન્ન થતા ન હોય, તો પ્રતિબિંબ પામતી વસ્તુમાં પણ આકાર દેખાય છે અને દર્પણમાં પણ તેના સમાન આકાર દેખાય છે, તે બે આકારની લોકને પ્રતીતિ . થઈ રહી છે તેની સંગતિ થાય નહિ; અને તે પ્રતીતિની સંગતિ અર્થે પ્રતિબિંબ પામતી વસ્તુના સદશ નવા આકારનો ઉદ્ભવ દર્પણમાં છે, તેમ માનવું પડે. તેમ – પુરુષની ચિટૂછાયા સદશ નવી ચિછાયા બુદ્ધિમાં અભિવ્યક્ત થાય છે, તેમ માનવું પડે, અને તેને જ પ્રતિબિંબ કહેવાય છે. આ રીતે રાજમાર્તડ વૃત્તિકાર ભોજે પુરુષનું બુદ્ધિમાં જે પ્રતિબિંબ પડે છે, તે ભોગ છે; તે યુક્તિથી બતાવ્યા પછી લોકો પોતે ભોગ કરે છે, અને લોકોને અનુભવ થાય છે કે આ વસ્તુનો મેં ભોગ કર્યો, તે કઈ રીતે સંગત થાય ? તે બતાવવા અર્થે કહે છે – બુદ્ધિની સાથે પુરુષનો ભેદ છે, આમ છતાં પુરુષના અત્યંત સંનિધાનને કારણે બુદ્ધિમાં પુરુષનો ભેદ છે, તેનો અગ્રત થવાને કારણે પુરુષને થાય છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૭ ૭૭ આ ભોગ હું કરું છું. તેથી જ સંસારી જીવો પોતે ભોગ કરે છે, એ પ્રકારનું અભિમાન ધરાવે છે. પૂર્વમાં ભોજે દૃષ્ટાંતથી બતાવ્યું કે દર્પણમાં પ્રતિબિંબ પામતી વસ્તુની છાયા સદ્દેશ છાયાંતરનો ઉદ્ભવ થાય છે, તેમ પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે. ત્યાં કોઈ શંકા કરે છે પુરુષ વ્યાપક છે અને બુદ્ધિ વ્યાપ્ય છે, તેથી બુદ્ધિરૂપ વ્યાપ્ય એવી નાની વસ્તુમાં વ્યાપક એવા પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. તેનો ખુલાસો કરતાં ભોજ કહે છે – આકાશ વ્યાપક છે અને તેની સન્મુખ દર્પણને રાખવામાં આવે તો વ્યાપ્ય એવા નાની વસ્તુરૂપ દર્પણમાં પણ વ્યાપક એવા મોટી વસ્તુરૂપ આકાશનું પ્રતિબિંબ પડે છે. તેમ વ્યાપક એવા પુરુષનું પણ વ્યાપ્ય એવી બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી કોઈ શંકા કરે છે કે પુરુષ અતિનિર્મળ છે અને બુદ્ધિ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી છે, તેથી અપકૃષ્ટ નૈર્મલ્યવાળી એવી બુદ્ધિમાં અતિનિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? અર્થાત્ પડી શકે નહિ. તેનું સમાધાન કરતાં ભોજ કહે છે અતિનિર્મળ એવા સૂર્ય-ચંદ્રાદિનું અપકૃષ્ટ નૈર્મલ્યવાળા એવા જલાદિમાં પ્રતિબિંબ પડે છે, તેમ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી બુદ્ધિમાં પણ અતિનિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ પડે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. અહીં કોઈને પ્રશ્ન થાય કે જો વ્યાપક એવું આકાશ દર્પણમાં પ્રતિબિંબ થઈ શકે છે, માટે વ્યાપક એવો આત્મા પણ બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, એમ સ્વીકારવામાં આવે, અને અતિનિર્મળ એવા સૂર્ય-ચંદ્રાદિ પણ અપકૃષ્ટ નૈર્મત્યવાળા જલાદિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, માટે અતિનિર્મળ એવો આત્મા પણ અપકૃષ્ટ નૈર્મલ્યવાળી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈ શકે છે, એમ સ્વીકારવામાં આવે, તો દર્પણાદિમાં અને જલાદિમાં પણ આત્માનું પ્રતિબિંબ પડવું જોઈએ; અને દર્પણાદિમાં કે જલાદિમાં આત્માનું પ્રતિબિંબ પડતું દેખાતું નથી, તેથી દર્પણાદિના કે જલાદિના દૃષ્ટાંતથી વ્યાપક એવા આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેમ કઈ રીતે સ્થાપન કરી શકાય ? તેથી બીજો હેતુ કહે છે - Page #111 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૭-૧૮ આત્મામાં રહેલી ચિટૂછાયા સદશ બુદ્ધિમાં અભિવ્યક્ત થતા ચિત્છાયારૂપ પ્રતિબિંબનું દર્પણાદિમાં થતા પ્રતિબિંબ કરતાં વિલક્ષણપણું છે. તેથી દર્પણાદિમાં જેમ આકાશાદિનું પ્રતિબિંબ પડે છે, તેમ દર્પણાદિમાં આત્માનું પ્રતિબિંબ પડી શકે નહિ. ફક્ત કોઈને શંકા થાય કે વ્યાપક એવા આત્માનું વ્યાપ્ય એવી બુદ્ધિમાં પ્રતિબિંબ પડી શકે નહિ, તેના નિવારણ માટે અનુભવસિદ્ધ દૃષ્ટાંત ભોજે બતાવેલ છે; પરંતુ જેવું દર્પણ છે તેવી બુદ્ધિ છે અને જેવું દર્પણમાં આકાશનું પ્રતિબિંબ પડે છે, તેવું બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેવું નથી; પરંતુ બુદ્ધિમાં પડતું પુરુષનું પ્રતિબિંબ વિલક્ષણ છે, તેથી દર્પણાદિમાં પુરુષનું પ્રતિબિંબ પડી શકે નહિ, બુદ્ધિમાં જ પુરુષનું પ્રતિબિંબ પડી શકે, તેમ ભોજ કહે છે. વળી અવતરણિકા : શ્લોક-૧૭માં નિત્યોદિતા અને અભિવ્યંગ્યા એમ બે પ્રકારની ચિતશક્તિ સ્વીકારવાને કારણે ભોગની ઉપપતિ કઈ રીતે થાય છે તે બતાવ્યું. હવે પ્રતિબિબાત્મક ભોગ સ્વીકારવાને કારણે સર્વ લોકોને પોતપોતાના સ્વતંત્ર ભોગોનો જે અનુભવ થાય છે, તે કઈ રીતે સંગત થાય છે? તે બતાવીને સાધના કરનાર એક વ્યક્તિની મુક્તિની પણ સંગતિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : इत्थं प्रत्यात्मनियतं बुद्धितत्त्वं हि शक्तिमत् । निर्वाहे लोकयात्रायास्तत: क्वातिप्रसञ्जनम् ।।१८।। અન્વયાર્ચ : રૂત્યં આ રીતે શ્લોક-૧૭માં કહ્યું કે પ્રતિબિંબાત્મક ભોગ છે એ રીતે, પ્રત્યાત્મનિવર્તિ દરેક આત્મામાં નિયત એવું દરેક આત્મામાં નિયત ફળસંપાદક એવું, વૃદ્ધતત્ત્વ-બુદ્ધિતત્વ તો યાત્રાય: લોકયાત્રાના નિર્વાદે નિર્વાહમાં શવિત્તમ–શક્તિવાળું છે. તeતેથી રવાતિપ્રસન્નનzક્યાં અતિપ્રસંગ છે? Page #112 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૮ અર્થાત્ એકની સાધનાથી સર્વને મુક્તિ થવાની આપત્તિરૂપ અતિપ્રસંગ નથી. ll૧૮ શ્લોકાર્ચ - આ રીતે-શ્લોક-૧૭માં કહ્યું કે પ્રતિબિંબાત્મક ભોગ છે એ રીતે, દરેક આત્મામાં નિયત એવું દરેક આત્મામાં નિયત ફળસંપાદક એવું, બુદ્ધિતત્ત્વ લોકયાત્રાના નિર્વાહમાં શક્તિવાળું છે, તેથી ક્યાં અતિપ્રસંગ છે ? અર્થાત્ એકની સાધનાથી સર્વને મુક્તિ થવાની આપતિરૂપ અતિપ્રસંગ નથી. II૧૮II ટીકા :___ इत्थमिति-इत्थम् उक्तप्रकारेण, प्रत्यात्मनियतं आत्मानमात्मानं प्रति नियतफलसम्पादकं, बुद्धितत्त्वं हि लोकयात्राया लोकव्यवहारस्य, निर्वाहे= व्यवस्थापने, शक्तिमत्= समर्थं, ततः क्वातिप्रसञ्जनं योगादेकस्य मुक्तावन्यस्यापि मुक्त्यापत्तिरूपं, प्रकृतेः सर्वत्रैकत्वेऽपि बुद्धिव्यापारभेदेन भेदोपपत्तेः, तथा च સૂત્ર - “તાર્થ પ્રતિ નષ્ટનરંતસાધારVત્વિા” (યો.. ર/૨૨) કૃતિ ૨૮ાા ટીકાર્ચ - રૂસ્થમિતિ ..... મેવોપર, આ રીતે ઉક્ત પ્રકારથી=બુદ્ધિમાં પુરુષો પ્રતિબિંબાત્મક ભોગ શ્લોક-૧૭માં સ્વીકાર્યો એ રીતે, પ્રત્યાત્મનિયત એવું દરેક આત્મા પ્રતિનિયત ફળસંપાદક એવું, બુદ્ધિતત્વ લોકયાત્રાના નિર્વાહમાં શક્તિવાળું છેઃલોકવ્યવહારના વ્યવસ્થાપનમાં અર્થાત્ દરેક આત્માના ભિન્નભિન્ન ભોગની અને દરેક આત્માના ભિન્ન ભિન્ન યોગમાર્ગના સેવનરૂપ લોકવ્યવહારની સંગતિના વ્યવસ્થાપનમાં, સમર્થ છે. તેથી=દરેક આત્મા પ્રતિનિયત ફળસંપાદક એવું બુદ્ધિતત્વ લોકવ્યવહારના વ્યવસ્થાપનમાં સમર્થ છે તેથી, ક્યાં અતિપ્રસંગ છે ? અર્થાત્ યોગના સેવનથી એક આત્માની મુક્તિમાં અત્યની પણ મુક્તિની પ્રાપ્તિરૂપ અતિપ્રસંગ નથી; કેમ કે સર્વત્ર=સર્વ પુરુષો પ્રત્યે, પ્રકૃતિનું એકપણું હોવા છતાં પણ બુદ્ધિના વ્યાપારના ભેદથી પ્રકૃતિથી જવ્ય એવી ભિન્ન ભિન્ન બુદ્ધિના વ્યાપારના Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૧૮ ભેદથી અર્થાત્ કોઈકની બુદ્ધિ ભોગસંપાદનની પ્રવૃત્તિ કરે છે તો કોઈકની બુદ્ધિ અપવર્ગ સંપાદનની પ્રવૃત્તિ કરે છે એ રૂપ બુદ્ધિના વ્યાપારના ભેદથી, પ્રકૃતિના ભેદની ઉપપતિ છે કૃતાર્થ પ્રતિ પ્રકૃતિ નષ્ટ છે અને અકૃતાર્થ પ્રતિ પ્રકૃતિ અનષ્ટ છે, એ પ્રકારના પ્રકૃતિના ભેદની ઉપપત્તિ છે. તથા ૨ સૂત્ર - અને તે રીતેપૂર્વમાં કહ્યું કે દરેક આત્મામાં નિયત ફળસંપાદક બુદ્ધિ હોવાને કારણે યોગથી એકની મુક્તિ થયે છતે અન્યની પણ મુક્તિની આપત્તિરૂપ અતિપ્રસંગ નથી, તે રીતે, પાતંજલયોગસૂત્ર-૨/૨૨ છે. • “તાર્થ ... મસાધારણવી” ત ા કૃતાર્થ પ્રતિ કૃતાર્થ પુરુષ પ્રત્યેક યોગસાધના કરીને મુક્તિની પ્રાપ્તિ કરી છે તેવા કૃતાર્થ પુરુષ પ્રત્યે, નષ્ટ પણ પ્રધાન=પ્રકૃત્તિ અન્ય પુરુષ પ્રત્યે અનન્ટ છે; કેમ કે તે અને અન્ય કૃતાર્થ અને કૃતાર્થથી અન્ય અકૃતાર્થ તે બંનેનું સાધારણપણું છે=પ્રકૃતિમાં કૃતાર્થ અને અકૃતાર્થ બંનેનું સાધારણપણું છે. રૂતિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૧૮ ભાવાર્થ :બુદ્ધિતત્વ પ્રત્યાત્મ ભિન્ન હોવાને કારણે ભોગી પુરુષનું બુદ્ધિતત્ત્વ ભોગફળ સંપાદન માટે પ્રવૃત્ત હોવાથી, અને યોગીપુરુષનું બુદ્ધિતત્ત્વ અપવર્ગ ફળસંપાદન માટે સમર્થ હોવાથી, એકની મુક્તિમાં સર્વની મુક્તિની પાતંજલ મતાનુસાર અનાપત્તિ : શ્લોક-૧૭માં પાતંજલદર્શનની યુક્તિ અનુસાર ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે પુરુષથી અભિવ્યંગ્ય ચિત્શક્તિ બુદ્ધિમાં ઉત્પન્ન થાય છે, અને પુરુષના પ્રતિબિંબથી બુદ્ધિમાં અભિવ્યક્ત થયેલ ચિત્શક્તિરૂપ જે પુરુષનું પ્રતિબિંબ છે તે ભોગ છે. આનાથી એ પ્રાપ્ત થયું કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું બુદ્ધિતત્ત્વ પ્રત્યાત્મ નિયત હોવાને કારણે=પ્રત્યાત્મ ભિન્ન હોવાને કારણે, દરેક પુરુષનો ભોગ જુદો સિદ્ધ થઈ શકે છે. માટે બુદ્ધિ દરેક આત્મા પ્રત્યે ભોગની પ્રાપ્તિરૂપ નિયત ફળસંપાદક છે, તેમ સિદ્ધ થવાથી, લોકમાં દરેક પુરુષના ભોગો સ્વતંત્ર છે, તે સંગત થઈ જાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ આશય એ છે કે સાંખ્ય મતાનુસાર પુરુષ અનેક છે અને પ્રકૃતિ એક છે અને તે પ્રકૃતિ સર્વજનસાધારણ છે. જેમ એક મકાન અનેક જનસાધારણ હોય તો તે મકાનના માલિક સર્વજનો છે તેમ કહેવાય, પણ કોઈ એક ન કહેવાય. તેમ પ્રકૃતિ પ્રત્યાત્મ ભિન્ન ભિન્ન નથી, પરંતુ સર્વજન સાધારણ છે, અને પ્રકૃતિમાંથી જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે પ્રત્યાત્મ ભિન્ન છે, અને તે બુદ્ધિતત્ત્વ દરેક આત્માનાં ભિન્ન ભિન્ન કાર્યો કરે છે, તેથી જે જીવો સંસારમાં ભોગો કરે છે તેમનું બુદ્ધિતત્ત્વ ભોગફળ સંપાદન માટે પ્રવૃત્ત છે, અને જે યોગીઓ યોગસાધના કરે છે તેમનું બુદ્ધિતત્ત્વ અપવર્ગ ફળસંપાદન માટે પ્રવૃત્ત છે, તેથી કોઈ એક યોગી યોગસાધનાથી મુક્ત થાય તો સર્વને મુક્તિની આપત્તિ નથી; કેમ કે પ્રકૃતિ સર્વજનસાધારણ હોવાને કારણે એક હોવા છતાં પણ પ્રકૃતિથી જન્ય એવી બુદ્ધિ પ્રત્યાત્મ ભિન્ન હોવાથી જે આત્માની બુદ્ધિ જે વ્યાપાર સંપાદન કરે છે, તે પ્રમાણે તેને ફળ મળે છે, તેથી જે સાધકોએ યોગમાર્ગ સેવીને અપવર્ગ પ્રાપ્ત કર્યો, તેઓના પ્રતિ પ્રકૃતિ નષ્ટવ્યાપારવાળી છે, માટે પ્રકૃતિને એક સ્વીકારવા છતાં એકની મુક્તિથી સર્વની મુક્તિ થશે, એ પ્રકારની ગ્રંથકારશ્રીએ શ્લોક-૧રમાં આપત્તિ આપેલ, તેનું નિરાકરણ થાય છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે. I૧૮ અવતરણિકા : यच्चोक्तं जडायाश्च पुमर्थस्येत्यादि तत्राह - અવતરણિકાર્ચ - નાથાશ્વ પુનર્થસ્થ ઈત્યાદિ શ્લોક-૧૨ના ઉત્તરાર્ધમાં જે વળી કહેવાયું અર્થાત્ જડ એવી પ્રકૃતિનું પુરુષના અર્થનું કર્તવ્યપણું અયુક્ત છે, એ પ્રમાણે જે વળી ગ્રંથકારશ્રી વડે કહેવાયું, તેમાં પતંજલિ ઋષિ કહે છે – અવતરણિકાનો ભાવાર્થ : શ્લોક-૧૧માં ગ્રંથકારશ્રીએ પાતંજલ મતમાં દૂષણ આપતાં કહ્યું કે જો આત્મા એકાંતે અપરિણામી હોય તો સદા અસંસાર પ્રાપ્ત થવો જોઈએ અથવા તો સદા અમોક્ષ પ્રાપ્ત થવો જોઈએ. તેનું નિરાકરણ કરતાં પતંજલિ ઋષિએ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંચિકા/બ્લોક-૧૯ શ્લોક-૧૩માં આત્માને અપરિણામી સ્વીકારવાની યુક્તિ બતાવી. તેથી સિદ્ધ થયું કે આત્મા અપરિણામી છે. વળી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તને સ્વ-પરપ્રકાશક સ્વીકારીને દૃષ્ટ વ્યવહારની સંગતિ થઈ જતી હોય તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તથી અતિરિક્ત પુરુષને માનવાની જરૂર નથી, એવી શંકા કરીને સમાધાન કર્યું કે ચિત્ત સ્વ-પરપ્રકાશક થઈ શકે નહિ, પરંતુ ચિત્ત પરપ્રકાશક છે, અને ચિત્તને પરપ્રકાશક સ્વીકારવાથી પ્રશ્ન થયો કે જો ચિત્ત પોતાનું પ્રકાશન ન કરી શકે તો ચિત્તનું પ્રકાશન થયા વગર ચિત્ત અર્થનું પણ પ્રકાશન કરી શકે નહિ; અને ચિત્ત અર્થનું પ્રકાશન કરે છે તે સર્વલોકને સિદ્ધ છે, તેથી ચિત્તનો પ્રકાશક દૃષ્ટા પુરુષ છે અને ચિત્ત પરપ્રકાશક છે, તેમ શ્લોક-૧૫માં ગ્રંથકારશ્રીએ પાતંજલ યોગસૂત્ર રાજમાર્તડ પ્રમાણે સ્થાપન કર્યું. આનાથી એ ફલિત થયું કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તે પ્રતિબિંબરૂપ પુરુષનો ભોગ છે, તેથી પુરુષ નિર્લેપ હોવા છતાં સંસારની સંગતિ થાય છે. વળી પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું હોવાને કારણે પુરુષના પ્રતિબિંબવાળી બુદ્ધિ યોગનો વ્યાપાર કરે ત્યારે તે બુદ્ધિના વ્યાપારથી તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ નષ્ટ થાય છે, તેથી પુરુષનો મોક્ષ પણ સંગત થાય છે. આનાથી એ સિદ્ધ થયું કે પુરુષ અપરિણામી છે, આમ છતાં પુરુષનો સંસાર પણ સંગત થાય છે અને મોક્ષ પણ સંગત થાય છે. આ રીતે શ્લોક-૧૧નું સમાધાન કર્યા પછી શ્લોક-૧૨ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતમાં આપત્તિ આપેલ કે પ્રકૃતિ એક હોતે છતે એકની મુક્તિ થયે છતે સર્વની મુક્તિ થશે અથવા કોઈની મુક્તિ થશે નહિ. તેનું સમાધાન કરતાં શ્લોક-૧૬ થી ૧૮ સુધીમાં પતંજલિ ઋષિના મતાનુસાર ગ્રંથકારશ્રીએ બતાવેલ કે બે પ્રકારની ચિત્શક્તિ છે - (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા; અને તેમ સ્વીકારવાથી પ્રતિબિંબાત્મક ભોગની ઉપપત્તિ થાય છે. વળી બુદ્ધિ એક હોવા છતાં દરેક પુરુષના ભોગો જુદા જુદા કઈ રીતે સંગત થાય છે, તે યુક્તિથી શ્લોક-૧૮માં બતાવીને તેના બળથી સ્થાપન કર્યું કે Page #116 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ ૮૩ બુદ્ધિ એક હોવા છતાં બુદ્ધિના વ્યાપારના ભેદથી દરેક પુરુષના જુદા જુદા ભોગો લોકમાં પ્રતીત છે, તે પ્રતીતિની સંગતિ થાય છે; તેમ બુદ્ધિના વ્યાપારના ભેદથી કોઈ એક પુરુષ યોગનું સેવન કરે તો તેની મુક્તિ થવા છતાં સર્વની મુક્તિની આપત્તિ આવશે નહિ. આ રીતે શ્લોક-૧૧ અને ૧૨ના પૂર્વાર્ધમાં આપેલા દૂષણોનું પતંજલિ ઋષિ દ્વારા નિરાકરણ કર્યા પછી શ્લોક-૧૨ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ દૂષણ આપેલ કે પ્રકૃતિ જડ છે, તેથી જડ પ્રકૃતિ પુરુષના અર્થને કરનારી છે, તેમ સ્વીકારી શકાય નહિ. તેનું નિરાકરણ કરતાં પતંજલિ ઋષિ કહે છે - શ્લોક ઃ कर्तव्यत्वं पुमर्थस्यानुलोम्यप्रातिलोम्यतः । प्रकृतौ परिणामानां शक्ती स्वाभाविके उभे ।।१९।। અન્વયાર્થ : (પુરુષનું પ્રયોજન હોતે છતે) પ્રવૃત્તો= પ્રકૃતિમાં પરિખામાનાં=પરિણામોની= મહદ્ આદિ પરિણામોની, અનુલોમ્યપ્રતિલોમ્યતઃ આનુલોમ્ય અને પ્રાતિલોમ્બથી સ્વામવિષે ૩મે વિત્ત=સ્વાભાવિક (જે) બે શક્તિ છે (તે) પુમર્થસ્થ=પુમર્થનું ર્તવ્યત્વ કર્તવ્યપણું છે=પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું છે. ૧૯॥ શ્લોકાર્થ : (પુરુષનું પ્રયોજન હોતે છતે) પ્રકૃતિમાં મહદ્ આદિ પરિણામોની આનુલોમ્ય અને પ્રાતિલોમ્યથી સ્વાભાવિક (જે) બે શક્તિ છે, (તે) પુમર્થનું=પુરુષના પ્રયોજનનું, કર્તવ્યપણું છે. ।।૧૯।। ** શ્લોકમાં પુર્વે સતિ એ શબ્દ અધ્યાહાર છે અને યત્ - તત્ પણ અધ્યાહાર છે. ટીકા ઃ कर्तव्यत्वमिति-पुमर्थस्य कर्तव्यत्वं प्रकृतौ परिणामानां महदादीनां आनुलोम्यप्रातिलोम्यत उभे शक्ती स्वाभाविके तत्त्वतः स्वभावसिद्धे, पुमर्थे सतीति शेषः न त्वन्यत् । महदादिमहाभूतपर्यन्तः खल्वस्या बहिर्मुखतयानुलोमः परिणामः, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૮૪ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિાંશિકા/શ્લોક-૧૯ पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तः प्रतिलोमः परिणाम:, इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिः, न पुनः परिणाममारभते, एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याध्यवसायाभावेऽपि न વિનુપરિતિ ા૨ાા ટીકાર્ચ - પુનર્થસ્થ ... ન ત્વત્ / પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું શું છે ? તે બતાવે છે – પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોથી અને પ્રાતિલોમ્યથી, સ્વાભાવિક બે શક્તિ છે તત્વથી સ્વભાવસિદ્ધ બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે. આ સ્વભાવસિદ્ધ બે શક્તિ પ્રકૃતિમાં ક્યારે છે? તે બતાવવા અર્થે કહે છે – પુનર્થે સતિ - પુરુષનો અર્થ હોતે છતે=પ્રકૃતિને પુરુષનું પ્રયોજન હોતે છત, પ્રકૃતિમાં આ બે સ્વભાવસિદ્ધ શક્તિ છે, એમ અવય છે. શ્લોકમાં પુર્થે સતિ એ અધ્યાહાર છે, તે બતાવવા માટે પુનર્થે સતીતિ પ: ટીકામાં કહેલ છે. ન ત્વચ વળી અન્ય પુરુષાર્થ કર્તવ્ય નથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોમ્યથી અને પ્રાતિલોમ્યથી જે બે શક્તિ છે, તે પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું છે, પરંતુ પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ, એ પ્રકારના અધ્યવસાયરૂપ પુમર્થનું કર્તવ્યપણું પ્રકૃતિમાં નથી. પૂર્વમાં કહ્યું કે મહદાદિ પરિણામોની આનુલોમથી અને પ્રાતિલોમથી પ્રકૃતિમાં જે બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે, તેથી હવે પ્રકૃતિમાં મહદાદિ પરિણામોની આનુલોમ્યથી અને પ્રાતિલોમ્યથી શક્તિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મહતિ .... પરિપામ, આનો-પ્રકૃતિનો, બહિર્મુખપણાથી મહદ્ છે આદિમાં અને મહાભૂત છે પર્વતમાં જેને એવો અનુલોમ પરિણામ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૧૯ વળી સ્વકારણમાં અનુપ્રવેશ દ્વારા અસ્મિતા અંતવાળો પ્રતિલોમ પરિણામ છે. ને પ્રકૃતિનું પ્રયોજન અપવર્ગ હોય છે, ત્યારે પ્રકૃતિ પુરુષના અપવર્ગની નિષ્પત્તિ અર્થે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, અને સાધનાની અંતિમ ભૂમિકામાં અસ્મિતા સમાધિ પ્રગટે છે, તે વખતે જે ક્રમથી પ્રકૃતિમાંથી મહદાદિ તત્ત્વો પ્રગટેલાં તે સર્વ પ્રતિલોમથી પોતપોતાના કારણમાં પ્રવેશ પામે છે અર્થાત્ પ્રતિલોમ પરિણામથી સર્વ કાર્યો પોતપોતાના કારણમાં પ્રવેશ પામે છે, ત્યારે બુદ્ધિનું કારણ જે પ્રકૃતિ છે, તે પ્રકૃતિમાં ચિત્તરૂપ બુદ્ધિ લીન હોય છે, ત્યારે અસ્મિતા સમાધિ વર્તે છે, તેથી અસ્મિતા અંતમાં છે તેવો પ્રતિલોમ પરિણામ પ્રકૃતિરૂપ કારણમાં અનુપ્રવેશ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યં ૨ .... મારમતે, અને આ રીતે પુરુષના ભોગની પરિસમાપ્તિ થવાથી સહજ શક્તિદ્વયતા ક્ષયને કારણે કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામો આરંભ કરતી નથી બુદ્ધિ પ્રકૃતિમાં લીન થાય છે એ રીતે, પુરુષમાં ભોગની પરિસમાપ્તિ થવાથી અસ્મિતા સમાધિ પ્રગટ્યા પછી પુરુષની મુક્તિ થાય છે ત્યારે પ્રકૃતિની આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિ ક્ષય થવાને કારણે તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ કૃત અર્થવાળી થાય છે, તેથી ફરી પરિણામનો આરંભ કરતી નથી. વંવિદાય . અનુપરિરિરિ I અને આવા પ્રકારની પૂર્વમાં કહ્યું કે આનુલોમ્યથી અને પ્રાતિલોપથી સ્વાભાવિક બે શક્તિ છે, તે પુમર્થનું કર્તવ્યપણું છે એવા પ્રકારની, પુરુષાર્થ કર્તવ્યતા હોતે છતે પ્રકૃતિનું જડપણું હોવાને કારણે કર્તવ્ય અધ્યવસાયના અભાવમાં પણ“આ મારે કરવું જોઈએ” એ પ્રમાણે કર્તવ્ય અધ્યવસાયના અભાવમાં પણ, કોઈ અનુપપત્તિ નથી. ત્તિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. I૧૯. ભાવાર્થ : શ્લોક-૧૨ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રકૃતિ જડ હોવાને કારણે પુરુષાર્થ મારે કરવો જોઈએ, એવો અધ્યવસાય પ્રકૃતિને થઈ શકે નહિ, અને જો પ્રકૃતિને પુરુષાર્થ મારે કરવો જોઈએ, એવો અધ્યવસાય થાય છે, એમ સ્વીકારીએ, Page #119 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ તો પ્રકૃતિને જડ સ્વીકારી શકાય નહિ. તેનું સમાધાન કરતાં પતંજલિ ઋષિ કહે છે -- 1. પ્રકૃતિમાં સ્વાભાવિક આનુલોમ્ય અને પ્રાતિલોખ્ય શક્તિથી પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું – પ્રકૃતિમાં સ્વાભાવિક બે શક્તિ છે : (૧) મહદાદિ પરિણામોની આનુલોમ્ય શક્તિ, અને (૨) મહદાદિ પરિણામોની પ્રાતિલોમ શક્તિ. આ સ્વાભાવિક પ્રકૃતિની શક્તિ એ પુમર્થનું કર્તવ્યપણું છે, અને આ બે સ્વાભાવિક શક્તિ પ્રકૃતિને પુરુષનું પ્રયોજન હોય છે ત્યારે છે, પરંતુ જ્યારે સાધના કરીને પુરુષ મુક્તિને પામે છે, ત્યારે પ્રકૃતિને પુરુષનું કોઈ પ્રયોજન રહેતું નથી, ત્યારે પ્રકૃતિમાં આ બે સ્વાભાવિક શક્તિઓ નથી. આમ કહેવાથી શ્લોક-૧૨માં ગ્રંથકારશ્રીએ જે આપત્તિ આપેલ કે પુરુષાર્થ મારે કરવો જોઈએ એવો અધ્યવસાય જડ પ્રકૃતિનો સંભવે નહિ, તે આપત્તિનું નિવારણ થાય છે; કેમ કે પ્રકૃતિ જડ હોવાને કારણે પુરુષાર્થ મારે કરવો જોઈએ, તેવો અધ્યવસાય નહિ હોવા છતાં, પ્રકૃતિમાં આ બે સહજ શક્તિ છે, તે જ પુરુષના પ્રયોજનનું કર્તવ્ય છે; અને આનુલોમ્યથી જે મહદાદિ પરિણામોની શક્તિ છે, તે પુરુષના ભોગસંપાદનનું કર્તવ્ય છે, અને પ્રાતિલોમ્યથી જે મહદાદિ પરિણામોની શક્તિ છે, તે પુરુષના અપવર્ગ સંપાદનનું કર્તવ્ય છે; અને પુરુષ યોગની સાધના કરે છે ત્યારે અંતે અસ્મિતા સમાધિ આવે છે, અને આ અસ્મિતા સમાધિકાળમાં બુદ્ધિ પોતાના કારણરૂપ પ્રકૃતિમાં લીન હોય છે અને યોગમાર્ગની સમાપ્તિ થાય છે, ત્યારે પુરુષનો અપવર્ગ થાય છે, તેથી પ્રકૃતિનું પુરુષને અપવર્ગ સંપાદન કરવાનું પ્રયોજન પૂર્ણ થાય છે, માટે પ્રકૃતિમાં રહેલ આનુલોમ્ય શક્તિ અને પ્રાતિલોમ્ય શક્તિનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી. II૧૯I Page #120 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ અવતરણિકા : ननु यदि प्रतिलोमशक्तिरपि सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं योगिभिर्मोक्षार्थं यत्नः क्रियते ? मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्याऽऽनर्थक्यमित्यत आह અવતરણિકાર્થ : જો પ્રધાનની=પ્રકૃતિની, પ્રતિલોમ શક્તિ પણ સહજ છે, તો યોગી વડે મોક્ષ માટે યત્ન કેમ કરાય છે ? અર્થાત્ યોગી પુરુષોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે=મોક્ષ પુરુષની કામનાનો વિષય નહિ હોતે છતે, તેના ઉપદેશક શાસ્ત્રનું અનર્થકપણું છે=મોક્ષનાં ઉપદેશક શાસ્ત્રો નિરર્થક છે, એ પ્રકારની શંકામાં કહે છે - - કી * પ્રતિસ્રોમશક્તિરવિ અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે પ્રધાનની=પ્રકૃતિની, અનુલોમ શક્તિ સહજ હોય તો યોગીઓ મોક્ષ માટે યત્ન કરે છે, તે ઉચિત કહેવાય. પરંતુ પ્રધાનની=પ્રકૃતિની, પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગી પુરુષો મોક્ષ માટે યત્ન કરે તે ઉચિત ગણાય નહિ. ભાવાર્થ: શ્લોક-૧૯માં પુરુષાર્થ કર્તવ્યપણું શું છે, તે બતાવતાં કહ્યું કે પ્રકૃતિની બે પ્રકારની સહજ શક્તિ છે, તે પુરુષાર્થકર્તવ્ય છે, તેથી એ પ્રાપ્ત થયું કે પ્રતિલોમ શક્તિ પણ પ્રધાનની=પ્રકૃતિની, સહજ છે, તેથી પ્રશ્ન થાય કે જો પ્રકૃતિની પ્રતિલોમ શક્તિ પણ સહજ હોય તો યોગીઓ મોક્ષ માટે યત્ન કેમ કરે છે ? કેમ કે પ્રકૃતિની જે સહજ શક્તિ છે, તે પ્રતિલોમથી પ્રકૃતિમાં વિશ્રાંત થશે, યોગીના પ્રયત્નથી નહિ. તો મોક્ષ માટે યોગીઓને પ્રયત્ન કરવો જોઈએ નહિ, અને યોગીઓને મોક્ષ કામનાનો વિષય ન હોય તો મોક્ષનાં ઉપદેશક શાસ્ત્રો નિરર્થક છે, તેમ સિદ્ધ થશે. એ પ્રકારની શંકાનું નિરાકરણ કરવા અર્થે પતંજલિ ઋષિ કહે છે -- Page #121 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાર્નાિશિકા/શ્લોક-૨૦ બ્લોક : न चैवं मोक्षशास्त्रस्य वैयर्थ्यं प्रकृतेर्यतः । ततो दुःखनिवृत्यर्थं कर्तृत्वस्मयवर्जनम् ।।२०।। અન્વયાર્થ - વં=આ રીતે શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિને કારણે પ્રકૃતિ પોતપોતાના કારણમાં વિલય થાય છે ત્યારે પ્રતિલોમ પરિણામ થાય છે, અને પ્રકૃતિનો પ્રતિલોમ પરિણામ થવાને કારણે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી એ રીતે, (મુક્તિમાં પ્રકૃતિનું જ સામર્થ હોતે છતે) મોક્ષશાસ્ત્રચ= મોક્ષશાસ્ત્રનું વેવ નવેયર્થ અનર્થપણું નથી; તા=જે કારણથી તો તેનાથી=મોક્ષશાસ્ત્રથી, યુનિવૃત્વર્થ દુઃખની નિવૃત્તિ માટે પ્રવૃત્ત પ્રકૃતિના નૃત્વમવર્ગન=કતૃત્વસ્મયનું વર્જન છે. ૧૨૦ શ્લોકાર્ચ : આ રીતે શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિને કારણે પ્રકૃતિ પોતપોતાના કારણમાં વિલય થાય છે ત્યારે પ્રતિલોમ પરિણામ થાય છે અને પ્રકૃતિનો પ્રતિલોમ પરિણામ થવાને કારણે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી એ રીતે, (મુક્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય હોતે છતે) મોક્ષશાસ્ત્રનું વૈયÁ નથી; જે કારણથી તેનાથી=મોક્ષશાસ્ત્રથી, દુઃખની નિવૃત્તિ માટે પ્રકૃતિના કર્તુત્વસ્મયનું વર્જન છે. ll૨૦II ટીકા :__ न चेति-न चैवं मुक्तौ प्रकृतेरेव सामर्थ्य मोक्षशास्त्रस्य वैयर्थ्यमानर्थक्यं, यतो यस्मात्, ततो मोक्षशास्त्राद्, दुःखनिवृत्त्यर्थं दुःखनाशाय, प्रकृते:-प्रधानस्य, कर्तृत्वस्मयस्य कर्तृत्वाभिमानस्य, वर्जनं-निवृत्तिर्भवति । अनादिरेव हि प्रकृतिपुरुषयोर्भोक्तृभोग्यभावलक्षणः सम्बन्धः, तस्मिन् सति व्यक्तमचेतनाया: (व्यक्त Page #122 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ चेतनायाः) प्रकृतेः कर्तृत्वाभिमानाद्दुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः, अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशाપેક્ષાવ્યર્થ યુક્તિમતીતિ ૨૫૦ના ટીકાર્ય :न चैवं મતિ । અને આ રીતે=શ્લોક-૧૯માં કહ્યું એ રીતે, મુક્તિમાં પ્રકૃતિનું સામર્થ્ય હોતે છતે મોક્ષશાસ્ત્રનું વૈયર્થા=અનર્થપણું નથી, જે કારણથી તેનાથી=મોક્ષશાસ્ત્રથી, દુઃખતિવૃત્તિ માટે=દુઃખનાશ માટે, પ્રકૃતિના= પ્રધાનના, કર્તૃત્વસ્મયનું=કર્તૃત્વના અભિમાનનું, વર્જન=નિવૃત્તિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે પ્રકૃતિ અચેતન છે અને અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેથી કહે છે ૯ अनादिरेव યુક્તિમતીતિ।। અનાદિ જ પ્રકૃતિ અને પુરુષનો ભોક્તભોગ્યભાવસ્વરૂપ સંબંધ છે. તે હોતે છતે=પ્રકૃતિ અને પુરુષનો ભોક્તભોગ્યભાવસ્વરૂપ સંબંધ હોતે છતે, વ્યક્ત ચેતનાવાળી એવી પ્રકૃતિના કર્તૃત્વનું અભિમાન થવાથી દુઃખાનુભવ થયે છતે કેવી રીતે આ આત્યન્તિકી દુ:ખનિવૃત્તિ મને થાય ? એ પ્રમાણે અધ્યવસાય થાય છે, આથી દુ:ખનિવૃત્તિના ઉપાયના ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પણ આને= પુરુષને, યુક્તિવાળી છે. રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિ સૂચક છે. ૨૦ના ..... * દુ:ઽનિવૃત્યુપાયોપવેશશાસ્ત્રોપવેશપેક્ષાપ્યસ્ય યુક્તિમતી - અહીં પિ થી એ કહેવું છે કે દુ:ખનિવૃત્તિના ઉપાયની પ્રવૃત્તિની અપેક્ષા તો પુરુષને છે, પરંતુ દુઃખનિવૃત્તિના ઉપાયના ઉપદેશને આપનાર શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પણ પુરુષને યુક્તિવાળી છે. * તસ્મિન્ તિ વ્યવત્તમચેતનાયાઃ પાઠ છે ત્યાં પાતંજલયોગસૂત્ર-૪/૨૨ ૨ાજમાર્તંડ ટીકામાં તસ્મિન્ તિ વ્યક્તચેતનાયક પાઠ છે, તે સંગત જણાય છે, તેથી તે પાઠ મુજબ અમે અર્થ કરેલ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ભાવાર્થ : પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦ મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું સામર્થ્ય હોતે છતે મોક્ષશાસ્ત્રના વૈયર્થ્યની આપત્તિના નિવારણ માટે પતંજલિ ઋષિની યુક્તિ શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ અનુલોમ અને પ્રતિલોમ બે શક્તિ છે, અને તે સહજ શક્તિદ્વયનો ક્ષય થાય ત્યારે પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી, એ રીતે મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય છે, તેમ સિદ્ધ થાય છે; અર્થાત્ પ્રકૃતિ પ્રતિલોમ પરિણામનો આરંભ કરે છે ત્યારે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થાય છે, તેથી મોક્ષ થાય છે; આમ સ્વીકારવાથી મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય છે, તેમ સિદ્ધ થાય અને મુક્તિની પ્રાપ્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય સ્વીકારવામાં આવે તો મોક્ષશાસ્ત્રનું વૈયર્થ માનવાનો પ્રસંગ આવે; આ દોષ નિવારણ માટે પતંજલિ ઋષિ કહે છે -: પુરુષ સાથે ભોક્તભોગ્યભાવ સંબંધવાળી એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન છે અને પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થવાને કારણે દુઃખની ઉત્પત્તિ થાય છે, અને પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન નિવર્તન પામે તો દુ:ખની નિવૃત્તિ થાય; અને તે દુઃખની નિવૃત્તિ અર્થે મોક્ષશાસ્ત્રના ઉપદેશથી કર્તૃત્વના અભિમાનના વર્જનમાં યોગીનો પ્રયત્ન થાય છે માટે મોક્ષશાસ્ત્ર વ્યર્થ નથી. ― અહીં પ્રશ્ન થાય કે અચેતન એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થઈ શકે નહિ, તેથી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન જ થાય નહિ, તો તેના વર્જનનો ઉપદેશ આપવાનું રહે નહિ, તેથી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન કેમ થાય છે ? તેની યુક્તિ પતંજલિ ઋષિ આપે છે. પ્રકૃતિ અને પુરુષનો અનાદિ ભોક્ત-ભોગ્યભાવસ્વરૂપ સંબંધ છે અર્થાત્ પુરુષ ભોક્તા છે અને પ્રકૃતિ ભોગ્ય છે, આ પ્રકારનો પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો ભોક્ત-ભોગ્યભાવ સંબંધ છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિનો ભોક્તભોગ્યભાવ સંબંધ હોતે છતે વ્યક્ત ચેતનવાળી એવી પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થાય છે, અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં જે પુરુષનું પ્રતિબિંબ છે, તે પુરુષમાં તે અભિમાનનો ઉપચાર થાય છે, તેથી તે અભિમાનને કારણે પ્રકૃતિને થતા દુ:ખનો અનુભવ યોગીને થાય છે, તેમ કહેવાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ ૯૧ વસ્તુતઃ પ્રકૃતિ અચેતન હોવાથી પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થઈ શકે નહિ, પરંતુ પુરુષના પ્રતિબિંબને કારણે પ્રકૃતિમાં પ્રગટ થયેલી ચેતનાને કારણે પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થાય છે અર્થાત્ આ સંસારના પ્રપંચના કર્તુત્વનું અભિમાન થાય છે, અને તે કર્તુત્વના અભિમાનને કારણે દુઃખનો અનુભવ થાય છે; કેમ કે આ સંસારના પ્રપંચમાં ભિન્ન ભિન્ન ભવોમાં પરિભ્રમણ અને અનેક જાતના શારીરિક, માનસિક આદિ દુઃખોનો અનુભવ થાય છે, અને આ દુઃખની નિવૃત્તિ અને આત્યંતિકી કઈ રીતે થાય ? એવો અધ્યવસાય યોગીને મોક્ષશાસ્ત્રના ઉપદેશના શ્રવણથી થાય છે, આથી દુઃખનિવૃત્તિના ઉપાયને બતાવનાર શાસ્ત્રોના ઉપદેશની અપેક્ષા યોગીને યુક્તિવાળી છે. ફલિતાર્થ : આનાથી એ ફલિત થાય છે કે યોગીઓને જે મોક્ષશાસ્ત્રનો ઉપદેશ અપાય છે, તે ઉપદેશ તેમની બુદ્ધિને પ્રાપ્ત થાય છે, અને તે ઉપદેશના શ્રવણથી સંપન્ન થયેલી બુદ્ધિ મોક્ષઉપદેશક શાસ્ત્રાનુસારે પ્રવૃત્તિ કરીને પ્રકૃતિના કર્તુત્વનું અભિમાન નિવર્તન કરે છે, અને પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન નિવર્તન થાય ત્યારે પ્રકૃતિની સહજ શક્તિવયનો ક્ષય થાય છે, તેથી પ્રકૃતિની મુક્તિ થાય છે. વળી કર્તા એવી બુદ્ધિમાં રહેલ સુખ-દુઃખ પુરુષમાં ઉપચાર કરાય છે, તેથી પુરુષ સુખી છે, દુઃખી છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે, અને બુદ્ધિમાં કર્તુત્વનો નાશ થાય છે ત્યારે પુરુષ મુક્ત થયો, એમ ઉપચારથી કહેવાય છે. અધ્યાત્મસાર અધિકાર-૧૩, શ્લોક-પરમાં કહેલ છે કે બુદ્ધિને પુરુષથી પોતાના ભેદના અગ્રહને કારણે “ચેતન એવો હું કરું છું' એવો સ્મય થાય છે, અને આ કર્તુત્વનો સ્મય નાશ થયે છતે અનાવચ્છિન્ન ચૈતન્યરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેથી ફલિત થાય છે કે બુદ્ધિને કર્તુત્વનો સ્મય નાશ થવાથી પ્રકૃતિની મુક્તિ થાય છે. વળી અધ્યાત્મસાર અધિકાર-૧૩, શ્લોક-પ૩માં કહ્યું છે કે કર્તા એવી બુદ્ધિમાં રહેલ સુખ-દુઃખ પુરુષમાં ઉપચાર કરાય છે, તેથી પ્રપંચની કર્તા બુદ્ધિ છે, તોપણ પુરુષ પ્રપંચનો કર્યા છે, તેવો ઉપચાર થાય છે, અને બુદ્ધિનું કર્તુત્વ નાશ થાય છે ત્યારે પ્રકૃતિની મુક્તિ થાય છે; તોપણ પુરુષની મુક્તિ થઈ જાય તેમ ઉપચાર કરાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧ પાતંજલ મતાનુસાર મોક્ષશાસ્ત્રના ઉપદેશનું યોગી શ્રવણ કરે તેનાથી V ઉપદેશાનુસાર યોગીની પ્રવૃત્તિ તેનાથી પ્રકૃતિના કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિ તેનાથી પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય તેનાથી પ્રકૃતિની મુક્તિ. પાતંજલ મતાનુસાર * કર્તા એવી બુદ્ધિગત સુખ-દુઃખનો પુરુષમાં ઉપચાર. * સંસારના સર્વ પ્રપંચની કર્તા બુદ્ધિ હોવા છતાં પુરુષ પ્રપંચનો કર્તા છે, તેવો પુરુષમાં ઉપચાર. * બુદ્ધિગત કર્તૃત્વના નાશથી પ્રકૃતિની મુક્તિ થવા છતાં પુરુષની મુક્તિ થઈ તેવો પુરુષમાં ઉપચાર. ॥૨૦॥ અવતરણિકા : શ્લોક-૧માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિના મતાનુસાર “યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ” એ પ્રમાણે યોગનું લક્ષણ કર્યું. ત્યારપછી શ્લોક-૧૧માં કહ્યું કે (૧) આત્મા અપરિણામી હોતે છતે આ યોગનું લક્ષણ ઘટશે નહિ. (૨) વળી પાતંજલ મતાનુસાર પ્રકૃતિ એક છે, તેથી સાધનાથી એકની મુક્તિ થયે છતે સર્વની મુક્તિનો પ્રસંગ આવે કાં તો કોઈની મુક્તિ થાય નહિ. (૩) વળી પાતંજલ મતાનુસાર પ્રકૃતિ જડ છે, તેથી પ્રકૃતિ પુરુષના પ્રયોજનને કરનારી છે, તેમ કહેવું અયુક્તિવાળું છે. આ ત્રણે દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦ સુધી પાતંજલ મતાનુસાર કર્યું. હવે તે સર્વ કથનનું નિગમન કરીને તેમાં દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે - Page #126 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૧ શ્લોક ઃ व्यक्तं कैवल्यपादेऽदः सर्वं साध्विति चेत्र तत् । इत्थं हि प्रकृतेर्मोक्षो न पुंसस्तददो वृथा । । २१ । । અન્વયાર્થ : વૈવત્વપારે=કૈવલ્યપાદમાં=પાતંજલયોગસૂત્રના કૈવલ્યપાદમાં, વ્યાં અવા સર્વ=વ્યક્ત એવું આ સર્વ અર્થાત્ વ્યક્ત એવું શ્લોક-૧૩ થી ૨૦ સુધી પાતંજલ મતાનુસાર ગ્રંથકારશ્રીએ કહ્યું એ સર્વ, સાઘ્ધિતિ ચેક્ તત્ ન=સાધુ છે=નિર્દોષ છે, એ પ્રમાણે પતંજલિ ઋષિ કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે તે બરોબર નથી=શ્ર્લોક-૧૩ થી ૨૦ સુધીમાં બતાવેલ પતંજલિ ઋષિનું વક્તવ્ય બરોબર નથી. ત્તિ=જે કારણથી રૂ ં=આ રીતે અર્થાત્ શ્લોક-૨૦માં બતાવ્યું એ રીતે, પ્રવૃત્તે:=પ્રકૃતિનો મોક્ષ=મોક્ષ છે ન પુંસ=પુરુષનો નહિ, તત્—તે કારણથી ૪૬=આ=શ્લોક-૨૨માં પાતંજલ મતાનુસાર બતાવાશે એ, વૃથા છે. ।૨૧।। શ્લોકાર્થ : પાતંજલયોગસૂત્રના કૈવલ્યપાદમાં વ્યક્ત એવું આ સર્વ સાધુ=નિર્દોષ છે, એ પ્રમાણે પંતજલિ ઋષિ કહે, તો ગ્રંથકારશ્રી કહે છે કે શ્લોક-૧૩ થી ૨૦માં બતાવેલ પતંજલિ ઋષિનું વક્તવ્ય બરાબર નથી. જે કારણથી આ રીતે=શ્લોક-૨૦માં બતાવ્યું એ રીતે, પ્રકૃતિનો મોક્ષ છે, પુરુષનો નહિ, તે કારણથી આ=શ્લોક-૨૨માં પાતંજલ મતાનુસાર બતાવાશે એ, પૃથા છે. II૨૧I ટીકા ઃ G3 વ્યમિતિ-વત્વપાવે=યોગાનુશાસનચતુર્થવારે, અવ=તાત્, વ્ય=પ્રć, સર્વમ્=સહિત, સાધુ=નિર્દોષમ્, વૃત્તિ સમાયત્ત - રૂતિ ચેમ્, ન, તત્ વત્ પ્રા प्रपञ्चितं हि यतः, एवमुक्तरीत्या प्रकृतेर्मोक्षः स्यात्, तस्या एव कर्तृत्वाभिमाननिवृत्त्या दु:खनिवृत्त्युपपत्तेः, न पुंसस्तस्याबद्धत्वेन मुक्त्ययोगात्, मुचेर्बन्धन ' Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/બ્લોક-૨૧ विश्लेषार्थत्वात्, तत्-तस्माद्, अदो-वक्ष्यमाणं भवद्ग्रन्थोक्तं, वृथा कण्ठशोषમાત્રપનમ્ પારા ટીકાર્ય : ત્યારે.... પ્રષ્યિ કેવલ્યપાદમાં યોગાનુશાસનના ચતુર્થ પાદમાં વ્યક્ત=પ્રકટ એવું આ સર્વ અર્થાત્ શ્લોક-૧૩ થી ૨૦માં કહ્યું એ સર્વ, સાધુ નિર્દોષ છે, એ પ્રમાણે પતંજલિ ઋષિ સમાધાન કરે છે, એમ જો કોઈ કહે તો જે પૂર્વમાં કહેવાયું તે શ્લોક-૧૩ થી ૨૦ સુધી પાતંજલ મતાનુસાર જે વક્તવ્ય કહેવાયું તે, બરાબર નથી. દિ..... ચા, જે કારણથી આ રીતે-ઉક્ત રીતિથી શ્લોક-૨૦માં કહ્યું એ રીતિથી, પ્રકૃતિનો મોક્ષ થાય. પ્રકૃતિનો કેમ મોક્ષ થાય ? તેમાં હેતુ કહે છે – તથા વ....... ૩૧પ, કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી તેની જ=પ્રકૃતિની જ દુ:ખની નિવૃત્તિની ઉપપતિ છે. નપુંસ–પુરુષનો મોક્ષ નથી. પુરુષનો કેમ મોક્ષ ન થાય ? તેમાં હેતુ કહે છે – તસ્ય ..... યોગા, તેનું પુરુષનું, અબદ્ધપણું હોવાને કારણે મુક્તિનો અયોગ છે. અહીં પ્રશ્ન થાય કે પુરુષ ભલે અબદ્ધ હોય તોપણ પુરુષનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે – મુ ..... વિશ્લેષાર્થત્વા, મુલ્ ધાતુનું બંધનથી વિશ્લેષાર્થપણું છે. આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી કહે છે – તત્ ... cષાત્રત્નમ્ | તે કારણથી=પૂર્વમાં કહ્યું કે આ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય છે, પુરુષનો મોક્ષ થતો નથી તે કારણથી, આ=વસ્થમાણ તમારા ગ્રંથમાં કહેવાયેલું આગળમાં કહેવાશે એ અર્થાત્ શ્લોક-૨૨માં કહેવાશે એ, વૃથા છે=કંઠશોષમાત્ર ફળવાળું છે. ૨૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારવાત્રિશિકા/બ્લોક-૨૧ ભાવાર્થ : શ્લોક-૧૧-૧માં પાતંજલ મતમાં આપેલા ત્રણ દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦માં પાતંજલ મતવાળાએ કર્યું, તેનાથી પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો નહિ, તેથી શ્લોક-૨૨માં કહેલા કથનની વૃથા સિદ્ધ થવાની આપત્તિ : પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ યોગનું લક્ષણ કર્યું, તે યોગનું લક્ષણ ગ્રંથકારશ્રીને માન્ય છે; પરંતુ પાતંજલ મતાનુસાર આત્માને અપરિણામી માનવાથી યોગની સાધના અને તેના દ્વારા આત્માની મુક્તિ થાય છે, તે સંગત થશે નહિ. તેથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૧-૧૨ માં પાતંજલ મતમાં ત્રણ દૂષણો પ્રાપ્ત થાય છે, તે બતાવ્યાં. તે દૂષણોનું નિવારણ કરતાં કોઈ પાતંજલ મતાનુસાર પૂર્વપક્ષી કહે તે શ્લોક-૧૩ થી ૨૦ સુધી બતાવ્યું, એ સર્વ કેવલ્યપાદમાં=પાતંજલયોગસૂત્રના ચોથા કૈવલ્યપાદમાં, વ્યક્તિ છે અને તે યુક્તિયુક્ત છે, તેથી આત્માને અપરિણામી સ્વીકારવા છતાં યોગનું લક્ષણ ‘ચિત્તવૃત્તિનો નિરોધ” જે પતંજલિ ઋષિ કરે છે, તે સંગત છે અર્થાત્ તે યોગના લક્ષણથી યોગમાર્ગનો બોધ થાય છે, અને યોગમાર્ગનો બોધ થવાથી યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ થાય છે; અને યોગમાર્ગમાં ઉચિત પ્રવૃત્તિ કરવાથી દુઃખની નિવૃત્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સોપયોગી છે ઉપયોગી છે, નિરર્થક નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તે બરોબર નથી; કેમ કે શ્લોક-૨૦માં સ્થાપન કર્યું એ રીતે પ્રકૃતિનો મોક્ષ થાય, પુરુષનો મોક્ષ થતો નથી; અને ઉપદેશશાસ્ત્રના શ્રવણથી કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ પ્રકૃતિને થાય છે, તેથી દુઃખની નિવૃત્તિ પણ પ્રકૃતિને થાય છે, પુરુષને થતી નથી. વળી પાતંજલ મતાનુસાર પુરુષ અબદ્ધ છે, તેથી સાધના દ્વારા પુરુષને મુક્તિનો યોગ નથી. અહીં કોઈ કહે કે ભલે પાતંજલ મતાનુસાર પુરુષ અબદ્ધ હોય, તોપણ યોગી સાધના કરે છે, ત્યારે પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થાય છે, તેથી પુરુષનો મોક્ષ થયો તેમ કહી શકાય તેથી ગ્રંથકારશ્રી કહે છે કે મુન્ ધાતુ બંધનથી વિશ્લેષના અર્થને બતાવનાર છે, અને પુરુષને બંધનથી વિશ્લેષ થયો ન હોય તો તે મુક્ત થયો છે, તેમ કહી શકાય નહિ. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ વળી જો પુરુષનો મોક્ષ થતો ન હોય અને પ્રકૃતિનો મોક્ષ થતો હોય, અને પ્રકૃતિના મોક્ષ અર્થે પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનો નિરોધ' એ યોગનું લક્ષણ સોપયોગી છે, તેમ સ્વીકારીએ, તો તમારા ગ્રંથમાં કહેવાયેલું આગળના શ્લોક-૨૨માં પૂર્વાર્વતિતત્ત્વજ્ઞો ..... એ કથન વૃથા સિદ્ધ થશે; કેમ કે એ કથન પ્રમાણે તો પુરુષનો મોક્ષ થાય છે, અને પુરુષને પચીશ તત્ત્વના જ્ઞાનથી મુક્તિ થાય છે, એવો અર્થ ફલિત થાય છે, તે સંગત થશે નહિ. ગરવા અવતરણિકા : શ્લોક-૨૧માં કહ્યું કે તમારા ગ્રંથમાં કહેવાયેલું=સાંખ્યદર્શનના ગ્રંથમાં કહેવાયેલું, વક્ષ્યમાણ કથન વૃથા છે, તેથી સાંખ્યદર્શનના ગ્રંથમાં કહેવાયેલ વર્ચમાણ કથન ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वापि मुच्यते नात्र संशयः ।।२२।। અન્વયાર્થ: વત્ર તત્રાશ્રમે=જે તે આશ્રમમાં જે તે પરિવ્રાજકાદિમાં, રત=રત પશ્વવિંશતિતત્ત્વજ્ઞો પચીશ તત્વને જાણનારો ની મુખ્ત શિષી વાપિ જટાવાળો, મુંડનવાળો કે શિખાવાળો પણ મુખ્યત્વે મુકાય છે, સત્ર સંશય ન એમાં સંશય નથી. ૨૨ા. શ્લોકાર્થ : જે તે આશ્રમમાં રત, પચીશ તત્ત્વને જાણનારો જટાવાળો, મુંડનવાળો કે શિખાવાળો પણ મુકાય છે, એમાં સંશય નથી. Jરરા ટીકા :__ पञ्चविंशतीति-अत्र हि पञ्चविंशतितत्त्वज्ञानात् पुरुषस्यैव मुक्तिरुक्ता सा च न सम्भवतीति, न च भोगव्यपदेशवन्मुक्तिव्यपदेशोऽप्युपचारादेव पुंसि Page #130 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨ संभवतीति वाच्यं एवं हि तत्र चैतन्यस्याप्युपचारेण सुवचत्वापत्तेः, बाधकाभावान्न तत्र तस्योपचार इति चेत्, तत्र कृत्यादिसामानाधिकरण्यस्याप्यनुभूयमानस्य किं बाधकं ? येन तेषां भिन्नाश्रयत्वं कल्प्यते, आत्मनः परिणामित्वापत्तिर्बाधिकेति चेत्, न, तत्परिणामित्वेऽप्यन्वयानपायात्, अन्यथा चित्तस्यापि तदनापत्तेः, प्रतिक्षणं चित्तस्य नश्वरत्वोपलब्धेः । “अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदो (અધ્વમેતાવ્) ધર્માળાં” (ચો.મૂ.૪/૨૨) “તે વ્યસૂક્ષ્મ ગુણાત્માન:” (“તે વ્યત્તસૂક્ષ્મા: મુળત્માન:") (જે.મૂ. ૪/૨૩) “રિનામેવત્વાઘ્રસ્તુતત્ત્વમ્” (યો.મૂ. ૪/૨૪) કૃતિ सूत्रपर्यालोचनाद्धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभावपरिणामैकत्वान्न चित्तामन्वय इति चेत्, तदेतदात्मन्येव पर्यालोच्यमानं शोभते, कूटस्थत्वश्रुतेः शरीरादिभेदपरत्वेनाप्युपपत्तेरिति सम्यग् विभावनीयम् ।। २२ ।। ટીકાર્થ : अत्र हि સન્મવતીતિ, અહીં પચીશ તત્ત્વના જ્ઞાતથી પુરુષની જ મુક્તિ કહેવાઈ છે, અને તે સંભવતી નથી=શ્લોક-૨૧માં કહ્યું કે પ્રકૃતિને કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી પ્રકૃતિને મોક્ષ થાય છે, પુરુષને નહિ, એ રીતે પુરુષને મુક્તિ સંભવતી નથી. इति श७६ पञ्चविंशतितत्त्वज्ञो એ કથત કંઠશોષમાત્ર ફળવાળું છે, એ કથનની સમાપ્તિ સૂચક છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રસ્તુત શ્લોકના કથનથી પુરુષની મુક્તિ થાય છે, તેમ સિદ્ધ થાય છે; અને શ્લોક-૨૦માં પતંજલિ ઋષિએ કહ્યું એ પ્રમાણે પ્રકૃતિના કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી પ્રકૃતિનો મોક્ષ થાય છે. માટે ‘પુરુષનો મોક્ષ થાય છે' એ વચન વૃથા છે. ત્યાં સાંખ્ય મતાનુસાર કોઈક પૂર્વપક્ષી પચીશ તત્ત્વને કહેનાર પવિંતિતત્ત્વજ્ઞો શ્લોક વૃથા નથી, તે બતાવવા અર્થે કહે છે. ૯૭ न च સુવચાપત્તે:, અને ભોગના વ્યપદેશની જેમ=પુરુષ ભોક્તા નહિ હોવા છતાં પ્રકૃતિના ભોગનો વ્યપદેશ પુરુષમાં કરાય છે, તેમ મુક્તિનો વ્યપદેશ પણ ઉપચારથી જ પુરુષમાં સંભવે છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે, Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૨ તો ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું; કેમ કે આ રીતે ઉપચારથી પુરુષમાં મુક્તિ સ્વીકારી; એ રીતે, ત્યાં પુરુષમાં, ઉપચારથી ચેતના પણ સુવચપણાની આપત્તિ છે અર્થાત્ જે રીતે પુરુષ મુક્ત થતો નથી, આમ છતાં ઉપચારથી પુરુષની મુક્તિ સ્વીકારી તે રીતે પ્રકૃતિમાં ચેતના દેખાય છે, તેથી ચૈતન્ય પ્રકૃતિમાં છે, પુરુષમાં નથી, ફક્ત ઉપચારથી પુરુષ ચેતવ્ય ધર્મવાળો છે, તેમ સ્વીકારવાની આપત્તિ છે. વાથમવત્ર ..... તિ રે, બાધકનો અભાવ હોવાને કારણે પુરુષમાં ચૈતન્ય સ્વીકારવામાં કોઈ બાધક નહિ હોવાને કારણે, તેમાં પુરુષમાં, તેનોચેતવ્યો, ઉપચાર નથી. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તત્ર..... તે, ત્યાં પુરુષમાં અનુભૂયમાન એવા=અનુભવાતા એવા, કૃત્યાદિના સામાનાધિકરણ્યનું પણ=કૃત્યાદિનું ચેતવ્યની સાથે સામાતાધિકરણ્યનું પણ, શું બાધક છે ? અર્થાત્ કોઈ બાધક નથી, જે કારણથી તેઓનું કૃતિ આદિનું, બિન આશ્રયપણું-પુરુષના આશ્રય કરતા ભિન્ન એવું પ્રકૃતિનું આયપણું, કલ્પના કરાય છે. ગાત્મનઃ ..... તિ ચેન્ ? ના, આત્માના પરિણામીપણાની આપત્તિ બાધક છે પુરુષમાં કૃત્યાદિના ચેતવ્યની સાથેના સમાતાધિકરણની બાધક છે, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે, એમ ન કહેવું. તત્પરિણામ ..... ગાય, કેમ કે તેનું પરિણામીપણું હોતે છતે પણ= આત્માનું પરિણામીપણું હોતે છતે પણ, અવયનો અપાય છે આત્માના નિત્યપણાના અવયવો અપાય છે. અન્યથા .. , અન્યથા આત્માને પરિણામી ન સ્વીકારવામાં આવે અને એકાંતે નિત્ય સ્વીકારવામાં આવે તો, ચિતતા પણ અવયની અનાપતિ છે સાંખ્યદર્શનવાળા પણ ચિત્તતા અવયને સ્વીકારે છે, તેના અસ્વીકારતી આપત્તિ છે. ચિત્તના અન્વયના અસ્વીકારની આપત્તિ કેમ છે ? તેમાં હેતુ કહે છે – પ્રતિક્ષા ..... ૩૫ના પ્રતિક્ષણ ચિતતા નશ્વરપણાની ઉપલબ્ધિ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાસિંચિકા/શ્લોક-૨૨ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં કોઈ બાધક નથી. તેની સામે પૂર્વપક્ષીએ કહેલ કે કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આત્માને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે છે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આત્માને પરિણામી સ્વીકારવા છતાં અન્વયરૂપે આત્મા નિત્ય સ્વીકારી શકાય છે, અને તેની પુષ્ટિ કરવા માટે યુક્તિ આપી કે ચિત્ત પણ પ્રતિક્ષણ નશ્વર છે, છતાં જેમ ચિત્તનો અન્વયે તમે સ્વીકારો છો, તેના પણ અસ્વીકારની આપત્તિ આવે. તેનું નિરાકરણ કરવા માટે સાંખ્યદર્શનકાર કહે છે – અતીતાનાd .. રતિ રે ? સતીતાના પતિ ... ૪/૧૨, તે વ્યવસૂમાર ..... ૪/૨૩, પરાવર્તન્... ૪/૨૪ એ પ્રમાણે પાતંજલ યોગસૂત્રનું પર્યાલોચન કરવાથી ઘર્મના ભેદમાં પણ=ચિત્તના પ્રતિક્ષણ પરાવર્તન પામતા ધર્મના ભેદમાં પણ, તેમનો=ચિત્તના ધર્મોનો, ચિત સાથે અંગાંગિભાવ પરિણામરૂપે એકપણું હોવાથી ચિત્તનો અનન્વય નથી અર્થાત્ અવય છે, એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તાવ ..... શોમતે, તે આકપાતંજલ યોગસૂત્રમાં કહ્યું એ પ્રમાણે ચિત્તના ધર્મોનો અંગાંગિભાવ પરિણામ હોવાને કારણે એકપણું છે માટે ચિત્તનો અવય છે તે આ, પર્યાલોચન કરતાં અનુભવને અનુરૂપ તેનું સ્વરૂપ વિચારતાં, આત્મામાં જ શોભે છે=ચિત્તનો અવય પતંજલિ ઋષિ સ્વીકારે છે, તે અવયરૂપ ચિત આત્મા છે; અને જે ચિત્તના ધર્મો સ્વીકારે છે, તે આત્માના જ ધર્મો છે, તેમ અનુભવ અનુસાર સ્વીકારવું શોભે છે. અહીં સાંખ્યદર્શનકાર કહે કે “આત્મા ફૂટસ્થ છે' એ પ્રકારની શ્રુતિ છે, તેથી આત્માનો અન્વય સ્વીકારીને અનુભવાતા ચિત્તના પરિણામો આત્માના પરિણામો છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે આત્માને ફૂટસ્થ કહેનારી શ્રુતિનો વિરોધ આવે. તેને ગ્રંથકારશ્રી કહે છે – ફૂદીત્વશ્રતઃ ... વિમાનીયમ્ | ફૂટસ્થપણાની શ્રુતિની=આત્માને ફૂટસ્થપણાને કહેનારી શ્રુતિની, શરીરાદિ ભેદપણારૂપે પણ ઉપપત્તિ હોવાથીeતે શ્રુતિની સંગતિ હોવાથી, આત્માનો અવય સ્વીકારીને અનુભવાતા ચિતના Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ધર્મો આત્માના ધર્મો છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે સમ્યગ્ વિભાવન કરવું. - પ્રસ્તુત શ્લોકમાં સાક્ષી તરીકે પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ કહ્યા. તેનો અર્થ આ પ્રમાણે છે अतीत ધર્માળામ્, “ધર્મોનો અભેદ અર્થાત્ માર્ગભેદ હોવાને કારણે ચિત્તમાં વર્તતા ધર્મોનો અધ્મભેદ હોવાને કારણે, સ્વરૂપથી અતીત, અનાગત છે—ચિત્ત સ્વરૂપથી અતીત, અનાગત છે.” ..... * બત્રીશીની મુ. પ્રતમાં અતીતાનાપત સ્વરૂપતોઽસ્ત્યમેવો ધર્મામ્ આ પ્રમાણે ૪/૧૨ સૂત્ર છે, તેમાં ‘અશ્ર્વમેì’ છે, ત્યાં ‘અમેર્’ પાઠ પાતંજલયોગસૂત્ર-૪/૧૨ પ્રમાણે સંગત જણાય છે, તેથી તે મુજબ અમે અર્થ કરેલ છે. પાતંજલયોગસૂત્ર-૪/૧૨થી ચિત્ત ત્રિકાળવર્તી અનુગત છે, તેમ સ્થાપન થાય છે. તેથી ચિત્ત ધર્મ અને ધર્મારૂપ છે. માટે તે ધર્મ અને ધર્મી કેવા છે ? તે સ્પષ્ટ ક૨વા અર્થે પાતંજલયોગસૂત્ર-૪/૧૩માં કહે છે ગુણાત્માન:, “તે=ધર્મ અને ધર્મી, વ્યક્ત અને સૂક્ષ્મ ગુણ-આત્મ છે= ગુણસ્વરૂપ છે અર્થાત્ સત્ત્વ, રજસ્ અને તમોરૂપ છે.” * બત્રીશીની મુદ્રિત પ્રતમાં તે વ્યક્તસૂક્ષ્મ મુળાત્માનઃ ।। ૪/૧૩ સૂત્ર છે, તેમાં પાતંજલયોગસૂત્ર પ્રમાણે (તે વ્યક્તસૂક્ષ્મા: ગુણાત્માન:) પાઠ સંગત જણાય છે, તેથી તે મુજબ અર્થ કરેલ છે. ***** * વર્તમાન ધર્મ વ્યક્ત છે, તેથી વર્તમાન ધર્મરૂપે ચિત્તરૂપ ધર્મી વ્યક્ત છે; અને અતીત-અનાગત ધર્મ સૂક્ષ્મ છે, તેથી અતીત-અનાગત ધર્મરૂપે ચિત્તરૂપ ધર્મી સૂક્ષ્મ છે. ચિત્તના ધર્મો અને ચિત્તરૂપ ધર્મી કેવા છે ? તે પાતંજલયોગસૂત્ર-૪|૧૩માં બતાવ્યું. હવે ચિત્તનો અન્વય કેમ છે ? તે પાતંજલયોગસૂત્ર-૪/૧૪માં બતાવે છે - પરિામ ..... તત્ત્વમ્, “પરિણામનું એકપણું હોવાને કારણે=ચિત્તના ધર્મોનું ચિત્ત સાથે એકપણું હોવાને કારણે, વસ્તુનું તપણું છે=ચિત્તરૂપ વસ્તુનું એકપણું છે.” ।।૨૨।। * મોવ્યપવેશવન્મુત્તિવ્યપરેશોઽપવરાવેવ - અહીં પિ થી એ સમુચ્ચય થાય છે કે આત્માના ભોગનો વ્ય૫દેશ તો ઉપચારથી છે, પરંતુ આત્માની મુક્તિ થાય છે, એ પ્રકારનો વ્યપદેશ પણ ઉપચારથી જ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ ૧૦૧ જ ચેતના_પવારે સુવઘત્વપ: અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે આત્માની મુક્તિના ઉપચારનું સુવચપણું છે, પરંતુ ચૈતન્યના ઉપચારનું પણ સુવચપણું છે. * ત્યવિસામાનધાર સ્થાપિ અહીં ત્યાદિ માં આદિ પદથી કૃતિના ફળ એવા ભોગનું અને અપવર્ગનું ગ્રહણ થાય છે, અને પ થી એ સમુચ્ચય થાય છે કે આત્મામાં ચૈતન્ય સ્વીકારવામાં બાધકનો અભાવ છે, માટે ઉપચાર નથી; પરંતુ કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં પણ બાધક નથી, માટે કૃતિ અને ચૈતન્યનું ભિન્ન આશ્રયપણું નથી. તત્પરામિત્વેશ્ચન્વીનપાત્ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે આત્માનું પરિણામીપણું ન હોય તો તો અન્વયરૂપે આત્મા છે, પરંતુ આત્મા પરિણામી હોવા છતાં પણ આત્માના અન્વયનો અનપાય છે. વિસ્થાપિ તવનાપા, અહીં ગપિ થી એ સમુચ્ચય થાય છે કે આત્મા પરિણામી છે માટે અન્વય નથી તેમ સ્વીકારીએ તો, ચિત્ત પણ પરિણામી છે, માટે ચિત્તના પણ અન્વયની અનાપત્તિ છે. * धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभावपरिणामैकत्वान्न चित्तानन्वयः मही अपि थी मे સમુચ્ચય થાય છે કે ચિત્તના ધર્મોનો ભેદ ન હોય તો તો ચિત્તનો અનન્વય ન થાય, પરંતુ ચિત્તના ધર્મનો ભેદ હોવા છતાં પણ ચિત્તના ધર્મો સાથે ચિત્તનો અંગાંગિભાવ પરિણામ હોવાને કારણે ચિત્તનો અનન્વય નથી. ટસ્થત્વશ્રુતે શરીરને પરત્વેનાયુપપ: અહીં પ થી એ કહેવું છે કે આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારીએ તો તો ફૂટસ્થત્વની શ્રુતિની ઉપપત્તિ છે, પરંતુ આત્માને પરિણામી સ્વીકારવા છતાં શરીરાદિ ભેદ પર કૂટસ્થત્વની શ્રુતિ સ્વીકારવાથી કૂટસ્થત્વની શ્રુતિની ઉપપત્તિ છે, અને શરીર માં આદિ થી શરીરમાં દેખાતા ભોગાદિ કૃત્યોનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, એ વચન વૃથા : પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે પચીશ તત્ત્વને જાણનારો પુરુષ કોઈ પણ આશ્રમમાં રત હોય તો નક્કી મોક્ષને પામે છે. આ વચનથી પુરુષની જ મુક્તિ કહેવાઈ છે; અને શ્લોક-૨૦માં પૂર્વપક્ષીએ કહ્યું એમ મોક્ષશાસ્ત્રથી પ્રકૃતિને કર્તુત્વના સ્મયનું વર્જન થાય છે, તે મોક્ષ છે; તેથી પ્રકૃતિનો મોક્ષ થાય છે તેમ સિદ્ધ થાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨ માટે તે વચન પ્રમાણે પુરુષની મુક્તિ સંભવતી નથી, માટે “પચીશ તત્ત્વના જ્ઞાનથી મોક્ષ થાય છે' એ સાંખ્યદર્શનકારનું વચન વૃથા છે. પચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, એ વચન વૃથા નથી, તે સિદ્ધ કરવા સાંખ્યદર્શનકારની દલીલ : અહીં પૂર્વપક્ષી કહે કે પુરુષ ભોગ કરતો નથી પ્રકૃતિ ભોગ કરે છે, તોપણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોવાના કારણે પુરુષ ભોગ કરે છે, એ પ્રકારનો ઉપચાર થાય છે, તેમ પ્રકૃતિની મુક્તિ થવા છતાં પુરુષની મુક્તિ થાય છે, તેમ ઉપચારથી કહી શકાય, માટે પચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષનો મોક્ષ થાય છે, એ વચન વૃથા નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે - ગ્રંથકારશ્રી તરફથી પુરુષમાં ઉપચારથી ચૈતન્યના પણ સુવચપણાની આપત્તિ : એ રીતે પુરુષમાં ચૈતન્યનો પણ ઉપચાર છે તેમ કહી શકાય; કેમ કે સાંખ્યમતાનુસાર બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી જડ એવી પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ બુદ્ધિમાં ચૈતન્ય જણાય છે, તેના બદલે બુદ્ધિમાં જણાતું ચૈતન્ય વાસ્તવિક છે અને પુરુષમાં ઉપચારથી ચૈતન્ય છે, તેમ સ્વીકારી શકાય; કેમ કે જેમ પ્રકૃતિને કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી પુરુષમાં ઉપચારથી મોક્ષ સ્વીકારી શકાય છે, તેમ પ્રકૃતિમાં જણાતું ચૈતન્ય પણ પુરુષમાં ઉપચારથી છે, તેમ સ્વીકારી શકાય. પુરુષમાં વાસ્તવિક ચેતન્ય સ્વીકારવામાં બાધકાભાવરૂપ પૂર્વપક્ષીની દલીલ - અહીં પૂર્વપક્ષી કહે કે પુરુષમાં ચૈતન્ય સ્વીકારવામાં બાધક કોઈ નથી, તેથી પુરુષમાં ચૈતન્ય ઉપચારથી નથી, પરંતુ પુરુષમાં ચૈતન્ય વાસ્તવિક છે. તેને ગ્રંથકારશ્રી કહે છે. ગ્રંથકારશ્રી તરફથી પુરુષમાં કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં પણ બાધકાભાવરૂપ યુક્તિથી સમર્થન : જો પુરુષમાં ચૈતન્યના સ્વીકારનો કોઈ બાધક ન હોય તો ત્યાં ચૈતન્ય ઉપચારથી નથી, તેમ કહી શકાય; તેમ પુરુષમાં કૃત્યાદિ અનુભવાય છે, તેથી Page #136 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ૧૦૩ પુરુષમાં કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં શું બાધક છે ? અર્થાત્ કોઈ બાધક નથી; કેમ કે સર્વ લોકને અનુભવ છે કે હું ચૈતન્યરૂપ છું અને આ કૃતિ હું કરું છું અને આ કૃતિના ફળને હું ભોગવું છું. તેથી સર્વલોકના અનુભવને અનુરૂપ કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં કોઈ બાધક નથી; આમ છતાં સાંખ્યદર્શનકાર ચૈતન્યનો આશ્રય પુરુષ સ્વીકારે છે અને કૃત્યાદિનો આશ્રય પ્રકૃતિને સ્વીકારે છે, તે ભિન્ન આશ્રયનું સ્વીકારવું ઉચિત નથી. આત્મામાં ચૈતન્યની સાથે નૃત્યાદિનું સામાનાધિકરણ્ય સ્વીકારવામાં આત્માને પરિણામી માનવાની આપત્તિ બાધક થશે, એ પ્રમાણે પૂર્વપક્ષી તરફથી દલીલ ઃ અહીં પૂર્વપક્ષી કહે કે પુરુષમાં ચૈતન્યની સાથે નૃત્યાદિનું સામાનાધિકરણ્ય સ્વીકારીએ તો આત્માને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે અને આત્મા પરિણામી નથી, તેથી આત્મામાં કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે ગ્રંથકારશ્રી તરફથી આત્માને પરિણામી સ્વીકારવા છતાં અન્વયી એવા નિત્ય આત્માની પ્રાપ્તિમાં અવિરોધની યુક્તિ : સાંખ્યદર્શનકારની પૂર્વમાં બતાવેલ યુક્તિ બરાબર નથી; કેમ કે આત્માને પરિણામી સ્વીકારવા છતાં પણ આત્માના અન્વયને સ્વીકારવામાં કોઈ દોષ નથી. આશય એ છે કે આત્મા ત્રિકાળવર્તી છે, તેથી આત્માનો અન્વય સદા છે; અને આત્મા તે તે કૃતિઓ કરે છે અને તે તે કૃતિના ફળને પ્રાપ્ત કરે છે, તેથી જ્યારે આત્મા ભોગને અનુકૂળ મૃત્યાદિ કરીને સંસારનું સર્જન કરે છે, ત્યારે તે કૃતિના ફળરૂપે સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે; અને આત્મા જ્યારે યોગમાર્ગનું સેવન કરે છે અને તેનાથી સર્વ કર્મનો નાશ કરીને મુક્તિને પામે છે, ત્યારે યોગમાર્ગના સેવનરૂપ કૃતિના ફળને પ્રાપ્ત કરે છે, તે યુક્તિસંગત છે; અને તેમ સ્વીકારવામાં નિત્યપણાની હાનિ થતી નથી; અને તે તે મૃત્યાદિરૂપે અને તે તે મૃત્યાદિના ફળરૂપે આત્મા પરિણામી છે, તેમ સ્વીકારવામાં સંસાર અને મોક્ષ નિરુપચરિત ઘટે છે, અને આત્મા આત્મારૂપે નિત્ય પણ સિદ્ધ થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ સાંખ્યદર્શનકાર પ્રતિક્ષણ નશ્વર એવું ચિત્ત હોવા છતાં ચિત્તનો જેમ અન્વય સ્વીકારે છે, તેમ કૃત્યાદિરૂપે આત્મા પરિણામી હોવા છતાં આત્માના અન્વયની યુક્તિ : વળી જો સાંખ્યદર્શનકાર આત્મા પરિણામી છે અને આત્માનો આત્મારૂપે અન્વય છે, તેમ ન સ્વીકારે તો ચિત્તનો પણ અન્વય સ્વીકારી શકે નહિ, અર્થાત્ સાંખ્યદર્શનકારને ચિત્તના પણ અન્વયના અભાવને સ્વીકારવાની આપત્તિ આવે; કેમ કે ચિત્ત પ્રતિક્ષણ નશ્વર ઉપલબ્ધ છે, તેથી પ્રતિક્ષણ નશ્વર એવું ચિત્ત હોવા છતાં ચિત્તના અન્વયને સ્વીકારીને મોક્ષપ્રાપ્તિ સુધી ચિત્તનો અન્વય છે, તેમ સાંખ્યદર્શનકાર કહી શકતા હોય, તો તેની જેમ કૃત્યાદિરૂપે આત્માને પરિણામી સ્વીકારીને આત્માનો અન્વય છે, તેમ તેઓએ સ્વીકારવું જોઈએ. સાંખ્યદર્શનકાર તરફથી પાતંજલ યોગસૂત્રના ઉદ્ધરણ દ્વારા ચિત્તના પ્રતિક્ષણા પરિણામમાં ચિત્તના અનન્વયનું સમર્થન : અહીં સાંખ્યદર્શનકાર કહે કે પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ પ્રમાણે ચિત્તના ધર્મોનો ભેદ હોવા છતાં પણ ચિત્તના ધર્મો સાથે ચિત્તનો અંગાગીભાવ પરિણામ હોવાથી એકત્વપણું છે=તે ધર્મો સાથે ચિત્તનું એકત્વપણું છે, તેથી ચિત્તના પ્રતિક્ષણ પરિણામમાં ચિત્તનો અનન્વય નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે - પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪/૧૩, ૪/૧૪ પ્રમાણે ચિત્તનો અન્વય સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે, તે ચિત્તનો અવય અનુભવ પ્રમાણે વિચારીએ તો આત્મામાં જ શોભે છે. આશય એ છે કે સંસારી જીવોને અનુભવ છે કે પ્રતિક્ષણ હું કાંઈક વિચારું છું અને તે વિચારો પ્રતિક્ષણ જુદા જુદા પ્રકારના છે, તેને કારણે સાંખ્યદર્શનકાર ચિત્તને નશ્વર કહે છે; અને તે ચિત્તના પરિણામો કોઈક એક વ્યક્તિને આશ્રિત છે, તેથી તે પરિણામોનો આશ્રય ચિત્ત, તે પરિણામોમાં અન્વયરૂપે છે તેમ કહે છે. તે આશ્રયરૂપ વસ્તુ આત્મા જ છે અને તે આત્મામાં જ પ્રતિક્ષણ જુદા જુદા જ્ઞાનના પરિણામો થાય છે, તેમ અનુભવને અનુરૂપ વિચારીએ તો શોભન જણાય છે. તેથી ચિત્તને અવ્યરૂપે સ્વીકારીને પ્રતિક્ષણ નશ્વર સ્વીકારવાને બદલે આત્માને અન્વયરૂપે સ્વીકારીને તે તે જ્ઞાનના પરિણામરૂપે આત્માને નશ્વર સ્વીકારવો ઉચિત છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ ફૂટસ્થત્વની શ્રુતિથી આત્મા પરિણામી નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકારની દલીલ ઃ અહીં સાંખ્યદર્શનકાર કહે કે આત્માને કૂટસ્થ સ્વીકારનારી શ્રુતિ છે, તે શ્રુતિથી આત્મા પરિણામી નથી, તેમ સિદ્ધ થાય છે, આમ છતાં લોકના અનુભવને સામે રાખીને આત્માને પરિણામી સ્વીકારીએ તો તે શ્રુતિનો બાધ થાય. તેને ગ્રંથકારશ્રી કહે છે -- ૧૦૫ ફૂટસ્થત્વની શ્રુતિ શરીરાદિ ભેદ પર છે, એ પ્રમાણે ગ્રંથકારશ્રી તરફથી સમર્થન : કૂટસ્થપણાને કહેનારી શ્રુતિ આત્માનો શરીરાદિથી ભેદ બતાવવા માટે છે, તેમ સ્વીકારીએ તોપણ આત્માને ફૂટસ્થ કહેનારી શ્રુતિની સંગતિ થઈ શકે છે, એ પ્રમાણે સમ્યગ્ વિચારવું જોઈએ. આશય એ છે કે સંસાર અવસ્થામાં આત્મા સાથે શરીરનો એકત્વભાવ દેખાય છે અને કર્મોની સાથે પણ એકત્વભાવ દેખાય છે, અને તે કર્મોના ફળનો અનુભવ પણ સંસારી જીવો કરે છે. આ સર્વ આત્માની સ્વાભાવિક અવસ્થા નથી; પરંતુ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ શું છે, તે બતાવવા માટે, શરીરાદિથી ભિન્ન એવો આત્મા કેવા સ્વરૂપવાળો છે, તેનો-બોધ કરાવવા અર્થે, પરમાત્માર્થની દૃષ્ટિથી સંસારી અવસ્થામાં પણ શરીરાદિથી ભિન્ન એવા આત્માનું સ્વરૂપ બતાવવા અર્થે, આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારનાર શ્રુતિ છે, તેમ સ્વીકારીએ તો તે શ્રુતિની પણ સંગતિ થાય છે; અને સંસારી અવસ્થામાં આત્મા તે તે પરિણામવાળો છે, આમ છતાં આત્માનો અન્વય આત્મારૂપે સદા છે, તેમ સ્વીકારવાથી અનુભવને અનુરૂપ સર્વ પદાર્થો સંગત થાય છે. એ પ્રમાણે સમ્યગ્ વિભાવન કરવું જોઈએ. પાતંજલયોગસૂત્ર-૪/૧૨, ૪૧૩, ૪/૧૪ પ્રસ્તુત શ્લોકમાં આપ્યા, તેનો ભાવ આ પ્રમાણે છે પાતંજલ મતાનુસાર ચિત્તમાં વર્તતા ધર્મોનો અર્ધ્યભેદ હોવાને કારણે ત્રિકાળવર્તી ચિત્તરૂપ ધર્મીનો અન્વય ઃ ચિત્ત પ્રતિક્ષણ નશ્વર દેખાય છે, તે ચિત્તના ધર્મોને આશ્રયીને છે; અને ચિત્તના જે ધર્મો છે, તે ચિત્તમાં અભેદથી રહેલા છે અર્થાત્ કોઈક ધર્મ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨ અત્યારે વર્તમાનરૂપે રહેલો છે, તો કોઈક ધર્મ ભવિષ્યમાં પ્રગટ થનારો છે, તો કોઈક ધર્મ પૂર્વમાં હતો. તેથી ચિત્તમાં વર્તતા કેટલાક ધર્મો વર્તમાનમાં અતીતરૂપે છે, તો કેટલાક ધર્મો વર્તમાનમાં અનાગતરૂપે છે અને વર્તમાનનો ધર્મ અભિવ્યક્ત છે. વળી પાતંજલ મતાનુસાર જે વસ્તુ જગતમાં ન હોય તે ઉત્પન્ન થતી નથી, પરંતુ જે વસ્તુ હોય તે જ ઉત્પન્ન થાય છે, તેથી પાતંજલ મત સત્કાર્યવાદને સ્વીકારે છે, અને આથી જ કહે છે કે શશશૃંગ ક્યારેય ઉત્પન્ન થતું નથી. તે સત્કાર્યવાદના મત પ્રમાણે વર્તમાનમાં જે ચિત્તનો ધર્મ અનુભવાય છે, અનુભવરૂપે છે, અને જે ભવિષ્યમાં ચિત્તમાં ધર્મ ઉત્પન્ન થશે, તે ધર્મ ચિત્તમાં અનાગતરૂપે રહેલ છે, અને જે ધર્મ ભૂતકાળમાં અનુભવાયેલ છે, તે ધર્મ ચિત્તમાં અતીતરૂપે છે. ચિત્તમાં જે ધર્મ ન હોય, તે ધર્મ ક્યારેય ચિત્તમાં પ્રગટ થઈ શકે નહિ, તેથી અનાગત ધર્મ વર્તમાનરૂપે થાય છે અને વર્તમાનનો જે ધર્મ છે તે ઉત્તરની ક્ષણમાં અતીતરૂપે થાય છે, તેથી ચિત્તમાં જે ધર્મો છે, તે સર્વ ધર્મો સદા છે. ફક્ત કોઈક ધર્મ વર્તમાનમાં અતીતરૂપે છે, તો કોઈક ધર્મ વર્તમાનમાં અનાગતરૂપે છે અને કોઈક ધર્મ વર્તમાનરૂપે છે, તેથી ચિત્તમાં ધર્મોનો અધ્યભેદ છે, તેથી ચિત્ત સ્વરૂપથી વર્તમાન અતીત અને અનાગતરૂપ છે અર્થાત્ વર્તમાનમાં ચિત્ત તે સ્વરૂપે અનુભવાય છે, ચિત્તમાં અતીત ધર્મો પણ અતીતરૂપે રહેલા છે અને અનાગત ધર્મો પણ અનાગતરૂપે રહેલા છે, તેથી ચિત્ત ત્રિકાળવર્તી છે. આ રીતે ચિત્તના ધર્મો પ્રતિક્ષણ નશ્વર છે, અને તે ધર્મોમાં અનુગત એક ચિત્ત છે, તેમ પાતંજલયોગસૂત્ર-૪/૧૨માં પતંજલિ ઋષિએ કહેલ છે. પાતંજલમતાનુસાર ધર્મ અને ધમ્મરૂપ ચિત્ત, ધર્મ ગુણરૂપ અને ધર્મી ગુણીરૂપ : વળી ચિત્ત ધર્મ અને ધર્મારૂપ છે, અને જે ધર્મ વર્તમાનમાં છે, તે ધર્મરૂપે ચિત્ત વ્યક્ત છે, અને જે ધર્મ અતીત-અનાગતરૂપે છે, તે ધર્મરૂપે ચિત્ત સૂક્ષ્મ છે; કેમ કે જેમ વ્યક્ત ધર્મરૂપે વર્તમાનમાં ચિત્ત અનુભવાય છે, તેમ અતીત Page #140 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૨-૨૩ ૧૦૭ અનાગત ધર્મરૂપે વર્તમાનમાં ચિત્ત અનુભવાતું નથી; છતાં “જે હોય નહિ તે ઉત્પન્ન થાય નહિ, પરંતુ વિદ્યમાન ધર્મ જ આવિર્ભાવ પામે છે અને હોય તે નાશ પામે નહીં, પરંતુ વિદ્યમાન ધર્મ જ તિરોભાવ પામે છે.” તે નિયમ પ્રમાણે અનાગત ધર્મ પણ ચિત્તમાં રહેલ છે અને અતીત ધર્મ પણ ચિત્તમાં રહેલ છે. વળી ધર્મ અને ધર્મી વ્યક્ત, સૂક્ષ્મ એવા ગુણસ્વરૂપ છે. તેથી ક્યારેક ચિત્ત સત્ત્વગુણરૂપે વ્યક્ત હોય છે, તો ક્યારેક ચિત્ત તમોગુણરૂપે વ્યક્ત હોય છે, તો ક્યારેક ચિત્ત રજોગુણરૂપે વ્યક્ત હોય છે, અને તે વખતે અન્ય બે ધર્મોરૂપે ચિત્ત સૂક્ષ્મ હોય છે. અહીં પ્રશ્ન થાય કે ધર્મી એવું ચિત્ત છે. તેમાં અધ્યભેદથી ધર્મો રહેલા છે, તોપણ સર્વ ધર્મોમાં અનુગત એવું ચિત્ત એક જ છે, તે કેમ નક્કી થાય ? તેથી પતંજલિ ઋષિ કહે છે પાતંજલમતાનુસાર પરિણામનું ધર્મી સાથે એકપણું હોવાને કારણે ચિત્તનો અન્વય પરિણામનું ધર્મી સાથે એકપણું હોવાને કારણે ચિત્તરૂપ વસ્તુનું તણું છે= એકત્વપણું છે. આશય એ છે કે ચિત્તમાં વર્તતા પ્રતિક્ષણના પરિણામો ચિત્ત સાથે એકભાવવાળા છે, તેથી ચિત્તરૂપ વસ્તુ અનેક નથી, પરંતુ એક છે અર્થાત્ ચિત્તના સર્વ પરિણામોમાં ચિત્ત એકરૂપે વર્તે છે, માટે ચિત્તનો અન્વય છે. ૨૨ા અવતરણિકા : किञ्च - - અવતરણિકાર્ય : શ્લોક-૨૧માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પ્રકૃતિના કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિથી દુ:ખની નિવૃત્તિ થાય છે, તેમ સ્વીકારીએ તો પ્રકૃતિનો મોક્ષ થાય છે, પુરુષનો મોક્ષ થતો નથી, તેમ આપત્તિ આવશે; અને તેમ સ્વીકારીએ તો પવિત એ સાંખ્યદર્શનકારનો શ્લોક વૃથા થશે. વળી કર્તૃત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ ..... Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ તો, દષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માવ્યા વગર સંગત થાય છે, માટે સાંખ્યદર્શનકારોને આત્માના અસ્વીકારતી આપત્તિ આવે છે. તે બતાવવા અર્થે વિખ્ય થી ગ્રંથકારશ્રી કહે છે – અથવા વળી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારવામાં આવે તો પચીશ તત્વને જાણનારની મુક્તિ થાય છે, એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું કથન વૃથા થાય. તેમ બીજી શું આપત્તિ આવે ? તે શિષ્ય થી ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક : बुद्ध्या सर्वोपपत्तौ च मानमात्मनि मृग्यते । संहत्यकारिता मानं पारार्थ्यनियता च न ।।२३।। અન્વયાર્થ - - =અને યુદ્ધ બુદ્ધિ દ્વારા સર્વોપત્તિ સર્વ ઉપપતિ થયે છતે સર્વ વ્યવહાર સંગત થયે છતે, વાત્મનિ=આત્મામાં માનું પ્રમાણ મૃતે વિચારાયા છે અર્થાત્ આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને પારાગૈનિવતા સંહવારિતા ર=પારાર્થનિયત સંહત્યકારિતા માન છે આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે, એમ ન કહેવું. (પારાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ કેમ નથી ? તેની યુક્તિ આગળના શ્લોકોમાં બતાવે છે.) ૨૩ શ્લોકાર્ધ : બુદ્ધિ દ્વારા સર્વ ઉપપત્તિ અર્થાત્ સર્વવ્યવહારની સંગતિ થયે છતે આત્મામાં પ્રમાણ વિચારાય છે અર્થાત્ આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને પારાÁનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે એમ ન કહેવું. (પારાર્બનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ કેમ નથી, તેની યુક્તિ આગળના શ્લોકમાં બતાવે છે). Till Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૨૩ ટીકા :___ बुद्ध्येति-बुद्ध्या महत्तत्त्वेन, सर्वोपपत्तौ सकललोकयात्रानिर्वाहे च सति, आत्मनि मान-प्रमाणं, मृग्यते कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः, न च पारार्थ्यनियता=परार्थकत्वव्याप्या, संहत्यकारिता सम्भूयमिलितार्थक्रियाकारिता मानम् अतिरिक्तात्मनि प्रमाणं, यत्संहत्यार्थक्रियाकारि तत्परार्थं दृष्टं, यथा शय्याशयनासनाद्याः, सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभांजि संहत्यकारीणि अतः परार्थानि, यश्च परः स पुरुष इति । तदुक्तं - “तदसङ्ख्येयવાસના પશ્વિત્ર પાર્થ સંહત્યવરવા (ચો.ફૂ. ૪/૨૩) કૃતિ પારા ટીકાર્ય : વુક્યા . રૂત્યર્થ, અને બુદ્ધિ દ્વારા=મહત્તત્વ દ્વારા, સર્વ ઉપપત્તિ થયે છતે સકલ લોકયાત્રાનો નિર્વાહ થયે છતે, આત્મામાં માન=પ્રમાણ, વિચારાય છે કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્મામાં પ્રમાણ વિચારાય છે અર્થાત્ કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ૨.પુરુષ તિા અને પારાર્થનિયત સંહત્યકારિતાપરાર્થપણાની વ્યાપ્ય એવી એકઠા થઈને મિલિત અર્થક્રિયાકારિતા, આત્મામાં અતિરિક્ત માન=પ્રમાણ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે. કૃત્યાદિના આશ્રયથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં પારાર્મેનિયત સંહત્યકારિતા પ્રમાણ કેમ છે ? તેમાં સાંખ્યદર્શનકાર યુક્તિ બતાવે છે – જે સંહત્યઅર્થક્રિયાકારી છે તે પરાર્થદષ્ટ છે. જે પ્રમાણે શય્યા-આસનાદિ પદાર્થો. અને સત્વ, રજસ અને તમસ્ એ ચિતસ્વરૂપ પરિણામને ભજનારા સંહત્યકારી છે. આથી પરાર્થ છે=પરના અર્થ છે, અને જે પર છે તે પુરુષ છે. ત્તિ =એ પ્રમાણે તે કહેવું. એમ ગ્રંથકારશ્રી કહે છે – તદુઉત્તમ્ - તે=આત્માને બુદ્ધિથી અતિરિક્ત સ્વીકારવામાં સંહત્યકારિતા પ્રમાણ છે તે, પાતંજલ યોગસૂત્ર-૪/૨૩માં કહેવાયું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૩ “તસંધ્યેય ..... સંદરવી” રૂતિ | "તે=ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્ર પણ પરાર્થ છે કેમ કે સંહત્યકારીપણું છે." ત્તિ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૪/૨૩ના કથનની સમાપ્તિ સૂચક છે. રવા ભાવાર્થ :સાંખ્યદર્શનકારના મતને સ્વીકારવાથી બુદ્ધિથી સંસારની દષ્ટ સર્વ વ્યવસ્થાની સંગતિ થઈ જતી હોવાથી કૃત્યાદિના આશ્રયરૂપે આત્માને સ્વીકાર્યા વગર આત્માની અસિદ્ધિઃ સાંખ્યદર્શનકાર પ્રકૃતિના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારે છે, અને પુરુષ તો નિત્યયુક્ત છે તેમ કહે છે, અને કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે અનુભવાતા ચૈતન્યનો આશ્રય બુદ્ધિ છે, તેમ કહે છે, તેથી સાંખ્યદર્શનકારની માન્યતા પ્રમાણે બુદ્ધિથી સંસારની દૃષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થઈ જાય છે, તેથી આત્મા નામની કોઈ વસ્તુ નથી, તેમ સ્વીકારવાની સાંખ્યદર્શનકારને આપત્તિ આવશે; કેમ કે સંસારી જીવોમાં જે કૃત્યાદિ દેખાય છે અને ત્યાદિનું ફળ ભોગ દેખાય છે અથવા યોગસાધનાની કૃતિ દેખાય છે અને તે કૃતિનું ફળ અપવર્ગ છે, તેમ જે શાસ્ત્ર સ્વીકારે છે, તે સર્વ બુદ્ધિને આશ્રયીને સાંખ્યદર્શનકારના મત પ્રમાણે સંગત થઈ જાય છે, તેથી દૃષ્ટ વ્યવસ્થાના બળથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા નામનો પદાર્થ છે, તેમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ફક્ત કૃત્યાદિના આશ્રયરૂપે આત્માને સ્વીકારીએ તો જ શરીરાદિથી અતિરિક્ત આત્મા સિદ્ધ થાય છે, એમ ગ્રંથકારશ્રીને કહેવું છે. બુદ્ધિથી અતિરિક્ત આત્માની અનુમાન પ્રમાણ દ્વારા સાંખ્યદર્શનકારની સંગતિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : અહીં સાંખ્યદર્શનકાર કહે કે બુદ્ધિથી અતિરિક્ત આત્માને સ્વીકારવા માટે પારાÁનિયત સંહત્યકારિતા પ્રમાણ છે અર્થાત્ આત્મા કૃત્યાદિનો આશ્રય નથી, પરંતુ કૃત્યાદિનો આશ્રય બુદ્ધિ છે; અને તે બુદ્ધિ દ્વારા સકલ લોયાત્રાનો નિર્વાહ થાય છે, તોપણ અનુમાન પ્રમાણથી બુદ્ધિથી અતિરિક્ત આત્મા સિદ્ધ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ થાય છે. તે અનુમાન પ્રમાણ સાંખ્યદર્શનકાર બતાવે છે, અને તેમાં વ્યાપ્તિ બતાવે છે કે સંહત્ય અર્થક્રિયાકારી જે હોય તે પરાર્થ જોવાયેલું છે. જે પ્રમાણે શપ્યા, આસનાદિ પદાર્થો. આશય એ છે કે શય્યા, આસન આદિ પદાર્થો અનેક પરમાણુઓથી બનેલા છે. તેથી અનેક પરમાણુઓ એકઠા થઈને જે વસ્તુ બને છે, તે વસ્તુ કોઈક અર્થક્રિયાને કરે છે અર્થાત્ શય્યા કોઈને સૂવા માટે ઉપયોગી થાય તેવી અર્થક્રિયા કરે છે, આસન કોઈને બેસવા માટે ઉપયોગી થાય તેવી અર્થક્રિયા કરે છે. તેથી શવ્યા, આસન વગેરે પદાર્થો તેના ભોગવનારા પુરુષ માટે છે, તેમ લોકમાં દેખાય છે. તેની જેમ ચિત્ત પણ સત્ત્વ, રજસુ અને તમસુ એ ત્રણ પરિણામોવાળું છે. તેથી ત્રણ પરિણામોથી બનેલું ચિત્ત કોઈક અર્થક્રિયા કરે છે, અને તે ક્રિયા પર માટે છે, અને જે પર છે તે પુરુષ છે. આ પ્રકારનું સાંખ્યદર્શનકારનું કથન યુક્ત નથી. સાંખ્યદર્શનકારનું આ કથન કેમ યુક્ત નથી ? તેમાં સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં યુક્તિ બતાવે છે – આત્માને બુદ્ધિથી અતિરિક્ત સ્વીકારવામાં સંહત્યકારિતા પ્રમાણ છે, તેમાં સાંખ્યદર્શનકારે પાતંજલયોગસૂત્ર-૪/૨૩ની સાક્ષી આપી, તેનો ભાવ આ પ્રમાણે છે – અસંખ્યય વાસનાઓથી ચિત્ર એવું પણ ચિત્ત પર માટે છે; કેમ કે સંહત્યકારી છે. આનાથી એ ફલિત થાય છે કે અસંખ્ય વાસનાઓથી એકઠું થયેલું એવું જે ચિત્ત છે, તે ક્યારેક રાગરૂપે હોય છે તો ક્યારેક દ્વેષરૂપે હોય છે તો ક્યારેક અજ્ઞાનરૂપે હોય છે. આ ત્રણે રૂપ ચિત્ત પર માટે અર્થક્રિયા કરે છે; અર્થાત્ અસંખ્ય વાસનાઓથી એકઠું થઈને ચિત્ત જેના માટે અર્થક્રિયા કરે છે, તે પર= પુરુષ છે, એમ સાંખ્યદર્શનકારો કહે છે. ૨૩ અવતરણિકા : कुत इत्याह - અવતરણિકાર્ય : સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે બુદ્ધિથી જ દષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થયે છતે કૃત્યાદિના આશ્રયથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ પ્રમાણ નથી. એમ ગ્રંથકારે આપત્તિ આપી ત્યાં સાંખ્યદર્શનકાર કહે છે કે પાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ છે. તેને ગ્રંથકારશ્રી શ્લોક-૨૩માં “એમ ન કહેવું.” એ પ્રમાણે જે કહ્યું તેથી હવે એમ કેમ ન કહેવું? તેમાં યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : सत्त्वादीनामपि स्वाङ्गिन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत् स्याच्च तत्त्वान्तरव्ययः ।।२४।। અન્વયાર્થ સર્વાલીનાસત્ત્વાદિની સ્વનિ પ= સ્વઅંગીમાં પણ=આશ્રયભૂત બુદ્ધિમાં પણ, ૩પપપત્તિત=ઉપકારની ઉપપતિ હોવાથી (પારાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એમ શ્લોક-૨૩ના ઉત્તરાર્ધ સાથે અન્વય છે.) તતે કારણથી અર્થાત્ શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે પદાર્થ સ્વીકારીએ તો બુદ્ધિથી જ દષ્ટ સર્વ વ્યવહારની ઉપપતિ થાય છે માટે આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે કારણથી, વૃદ્ધિા બુદ્ધિ પુસવ=પુરુષનું જ નામ=નામ ચા–થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે, તે જૈનદર્શન પ્રમાણે પુરુષ શબ્દથી વાચ્ય થાય. = વળી તત્ત્વોત્તર: તત્વાંતરનો વ્યય થાય અર્થાત્ અહંકારાદિ તત્વોનો ઉચ્છેદ થાય. (અહંકારાદિ તત્ત્વોનો ઉચ્છેદ કેમ થાય ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે.) રજા શ્લોકાર્ચ - સત્તાદિની સ્વતંગીમાં પણ ઉપકારની ઉપપતિ હોવાથી પારાÁનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એમ શ્લોક-૨૩ સાથે સંબંધ છે. તે કારણથી=શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સાંખ્યદર્શનની માન્યતા પ્રમાણે પદાર્થ સ્વીકારીએ તો બુદ્ધિથી જ દષ્ટ સર્વ વ્યવહારની ઉપપત્તિ થાય છે, માટે આત્માને સ્વીકારવામાં કોઈ Page #146 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાáિશિકા/શ્લોક-ર૪ ૧૧૩ પ્રમાણ નથી તે કારણથી, બુદ્ધિ પુરુષનું જ નામ થાય, વળી તત્ત્વાંતરનો વ્યય થાય અર્થાત્ અહંકારાદિ તત્ત્વોનો ઉચ્છેદ થાય. (અહંકારાદિ તત્ત્વોનો ઉચ્છેદ કેમ થાય ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે.) Il૨૪ll ટીકા :___ सत्त्वादीनामिति-सत्त्वादीनां धर्माणां स्वागिन्यपि स्वाश्रयेऽपि, उपकारोपपत्तितः फलाधानसम्भवाद्, उक्तनियमे मानाभावात्, सत्त्वादौ संहत्यकारित्वस्य विलक्षणत्वात्, अन्यथा असंहतरूपपरासिद्धेः, धर्माणां साश्रयत्वव्याप्तेश्च बुद्धयैव सफलत्वात् नैवमात्मा कश्चिदतिरिक्तः सिद्धयेदिति भावः । तत्-तस्माद्, बुद्धिः पुंस:-पुरुषस्यैव नाम स्यात्, पुनस्तत्त्वान्तरव्ययोऽहङ्कारादितत्त्वोच्छेदः ચાત્ પારા ટીકાર્ય : સત્તાવીનાં.....નાનામાવતિ, સત્યાદિ ધર્મોની=ચિત્તના સત્વ, રજસ્ અને તમન્ ધર્મોની, સ્વઅંગીમાં પણ=સ્વઆશ્રયમાં પણ અર્થાત્ સત્ત્વાદિ ધર્મોના આશ્રયભૂત ચિત્તમાં પણ, ઉપકારની ઉપપતિ હોવાથી ફલાધાનનો સંભવ હોવાથી અર્થાત્ સત્વાદિ ધર્મોના ફળની પ્રાપ્તિનો સંભવ હોવાથી, ઉક્ત નિયમમાં માનનો અભાવ છે=જે સંહત્યકારી હોય તે પરના પ્રયોજન માટે નિયત છે, એ પ્રકારનો નિયમ સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. (માટે પારાર્થનિયત સંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એમ શ્લોક-૨૩ન્ના ઉત્તરાર્ધ સાથે સંબંધ છે.) અહીં સાંખ્યદર્શનકાર કહે કે શવ્યા, આસનાદિ પદાર્થો સંહત્યકારી છે અને તેમાં રહેલી સંહત્યકારિતા પરના=સૂવા આદિની ક્રિયા કરનાર પુરુષના, પ્રયોજન માટે નિયત છે; તેમ ચિત્ત પણ સત્ત્વ, રજસું અને તમસું ધર્મોથી સંહત્ય થઈને કોઈકના ફળ અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ સ્વીકારીએ તો, પુરુષની સિદ્ધિ થઈ જશે, માટે ઉક્ત નિયમમાં પ્રમાણ નથી, તેમ કેમ કહી શકાય ? તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨૪ સર્વાતો...સિદ્ધ સત્ત્વાદિમાં સંહત્યકારીપણાનું વિલક્ષણપણું છે શવ્યા આસનાદિમાં જે પ્રકારની સંહત્યકારિતા છે, તેના કરતાં ચિત્તના સત્ત્વાદિ ધર્મોમાં સંહત્યકારિતાનું વિલક્ષણપણું છે. અન્યથા સાંખ્યદર્શનકાર શય્યા, આસનાદિમાં રહેલી સંહત્યકારિતા કરતાં સત્યાદિમાં રહેલી સંહત્યકારિતાને વિલક્ષણ ન સ્વીકારે તો, અસંહતરૂપ પરની=પુરુષની, અસિદ્ધિ છે અર્થાત જેમ શય્યા, આસનાદિ સંહત્યકારી છે, તેનો ભોગવનાર પુરુષ દેહધારી છે, તેથી અસંહતરૂપ નથી, તેમ સત્ત્વાદિમાં રહેલી સંહત્યકારિતા પણ શય્યા, આસનાદિની જેમ સંહત્યકારી હોય તો તેનો ભોગવનાર પુરુષ પણ અસંહતરૂપ સિદ્ધ થાય નહિ, પરંતુ દેહધારી પુરુષ જેવો સંહતરૂપ સિદ્ધ થાય. શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારના અનુમાનને ઉપસ્થિત કરીને કહ્યું કે આત્માને સ્વીકારવામાં પારાÁનિયત સંહત્યકારિતા પ્રમાણ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે તે બરાબર નથી. તે કેમ બરાબર નથી ? તેમાં શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં યુક્તિ આપી કે સત્ત્વાદિ ધર્મોની સ્વઅંગીમાં પણ ઉપકારની ઉપપત્તિ છે, અને તે પદાર્થને ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટ કર્યો, તેથી સાંખ્યદર્શનના મત પ્રમાણે બુદ્ધિથી અતિરિક્ત આત્મા કેમ સિદ્ધ થતો નથી ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શર્મા ..... તિ ભાવ: ા ધર્મોના સાશ્રયપણાની વ્યાતિ હોવાને કારણે બુદ્ધિથી જ સફળપણું હોવાથી સત્ત્વાદિ ધર્મોની આશ્રય એવી બુદ્ધિથી જ સર્વ વ્યવહારની સંગતિરૂપ ફળપણું હોવાથી, આ રીતે શ્લોક-૨૩માં અને શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું એ રીતે, કોઈ અતિરિક્ત બુદ્ધિથી કોઈ અતિરિક્ત, આત્મા સિદ્ધ થતો નથી, એ પ્રકારનો ભાવ છે. આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે -- ત=ાત્ . , તે કારણથી=શ્લોક-૨૩ અને શ્લોક-૨૪તા પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સિદ્ધ કર્યું કે બુદ્ધિથી જ સર્વ વ્યવસ્થાની ઉપપતિ Page #148 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારવાત્રિશિકા/શ્લોક-૨૪ ૧૧૫ થયે છતે કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી તે કારણથી, બુદ્ધિ પુરુષનું જ નામ થાય કૃત્યાદિના આશ્રયરૂપ જે બુદ્ધિને સાંખ્યદર્શનકાર સ્વીકારે છે, તે જેનદર્શનના મત પ્રમાણે આત્મા છે, તેથી સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે તે બુદ્ધિ આત્મા જ છે. પુન: ... અર્િ ા વળી તત્વાંતરનો વ્યય થાય સાંખ્યદર્શનકાર પ્રકૃતિમાંથી બુદ્ધિની ઉત્પત્તિ સ્વીકારે છે, અને તેમાંથી અહંકારાદિ અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તેમ સ્વીકારે છે, તે સર્વ તત્વનો વ્યય થાય. (અહંકારાદિ તત્વનો વ્યય કેમ થાય ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે.) ર૪l સત્ત્વાકીનાં ધર્માનાં સ્થાપિ =સ્વાશ્રયેડ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે સત્ત્વાદિ ધર્મોનો પરમાં તો ફળાધાનનો સંભવ છે, પરંતુ સ્વાશ્રયમાં પણ ફલાધાનનો સંભવ છે. જ સવારીનાં અહીં માત્ર થી રજસું અને તમસુ ધર્મનું ગ્રહણ કરવું. જ દ કિતત્ત્વોચ્છેઃ અહીં આવ થી પ્રકૃતિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : જે સંહત્ય અર્થક્રિયાકારી વસ્તુ છે તે પરાર્થ છે' એ સાંખ્યદર્શનકારના અનુમાનનું નિરાકરણ : શ્લોક-૨૩માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કૃત્યાદિના આશ્રય તરીકે આત્માને સ્વીકારી શકાય, અને કૃત્યાદિનો આશ્રય સાંખ્યદર્શનકાર બુદ્ધિને સ્વીકારે છે, તેમ સ્વીકારીએ તો આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ત્યાં સાંખ્યદર્શનકારે યુક્તિ આપી કે જેમ શયા, આસનાદિ અનેક પરમાણુઓથી એકઠા થઈને બનેલા છે, અને તે શયા, આસનાદિ કોઈકના ભોગફળનું કારણ બને છે, તેમ સત્ત્વ, રજસું અને તમસુ ધર્મોથી બનેલું ચિત્ત પણ કોઈકના પ્રયોજનને કરનારું છે, અને તે ચિત્ત જેના પ્રયોજનને કરે છે, તે પુરુષ છે. તેનું નિરાકરણ ગ્રંથકારશ્રી કરે છે – Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાબિંશિકા/શ્લોક-૨૪ સ્વાશ્રય એવા ચિત્તમાં પણ સવાદિ ધર્મોના ફલાધાનનો સંભવ હોવાથી જે સંહત્યકારી હોય તે પર માટે છે, એ નિયમ સ્વીકારમાં પ્રમાણનો અભાવ : સત્ત્વાદિ ધર્મો પોતાના આશ્રય એવા ચિત્તમાં પણ ફળાધાન કરે છે, તેમ સ્વીકારી શકાય છે અર્થાત્ જેમ શવ્યા બીજાને ભોગરૂપ ફળ સંપાદન કરે છે, તેમ સત્ત્વાદિ ધર્મોના આશ્રય એવા ચિત્તને સત્ત્વાદિ ધર્મો ફળ પ્રાપ્ત કરાવે છે, તેમ સ્વીકારી શકાય છે. આશય એ છે કે સત્ત્વ, રજસું અને તમસુ ચિત્તના જે ધર્મો છે તે ધર્મોથી ચિત્તને (૧) રાગપરિણતિરૂપ ફળ થાય છે, કે (૨) દ્વેષપરિણતિરૂપ ફળ થાય છે, કે (૩) મોહપરિણતિરૂપ ફળ થાય છે, તેમ સ્વીકારી શકાય છે. જે સંહત્યકારી હોય તે પરના પ્રયોજન માટે છે, તેમ સ્વીકારવામાં કેમ પ્રમાણ નથી ? તેથી કહે છે :ચિત્તના સત્ત્વાદિધર્મોમાં સંહત્યકારીપણાનું આસનાદિ કરતાં વિલક્ષણપણું છે. આશય એ છે કે શય્યા, આસનાદિ સંહત્યકારી હોવા છતાં દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, અને ચિત્તના ધર્મોરૂપ સત્ત્વાદિમાં સંહત્યકારીપણું શયા, આસનાદિ જેવું નથી; અને તેવું ન માનો તો અસંહતરૂપ પરની અસિદ્ધિ થાય અર્થાત્ સાંખ્યદર્શનકાર પણ માને છે કે શયા, આસનાદિ કોઈક દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, અને સત્ત્વાદિ ધર્મો સંહત્ય થઈનેએકઠા થઈને, અસંહતરૂપ એવા પુરુષના અર્થને કરનાર છે, તેથી જો સત્ત્વાદિમાં રહેલ સંહત્યકારીપણાને શય્યા, આસનાદિ તુલ્ય સ્વીકારવામાં આવે તો જેમ શય્યા, આસનાદિ સંહતરૂપવાળા એવા દેહધારી પુરુષના પ્રયોજનને કરનાર છે, તેમ સત્ત્વાદિમાં રહેલ સંહત્યકારીપણું પણ સંહિતરૂપવાળા એવા પરનું પ્રયોજન કરનાર છે, તેમ સ્વીકારી શકાય, પરંતુ સત્ત્વાદિમાં રહેલા સંહત્યકારીપણાના બળથી અસંહતરૂપ એવા પુરુષની સિદ્ધિ થઈ શકે નહિ; અને સાંખ્યદર્શનકાર Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૪-૨૫ પણ આત્માને અસંહતરૂપ માને છે અને સત્ત્વાદિમાં રહેલ સંહત્યકારીપણાના બળથી અસંહતરૂપ આત્માને સિદ્ધ કરે છે, તેથી શય્યા, આસનાદિમાં રહેલી સંહત્યકારિતા કરતાં સત્ત્વાદિમાં રહેલી સંહત્યકારિતા વિલક્ષણ છે. આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બુદ્ધિથી અતિરિક્ત આત્માની અસિદ્ધિ - ધર્મો હંમેશાં સાશ્રય હોય છે, એ પ્રકારની વ્યાપ્તિ હોવાથી સત્ત્વાદિ ધર્મો બુદ્ધિરૂપ આશ્રયમાં રહેનારા છે; અને તે બુદ્ધિથી સકલ વ્યવહારની સંગતિ થાય છે, તેથી બુદ્ધિથી અતિરિક્ત એવા આત્મા અસિદ્ધ છે. સાંખ્યદર્શનકારના મતે જે બુદ્ધિ છે તે જૈનદર્શનકારના મતે આત્મા : અહીં પ્રશ્ન થાય કે જૈનદર્શનકાર આત્માને તો માને છે, તેથી બુદ્ધિથી સર્વ વ્યવસ્થા સંગત થાય છે તેમ કહીને બુદ્ધિથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, તેમ કહેવાથી જૈનોને માન્ય એવા આત્માની અસિદ્ધિ થાય. તેથી જૈનદર્શનકાર ખુલાસો કરતાં કહે છે કે સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે, તે પુરુષનું જ નામ છે અર્થાત્ તે પુરુષ જ છે. આશય એ છે કે કૃત્યાદિના આશ્રયરૂપે બુદ્ધિની લોક્માં પ્રતીતિ છે, તેને સાંખ્યદર્શનકાર બુદ્ધિ કહે છે, અને આત્મા બુદ્ધિથી અતિરિક્ત છે અને આત્મા કૂટસ્થ નિત્ય છે તેમ કહે છે. વસ્તુતઃ બુદ્ધિથી અતિરિક્ત એવો ફૂટસ્થ નિત્ય આત્મા સિદ્ધ થતો નથી, પરંતુ સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે, તે પુરુષ છે. તેથી સાંખ્યદર્શનકાર જેને બુદ્ધિ કહે છે, તેને જ જૈનદર્શનકાર આત્મા કહે છે. સાંખ્યદર્શનકારને અહંકારાદિ તત્ત્વોના ઉચ્છેદની આપત્તિ - વળી સાંખ્યદર્શનકાર જે અહંકારાદિ તત્ત્વો માને છે, તેનો પણ ઉચ્છેદ થશે. તે અહંકારાદિ તત્ત્વોનો કઈ રીતે ઉચ્છેદ થાય છે ? તે ગ્રંથકારશ્રી સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે. જીરા અવતરણિકા :તથાદ – Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકાર્ચ - શ્લોક-૨૪ના અંતે કહ્યું કે વળી તત્વાંતરનો વ્યયઅહંકારાદિ તત્ત્વોનો ઉચ્છદ, થાય. તેથી હવે તે તત્ત્વાંતરનો ઉચ્છેદ કઈ રીતે થાય ? તે ગ્રંથકારશ્રી તથાદિ થી બતાવે છે – શ્લોક : व्यापारभेदादेकस्य वायोः पञ्चविधत्ववत् । अहङ्कारादिसज्ञानोपपत्तिसुकरत्वतः ।।२५।। અન્વયાર્ચ - વસ્થ વાય=એક વાયુના વ્યાપારમેન્ટવ્યાપારના ભેદથી પશ્વવિઘત્વવપંચવિધપણાની જેમ ગારવિજ્ઞાનોપત્તિસુવરત્વત: અહંકારાદિ સંજ્ઞાનની ઉપપત્તિનું સુકરપણું હોવાથી (તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક૨૪ સાથે સંબંધ છે.) રપા. શ્લોકાર્ચ - એક વાયુના વ્યાપારના ભેદથી પંચવિધપણાની જેમ અહંકારાદિ સંજ્ઞાનની ઉપપત્તિનું સુકરપણું હોવાથી (તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક-૨૪ સાથે સંબંધ છે.) liરપII ટીકા :___ व्यापारेति-एकस्य वायोापारभेदाद-ऊर्ध्वगमनादिव्यापारभेदात्, पञ्चविधत्ववत् पञ्च वायवः प्राणापानादिभेदादिति व्यपदेशवत्, अहङ्कारादिसज्ञानानामुपपत्तेः सुकरत्वत: सौकर्यात् । तथाहि-बुद्धिरेवाहङ्कारव्यापारं जनयन्ती अहङ्कार इत्युच्यतां, सैव च प्रसुप्तस्वभावा साधिकारा प्रकृतिरिति व्यपदिश्यतां, किमन्तर्गडुतत्त्वान्तरपरिकल्पनयेति ।।२५।। ટીકાર્ચ - વી ... સત્ એક વાયુના વ્યાપારના ભેદથી ઊર્ધ્વગમનાદિ વ્યાપારના ભેદથી, પંચવિધપણાની જેમ=પ્રાણાપાનાદિના ભેદથી પાંચ Page #152 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વારિસંશિકા/શ્લોક-૨પ ૧૧૯ વાય છે, એ પ્રકારના વ્યપદેશની જેમ, અહંકારાદિ સંજ્ઞાનોની=અહંકારાદિ બુદ્ધિઓની, ઉપપત્તિનું સુકરપણું હોવાથી તત્વાંતરનો વ્યય છે, એમ શ્લોક૨૪ સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે એક વાયુના વ્યાપારના ભેદથી વાયુ પાંચ પ્રકારનો છે, એમ વ્યપદેશ થાય છે, તેની જેમ એક બુદ્ધિમાં અહંકારાદિ ભેદની ઉપપત્તિ કઈ રીતે થઈ શકે ? તે સ્પષ્ટ કરતાં તથાદિ થી ગ્રંથકારશ્રી કહે છે – તથાદિ તે આ પ્રમાણે વૃદ્ધિદેવ .વ્યવિયતા, બુદ્ધિ જ અહંકાર વ્યાપારને ઉત્પન્ન કરતી અહંકાર એ પ્રમાણે કહેવાય છે, અને પ્રસુપ્ત સ્વભાવવાળી સાધિકાર એવી તે જ=સંસ્કારરૂપે રહેલા સ્વભાવવાળી અને પુરુષના અભિભાવના અધિકારવાળી એવી બુદ્ધિ જ, પ્રકૃતિ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. આનાથી શું ફલિત થાય છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – વિલમ .... વનતિ | નિરર્થક એવા બુદ્ધિથી ભિન્ન અહંકારાદિ તત્વાંતરની કલ્પના વડે શું ? અર્થાત્ અહંકારાદિ તત્વાંતરની કલ્પના અનાવશ્યક છે. રૂતિ શબ્દ તથાદિ થી કરેલા કથનની સમાપ્તિ સૂચક છે. રપાઈ ભાવાર્થ :એક વાયુના વ્યાપારભેદથી વાયુના પાંચ ભેદની જેમ બુદ્ધિના વ્યાપારભેદથી અહંકાર અને પ્રકૃતિની ઉપપત્તિ : દેહમાં રહેલો વાયુ વાયુરૂપે એક હોવા છતાં ઊર્ધ્વગમન આદિ અલગઅલગ પાંચ કાર્યના લીધે વાયુના પ્રાણ, અપાન આદિ પાંચ ભેદ પડે છે, તેથી વાયુનાં પાંચ નામ કહેવાય છે. જેમ – (૧) હૃદયદેશમાં રહેનાર વાયુ પ્રાણ કહેવાય છે, (૨) મળદ્વારમાં રહેલ વાય અપાન કહેવાય છે, (૩) નાભિમાં રહેલા વાયુ સમાન કહેવાય છે, (૪) કંઠભાગમાં રહેલો વાયુ ઉદાન કહેવાય છે તથા (૫) સંપૂર્ણ શરીરમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાલિંશિકા/બ્લોક-૨૫ રહેલો વાયુ વ્યાન કહેવાય છે. આ રીતે વાયુ એક જ હોવા છતાં શરીરના અલગ-અલગ ભાગમાં ગમન-આગમન આદિ સ્વરૂપ વ્યાપારના ભેદથી વાયુના પાંચ ભેદ પડે છે. તેની જેમ પુરુષના નામાંતરરૂપે રહેલી એવી બુદ્ધિના જ ભિન્ન ભિન્ન વ્યાપારને આશ્રયીને અહંકારાદિ સંજ્ઞાનોની ઉપપત્તિ થઈ શકે છે. તેથી દેહધારીમાં પુરુષ શબ્દથી વાચ્ય એવી જે બુદ્ધિ છે, તેનાથી અતિરિક્ત અહંકાર કે પ્રકૃતિ સ્વીકારવાની આવશ્યકતા નથી, વળી પુરુષ શબ્દથી વાચ્ય એવી બુદ્ધિ જ કઈ રીતે અહંકારાદિ રૂપે કહી શકાય ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – દેહધારીમાં પુરુષ શબ્દથી વાચ્ય એવી જે બુદ્ધિ પ્રતીત થાય છે, તે જ્ઞાનસ્વરૂપ છે. તે બુદ્ધિ જ ક્યારેક “આ કાર્ય હું કરું છું' એ પ્રકારના વ્યાપારને ઉત્પન્ન કરે છે, ત્યારે તે બુદ્ધિ જ અહંકાર છે, એમ કહી શકાય છે; અને તે દેહધારી પુરુષ કોઈ પ્રવૃત્તિ ન કરતો હોય ત્યારે તે પુરુષરૂપે પ્રતીત થતી બુદ્ધિ પ્રસુપ્ત સ્વભાવવાળી હોય છે અર્થાત્ કોઈ કાર્ય કરવામાં વ્યાપૃત્ત=વ્યાપારવાળી નથી, પરંતુ તે તે કાર્ય કરે તેવા સંસ્કારવાળી બુદ્ધિ પુરુષમાં વર્તે છે, અને તે પુરુષ ઉપર અધિકારવાળી હોય છે અર્થાત્ પુરુષનો અભિભવ કરવામાં સમર્થ હોય છે, તેથી પુરુષ ઉપર જેનો અધિકાર વર્તે છે, તેવી મોહના પરિણામવાળી બુદ્ધિ જ પ્રકૃતિ કહેવાય છે અર્થાત્ સાંખ્યદર્શનકારો જેને પ્રકૃતિ કહે છે, તે મોહના પરિણામથી આવિષ્ટ એવી બુદ્ધિ છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે કે દેહધારી પુરુષમાં જે જ્ઞાનની પ્રતીતિ થાય છે તે જ્ઞાનસ્વરૂપ પુરુષ છે, માટે બુદ્ધિ એ પુરુષનું જ નામ છે, એમ શ્લોક-૨૪માં ગ્રંથકારશ્રીએ કહેલ છે; અને પુરુષરૂપ બુદ્ધિ જ જ્યારે અહંકારાદિ પરિણામવાળી થાય છે, ત્યારે તે પુરુષરૂપ બુદ્ધિને જ અહંકાર કહેવાય છે; અને જ્યારે તે પુરુષરૂપ બુદ્ધિ કોઈ પ્રવૃત્તિ કરતી નથી, ત્યારે તે પ્રમુખ સ્વભાવવાળી છે અને મોહના પરિણામથી આકુળ છે, તેથી પુરુષના શુદ્ધ સ્વરૂપને અભિભવ કરવાના સ્વભાવવાળી છે, તેથી પુરુષ ઉપર જેનો અધિકાર વર્તે છે, તેવી મોહની પ્રકૃતિરૂપ બુદ્ધિને જ પ્રકૃતિ કહેવાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ સારાંશ : (૧) દેહધારી સંસારી જીવોને જે પ્રતીતિ છે કે હું આ બોધ કરું છું તે પુરુષની બુદ્ધિ પરિણતિ અર્થાત્ જ્ઞાન પરિણતિ છે. (૨) “હું આ કૃત્ય કરું છું' એ પ્રકારનું પુરુષના કર્તુત્વના અભિમાનરૂપે પરિણમન પામેલી બુદ્ધિ એ અહંકારની પરિણતિ છે. (૩) પુરુષમાં જે મોહના પરિણામો સુષુપ્ત વર્તે છે અને પુરુષના શુદ્ધ સ્વરૂપને અભિભવ કરવાના સ્વભાવવાળી છે તે પ્રકૃતિ છે. આ પ્રકારના સંસારી જીવોના અનુભવથી પદાર્થવ્યવસ્થા સંગત થાય છે. તેથી પુરુષરૂપ જ બુદ્ધિ, અહંકાર કે પ્રકૃતિ છે; પુરુષથી અતિરિક્ત બુદ્ધિ, અહંકાર કે પ્રકૃતિ માનવાની જરૂર નથી. ગરપા અવતરણિકા - શ્લોક-૧૫ની ટીકામાં પાતંજલ મતના વક્તવ્યને બતાવતાં કહેલ કે જે પ્રમાણે લોહચુંબકના સંવિધાનમાં લોહનું ચલન થાય છે, તેમ ચિદરૂપ પુરુષના સંવિધાનમાં સત્ત્વનું અભિવ્યંગ્ય એવું ચેતવ્ય અભિવ્યક્ત થાય છે. ત્યારપછી શ્લોક-૧૬માં બતાવેલ કે પાતંજલ મત પ્રમાણે બે પ્રકારની ચિતશક્તિ છેઃ (૧) નિત્યોદિતા અને (૨) અભિવ્યંગ્યા. તેમાં સિત્યોદિતા ચિતશક્તિ પુરુષ જ છે અને અભિવ્યંગ્યા ચિત્શક્તિ સત્વનિષ્ઠ છે અર્થાત્ બુદ્ધિમાં રહેલી છે. આ રીતે પાતંજલમતકાર પુરુષને બુદ્ધિના ચેતવ્યનો અભિવ્યંજક સ્વીકારે છે, અને પુરુષને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે, તે પતંજલિ ઋષિનું કથન યુક્તિવાળું નથી, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : पुंसश्च व्यञ्जकत्वेऽपि कूटस्थत्वमयुक्तिमत् । अधिष्ठानत्वमेतच्चेत्तदेत्यादि निरर्थकम् ।।२६।। અન્વયાર્થ :પૃશ્ય રાખ્યત્વેરિ=પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પાતંજલ મત પ્રમાણે પુરુષનું સત્વમાં ચેતવ્યનું વ્યંજકપણું હોતે છતે પણ, ટચત્વ= Page #155 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ ફૂટસ્થપણું=પુરુષનું ફૂટસ્થપણું, અવૃત્તિમ=અયુક્તિવાળું છે. અધિષ્ઠાનત્વમેતત્ત્વે અધિષ્ઠાતપણું આ છે=ભંજકપણું છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો તવેત્યાવિ=તા ઇત્યાદિ અર્થાત્ “તવા દ્રપુ: સ્વરૂપાવસ્થાનમ્ એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૧/૩, નિરર્થમ=નિરર્થક થાય. ।૨૬।। 99 શ્લોકાર્થ : પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે. અધિષ્ઠાનપણું આ છે=વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો તવા ઈત્યાદિ અર્થાત્ “તા દ્રષ્ટુ: સ્વપાવસ્થાન” એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૧/૩ નિરર્થક થાય. IIરકા ૧૨૨ = * પુંસશ્વ વ્યત્વેઽપ ટસ્વત્વમયુક્તિમત્ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે કૃત્યાદિ સામાનાધિકરણ્યરૂપે પુરુષની પ્રતીતિ છે, એ અપેક્ષાએ તો પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે, પરંતુ કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે પુરુષને ન સ્વીકારવામાં આવે અને પુરુષને બુદ્ધિમાં થતા અભિવ્યંગ્ય એવા ચૈતન્યનું અભિભંજક તરીકે સ્વીકારવામાં આવે તોપણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે. ટીકા ઃ k पुंसश्चेति - पुंसः = पुरुषस्य च व्यञ्जकत्वेऽभ्युपगम्यमाने कूटस्थत्वमयुक्तिमद्असङ्गतम्, अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वं, तथा च " अकारणमकार्यं च पुरुष" इति वचनं व्याहन्येतेति भावः । अधिष्ठानत्वमभिव्यक्तिदेशाश्रयत्वं एतद् = व्यंजकत्वं, पुरुषस्तु सदैकरूप इति चेत्, तर्हि तदेत्यादि “ तदा द्रष्टुः स्वरूपावस्थानम्” (यो.सू. १ / ३) इति सूत्रं निरर्थकं, तदेत्यस्य व्यवच्छेद्याभावात्, काल्पनिकत्वे चैतद्विषयस्य घटादिव्यवहारविषयस्यापि तथात्वापत्तौ शून्यवादिमतપ્રવેશ કૃતિ ભાવ: ।।૨૬।। ટીકાર્ય : पुंसः કૃતિ ભાવઃ । અને પુરુષનું વ્યંજકપણું સ્વીકારાયે છતે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિમાં ચૈતન્યના અભિભંજકરૂપે પુરુષને સ્વીકારાયે છતે, ફૂટસ્થપણું અયુક્તિવાળું છે અર્થાત્ પુરુષનું ફૂટસ્થપણું અસંગત છે. ..... Page #156 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨૬ ૧૨૩ પુરુષનું ફૂટસ્થપણું કેમ અસંગત છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - અભિવ્યંજકપણું એટલે અભિવ્યક્તિજનકપણું અર્થાત્ અભિવ્યક્તિરૂપ કાર્યનું કારણપણું. અને તે રીતે પુરુષને અભિવ્યક્તિરૂપ કાર્યનું જતક સ્વીકારીએ તે રીતે, “અકારણ અને અકાર્ય પુરુષ છે એ પ્રકારનું સાંખ્યદર્શનકારનું વચન હણાય છે, એ પ્રકારે ભાવ છે અર્થાત્ અકારણ અને અકાર્ય પુરુષ છે, એ કથન દ્વારા સાંખ્યદર્શનકાર આત્માને ફૂટસ્થ સ્થાપન કરે છે, અને પુરુષને અભિવ્યંજક સ્વીકારવા દ્વારા અભિવ્યક્તિનું કારણ સ્વીકારે છે, તેથી પુરુષને ફૂટસ્થ કહેતા સાંખ્યવચન હણાય છે, એ પ્રકારે ભાવ છે. પુરુષને અભિવ્યક્તિરૂપ કાર્યનું જનક સ્વીકારવાથી પુરુષનું ફૂટસ્થપણું સિદ્ધ થાય નહિ. તેના નિવારણ માટે અભિવ્યક્તિજનકપણાનો અર્થ સાંખ્યદર્શનકાર અન્ય રીતે કરે છે કે જેથી પુરુષના કૂટસ્થપણાનો વ્યાઘાત ન થાય. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – મઝાન ..વછેરમાવાન્ ા અધિષ્ઠાતપણું આ છે અભિવ્યક્તિદેશનું આશ્રયપણું વ્યંજકપણું છે અર્થાત્ અભિવ્યક્તિજનકપણું વ્યંજકપણું નથી, પરંતુ બુદ્ધિમાં ચૈતન્યની અભિવ્યક્તિ થાય તેવા યોગ્ય દેશમાં પુરુષનું અધિષ્ઠાતપણું છે, તે વ્યંજકપણું છે. વળી પુરુષ તો સદા=હંમેશાં એકરૂપ છે, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – તો ‘તલા' ઈત્યાદિ અર્થાત્ “તા દુ: સ્વરૂપાવસ્થાન”=ત્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારે સૂત્ર નિરર્થક થાય=જ્યારે ચિત્તની વૃત્તિઓનો વિરોધ થાય છે ત્યારે દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, તે સૂત્ર નિરર્થક થાય; કેમ કે તા’ એ પ્રકારના આવાગતા એ પ્રકારના વચનના, વ્યવચ્છેદ્યનો અભાવ છે પુરુષ સદા એકરૂપ હોય તો ‘તલા'= ત્યારે, દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન નથી, પરંતુ સતા=હંમેશાં, દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, તેથી “તા' પદથી વ્યવચ્છેદ્ય એવા કાળતી અપ્રાપ્તિ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૬ અહીં સાંખ્યદર્શનકાર કહે કે પુરુષ તો સદા એકરૂપ છે, તેથી સદા પોતાના સ્વરૂપમાં રહેનાર છે, આમ છતાં યોગીપુરુષો સાધના કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે ત્યારે તે યોગીપુરુષનું ચિત્ત નિરુદ્ધ થયેલું હોવાથી દ્રષ્ટા એવો પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો છે તેવું પ્રતીત થાય છે. વસ્તુતઃ પુરુષ સદા સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, એ પ્રકારની સાંખ્યદર્શનકારની યુક્તિ બતાવીને તેમાં ગ્રંથકારશ્રી દોષ બતાવે છે – નિત્વે ... રૂતિ ભાવ: I અને આ વિષયનું કાલ્પનિકપણું હોતે છતે ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારના સૂત્રના વિષયનું કાલ્પનિકપણું હોતે છતે, ઘટાદિ વ્યવહારના વિષયના પણ તથાપણાની આપત્તિ હોતે છતેનકાલ્પનિકપણાની પ્રાપ્તિ હોતે છતે, શૂન્યવાદીના મતમાં પ્રવેશ થાય, એ પ્રકારનો ભાવ છે. ૨૬ જ પતિવ્યવહાવિષયસ્થાપિ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે “તતા દ્રષ્ટ સ્વરૂપવરસ્થાનમ્' એ પ્રકારના પાતંજલ યોગસૂત્રના વિષયનું તો કાલ્પનિકપણું છે, પરંતુ ઘટાદિ વ્યવહારના વિષયના પણ કાલ્પનિકપણાની આપત્તિ છે. ભાવાર્થ :સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પુરુષ સત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિનો વ્યંજક છે, એમ સ્વીકારવામાં પુરુષના ફૂટસ્થપણાની અસંગતિની યુક્તિઃ શ્લોક-૧૬માં ગ્રંથકારશ્રીએ પાતંજલ મત પ્રમાણે બતાવ્યું તે રીતે, પુરુષમાં નિત્યોદિતા ચિત્શક્તિ છે અને સત્ત્વમાં અભિવ્યંગ્યા ચિત્શક્તિ છે, અને પુરુષની ચિતુશક્તિથી સત્ત્વમાં અભિવ્યંગ્ય એવી ચિશક્તિ અભિવ્યક્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે પુરુષ સત્ત્વમાં રહેલ અભિવ્યંગ્ય ચિતુશક્તિનો અભિવ્યંજક છે=સત્ત્વમાં રહેલ ચિત્શક્તિની અભિવ્યક્તિનો જનક છે, તેથી પુરુષ કૂટનિત્ય છે, તેમ કહી શકાય નહિ; અને પુરુષને માનનાર સાંખ્યદર્શનકાર પુરુષને અકારણ અને અકાર્ય સ્વીકારીને પુરુષ કૂટસ્થનિત્ય છે, તેમ કહે છે. વળી પુરુષને સત્ત્વમાં રહેલ અભિવ્યંગ્ય એવી ચિતુશક્તિનો જનક પણ સ્વીકારે છે. એ બે વચનો પરસ્પર વિરોધી છે; અર્થાત્ પુરુષને અભિવ્યંજક સ્વીકારવાથી પુરુષ અભિવ્યક્તિનું કારણ છે, તેમ સિદ્ધ થાય છે, અને પુરુષને કૂટનિત્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંચિકા/શ્લોક-૨૬ સ્વીકારવા માટે પુરુષને અકારણ અને અકાર્ય સાંખ્યદર્શનકાર માને છે. તે વચનનો પૂર્વના વચન સાથે વિરોધ થાય છે, માટે પુરુષને પરિણામી માનવો ઉચિત છે, એમ ગ્રંથકારશ્રીનો આશય છે. પુરુષને સત્ત્વની ચિતુશક્તિના અભિવ્યંજકરૂપે સ્વીકારવાથી પુરુષ કૂટનિત્ય નથી, એમ સિદ્ધ થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કહ્યું. તેના નિરાકરણ માટે સાંખ્યદર્શનકાર કહે છે – અભિવ્યક્તિદેશમાં આશ્રયપણું વ્યંજકપણું છે, એ પ્રકારની સાંખ્યદર્શનકારની યુક્તિનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : પુરુષ સત્ત્વની ચિતુશક્તિનો અભિવ્યંજક છે, તેનો અર્થ “સત્ત્વમાં રહેલા અભિવ્યંગ્ય ચૈતન્યને પુરુષ અભિવ્યક્ત કરે છે તેવો નથી;” પરંતુ જેમ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય ત્યારે જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેવા અભિવ્યક્તિ દેશમાં ચંદ્રનું આશ્રયપણું છે, તેમ પુરુષનું પણ બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય તેવા અભિવ્યક્તિ દેશમાં આશ્રયપણું એ પુરુષનું વ્યંજકપણું છે. વળી પુરુષ તો સદા એકરૂપ છે=સત્ત્વમાં ચિત્શક્તિની અભિવ્યક્તિ કરવાને અનુકૂળ કોઈ કૃત્યવાળો નથી, પરંતુ સદા એકરૂપ છે, તેથી પુરુષનું ચોક્કસ પ્રકારનું અધિષ્ઠાનપણું સત્ત્વમાં ચિતુશક્તિને અભિવ્યક્ત કરે છે, પરંતુ પુરુષમાં કોઈ વિક્રિયા થતી નથી માટે પુરુષ કૂટનિત્ય છે; એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ‘તી દ્રષ્ટ્ર: સ્વરૂપવાન =ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારનું સૂત્ર નિરર્થક થશે; કેમ કે જો પુરુષ સદા એકરૂપ હોય તો દ્રષ્ટા એવો પુરુષ સદા સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેવો અર્થ થાય; અને પાતંજલ સૂત્રકાર તો કહે છે કે જ્યારે યોગી પોતાના ચિત્તનો નિરોધ કરે છે, ત્યારે નિરુદ્ધ ચિત્તઅવસ્થાકાળમાં દ્રષ્ટા એવા પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન છે, અન્ય કાળમાં નથી. તેથી પાતંજલયોગસૂત્ર-૧૩માં રહેલા “તવા' શબ્દથી ચિત્તનિરોધથી અન્ય કાળમાં દ્રષ્ટા એવો પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો નથી, તેવો અર્થ પ્રાપ્ત થાય છે; અને જો પુરુષને સદા એકરૂપ સ્વીકારીએ તો પાતંજલયોગસૂત્ર-૧/૩ નિરર્થક સિદ્ધ થાય. આ પ્રકારની આપત્તિના નિરાકરણ માટે પાતંજલદર્શનકાર કહે છે -- Page #159 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬ સાંખ્યદર્શનકાર પાતંજલયોગસૂત્ર-૧/૩ના વિષયનું કાલ્પનિકપણું કહે તો, ઘટાદિ વ્યવહારવિષયના પણ કાલ્પનિકપણાની આપત્તિ આવવાથી સાંખ્યદર્શનકારનો શૂન્યવાદી બૌદ્ધના મતમાં પ્રવેશ ઃ ૧૨૬ “તવા દ્રષ્ટ: સ્વરૂપાવસ્થાનમ્"=ત્યારે દ્રષ્ટાનું સ્વરૂપમાં અવસ્થાન છે, એ પ્રકારના સૂત્રના વિષયનું કાલ્પનિકપણું છે. આશય એ છે કે પુરુષ તો સદા પોતાના સ્વરૂપમાં જ રહેલો છે, પરંતુ પુરુષનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે; અને બુદ્ધિ ભોગાદિ સંપાદન કરે છે, અને તે બુદ્ધિ જ જ્યારે પુરુષના અપવર્ગ માટે વ્યાપારવાળી થાય છે, ત્યારે યોગીના ચિત્તના નિરોધની પ્રાપ્તિ છે, તેથી તે વખતે યોગીને જણાય છે કે ‘હું મારા સ્વરૂપમાં અવસ્થાનવાળો છું.' વસ્તુતઃ તે યોગીપુરુષ તો સદા પોતાના સ્વરૂપમાં જ રહેલા છે, તેથી તે યોગી જ્યારે ચિત્તનિરોધવાળા છે, ત્યારે સ્વરૂપમાં અવસ્થાનવાળા છે, એ વસ્તુ કાલ્પનિક છે વાસ્તવિક નથી, એમ જો પાતંજલ મતકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે -- જેમ યોગીને ચિત્તનિરોધકાળમાં ‘હું સ્વરૂપમાં અવસ્થાનવાળો છું' તેવી પ્રતીતિ થાય છે; છતાં તે પ્રતીતિના વ્યવહારનો વિષય કાલ્પનિક છે, તેમ જો પાતંજલ મતકાર કહે, તો આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ વ્યવહારના વિષયભૂત ઘટપટાદિ પણ કાલ્પનિક છે, તેમ સાંખ્યદર્શનકારને માનવું પડે; કેમ કે જેમ યોગીના ચિત્તનિરોધકાળમાં પ્રતીત થતા સ્વરૂપના અવસ્થાનના વ્યવહારને કરનાર સૂત્રનો વિષય કાલ્પનિક છે, તેમ લોકને ઘટાદિની પ્રતીતિ છે, તેથી આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ વ્યવહાર કરે છે, તે વ્યવહારનો વિષય પણ કાલ્પનિક સ્વીકારવો પડે, અને તેમ સ્વીકારીએ તો શૂન્યવાદી એવા બૌદ્ધમતમાં પ્રવેશની આપત્તિ સાંખ્યદર્શનકારને આવે, એ પ્રકારનો ભાવ છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે પતંજલિ ઋષિએ પાતંજલયોગસૂત્ર-૧/૧માં યોગનું લક્ષણ “યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ"=ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે એમ કહ્યું, અને તે યોનિરોધનો ઉપાય પાતંજલયોગસૂત્ર-૨/૨૯માં “યનિયમાસનપ્રાાયામ Page #160 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૬-૨૭ ૧૨૭ પ્રત્યાહારધારાધ્યાનસમાધયોગષ્ટાવાન”=યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ આઠ યોગાંગો કહ્યાં. તેથી એ પ્રાપ્ત થયું કે જે યોગી યમ, નિયમ વગેરે યોગનાં આઠ અંગોનું સેવન કરે છે, અને અંતે યોગના આઠમાં અંગરૂપ સમાધિની પ્રાપ્તિ થયા પછી તેનાથી ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગને પ્રાપ્ત કરે છે; અને જ્યારે યોગી યોગનિરોધને પ્રાપ્ત કરે છે, ત્યારે દ્રષ્ટા એવો પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેમ પાતંજલ દર્શનકાર કહે છે. તેથી “તેવા દ્રષ્ટ્ર સ્વરૂપાવરથાનમ્ પાતંજલયોગસૂત્ર-૧/૩ પ્રમાણે પુરુષ સદા સ્વરૂપમાં અવસ્થાનવાળો નથી, પરંતુ યોગનાં આઠ અંગોના સેવનથી જ્યારે ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગને પ્રાપ્ત કરે છે, ત્યારે પુરુષ સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, તેમ નક્કી થાય છે. આ પ્રકારનું યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગનું વર્ણન પતંજલિ ઋષિએ યોગીઓના અનુભવને અનુસારે કરેલ છે, અને યોગીઓના અનુભવનો વિષય જ્યારે યોગનિરોધ થાય છે, ત્યારે દ્રષ્ટા એવો યોગી સ્વરૂપમાં અવસ્થાનવાળો છે, એમ કહેવાય છે. આ પ્રકારના અનુભવનો વિષય પાતંજલ મત દ્વારા જો કાલ્પનિક સ્વીકારવામાં આવે તો લોકને ઘટાદિ વિષયનો અનુભવ છે, અને તે અનુભવ પ્રમાણે લોકો ઇષ્ટ એવા ઘટાદિ વિષયોને ગ્રહણ કરે છે, અને પોતાને અનિષ્ટ એવા કટકાદિ વિષયોનો ત્યાગ કરે છે, તે વ્યવહારના વિષયભૂત ઘટાદિ પણ કાલ્પનિક છે, તેમ માનવાની પાતંજલ દર્શનકારને આપત્તિ આવે; અને આ રીતે અનુભવને અનુરૂપ વ્યવહારના વિષયભૂત પદાર્થોને કાલ્પનિક સ્વીકારીએ તો જગતમાં કાંઈ નથી, જગત શૂન્ય છે, એ પ્રકારના શુન્યવાદીના મતમાં સાંખ્યદર્શનકારનો પ્રવેશ થાય. ૨કા અવતરણિકા - શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે પુરુષને વ્યંજક સ્વીકારશો તો પુરુષ અભિવ્યક્તિનો જનક હોવાથી પુરુષ અકારણ છે, તેમ સિદ્ધ થશે નહિ, પરંતુ અભિવ્યક્તિરૂપ કાર્યનું કારણ છે તેમ સિદ્ધ થશે; અને તેથી પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે. તે આપત્તિના નિવારણ માટે પાતંજલ દર્શનકારે કહ્યું કે પુરુષનું અભિવ્યંજકપણું એ અભિવ્યક્તિજનકપણું નથી, પરંતુ અભિવ્યક્તિ દેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાતપણું છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિાંશિકા/શ્લોક-૨૭ આનાથી એ ફલિત થાય છે કે જેમ જલ શરાવમાં રહેલી ગંધને અભિવ્યક્ત કરે છે, તેમ પુરુષ સત્વમાં રહેલ અભિવ્યંગ્ય ચૈતન્યની અભિવ્યક્તિ કરતો તથી, પરંતુ પુરુષમાં અભિવ્યક્તિદેશના આશ્રયપણારૂપ અધિષ્ઠાતપણું છે, તે અધિષ્ઠાતપણાના નિમિતે સત્વમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, આ રીતે સાંખ્યદર્શનકારે સિદ્ધ કર્યું, તેમ સ્વીકારીએ તોપણ આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : निमित्तत्वेऽपि कौटस्थ्यमथास्यापरिणामतः । स्याद् भेदो धर्मभेदेन तथापि भवमोक्षयोः ।।२७।। અન્વયાર્થ : અથ થી ગ્રંથકારશ્રી કહે છે – નિમિત્તત્ત્વપ=નિમિતપણું હોવા છતાં પણ=સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિને અભિવ્યક્ત કરવામાં આત્માનું નિમિતપણું હોવા છતાં પણ, મરામત =અપરિણામને કારણે દર્શ= ફૂટસ્થપણું છે આત્માના અપરિણામને કારણે આત્માનું ફૂટસ્થપણું છે, તથાપિતોપણ મેરેજ=ધર્મભેદને કારણે વિમોક્ષ =ભવ અને મોક્ષનો થી મેલ =કથંચિત્ ભેદ છે. ર૭ા શ્લોકાર્ચ - અથ થી ગ્રંથકારશ્રી કહેછે – નિમિતપણું હોવા છતાં પણ અપરિણામને કારણે ફૂટસ્થપણું છે, તોપણ ધર્મભેદને કારણે ભવ અને મોક્ષનો કથંચિત્ ભેદ છે. રક્ષા ટીકા : निमित्तत्वेऽपीति-अथा अस्य आत्मनो, निमित्तत्वेऽपि सत्त्वनिष्ठामभिव्यङ्ग्यां चिच्छक्तिं प्रति, अपरिणामत:-परिणामाभावात्, कौटस्थ्यम्, अकारणमित्यस्यानुपादानकारणमित्यर्थात्, उपादानकारणस्यैव परिणामित्वात् परिणामस्य चावस्थान्तरगमनलक्षणत्वादिति भावः, तथापि भवमोक्षयोः संसारापवर्गयोः, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પાતંજલ યોગલક્ષણવિચારવાચિંશિકા/શ્લોક-૨૭ धर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन, स्यात् कथञ्चिद्, भेद आवश्यकः, मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत्, सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ?, उभयैकस्वभावत्वान्नायमिति चेद्, भङ्ग्यन्तरेणायमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे ।।२७।। ટીકાર્ય : અથ ... વટ પુરુષને વ્યંજક સ્વીકારવાથી આત્મા ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થતું હતું. તેના નિવારણ માટે સાંખ્યદર્શનકારે કહ્યું કે અધિષ્ઠાતપણું અભિવ્યંજક છે. તેને ગ્રંથકારશ્રી નથ થી કહે છે – સત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિશક્તિ પ્રત્યે આને આત્માનું, નિમિત્તપણું હોવા છતાં પણ આત્મા અભિવ્યક્તિ દેશ આશ્રય છે તેથી અભિવ્યક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ, અપરિણામને કારણે પરિણામના અભાવને કારણે, ફૂટસ્થપણું છે=આત્માનું ફૂટસ્થપણું છે. અહીં પ્રશ્ન થાય કે આત્મા સત્ત્વનિષ્ઠ ચિતુશક્તિની અભિવ્યક્તિ પ્રત્યે નિમિત્ત કારણ છે, તેથી ફૂટસ્થપણું છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – સવારમ્ ... ૩ , “અકારણ અને અકાર્ય પુરુષ છે" એ પ્રકારના વચનમાં ‘અકારણ એ પ્રકારના વચનનું અનુપાદાન કારણ છે, એ પ્રકારનો અર્થ હોવાને કારણે આત્મા અકારણ અને અકાર્ય સિદ્ધ થાય છે, માટે આત્મા ફૂટસ્થ છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે અકારણનો અર્થ અનુપાદાન કારણ કર્યો, તેટલા માત્રથી આત્મા કૂટસ્થ છે, તેમ કેમ સિદ્ધ થાય ? તેમાં હેતુ કહે છે : ૩૫લાનરશ્ય . ત્તિ બાવા, ઉપાદાનકારણનું જ પરિણામીપણું હોવાથી અને પરિણામનું અવસ્થાનરગમનસ્વરૂપપણું હોવાથી અનુપાદાનકારણવાળો આત્મા અર્થાત નિમિત્તકારણવાળો આત્મા, અવસ્થાંતરગમત પામતો નથી, તેથી આત્મા સત્ત્વનિષ્ઠ ચિતશક્તિ પ્રત્યે નિમિત્તકારણ હોવા છતાં પણ કૂટસ્થ છે, એ પ્રકારનો ભાવ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૭ તથfપ... માવા , તોપણ=સાંખ્યદર્શનકારના મતે આત્મા અપરિણામી હોવાને કારણે સત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ કૂટસ્થપણું છે તોપણ, ધર્મભેદને કારણે=ભોગનિમિતઅનિમિતપણારૂપ ધર્મભેદને કારણે અર્થાત્ ભોગના નિમિતપણારૂપ અને ભોગના અનિમિતપણારૂપ ધર્મભેદને કારણે, ભવ અને મોક્ષનો=સંસાર અને અપવર્ગનો, સ્થાત્મિકથંચિદ્ ભેદ, આવશ્યક છે. મોક્ષેડપિ ....... કૃતિ રે, મોક્ષમાં પણ પૂર્વસ્વભાવનું સત્વ હોવા છતાં= સંસાર અવસ્થામાં જે ભોગવા નિમિત્ત થવાનો સ્વભાવ હતો તે સ્વભાવનું સત્વ હોવા છતાં કારણાંતરનો અભાવ હોવાને કારણે= ભોગમાં નિમિત્ત થવાનું કારણ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ થતું હતું, તેથી પુરુષ ભોગમાં નિમિત્ત થતો હતો, પરંતુ યોગીએ યોગસાધના કરી, તેથી બુદ્ધિ પ્રકૃતિમાં વિલીન થવાથી પુરુષના પ્રતિબિંબનું કારણ એવી બુદ્ધિનો અભાવ હોવાને કારણે, ભોગ નથી=પુરુષનો મોક્ષ થાય છે ત્યારે પુરુષને ભોગ નથી. તેથી શું ભેદ છે ? અર્થાત્ પુરુષ સંસારઅવસ્થામાં ભોગનું નિમિત્ત છે અને મુક્ત અવસ્થામાં ભોગનું અનિમિત્ત છે, એ પ્રકારનો કોઈ ભેદ નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – સોગ .... વિરોઘ ? હે સૌમ્ય ! તો ભવ અને મોક્ષ ઉભયસ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ પૂર્વમાં પુરુષમાં ભવસ્વભાવ હતો અને પછી પુરુષમાં મોક્ષસ્વભાવ છે, એ પ્રકારનો વિરોધ પુરુષને ફૂટસ્થ માનવાથી કેમ નહિ થાય ? અર્થાત્ પુરુષતો ભવ અને મોક્ષ ઉભયસ્વભાવ સ્વીકારવાને કારણે પુરુષ ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થશે. ૩મયે સ્વભાવ .... વિદ્યારે || ઉભયરૂપ એકસ્વભાવપણું હોવાથી=ભવ અને મોક્ષ ઉભયરૂપ પુરુષનું એકસ્વભાવપણું હોવાથી, આ નથી=પુરુષને ફૂટસ્થનિત્ય સ્વીકારવામાં વિરોધ નથી, એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે – ભવ્યંતરથી આ જ સ્યાદ્વાદ છે=જે વિકલ્પથી અમે ભવસ્વભાવ અને મોક્ષસ્વભાવ સ્વીકારીએ છીએ, તેના કરતાં અન્ય વિકલ્પથી સાંખ્યદર્શનકારે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨૭ પુરુષનો ઉભયરૂપ એક સ્વભાવ સ્વીકાર્યો એ જ સ્યાદ્વાદ છે. એથી કેમ વૃથા ખેદ કરે છે–પુરુષને પરિણામી સ્વીકારવા છતાં પુરુષ પરિણામી નથી, એ પ્રકારે સ્થાપન કરવા અર્થે સાંખ્યદર્શનકાર કેમ વૃથા ખેદ કરે છે? પરા * માત્મનો નિમિત્તāડપ અહીં પ થી એ કહેવું છે કે સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિશક્તિને અભિવ્યક્ત કરવામાં આત્માનું નિમિત્તપણું ન હોય તો તો ફૂટસ્થપણું છે, પરંતુ આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ અપરિણામ હોવાને કારણે આત્માનું ફૂટસ્થપણું છે. મોક્ષેડપિ પૂર્વસ્વમવસર્વે અહીં પ થી એ કહેવું છે કે સંસારમાં તો પૂર્વસ્વભાવ છે, પરંતુ મોક્ષમાં પણ પૂર્વસ્વભાવ હોવા છતાં કારણોતરના અભાવને કારણે મોક્ષમાં ભોગ નથી. ભાવાર્થ - શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારને કહેલું કે પુરુષને અભિવ્યંજક સ્વીકારશો તો પુરુષ કૂટસ્થ સિદ્ધ થશે નહિ, તેથી સાંખ્યદર્શનકારે કહ્યું કે પુરુષમાં અભિવ્યક્તિ દેશના આશ્રયણારૂપ અધિષ્ઠાનપણું એ અભિવ્યંજકપણું છે. આનાથી એ ફલિત થયું કે સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતશક્તિની અભિવ્યક્તિનો જનક પુરુષ નથી, પરંતુ પુરુષના નિમિત્તને પામીને સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિતુશક્તિ અભિવ્યક્ત થાય છે. આ રીતે પુરુષને સત્ત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિત્શક્તિની અભિવ્યક્તિનું નિમિત્તપણું સ્વીકારીને સાંખ્યદર્શનકાર આત્માનું કૂટસ્થપણું સ્થાપન કરે તોપણ, ભોગના નિમિત્તપણારૂપ અને અનિમિત્તપણારૂપ ધર્મના ભેદને કારણે પુરુષનો કથંચિત્ ભેદ આવશ્યક છે. આશય એ છે કે પુરુષ સત્ત્વનિષ્ઠ ચિતશક્તિની અભિવ્યક્તિનું નિમિત્ત બને છે, તેથી બુદ્ધિ જે ભોગ કરે છે, તેનું નિમિત્ત પુરુષ બને છે; અને જ્યારે સાધના કરીને મુક્તિની પ્રાપ્તિ થાય છે, ત્યારે બુદ્ધિ પ્રકૃતિમાં વિલય પામેલી હોવાથી પુરુષ ભોગનું નિમિત્ત બનતો નથી. તેથી પુરુષમાં ભોગ નિમિત્તપણારૂપ અને ભોગ અનિમિત્તપણારૂપ બે ધર્મોની પ્રાપ્તિ થઈ. માટે પુરુષમાં કથંચિત્ ભેદની પ્રાપ્તિ છે, તેથી પુરુષને ફૂટસ્થ નિત્ય સ્વીકારી શકાય નહિ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭ મોક્ષમાં પૂર્વસ્વભાવ હોવા છતાં બુદ્ધિરૂપ કારણાંતરનો અભાવ હોવાને કારણે પુરુષને ભોગ નથી, તેથી પુરુષને કથંચિદ્ ભેદની પ્રાપ્તિ નથી, એમ સાંખ્યદર્શનકારના સમાધાનનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ : ગ્રંથકારના આ કથન સામે સાંખ્યદર્શનકાર કહે છે કે પુરુષનો મોક્ષ થયો એની પૂર્વે પુરુષનો જે સ્વભાવ હતો, તે જ સ્વભાવ પુરુષનો મોક્ષ થાય છે ત્યારે પણ છે, તેથી સ્વભાવનું કોઈ પરિવર્તન નથી, માટે પુરુષ કૂટસ્થ છે. અહીં પ્રશ્ન થાય કે જો પુરુષના સ્વભાવમાં કોઈ પરિવર્તન ન હોય તો મોક્ષની પ્રાપ્તિ પૂર્વે પુરુષ ભોગનું નિમિત્ત બનતો હતો અને મોક્ષની પ્રાપ્તિ પછી પુરુષ ભોગનું નિમિત્ત બનતો નથી, તે સ્વભાવભેદ વગર કઈ રીતે થઈ શકે ? તેથી સાંખ્યદર્શનકાર કહે છે પુરુષનો મોક્ષ થાય છે ત્યારે કારણાંતરનો અભાવ હોવાને કા૨ણે પુરુષને ભોગ નથી, તેથી પુરુષમાં ભોગનિમિત્તપણારૂપ અને ભોગઅનિમિત્તપણારૂપ ધર્મનો કોઈ ભેદ નથી. આશય એ છે કે પુરુષનો મોક્ષ થયા પૂર્વે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હતું, તેથી પુરુષના પ્રતિબિંબને કા૨ણે બુદ્ધિમાં ચિત્રશક્તિ અભિવ્યક્ત થતી હતી, તેમાં પુરુષ નિમિત્ત બનતો હતો; અને જ્યારે સાધના કરીને પુરુષની મુક્તિ થાય છે, ત્યારે બુદ્ધિ પ્રકૃતિમાં વિલીન થાય છે, તેથી બુદ્ધિ વિદ્યમાન નહિ હોવાથી પુરુષનું તેમાં પ્રતિબિંબ પડતું નથી; તેથી બુદ્ધિરૂપ કારણાંતરના અભાવને કારણે પુરુષને ભોગ પ્રાપ્ત થતો નથી, માટે સંસારઅવસ્થામાં અને મુક્તઅવસ્થામાં પુરુષનો કોઈ ભેદ નથી. જેવો પુરુષ સંસારઅવસ્થામાં હોય છે, તેવો જ પુરુષ મુક્તઅવસ્થામાં હોય છે ફક્ત પુરુષ સંસારઅવસ્થામાં હોય છે; ત્યારે બુદ્ધિરૂપ કારણાંતર હોવાને કારણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પુરુષ ભોગનું નિમિત્ત બને છે; અને પુરુષ મુક્તઅવસ્થામાં હોય છે, ત્યારે બુદ્ધિરૂપ કારણાંતર નહિ હોવાને કા૨ણે બુદ્ધિના ભોગમાં પુરુષ નિમિત્ત બનતો નથી, માટે પુરુષમાં કોઈ અવસ્થાંતરની પ્રાપ્તિ નથી, તેથી પુરુષ કૂટસ્થંનિત્ય છે. તેને ગ્રંથકારશ્રી કહે છે - Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/બ્લોક-૨૭ તો પછી પુરુષમાં ભવ અને મોક્ષ ઉભય સ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ પુરુષ પૂર્વે સંસારમાં હોય છે ત્યારે ભવસ્વભાવની, અને પછી મુક્ત થાય છે ત્યારે મુક્તસ્વભાવની પ્રાપ્તિ થાય છે; અને પુરુષને ફૂટસ્થ સ્વીકારીએ તો ભવ અને મોક્ષ ઉભય સ્વભાવનો વિરોધ કેમ નહિ થાય ? અર્થાત્ જો પુરુષમાં બે સ્વભાવ હોય તો પ્રથમ પુરુષ ભવસ્વભાવવાળો હતો અને પછી મોક્ષસ્વભાવવાળો થયો, તેથી પુરુષ પરિણામી છે, તેમ સિદ્ધ થાય છે, માટે પુરુષ કૂટસ્થ નથી તેમ માનવું જોઈએ. ઉભયરૂપ એકસ્વભાવ હોવાથી ભવ અને મોક્ષ સ્વભાવરૂપ કથંચિ ભેદની પ્રાપ્તિ નહિ થાય એ પ્રકારના સાંખ્યદર્શનકારના સમાધાનથી સાંખ્યદર્શનકાર દ્વારા વિકલ્પાંતરથી સ્યાદ્વાદના સ્વીકારની સંગતિ: અહીં સાંખ્યદર્શનકાર કહે કે પુરુષનું ઉભયએકસ્વભાવપણું છે અર્થાત્ પુરુષમાં પૂર્વમાં ભવસ્વભાવ હતો અને પછી મોક્ષસ્વભાવ છે, તેવું નથી, પરંતુ મોક્ષ થયા પૂર્વે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, અને સાધના કરીને પુરુષ મુક્ત થાય છે ત્યારે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું નથી, તે બંને અવસ્થામાં પુરુષનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ બુદ્ધિ વિદ્યમાન હોય તો પુરુષનું પ્રતિબિંબ થાય, અને બુદ્ધિ વિદ્યમાન ન હોય તો પુરુષનું પ્રતિબિંબ ન થાય, તેવો ઉભયએકસ્વભાવ પુરુષનો છે. તેથી પુરુષનો પૂર્વે ભવસ્વભાવ અને પછી મોક્ષસ્વભાવ છે એવું નથી, કે જેથી પુરુષને પરિણામી સ્વીકારવાની આપત્તિ આવે; પરંતુ ભવ અને મોક્ષ ઉભયરૂપ એકસ્વભાવ પુરુષમાં છે, તેથી ભવ અને મોક્ષ ઉભયએકસ્વભાવરૂપ પુરુષ અપરિણામી સિદ્ધ થાય છે, માટે પુરુષનું કૂટસ્થપણું છે. તેને ગ્રંથકારશ્રી કહે છે : આ રીતે ભૂયંતરથી=વિકલ્પાંતરથી, તારાથી સ્યાદવાદનો જ સ્વીકાર થાય છે, માટે પુરુષને ફૂટસ્થ નિત્ય સ્થાપન કરવા માટે તું=સાંખ્યદર્શનકાર, વૃથા શ્રમ કેમ કરે છે ? આશય એ છે કે સ્યાદ્વાદી પણ માને છે કે જીવનો ઉભયએકસ્વભાવ છે અર્થાત્ જ્યારે પુરુષ સંસારઅવસ્થામાં હોય ત્યારે કર્મના સંબંધને પામવાના સ્વભાવવાળો છે, અને તે વખતે પણ પરમાર્થ દૃષ્ટિથી જીવનો શુદ્ધ સ્વભાવ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ શક્તિરૂપે વિદ્યમાન છે, તેથી સંસારઅવસ્થામાં પણ જીવ કોઈક અપેક્ષાએ શુદ્ધ સ્વભાવવાળો છે, અને કોઈક અપેક્ષાએ અશુદ્ધ સ્વભાવવાળો છે અર્થાત્ શુદ્ધ દ્રવ્યાસ્તિક નયથી સંસારી અવસ્થામાં પણ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવવાળો છે, અને વ્યવહારનયથી અશુદ્ધ સ્વભાવવાળો પણ છે. વળી મુક્તઅવસ્થામાં પણ આત્મા ભૂતપૂર્વ નયથી અશુદ્ધ સ્વભાવવાળો છે, અને વાસ્તવિક સ્વરૂપથી શુદ્ધ સ્વભાવવાળો છે, તેથી સ્યાદ્વાદી આત્માને ઉભયએકસ્વભાવરૂપ માને છે. તે જ વિકલ્પને સાંખ્યદર્શનકારે અન્ય વિકલ્પથી સ્વીકારેલ છે, આથી જ સંસારઅવસ્થામાં બુદ્ધિરૂપ કારણ હોવાને કારણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પુરુષ ભવસ્વભાવવાળો છે, અને જો બુદ્ધિરૂપ કારણાંતર ન હોય તો પુરુષનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે નહિ, તેથી પુરુષ મુક્તસ્વભાવવાળો છે; અને આવા પ્રકારનો ઉભયએકસ્વભાવ પુરુષમાં સંસારઅવસ્થામાં પણ છે અને મુક્તઅવસ્થામાં પણ છે, તેમ સ્વીકારીને સાંખ્યદર્શનકાર વિકલ્પાંતરથી સ્યાદ્વાદનો જ સ્વીકાર કરે છે. રબા અવતરણિકા : સાંખ્યદર્શનકાર પ્રકૃતિને પ્રત્યાત્મનિયત જુદી માનતા નથી, પરંતુ પ્રકૃતિ એક છે તેમ સ્વીકારે છે. તેને ગ્રંથકારશ્રીએ શ્લોક-૧૨માં આપત્તિ આપેલ કે પ્રકૃતિ એક સ્વીકારવામાં આવે તો એકની મુક્તિ થાય તો સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિ આવે અથવા કોઈની મુક્તિ થઈ શકે નહિ. તેનું નિવારણ કરતાં સાંખ્યદર્શનકારે શ્લોક-૧૮માં કહેલ કે પ્રકૃતિ પ્રત્યાત્મનિયત નથી, તોપણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મનિયત છે, અને તે બુદ્ધિ નિયત ફળસંપાદક શક્તિવાળી છે. તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિ થવાની આપત્તિ નથી; કેમ કે પ્રકૃતિ સર્વત્ર એક હોવા છતાં પણ બુદ્ધિના વ્યાપારના ભેદથી, કૃતાર્થ પ્રતિ=મુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ નષ્ટ હોવા છતાં પણ અમુક્તાત્મા પ્રતિ પ્રકૃતિ અનષ્ટ છે. આ રીતે પ્રત્યાત્મલિયત બુદ્ધિને ભિન્ન ભિન્ન સ્વીકારીને મુક્ત અને અમુક્તના વ્યવહારની સાંખ્યદર્શનકારે સંગતિ કરી. તે સાંખ્યદર્શનકારતી સંગતિમાં દોષ ઉલ્કાવન કરતાં ગ્રંથકારશ્રી કહે છે – Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંચિકા/શ્લોક-૨૮ શ્લોક : प्रसङ्गतादवस्थ्यं च बुद्धे देऽपि तत्त्वतः । प्रकृत्यन्ते लये मुक्तेर्न चेदव्याप्यवृत्तिता ।।२८।। અન્વયાર્થ: પ્રવૃત્તેિ તપે પ્રકૃતિ અંતમાં લય થયે છd=પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વસ હોતે છતે, વુદ્ધિર્મેપિ=બુદ્ધિના ભેદમાં પણ તત્ત્વતા તત્વથી પરમાર્થથી, પ્રતિવર્ગા=પ્રસંગનું તદવસ્થપણું છે=એકની મુક્તિમાં અન્ય સર્વતી મુક્તિની આપત્તિરૂપ પ્રસંગતો અપરિહાર છે. જે મુત્તેરવ્યાવૃત્તિતા ર= જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે, એમ અવય છે. Ji૨૮. શ્લોકાર્ચ - પ્રકૃતિ અંતમાં લય થયે છતે અર્થાત્ પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વંસ હોતે છત, બુદ્ધિના ભેદમાં પણતત્વથી પ્રસંગનું તદવસ્થપણું છે અર્થાત્ એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે. જે મુક્તિની અવ્યાપ્યવૃત્તિના ન સ્વીકારવામાં આવે તો એકની મુક્તિમાં અન્ય સર્વની મુક્તિની આપત્તિરૂપ પ્રસંગનો અપરિહાર છે. |૨૮ll ટીકા : प्रसङ्गेति-बुद्धे देऽपि-प्रत्यात्मनियतत्वेऽप्यभ्युपगम्यमाने, तत्त्वत: परमार्थतः, प्रकृत्यन्ते-प्रकृतिविश्रान्ते, लये-दुःखध्वंसे सति, प्रसङ्गतादवस्थ्यं एकस्य मुक्तावन्यस्यापि तदापत्तिरित्यस्यापरिहार एव, प्रकृतेरेव मुक्तेरभ्युपगम्यमानत्वात्, तस्याश्च मुक्तत्वामुक्तत्वोभयविरोधात्, एकत्र वृक्षे संयोगतदभावयोरिव प्रकृतौ विभिन्त्रबुद्ध्यवच्छेदेन न मुक्तत्वामुक्तत्वयोर्विरोध इत्यत आह-चेद्यदि मुक्तेरव्याप्यवृत्तिता नाभ्युपगम्यत इति शेषः, तदभ्युपगमे च मुक्तेऽप्यमुक्तत्वव्यवहारापत्तिरेव दूषणं, किञ्च, एवं मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन भोगापत्तिरिति तत्प्रकृतिनिवृत्तिरवश्यमभ्युपेयेति द्रष्टव्यम् ।।२८।। Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ ટીકાર્ય : યુદ્ધમૅડપિ ગ્રુપ માનવા, પ્રકૃત્યતમાં લય થયે છd=પ્રકૃતિમાં વિશ્રાંત દુઃખધ્વંસ થયે છત, બુદ્ધિના ભેદમાં પણ=બુદ્ધિનું પ્રત્યાત્મનિયતપણું સ્વીકારાયે છતે પણ, તત્વથી પરમાર્થથી, પ્રસંગનું તદવસ્થપણું છે=એકની મુક્તિમાં પણ અન્યને પણ તેની આપત્તિ છે=મુક્તિની આપત્તિ છે. એ પ્રકારનો આનો=પ્રસંગનો, અપરિહાર જ છે; કેમ કે પ્રકૃતિની જ મુક્તિનું અભ્યપગપ્યમાનપણું છે=સાંખ્યદર્શનકાર વડે પ્રકૃતિની જ મુક્તિ સ્વીકારાયેલ છે. અહીં પ્રશ્ન થાય કે પ્રકૃતિની મુક્તિ સ્વીકારવાથી એકની મુક્તિમાં અન્યની પણ મુક્તિની આપત્તિનો પરિહાર બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં પણ કેમ થતો નથી ? તેથી બીજો હેતુ કહે છે : તસ્થાક્ય .... વિરોધા, અને તેના=પ્રકૃતિના, મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ છે. પત્ર ..... માદ - એક વૃક્ષમાં સંયોગ અને તેના અભાવની જેમ=એક વૃક્ષમાં કપિ આદિ કોઈકનો સંયોગ અને કપિ આદિ કોઈકના સંયોગના અભાવની જેમ પ્રકૃતિમાં વિભિન્ન બુદ્ધિના અવચ્છેદથી મુક્તપણાઅમુક્તપણાનો વિરોધ નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે, એથી ગ્રંથકારશ્રી શ્લોકમાં ચરમ પાદમાં કહે છે – વેરિ ... તૂષા, જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારવામાં આવે તો પ્રસંગનો અપરિહાર છે, એમ પૂર્વના કથન સાથે અવય છે, અને તેના સ્વીકારમાં=મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકારમાં, મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ જ દૂષણ છે. * શ્લોકમાં વ્યાવૃત્તિતા પછી નાગુપતે એ અધ્યાહાર છે, એ બતાવવા માટે ટીકામાં નાડુ |સ્થત રૂત શેષ: કહેલ છે. વળી મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારીએ તો પ્રસંગદોષનો પરિહાર થાય છે, તોપણ અન્ય શું દોષ આવે છે, તે શ્લોકમાં બતાવેલ નથી; પરંતુ ટીકામાં તથ્યપાને ૨ ..... થી અન્ય દૂષણ બતાવેલ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ જિગ્ય, વંદ્રવ્ય, અને વળી આ રીતે=મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે એ રીતે, મુક્ત પણ આત્માને ભવસ્થ શરીરવચ્છેદથી ભોગની આપત્તિ છે, એથી=મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવાને કારણે પૂર્વમાં બે દોષોની પ્રાપ્તિ બતાવી એથી, તેની પ્રકૃતિની નિવૃત્તિ મુક્ત આત્માની પ્રકૃતિની નિવૃત્તિ, અવશ્ય સ્વીકારવી જોઈએ અર્થાત્ પ્રત્યાત્મલિયત ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, તેથી જે મુક્ત થાય છે, તેની પ્રકૃતિની નિવૃત્તિ અવશ્ય સ્વીકારવી જોઈએ, એ પ્રમાણે જાણવું. ૨૮ વૃદ્ધપેરેડપિ=પ્રત્યાત્મનિયતત્વેડપિ અહીં પ થી એ કહેવું છે કે પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવામાં ન આવે તો તો સર્વપુરુષસાધારણ એક પ્રકૃતિ સ્વીકારવાથી એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ છે, પરંતુ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં પણ એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ તદવસ્થ છે. હસ્ય મુવતાવવસ્થાપિ તાત્તિ: અહીં પ થી એ કહેવું છે કે જે યોગી સાધના કરીને મુક્ત થાય છે, તેમને તો મુક્તિની પ્રાપ્તિ છે; પરંતુ જે આત્માએ સાધના કરી નથી, તેવા અન્યને પણ મુક્તિની આપત્તિ છે. જ તય્યાને રે મુક્તવ્યમુક્તવ્યવહાર: અહીં પ થી એ કહેવું છે કે મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવામાં આવે તો અમુક્તમાં તો અમુક્તપણાના વ્યવહારની પ્રાપ્તિ છે, પરંતુ મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે. * मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन भोगापत्तिः संडी अपि थी मे ४३ छ । અમુક્ત આત્માને તો ભવસ્થશરીરાવચ્છેદન ભોગની પ્રાપ્તિ છે, પરંતુ મુક્ત આત્માને પણ ભવસ્થશરીરાવચ્છેદન ભોગની આપત્તિ છે. ભાવાર્થ : શ્લોક-૧૮માં સાંખ્યદર્શનકારે કહ્યું કે સર્વજનસાધારણ પ્રકૃતિ એક હોવા છતાં પણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મ ભિન્ન છે, તેથી જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે પ્રયત્ન કર્યો, તે પુરુષને અપવર્ગની પ્રાપ્તિ થઈ, અને જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે પ્રયત્ન કર્યો નથી, તે પુરુષને અપવર્ગની પ્રાપ્તિ ન થઈ, તેથી પ્રકૃતિને એક સ્વીકારવા છતાં એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પાતંજલ યોગલક્ષણવિચારવાત્રિશિકા/બ્લોક-૨૮ સાંખ્યદર્શનકારના મતે પ્રકૃતિની મુક્તિ સ્વીકારવામાં આવે અને પ્રત્યાત્મભિન્ન બુદ્ધિને સ્વીકારવામાં આવે, તોપણ એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો અપરિહાર ઃ સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પ્રકૃતિમાં બુદ્ધિનો લય થાય છે, ત્યારે દુઃખધ્વસ થાય છે. તેથી જે યોગીની બુદ્ધિ અપવર્ગસંપાદન માટે યત્ન કરે છે, તેની બુદ્ધિનો લય પ્રકૃતિમાં થાય છે, તેથી પ્રકૃતિને જ મુક્તિની પ્રાપ્તિ થઈ; છતાં સાંખ્યદર્શનકારના મતે જેમ કોઈ રાજાના મૃત્યોકસૈનિકો, યુદ્ધ કરીને જય પામે તો રાજા જય પામ્યો છે, તેમ વ્યવહાર થાય છે, પરમાર્થથી તો તે રાજાના સેવકોએ જય પ્રાપ્ત કર્યો છે; તેમ બુદ્ધિના વ્યાપારથી પ્રકૃતિની મુક્તિ થઈ, છતાં તેના સ્વામી એવા પુરુષને મુક્તિ પ્રાપ્ત થઈ તેમ ઉપચારથી કહેવાય છે. તેથી સાંખ્યદર્શનકારના મતાનુસાર પ્રકૃતિની મુક્તિ સ્વીકારવામાં આવે અને પ્રત્યાત્મ ભિન્ન બુદ્ધિને સ્વીકારવામાં આવે તોપણ પરમાર્થથી એકની મુક્તિમાં સર્વની મુક્તિને સ્વીકારવાની આપત્તિનો પરિહાર થતો નથી; કેમ કે પ્રકૃતિ એક છે અને તેમાં મુક્તપણા-અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ છે. આશય એ છે કે પ્રકૃતિની મુક્તિ થઈ તેમ કહીએ તો પ્રકૃતિ એક હોવાથી પ્રકૃતિની મુક્તિ થવાથી તે પ્રકૃતિના સ્વામી એવા બધા પુરુષની મુક્તિ થઈ, તેમ ઉપચાર કરવો પડે; કેમ કે પ્રકૃતિ એક છે અને તે મુક્ત થઈ તેથી બધા જીવોની પ્રકૃતિ મુક્ત થઈ, તેથી બધા જીવોમાં મુક્તપણાનો વ્યવહાર થવો જોઈએ, અને જો તેમ ન સ્વીકારો અને કહો કે જે પુરુષની બુદ્ધિએ સાધના કરી છે તેની અપેક્ષાએ જ પ્રકૃતિ મુક્ત છે, અન્ય પુરુષની અપેક્ષાએ પ્રકૃતિ મુક્ત નથી તો પ્રકૃતિને મુક્ત-અમુક્તરૂપ સ્વીકારવી પડે, અને પ્રકૃતિ એક હોય તો પ્રકૃતિ મુક્ત છે અને પ્રકૃતિ મુક્ત નથી, તેમ કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ, માટે પ્રકૃતિમાં મુક્તપણા-અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ પ્રાપ્ત થાય. જો પ્રકૃતિને મુક્ત સ્વીકારીએ તો પ્રકૃતિના સ્વામી એવા બધા પુરુષને મુક્ત સ્વીકારવાની આપત્તિ બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં દૂર થઈ શકે નહિ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ સાંખ્યદર્શનકાર તરફથી ભિન્ન ભિન્ન બુદ્ધિઅવચ્છેદેન પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણાનો અવિરોધઃ એકની મુક્તિમાં સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિનો પરિહાર થઈ શકે નહિ, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. ત્યાં સાંખ્યદર્શનકાર તરફથી કોઈ કહે કે એક વૃક્ષમાં સંયોગ અને સંયોગાભાવની જેમ પ્રકૃતિમાં પણ ભિન્ન ભિન્ન બુદ્ધિના અવચ્છેદથી મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ નથી. આશય એ છે કે કોઈ એક વૃક્ષમાં શાખાવચ્છેદન કપિસંયોગ છે, અને મૂલાવચ્છેદન કપિસંયોગ નથી, તેથી વૃક્ષ એક હોવા છતાં તેમાં કપિસંયોગ અને કપિસંયોગાભાવ સંગત થઈ શકે છે. તેમ સર્વજનસાધારણ પ્રકૃતિ એક હોવા છતાં જે બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે યત્ન કર્યો તે બુદ્ધિઅવચ્છેદન પ્રકૃતિમાં મુક્તપણું છે, અને જે બુદ્ધિએ અપવર્ગસંપાદન માટે યત્ન કર્યો નથી, તે બુદ્ધિઅવચ્છેદન પ્રકૃતિમાં અમુક્તપણું છે, માટે પ્રકૃતિ એક સ્વીકારવા છતાં પ્રકૃતિમાં મુક્તપણા, અમુક્તપણારૂપ ઉભયનો વિરોધ નથી, તેથી એકની મુક્તિમાં સર્વની મુક્તિ સ્વીકારવાની આપત્તિ આવશે નહિ. તેમ સાંખ્યદર્શનકાર તરફથી કોઈ કહે, તેને ગ્રંથકારશ્રી શ્લોકના ચરમપાદથી કહે છે – ગ્રંથકારશ્રી તરફથી મુક્તિની અવ્યાપ્યવૃત્તિતાના સ્વીકાર વગર બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો અપરિહાર : જો સાંખ્યદર્શનકારો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા ન સ્વીકારે તો બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં સર્વની મુક્તિની આપત્તિનો પરિહાર થઈ શકે નહિ. આનાથી એ પ્રાપ્ત થાય કે જેમ વૃક્ષના એક ભાગમાં કપિસંયોગ છે અને અન્ય ભાગમાં કપિસંયોગ નથી, તેથી તે સંયોગમાં અવ્યાપ્યવૃત્તિતા છે; તેમ એક પ્રકૃતિમાં પણ ભિન્નબુદ્ધિઅવચ્છેદન મુક્તપણું છે, અને ભિન્નબુદ્ધિઅવચ્છેદન અમુક્તપણું છે, તેમ સ્વીકારવું હોય તો મુક્તિની વ્યાખ્યવૃત્તિતા સ્વીકારવી પડે અર્થાત્ પ્રકૃતિના એક ભાગમાં મુક્તિ છે અને પ્રકૃતિના અન્ય ભાગમાં મુક્તિ નથી, તેમ સ્વીકારવું પડે, તો જ એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિનો પરિવાર સાંખ્યદર્શનકાર કરી શકે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારી લે તો આવતાં અન્ય દૂષણો : હવે જો સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાખવૃત્તિતા સ્વીકારી લે તો શું આપત્તિ આવે ? તે બતાવતાં ટીકામાં ગ્રંથકારશ્રી કહે છે : જો સાંખ્યદર્શનકાર મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારે તો મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ જ દૂષણ છે. આશય એ છે કે સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પ્રકૃતિ એક છે, અને બુદ્ધિ પ્રતિ આત્મા ભિન્ન છે. વળી જે બુદ્ધિ અપવર્ગની સાધના કરે તે બુદ્ધિથી પ્રકૃતિની મુક્તિ થાય છે; અને જે બુદ્ધિએ અપવર્ગના સંપાદન માટે પ્રયત્ન કર્યો નથી, તે બુદ્ધિથી પ્રકૃતિની મુક્તિ થઈ નહિ, તેથી એક જ પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ધર્મ પ્રાપ્ત થાય છે; અને જે પુરુષની પ્રકૃતિ મુક્ત થઈ હોય તે પુરુષમાં મુક્તપણાનો વ્યવહાર સાંખ્યદર્શનકાર સ્વીકારે છે; કેમ કે તેઓ કહે છે કે પુરુષ નિત્ય મુક્ત હોવા છતાં જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે યત્ન કર્યો, તે પુરુષની બુદ્ધિથી પ્રકૃતિને અપવર્ગની પ્રાપ્તિ થઈ, તેથી તે બુદ્ધિના સ્વામી એવા પુરુષની મુક્તિ થઈ, એ પ્રકારનો વ્યવહાર થાય છે. હવે જો પ્રકૃતિ સર્વજનસાધારણ એક હોય અને તે પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ધર્મો રહે છે, તેમ સ્વીકારવામાં આવે, તો તે પ્રકૃતિના સ્વામી એવા જેમ સંસારી જીવો છે, તેમ મુક્ત આત્માઓ પણ છે, તેથી સંસારી જીવોમાં જેમ અમુક્તપણાનો વ્યવહાર થાય છે, તેમ મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે; કેમ કે મુક્ત આત્માઓની પ્રકૃતિ અને સંસારી આત્માઓની પ્રકૃતિ એક છે, અને તે પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ બંને ભાવો છે, તેથી મુક્ત આત્માઓમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, એ જ સાંખ્યદર્શનકારના મતમાં દૂષણ છે. વળી, મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવાથી બીજો દોષ પણ પ્રાપ્ત થાય છે. તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – Page #174 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૮-૨૯ ૧૪૧ જો પ્રકૃતિમાં મુક્તપણા અને અમુક્તપણારૂપ ઉભય ધર્મ સ્વીકારીએ તો તે પ્રકૃતિના સ્વામી એવા મુક્ત આત્મામાં પણ મુક્તપણાના અને અમુક્તપણાના વ્યવહા૨ની આપત્તિ આવે; અને તેમ સ્વીકારીએ તો મુક્ત પણ આત્માઓને ભવસ્થશ૨ી૨ાવચ્છેદથી ભોગની પ્રાપ્તિ થાય; કેમ કે જેમ સાંખ્યદર્શનના માતનુસાર કોઈ આત્માએ સાધના કરી નથી અને મુક્ત થયો નથી, તે આત્માને ભવસ્થશરી૨ાવચ્છેદથી તેઓ ભોગ સ્વીકારે છે, તેમ મુક્ત પણ આત્માને અમુક્ત સ્વીકારીએ તો તે મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદથી ભોગની આપત્તિ આવે, માટે પ્રકૃતિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારીને એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પરિહાર કરવામાં આવે તો મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, અને મુક્ત પણ આત્માને ભવસ્થશરીરાવચ્છેદથી ભોગની આપત્તિ આવે. આ બે દૂષણો આવતાં હોવાથી જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની સાધનાથી તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, એમ અવશ્ય સ્વીકારવું જોઈએ. આનાથી એ ફલિત થાય છે કે અનુભવને અનુરૂપ પદાર્થ વિચારીએ તો દરેક આત્માની કર્મપ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, અને જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થાય છે, અને જે પુરુષે સાધના કરી નથી, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ થતી નથી, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. II૨૮॥ અવતરણિકા : શ્લોક-૨૮ના અંતે સ્થાપન કર્યું કે મુક્તિને અવ્યાપ્યવૃત્તિ સ્વીકારવાથી મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે, અને મુક્ત પણ આત્માને ભવસ્થ શરીરાવચ્છેદે ભોગની આપત્તિ છે. એથી જે પુરુષ સાધના કરે છે, તે પુરુષની પ્રકૃતિની નિવૃત્તિ અવશ્ય સ્વીકારવી જોઈએ, અને તે પ્રમાણે સાંખ્યદર્શનકાર સ્વીકારે તો શું પ્રાપ્ત થાય ? અને અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારને જે દોષો આપ્યા, તેનાથી શું ફલિત થાય છે ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ टोs : प्रधानभेदे चैतत् स्यात् कर्म बुद्धिगुण: पुमान् । स्याध्रुवश्चाध्रुवश्चेति जयताज्जैनदर्शनम् ।।२९।। मन्वयार्थ : चसने प्रधानभेदे प्रधान स्वीकाराये ७ते एतत् प्रधान, कर्म स्यात्= थाय अर्थात् है न समिमत म थाय. बुद्धिगुणः पुमान्= बुद्धिवाणी पुरुष स्याछुवश्चाध्रुवश्च-थि६ ध्रुव सने थि६ मध्रुव थाय, इतिथी जैनदर्शनम् जयतात्न शन ४य पामे. ॥२८॥ दोडार्थ : અને પ્રધાનભેદ સ્વીકારાયે છતે આ=પ્રધાન, કર્મ થાય. બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ થાય, એથી જેનદર્શન જય पा. ||२|| પ્રધાન અને પ્રકૃતિ શબ્દ એકાર્યવાચી છે. टीs:__ प्रधानेति-उक्तदोषभिया प्रधानभेदे चाभ्युपगम्यमाने आत्मभोगापवर्गनिर्वाहकमेतत् कर्म स्यात्, पुमान् पुरुषः, बुद्धिगुण: स्यात्, बुद्धिलब्धिज्ञानानामनर्थान्तरत्वात्, स्यात् कथञ्चित् ध्रुवश्च द्रव्यतोऽध्रुवश्च पर्यायत इत्येवं जैनदर्शनं जयतात्, दोषलवस्याप्यस्पर्शात्, ननु च पुंसो विषयग्रहणसमर्थत्वेनैव चिद्रूपत्वं व्यवतिष्ठत इति विकल्पात्मकबुद्धिगुणत्वं न युक्तम्, अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधादिति चेत् ? न, अनुभूयमानक्रमिकैकोपयोगस्वभावत्वेन तदविरोधादिति ।।२९।। टार्थ : उक्तदोषभिया ..... अस्पर्शात्, भने 6salwal मयथी=4ls-२८i બતાવેલ મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારતી આપત્તિ, અને મુક્ત પણ આત્માને ભવસ્થ શરીરવચ્છેદન ભોગની આપત્તિરૂપ કહેવાયેલા Page #176 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/મ્લોક-૨૯ ૧૪૩ દોષના ભયથી, પ્રધાનનો ભેદ સ્વીકારાયે છતે=પ્રત્યાત્મ ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે એ રૂપ પ્રધાનનો=પ્રકૃતિનો, ભેદ સ્વીકારાયે છતે, આત્માના ભોગ અને આત્માના અપવર્ગનું નિર્વાહક એવું આ=પ્રધાન, કર્મ થાય અર્થાત્ જૈનદર્શનને સંમત એવું કર્મ થાય, અને પુરુષ બુદ્ધિગુણવાળો થાય; કેમ કે બુદ્ધિ, લબ્ધિ, જ્ઞાનનું અર્થાતરપણું છે=એકાર્થવાચીપણું છે. સ્વાત્ત્વકથંચિદ્ ધ્રુવ છે અને કથંચિદ્ અધ્રુવ છે=પુરુષ દ્રવ્યથી ધ્રુવ છે અને પર્યાયથી અધ્રુવ છે. કૃતિ=i=આ રીતે=પ્રત્યાત્મ પ્રધાનને=પ્રકૃતિને, જુદી સ્વીકારી અને બુદ્ધિગુણવાળો પુરુષ કથંચિદ્ ધ્રુવ અને કથંચિદ્ અધ્રુવ સ્વીકાર્યો એ રીતે, જૈનદર્શન જય પામે; કેમ કે દોષલવનો પણ અસ્પર્શ છે અર્થાત્ જૈનદર્શનને અભિમત પદાર્થ યુક્તિને અનુરૂપ સંગત છે. પ્રસ્તુત ટીકામાં શ્લોકનો અર્થ સમાપ્ત કર્યો અને શ્લોકના દ્વિતીય ચરણમાં કહ્યું કે બુદ્ધિગુણવાળો પુરુષ છે. ત્યાં નનુ થી સાંખ્યદર્શનકાર તરફથી કોઈ શંકા કરતાં કહે છે ननु રૂતિ ચેન્ ? ન, અને પુરુષના વિષયગ્રહણના સામર્થ્ય વડે જ ચિદ્રુપપણું વ્યવસ્થિત છે, એથી વિકલ્પાત્મક બુદ્ધિગુણપણું યુક્ત નથી= પુરુષનું વિકલ્પાત્મક બુદ્ધિગુણપણું યુક્ત નથી; કેમ કે અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્વયનો=બે વ્યાપારનો, વિરોધ છે અર્થાત્ ચિદ્રુપ એવા આત્માનો અંતર્મુખ વ્યાપાર છે અને વિકલ્પાત્મક બુદ્ધિગુણનો બહિર્મુખ વ્યાપાર છે તેથી જો પુરુષને બુદ્ધિગુણવાળો સ્વીકારવામાં આવે તો અંતર્મુખ અને બહિર્મુખ બે પરસ્પર વિરોધી વ્યાપારની પુરુષમાં પ્રાપ્તિ થાય. એ પ્રમાણે જો સાંખ્યદર્શનકાર તરફથી કોઈ કહે તો ગ્રંથકારશ્રી કહે છે કે એ વાત બરાબર નથી. કેમ બરોબર નથી ? તેમાં હેતુ કહે છે : अनुभूयमान તવિરોઘાવિતિ 11 અનુભૂયમાન=અનુભવાતા ક્રમિક એકઉપયોગસ્વભાવપણાથી તેનો=અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્વયનો, અવિરોધ છે=સંસારી જીવોને સંસારની પ્રવૃત્તિકાળમાં વિકલ્પાત્મક બહિર્મુખ વ્યાપાર અનુભૂયમાન=અનુભવાતો છે, અને જ્યારે તે સંસારી જીવ ..... Page #177 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ યોગસાધના કરે છે ત્યારે યોગસાધનાના કાળમાં અંતર્મુખ વ્યાપાર અનુભૂયમાત=અનુભવાતો છે, તેથી અનુભૂયમાન=અનુભવાતા એવા ક્રમસર બે પ્રકારના વ્યાપારરૂપ એકઉપયોગસ્વભાવપણાથી પુરુષને સ્વીકારવામાં અંતર્મુખ અને બહિર્મુખ બે વ્યાપારનો વિરોધ નથી. I૨૯।। * વોષાવસ્યાપ્યસ્પર્શાત્ - અહીં પ થી એ કહેવું છે કે પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે જૈનદર્શન પદાર્થ માને છે, તેથી જૈનદર્શનમાં ઘણા દોષોનો તો સ્પર્શ નથી, પરંતુ દોષ લવનો પણ અસ્પર્શ છે. ભાવાર્થ : મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ અને મુક્ત આત્માને પણ ભવસ્થશરીરાવચ્છેદેન ભોગની આપત્તિ : આ બે દોષના ભયથી સાંખ્યદર્શનકાર પ્રત્યાત્મ ભિન્ન પ્રકૃતિ સ્વીકારે તો તે પ્રકૃતિનું જૈનદર્શનકારના મતે ભોગનું અને અપવર્ગનું નિર્વાહક કર્મ સિદ્ધ થાય શ્લોક-૨૮ની ટીકામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે જો મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવામાં આવે તો સાંખ્યદર્શનકારને મુક્ત આત્મામાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ આવે, અને મુક્ત આત્માને પણ ભવસ્થ શરીરાવચ્છેદેન ભોગની આપત્તિ આવે. આ બે દોષના ભયથી સાંખ્યદર્શનકાર દરેક આત્મામાં વિશ્રાંત પ્રધાનને=પ્રકૃતિને, જુદી સ્વીકારે તો એ પ્રધાન=પ્રકૃતિ, કર્મ થાય, અને તે પ્રધાન=પ્રકૃતિ, ભોગ અને અપવર્ગની નિર્વાહક થાય. ૧૪૪ આશય એ છે કે જીવ જે કર્મ બાંધે છે, તે કર્મથી જીવને દેહનો સંયોગ અને ભોગસામગ્રીનો સંયોગ પ્રાપ્ત થાય છે, તેથી કર્મ ભોગનું નિર્વાહક છે; અને જ્યારે તે કર્મ કાંઈક મંદ પડે છે, ત્યારે તે કર્મની સહાયથી યોગમાર્ગના પ્રતિબંધક એવા ક્ષયોપશમભાવવાળા કર્મની સહાયથી, યોગી પુરુષ અપવર્ગની સાધના કરે છે, તેથી ભોગની પ્રાપ્તિનું નિર્વાહક અને અપવર્ગની પ્રાપ્તિનું નિર્વાહક જે કર્મ જૈનદર્શનકાર સ્વીકારે છે, તેને સાંખ્યદર્શનકારે પ્રધાન= પ્રકૃતિ, શબ્દથી સ્વીકારે છે. અહીં વિશેષ એ છે કે સાંખ્યદર્શનકાર પ્રત્યાત્મ પ્રધાનભેદ સ્વીકારે તો તે પ્રધાન=પ્રકૃતિ, આત્માના ભોગ અને અપવર્ગનું નિર્વાહક એવું કર્મ જ થાય. વળી, જૈનદર્શનને માન્ય કર્મ અપવર્ગનું નિર્વાહક આ રીતે છે — Page #178 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ ૧૪૫ - (૧) જીવ જે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે, તે પુણ્યથી જે પ્રથમ સંઘયણ, મનુષ્યભવ આદિ બાહ્ય સામગ્રી મળે છે, તે સામગ્રીની પ્રાપ્તિ દ્વારા તે પુણ્ય મોક્ષ પ્રતિ કારણ છે. (૨) ક્ષયોપશમભાવનું જ્ઞાનાવરણીયકર્મ અને ક્ષયોપશમભાવના ક્ષમાદિ ગુણો પ્રત્યે ક્ષયોપશમભાવનું કર્મ કારણ છે, અને ક્ષયોપશમભાવ ક્ષાયિકભાવની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે, તેથી ક્ષયોપશમભાવનું કર્મ પણ મોક્ષ પ્રતિ કારણ છે. (૩) મોક્ષથી વિરુદ્ધ સંસારની નિષ્પત્તિ પ્રત્યે કર્મ કારણ છે, અને તે કર્મના નાશથી મુક્તિની પ્રાપ્તિ થાય છે, તેથી નાશવિધયા મોક્ષ પ્રત્યે પણ તે કર્મ કારણ છે; કેમ કે જો કર્મ ન હોય તો તેનો નાશ થાય નહિ, અને નાશ્ય એવા કર્મનો નાશ કરવામાં ન આવે તો મોક્ષ થાય નહિ, તેથી નાશવિધયા કર્મ પણ મોક્ષ પ્રત્યે કારણ છે. જૈનદર્શનને અભિમત જ્ઞાનસ્વરૂપ આત્માની સિદ્ધિઃવળી બુદ્ધિગુણવાળો પુરુષ થાય. આશય એ છે કે સંસારી જીવોમાં જે બુદ્ધિગુણ દેખાય છે, તે બુદ્ધિગુણવાળો પુરુષ છે, જેની સિદ્ધિ ગ્રંથકારશ્રીએ સ્વયં શ્લોક-૨૪માં કરેલ છે; અને તે બુદ્ધિગુણવાળો પુરુષ છે, તેમ સ્વીકારવામાં ગ્રંથકારશ્રીએ યુક્તિ આપેલ છે કે બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન, આ બધા એકાર્યવાચી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને જે જ્ઞાન છે, તે જ્ઞાનના બળથી આ જીવ છે તેમ નક્કી થાય છે, કેમ કે જડ પદાર્થોમાં જ્ઞાન નથી અને જીવમાં જ્ઞાન છે. વળી, જીવમાં વર્તતું જ્ઞાન ઉપયોગરૂપે પ્રવર્તતું નથી ત્યારે તે લબ્ધિરૂપ છે. અર્થાત્ સંસારી જીવોએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અત્યારે તેમાં ઉપયોગ નથી, છતાં તે જ્ઞાન ક્ષયોપશમભાવરૂપે વિદ્યમાન છે તે લબ્ધિ છે; અને તે લબ્ધિ જ બુદ્ધિ કહેવાય છે; કેમ કે જે અર્થ બોધ કરવાની શક્તિ છે તે બુદ્ધિ છે અને તે તે પ્રસંગે તે તે પદાર્થના ઉપયોગવાળા જીવો થાય છે, ત્યારે તે લબ્ધિરૂપ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯ જ્ઞાનથી અર્થની ઉપસ્થિતિરૂપ જ્ઞાન વર્તે છે; તે જ્ઞાન છે, માટે બુદ્ધિ, લબ્ધિ અને જ્ઞાન, આ ત્રણે એ કાર્યવાચી છે, અને પુરુષ જ્ઞાનસ્વરૂપ છે, તેથી બુદ્ધિગુણવાળો પુરુષ છે. જૈનદર્શનને અભિમત દ્રવ્યરૂપે ધ્રુવ અને પર્યાવરૂપે અવ પરિણામી આત્માની સિદ્ધિ - વળી શ્લોક-૨રની ટીકામાં કહ્યું કે આત્માને પરિણામી સ્વીકારવામાં કોઈ બાધ નથી; કેમ કે દ્રવ્યરૂપે આત્માનો અન્વય છે એમ જે સ્થાપન કર્યું, તેનાથી એ સિદ્ધ થાય છે કે “પુરુષ કથંચિ ધ્રુવ છે અને કથંચિત્ અધુવ છે.” આનાથી એ ફલિત થાય છે કે પુરુષ દ્રવ્યરૂપે ધ્રુવ છે અને પર્યાયરૂપે અધ્રુવ છે, આથી જ સંસારી જીવો તે તે મનુષ્યાદિ પર્યાયરૂપે નાશ પામે છે, તોપણ પુરુષરૂપે ધ્રુવ છે, તેથી દરેક ભવોમાં અનુયાયી આત્મા સિદ્ધ થાય છે; અને દરેક ભવોમાં જે અનુયાયી આત્મા છે, તે જ સાધના કરીને મુક્ત થાય છે, એમ સિદ્ધ થાય છે. આ રીતે જૈનદર્શન પદાર્થનું જે નિરૂપણ કરે છે, તેથી અનુભવને અનુરૂપ વ્યવસ્થા સંગત થાય છે, માટે યુક્તિયુક્ત પદાર્થનું યથાર્થ નિરૂપણ કરવારૂપે જૈનદર્શન જય પામે છે. જૈનદર્શન કેમ વિજય પામે છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ કહે છે – આત્માને પરિણામી સ્વીકારવામાં એકની મુક્તિમાં અન્યની મુક્તિની અનાપત્તિ અને નિરુપચરિત બંધ અને મોક્ષની સંગતિ: દોષ લવનો પણ અસ્પર્શ છે અર્થાત્ આત્માને કર્થચિ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ સ્વીકાર્યો અને બુદ્ધિગુણવાળો આત્મા સ્વીકાર્યો અને પ્રત્યાત્મ કર્મ જુદું સ્વીકાર્યું, તેથી કર્મને વશ સંસારી જીવો જે પ્રકારના ભવને પ્રાપ્ત કરે છે, તેની સંગતિ થાય છે; અને સાધના કરીને કર્મથી મુક્ત થાય છે ત્યારે દરેક આત્માની કર્મપ્રકૃતિ જુદી હોવાથી એકની મુક્તિમાં અન્યની મુક્તિની આપત્તિ પણ આવતી નથી, અને નિરુપચરિત બંધ અને મોક્ષની સંગતિ થાય છે, કેમ કે સંસારઅવસ્થામાં આત્મા કર્મથી બદ્ધ છે અને મુક્ત અવસ્થામાં આત્મા કર્મથી અબદ્ધ છે, તેમ સંગત થાય છે, તેથી જૈનદર્શનની માન્યતામાં દોષ લવનો પણ સ્પર્શ નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ ૧૪૭ સાંખ્યદર્શનકાર પુરુષને ચિદ્રપ માને છે અને બુદ્ધિને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી માને છે, તેથી ચિદ્રપ આત્મા કરતાં બુદ્ધિ જુદી છે એમ માને છે. એ માન્યતાને સામે રાખીને સાંખ્યદર્શનકાર તરફથી કોઈ શંકા કરે છે - સાંખ્યદર્શનકાર તરફથી અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્વયના વિરોધની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા યુક્તિપૂર્વક નિરાકરણ : પુરુષ વિષયગ્રહણમાં સમર્થ છે માટે ચિદ્રપ છે અર્થાત્ જ્ઞાનગુણવાળો છે, અને બુદ્ધિ વિકલ્પાત્મક છે અને બુદ્ધિગુણવાળો પુરુષને સ્વીકારવામાં આવે તો ચિદ્રપપણું હોવાને કારણે અંતર્મુખ અને બુદ્ધિગુણવાળો હોવાને કારણે બહિર્મુખ આત્માને સ્વીકારવો પડે અને તેમ સ્વીકારવાથી એક આત્મામાં અંતર્મુખ અને બહિર્મુખ વ્યાપારદ્રયનો વિરોધ આવે અર્થાત્ ચિદ્રપ આત્મા વિષય ગ્રહણ કરવા સમર્થ હોવા છતાં તે તે વિષયોમાં વિકલ્પ કરતો નથી, પરંતુ ચૈતન્યસ્વરૂપમાં વિશ્રાંત છે, તેથી અંતર્મુખવ્યાપારવાળો છે. છતાં વિકલ્પાત્મક બુદ્ધિગુણવાળો પુરુષ સ્વીકારવામાં આવે તો બાહ્ય પદાર્થોને આશ્રયીને વિકલ્પ કરનાર પુરુષ છે, તેથી બહિર્મુખવ્યાપારવાળો પુરુષ છે તેમ માનવું પડે, માટે એક જ પુરુષને અંતર્મુખ અને બહિર્મુખ એમ બે વ્યાપારવાળો માનવો પડે, અને અંતર્મુખ અને બહિર્મુખ એમ બે વ્યાપારવાળો પુરુષ સ્વીકારી શકાય નહિ; કેમ કે પુરુષનો એક ઉપયોગ સ્વભાવ છે. જો પુરુષનો અંતર્મુખ ઉપયોગ હોય તો બહિર્મુખ ઉપયોગ હોઈ શકે નહિ, અને પુરુષનો બહિર્મુખ ઉપયોગ હોય તો અંતર્મુખ ઉપયોગ હોઈ શકે નહિ. એ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - સંસારી અવસ્થામાં જીવો ક્યારેક બહિર્મુખઉપયોગવાળા હોય છે તો ક્યારેક અંતર્મુખઉપયોગવાળા હોય છે, તેથી એક જીવને આશ્રયીને ક્રમિક અંતર્મુખ અને બહિર્મુખરૂપ એક ઉપયોગ જીવનો સ્વભાવ છે, તેથી એક જીવમાં ક્રમસર અંતર્મુખ કે બહિર્મુખ બે વ્યાપાર સ્વીકારવામાં વિરોધ નથી; કેમ કે સંસારી જીવોને પ્રતીતિ છે કે જ્યારે પોતે બાહ્ય પદાર્થોને આશ્રયીને આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ વિકલ્પો કરે છે ત્યારે તેઓ બહિર્મુખવ્યાપારવાળા છે, અને જ્યારે કાંઈક વિવેક બુદ્ધિ ખૂલે છે ત્યારે બહિર્મુખવ્યાપારનો અવરોધ કરીને Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૯-૩૦ આત્માના જ્ઞાનગુણમાં વિશ્રાંતિ માટે યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે બાહ્ય પદાર્થોને છોડીને અંતર્મુખ સ્વરૂપમાં વિશ્રાંત કરવાને અનુકૂળ વ્યાપારવાળા બને છે, તેથી સંસારી જીવોનો અંતર્મુખ અને બહિર્મુખ બંનેમાંથી ક્રમસર કોઈક એક ઉપયોગ કરવાનો સ્વભાવ છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. સારાંશ : * પ્રચુર કર્મવાળી અવસ્થામાં સંસારી જીવો માત્ર બહિર્મુખવ્યાપારવાળા હોય છે. સાધનાની પ્રારંભિક ભૂમિકાવાળા યોગીઓ ક્યારેક અંતર્મુખવ્યાપારવાળા થાય છે તો ક્યારેક પ્રમાદને વશ બહિર્મુખ વ્યાપારવાળા પણ થાય છે. કસુઅભ્યસ્ત યોગમાર્ગવાળા યોગીઓ બહિર્મુખવ્યાપારને તિરોધાન કરીને અંતર્મુખવ્યાપારવાળા થાય છે અને સાધનાની પૂર્ણતા થાય ત્યારે સર્વકર્મથી મુક્ત થવાથી સ્વસ્વરૂપમાં વિશ્રાંતિવાળા થાય છે. પરલા અવતરણિકા - ૧૦મી યોગલક્ષણ બત્રીશીમાં ગ્રંથકારશ્રીએ સ્વઅભિમત તનુશ્ય હેતુવ્યાપારતિયોગનું લક્ષણ કર્યું, અને તે લક્ષણને સ્થિર કરવા માટે અન્ય દર્શનકારના યોગના લક્ષણની વિચારણા કરવા માટે પ્રસ્તુત બત્રીશી રચેલ છે. આથી ૧૧મી બત્રીશીના પ્રારંભમાં ગ્રંથકારશ્રીએ કહેલ કે સ્વઅભિમત યોગનું લક્ષણ અન્યના યોગના લક્ષણનો વિચાર કરવાથી સ્થિર થાય છે, માટે અત્યના યોગના લક્ષણનો આ પ્રારંભ છે. ત્યારપછી પતંજલિ ઋષિએ યોગશ્ચિત્તવૃત્તિનિરોધકચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ કર્યું, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૧ થી ૧૦ સુધી કર્યું. ત્યારપછી ગ્રંથકારે શ્લોક-૧૧માં આપત્તિ આપી કે જો સાંખ્યદર્શનકાર આત્માને અપરિણામી માને તો યોગમાર્ગ અને યોગનું લક્ષણ વગેરે અર્થ વગરના સિદ્ધ થાય; કેમ કે જો આત્મા અપરિણામી સ્વીકારવામાં આવે તો સંસારી આત્માને મોક્ષની પ્રાપ્તિ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. તેની ચર્ચા અત્યાર સુધી કરીને સ્પષ્ટ સ્થાપન કર્યું કે આત્મા પરિણામી છે અને કથંચિ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ છે. હવે પતંજલિ ઋષિએ ‘ચિત્તવૃત્તિનિરોધ' યોગનું લક્ષણ Page #182 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ૧૪૯ કર્યું, તે પોતાને અભિમત હોવા છતાં એ લક્ષણ સંપૂર્ણ લક્ષ્યમાં જતું નથી, તે બતાવીને સ્વઅભિમત યોગનું લક્ષણ જ યુક્તિયુક્ત છે, તે બતાવવા શ્લોક-૩૦ થી ૩૨માં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : तथा च कायरोधादावव्याप्तं प्रोक्तलक्षणम् । एकाग्रतावधौ रोधे वाच्ये च प्राचि चेतसि ।।३०।। અન્વયાર્થ : તથા ર=અને તે રીતે શ્લોક-૨૯માં કહ્યું કે “જૈનદર્શન જય પામે છે તે રીતે, પ્રોવાનક્ષ—પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ, યોગાવોકાયરોધાદિમાં વ્યાપ્ત અવ્યાપ્ત છે, ઘ=અને અગ્રતાવથ વાઘે= એકાગ્રતા અવધિ સુધી રોધ વાચ્ય હોતે છતે અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણમાં રહેલ ‘રોધ' શબ્દ વિરુદ્ધ અને એકાગ્રતાની અવધિ સુધી વાચ્ય હોતે છતે પ્રરિ વેસપૂર્વના ચિત્તમાં અર્થાત્ એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે, એમ અવય છે. ૩૦ગા. શ્લોકાર્ચ - અને તે રીતે શ્લોક-૨માં કહ્યું કે જૈનદર્શન જય પામે છે તે રીતે, પતંજલિ કષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત છે, અને એકાગ્રતા અવધિ સુધી રોપ વાચ્ય હોતે છતે એકાગ્રતાની પૂર્વના ચિત્તમાં પતંજલિ ઋષિ વડે કહેવાયેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે, એમ અન્વય છે. II3oll ટીકા :__तथा चेति-तथा च-जैनदर्शनजयसिद्धौ च, प्रोक्तलक्षणं-पतञ्जल्युक्तयोगलक्षणं, कायरोधादावव्याप्तं, आदिना वाग्निरोधादिग्रहः, एकाग्रतावधावेकाग्रतानिरोधमात्रसाधारणे च रोधे वाच्ये प्राचि-एकाग्रतायाः पृष्ठभाविनि, चेतस्यध्यात्मादिशुद्धेऽव्याप्तम् ।।३०।। Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ટીકાર્ય : તથા ૨ ..... વનિરોણાવિ, અને તે રીતે પૂર્વમાં સ્થાપન કર્યું તે રીતે, જૈનદર્શનનો જય સિદ્ધ થયે છતે, પ્રોક્ત લક્ષણ=પતંજલિ ઋષિ વડે કહેવાયેલ યોગનું લક્ષણ, કાયરોધાદિમાં અવ્યાપ્ત છે. કાયરોધાદિમાં ‘આદિ'થી વચનવિરોધાદિનું ગ્રહણ કરવું. અહીં પતંજલિ ઋષિ કાયરોધાદિમાં લક્ષણની અવ્યાપ્તિ દૂર કરવા માટે પરિષ્કાર કરીને રોધનો અર્થ એકાગ્રતા અવધિ સુધી કરે તો અન્ય શું દોષ આવે ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે : પ્રતા .. વ્યાતિમ્ II અને એકાગ્રતાની અવધિ હોતે છતે=એકાગ્રતા અને નિરોધમાત્ર સાધારણ રોધ વાચ્ય હોતે છતે, પૂર્વમાં એકાગ્રતાના પૃષ્ઠભાવી અધ્યાત્માદિ શુદ્ધ એવા ચિત્તમાં, અવ્યાપ્ત છે=પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. ll૩૦ના * વનપ્રદ: - અહીં દિ થી એકાગ્રતાપૂર્વકની સમિતિઓનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પતંજલિ ઋષિએ કરેલ યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત - શ્લોક-૨૯માં કહ્યું તે રીતે પ્રત્યાત્મ ભિન્ન ભિન્ન કર્મ અને બુદ્ધિગુણવાળા સંસારી જીવો સ્વીકારવાથી સર્વ દોષરહિત જૈનદર્શનનો જય સિદ્ધ થાય છે, અને જૈનદર્શનનો જય સિદ્ધ થાય તો યોગનું લક્ષણ સુસંગત થાય છે, કેમ કે યોગનું સેવન કરીને નિરુપચરિત એવા મોક્ષની પ્રાપ્તિ થઈ શકે; પરંતુ પતંજલિ ઋષિએ જે યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ કર્યું, તે લક્ષણ યોગમાં સુસંગત હોવા છતાં સર્વત્ર વ્યાપ્ત નથી. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ કર્યું, તેથી તે લક્ષણ ચિત્તરોધમાં સંગત હોવા છતાં કાયરોધમાં અને વાગરોધમાં તે લક્ષણ જતું નથી, વળી એકાગ્રતાપૂર્વકની સમિતિઓના પાલનમાં પણ યોગનું તે લક્ષણ જતું નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ ૧પ૧ આ પ્રકારના દોષના પરિહાર માટે પતંજલિ ઋષિ તરફથી કહેવામાં આવે કે ચિત્તવૃત્તિનિરોધમાં જે “રોધ' શબ્દ છે, તે રોધનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરવો અર્થાત્ ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ પ્રકારના ચિત્તમાં જે નિરુદ્ધ ચિત્ત છે, અને જે એકાગ્ર ચિત્ત છે, તે બંને ચિત્તને રોધ શબ્દથી ગ્રહણ કરવાં, અને તેમ ગ્રહણ કરવાથી કાયરોધમાં, વાગરોધમાં કે એકાગ્રતાપૂર્વકની સમિતિની પ્રવૃત્તિમાં “ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ અવ્યાપ્ત થશે નહિ; કેમ કે જે સાધુ યતનાપૂર્વક સમિતિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ કાયરોધવાળા કે વાગુરોધવાળા હોય છે, અને તે વખતે જે ઇર્યાસમિતિ કે ભાષાસમિતિ આદિનું પાલન કરે છે, તે સર્વમાં યોગનું લક્ષણ સંગત થશે. તેને ગ્રંથકારશ્રી કહે છે – રોધ’ શબ્દ એકાગ્રતાનિરોધમાત્રસાધારણ કહેવામાં અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનું લક્ષણ અવ્યાપ્ત : ચિત્તવૃત્તિનિરોધમાં રહેલા નિરોધ શબ્દનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરવામાં આવે તો કાયરોધાદિમાં આવતી અવ્યાપ્તિ દૂર થાય તોપણ, કોઈ સાધક અધ્યાત્મ કે ભાવનાથી શુદ્ધ ચિત્તવાળા હોય અને એકાગ્રતાદિ પરિણામવાળા ન હોય, તેવા સાધકના યોગમાં ચિત્તવૃત્તિ નિરોધરૂપ પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ જશે નહિ, તેથી પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત છે. વિશેષાર્થ – કોઈ સાધુ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય અને ઉચિત સ્થાને બેસીને ચિત્તને શુદ્ધ આત્મતત્ત્વમાં નિરુદ્ધ કરીને રહેલા હોય ત્યારે ચિત્તવૃત્તિના રોધની પ્રાપ્તિ છે. જેમ અસંગભાવવાળા મુનિનું ચિત્ત શુદ્ધ આત્મભાવમાં વિશ્રાંત હોય છે, તેથી તેઓનું ચિત્ત નિરોધવાળું હોય છે; અને તેવા મુનિ પ્રસંગે ભિક્ષાટનાદિ માટે જતા હોય ત્યારે અત્યંત સમભાવના પરિણામવાળા હોય છે, તેથી ઇર્યાસમિતિપૂર્વક ભિક્ષાટનાદિ કરતા હોય ત્યારે તેઓની કાયા શુદ્ધ આત્મભાવમાં વિશ્રાંત થાય તે રીતે ઉપયોગવાળી હોય છે, તેથી જગતના વિષયો પ્રત્યે તેમને Page #185 -------------------------------------------------------------------------- ________________ ઉપર પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૦ પરમ ઉપેક્ષા હોય છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ હોય છે, તેથી તેઓ કાયરોધવાળા છે; અને યતનાપૂર્વક ગમન કરે છે, ત્યારે એકાગ્રતાપૂર્વકની ઇર્યાસમિતિવાળા છે. જો યોગનું લક્ષણ ચિત્તવૃત્તિનિરોધ માત્ર કરવામાં આવે તો અસંગભાવવાળા મુનિ પણ જ્યારે કાયવ્યાપારવાળા હોય ત્યારે તેઓના વર્તતા કાયરોધમાં અને ઇર્યાસમિતિમાં યોગનું લક્ષણ ઘટે નહિ. વસ્તુતઃ તેઓ કાયાનો રોધ કરીને જ્યારે ઇર્યાસમિતિપૂર્વક ગમન કરે છે, ત્યારે વીતરાગભાવને અભિમુખ નિરુદ્ધ અવસ્થાવાળા તેઓ હોય છે, માટે તેમનામાં યોગ વિદ્યમાન છે; છતાં પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ તેમાં જતું નથી. વળી કોઈ યોગી સંસારભાવથી તદ્દન નિરુદ્ધ પરિણામવાળા હોય અને ભગવાનના વચનથી ભાવિત મતિવાળા હોય, તે વખતે જગતના જીવમાત્ર પ્રત્યે આત્મતુલ્ય બુદ્ધિ તેમને છે; અને કોઈ યોગ્ય જીવના ઉપકાર અર્થે ઉપદેશાદિ આપતા હોય ત્યારે તેમનો વચનપ્રયોગ આત્માના શુદ્ધ ભાવોમાં આત્મા નિરુદ્ધ રહે તે રીતે પ્રવર્તે છે, તેથી તે મહાત્માઓ વચનગુપ્તિવાળા છે. વળી કોઈ ફળની આશંસા વગર યોગ્ય જીવોના ઉપકારની બુદ્ધિથી વચનયોગ બોલે છે ત્યારે ભાષાસમિતિવાળા છે, તેવા યોગી વાન્ગુપ્તિ અને ભાષાસમિતિ દ્વારા શુદ્ધ આત્માના આવિર્ભાવને અનુકૂળ વ્યાપારવાળા છે, તેથી તેમનામાં મોક્ષનું કારણ એવો યોગ પ્રવર્તે છે; આમ છતાં પતંજલિ ઋષિએ “ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ કર્યું, તે આવા યોગી પુરુષોના યોગમાં જતું નથી. આ પ્રકારના દોષના પરિવાર માટે પતંજલિ ઋષિ રોધનો અર્થ એકાગ્રતા સુધી ગ્રહણ કરે તો જે સાધુ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમાં સુદઢ વ્યાપારવાળા છે, તેમનામાં જો એકાગ્રતાપૂર્વકની ગુપ્તિઓ અને સમિતિઓ વર્તતી હોય, તો યોગનું લક્ષણ સંગત થાય; પરંતુ કોઈ સાધુ ભગવંતો હજુ તેવી એકાગ્રતાપૂર્વક સમિતિ-ગુપ્તિમાં પ્રવૃત્તિ ન કરી શકતા હોય, આમ છતાં તેઓમાં અધ્યાત્મની કે ભાવનાની શુદ્ધિ વર્તતી હોય, તો તેઓ મોક્ષને અનુકૂળ યત્નવાળા છે, તેથી તેઓમાં મોક્ષને અનુકૂળ એવો યોગ છે; આમ છતાં પતંજલિ ઋષિએ કરેલું ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ તેમનામાં જતું નથી, માટે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સંપૂર્ણ નિર્દોષ નથી. l૩૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ પાતંજલયોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૩૧ અવતરણિકા - શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણમાં અવ્યાતિ દોષ આપતાં કહ્યું કે એકાગ્રતાના પૂર્વભાવી એવા અધ્યાત્માદિથી શુદ્ધ ચિત્તમાં યોગ હોવા છતાં યોગનું લક્ષણ અવ્યાપ્ત છે. એ આપત્તિના નિરાકરણ અર્થે પતંજલિ ઋષિ તરફથી જે સમાધાન કરવામાં આવે છે તે બતાવીને તે સમાધાન ઉચિત નથી, તે બતાવવા અર્થે શ્લોક-૩૧/૩૨માં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : योगारम्भोऽथ विक्षिप्ते व्युत्थानं क्षिप्तमूढयोः । एकाग्रे च निरुद्धे च समाधिरिति चेन तत् ।।३१।। અન્વયાર્થ: ગઇ થી પાતંજલ મતવાળા કહે છે, =વિક્ષિપ્ત ચિતમાં યોજારોયોગનો આરંભ છે, ક્ષિપ્તમૂહયા=ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાનં વ્યુત્થાન છે, જે ૨ નિરુદ્ધે ચ=એકાગ્ર અને વિરુદ્ધ ચિત્તમાં સાથ =સમાધિ છે. રૂતિ વેએ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી. એથી ચિત્તવૃત્તિનિરોધ એ યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં જતું તથી તેમાં દોષ નથી, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે કે ત—તે બરાબર નથી. (કેમ બરાબર નથી, તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે.) ૩૧ શ્લોકાર્ચ - અથ થી પાતંજલ મતવાળા કહે છે – - વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, ક્ષિપ્ત અને મૂઢચિતમાં વ્યસ્થાન છે અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે, એ પ્રમાણે પાતંજલ મતવાળા કહેતો અર્થાત્ અધ્યાત્માદિ શુદ્ધચિત્ત વિક્ષિપ્ત અવસ્થાવાળું હોવાથી ત્યાં યોગનો આરંભ છે, યોગ નથી. એથી ‘ચિત્તવૃત્તિનિરોધ’ For Private & Personal use.Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ એ યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં જતું નથી તેમાં દોષ નથી, એ પ્રમાણે પાતંજલમતવાળા કહે તો, તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે બરાબર નથી. (કેમ બરાબર નથી, તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે.) II૩૧।। ટીકા : " योगेति- अथ विक्षिप्ते चित्ते योगारम्भः, क्षिप्तमूढयोश्चित्तयोर्व्युत्थानं, एकाग्रे च निरुद्धे च चित्ते समाधिरिति एकाग्रतापृष्ठभाविनश्चित्तस्यालक्ष्यत्वादेव न तत्राव्याप्तिः । क्षिप्तं हि रजस उद्रेकादस्थिरं बहिर्मुखतया सुखदुःखादिविषयेषु कल्पितेषु सन्निहितेषु वा रजसा प्रेरितं तच्च सदैव दैत्यदानवादीनां । मूढं तमस उद्रेकात् कृत्याकृत्यविभागासंगतं क्रोधादिभिर्विरुद्धकृत्येष्वेव नियमितं, तच्च सदैव रक्षः पिशाचादीनां । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहृतदुःखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तं तच्च सदैव देवानां । एतास्तिस्त्रश्चित्तावस्था न समाधावुपयोगिन्यः, एकाग्रतानिरुद्धरूपे द्वे एव सत्त्वोत्कर्षाद्यथोत्तरमवस्थितत्वाच्च समाधावुपयोगं भजेते इति चेत् ? न तत् ।। ३१ ।। ટીકાર્ય : अथ અવ્યાપ્તિઃ । અથ થી પાતંજલમતવાળા કહે છે વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છેયોગ નથી, પરંતુ યોગનો આરંભ છે; ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યુત્થાન છેયોગમાર્ગથી વિપરીત દિશામાં જતું ચિત્ત છે; એકાગ્ર ચિત્તમાં અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે=શુદ્ધ આત્મભાવમાં સમાધાન પામેલું ચિત્ત છે, એથી એકાગ્રતા પૂર્વભાવી એવા ચિત્તનું અલક્ષ્યપણું હોવાથી જ ત્યાં=એકાગ્રતા પૂર્વના ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત એ ત્રણે ચિત્તમાં, અવ્યાપ્તિ નથી અર્થાત્ પતંજલિ ઋષિએ કરેલા ‘ચિત્તવૃત્તિનિરોધ’ એ યોગના લક્ષણની અવ્યાપ્તિ નથી. પાતંજલ મતાનુસાર ક્ષિપ્તાદિ ચિત્તનું સ્વરૂપ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે क्षिप्तं વૈત્યવાનવાલીનામ્। રજસ્ના=રાગના, ઉદ્રેકથી અસ્થિર, બહિર્મુખપણાથી કલ્પિત એવા સુખ-દુઃખાદિ વિષયોમાં કે સન્નિહિત એવા Page #188 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ ૧૫૫ સુખ-દુઃખાદિ વિષયોમાં રજથી=રાગથી પ્રેરિત, ચિત્ત ક્ષિપ્ત છે, અને તે ક્ષિપ્ત ચિત્ત હંમેશાં જ દૈત્ય-દાનવાદિને છે. મૂઢ .... રક્ષા:પિશાચાવીનામ્ । તમસ્વા=દ્વેષતા, ઉદ્રેકથી મૃત્યાકૃત્ય વિભાગથી અસંગત, ક્રોધાદિ વડે વિરુદ્ધ કૃત્યોમાં જ નિયમિત ચિત્ત મૂઢ છે, અને તે ચિત્ત હંમેશાં જ રાક્ષસ-પિશાચાદિને છે. विक्षिप्तं સેવાનામ્ । વળી સત્ત્વના ઉદ્રેકથી ત્યાગ કરાયેલ દુઃખતા સાધનવાળા એવા શબ્દાદિ વિષયોમાં પ્રવૃત્ત વિક્ષિપ્ત ચિત્ત છે, અને તે ચિત્ત હંમેશાં જ દેવોને છે. एताः મૈં તત્ ।। આ ત્રણે=ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત આ ત્રણે, ચિત્તની અવસ્થાઓ સમાધિમાં ઉપયોગી નથી. (અર્થથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત પણ એકાગ્ર ચિત્ત નહીં હોવાથી વિક્ષિપ્ત ચિત્તમાં અંતરભાવ પામે છે.) સત્ત્વનો ઉત્કર્ષ હોવાથી અને યથોત્તર અવસ્થિતપણું હોવાથી એકાગ્રતા અને નિરોધરૂપ બે જ અવસ્થાઓ સમાધિમાં ઉપયોગને ભજે છે અર્થાત્ સમાધિમાં ઉપયોગી છે, એ પ્રમાણે પાતંજલ મતવાળા કોઈ કહે અને આમ કહીને અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તને યોગના લક્ષણનું અલક્ષ્ય કહે છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે તે=પતંજલિ ઋષિએ કહેલ કે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત અલક્ષ્ય છે માટે યોગના લક્ષણની અવ્યાપ્તિ નથી તે, બરોબર નથી. (કેમ બરોબર નથી ? તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે.) II૩૧।। ..... ભાવાર્થ: પતંજલિ ઋષિએ કરેલ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત : શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગનું લક્ષણ કાયરોધાદિમાં અવ્યાપ્ત છે. તે અવ્યાપ્તિને દૂર કરવા માટે પતંજલિ ઋષિ તરફથી યોગના લક્ષણનો પરિષ્કાર કરવામાં આવ્યો કે ચિત્તવૃત્તિનિરોધમાં ‘રોધ’ શબ્દથી એકાગ્રતા અને નિરોધ એ ઉભયનું ગ્રહણ છે; અને આ પરિષ્કારથી એકાગ્રતાપૂર્વક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરનારા યોગીમાં તે લક્ષણ સંગત થયું, તોપણ સંયમના પ્રારંભના કાળમાં અધ્યાત્મ અને ભાવનાથી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ શુદ્ધ ચિત્તવાળા યોગીઓ અપ્રમાદથી ભગવાનના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિ કરે છે, તેઓના ચિત્તમાં યોગનું લક્ષણ જતું નથી. વળી પાંચમા ગુણસ્થાનકમાં રહેલા દેશવિરતિધર શ્રાવકના ભગવદ્ભક્તિ આદિ કાળમાં વર્તતા અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પણ તે લક્ષણ જતું નથી, તેથી પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત છે. આ અવ્યાપ્તિ દોષ પોતાને નથી. તે બતાવવા અર્થે પતંજલિ ઋષિ તરફથી કોઈ કહે છે – ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણની અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં આવતી અવ્યાપ્તિનું પાતંજલમતવાળા તરફથી નિરાકરણ - વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો આરંભ છે, અને ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં વ્યસ્થાન છે, અને એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં સમાધિ છે, અને સમાધિ એ યોગ છે. તેથી જે સાધુભગવંતો એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તવાળા છે, તેમનામાં જ યોગ છે; અને જે સાધુભગવંતો અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તવાળા છે, તેમનું ચિત્ત શાસ્ત્રાનુસારી તે તે ક્રિયાઓ કરવામાં વ્યાપારવાળું હોવા છતાં શુદ્ધ આત્મભાવમાં એકાગ્ર નથી કે નિરુદ્ધ નથી, તેથી તેમનામાં યોગ નથી, પરંતુ યોગનો પ્રારંભ છે; અને પાંચમા ગુણસ્થાનકમાં રહેલા દેશવિરતિધર શ્રાવકનું પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત એકાગ્ર નથી કે નિરુદ્ધ નથી, તેથી તેમનામાં પણ યોગ નથી, પરંતુ યોગનો પ્રારંભ છે, માટે યોગનું લક્ષણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવ્યાપ્ત નથી. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે – • એકાગ્ર ચિત્તમાં શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યે જવા માટેના યત્નમાં સત્ત્વનો ઉત્કર્ષ વતે છે. • નિરુદ્ધ ચિત્તમાં શુદ્ધ આત્મતત્ત્વમાં ચિત્તને સ્થિર રાખવામાં સત્ત્વનો ઉત્કર્ષ વર્તે છે. - - એકાગ્ર ચિત્તમાં ધ્યાન અવસ્થા હોય છે, અને ધ્યાનમાં અવિશ્રુતિરૂપ, ધારણાનો ઉપયોગ હોય છે, તેથી શુદ્ધ આત્મતત્ત્વને અવલંબીને જે ઉપયોગ ઉત્પન્ન થાય છે, તેવો જ ઉપયોગ ઉત્તરમાં અવસ્થિત છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૧ • નિરુદ્ધ અવસ્થામાં ધ્યાનવિશેષ હોય છે, અને ધ્યાનવિશેષમાં અવિશ્રુતિરૂપ ધારણાનો ઉપયોગ હોય છે, તેથી શુદ્ધ આત્મતત્ત્વમાં નિરોધ પામેલો જે ઉપયોગ ઉત્પન્ન થાય છે, તેવો જ નિરોધ પામેલો ઉપયોગ ઉત્તરમાં અવસ્થિત છે. • એકાગ્ર ચિત્તમાં વીતરાગતાને અવલંબીને વીતરાગના ગુણોમાં એકાગ્ર થયેલું ચિત્ત છે. • નિરુદ્ધ ચિત્તમાં મોહના તરંગો જેમાં નિરુદ્ધ થયેલા છે, એવું નિર્વિકલ્પ જ્ઞાનના ઉપયોગવાળું ચિત્ત છે, તેથી એકાગ્ર અને નિરુદ્ધ આ બે અવસ્થા સમાધિમાં ઉપયોગી છે. • અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં શ્રાવકનું કે સાધુનું ચિત્ત જે કોઈ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે, તે અનુષ્ઠાનના ભિન્ન ભિન્ન સૂત્રોમાં કે અર્થમાં કે મુદ્રા વગેરેમાં ઉપયોગવાળું ચિત્ત છે, પરંતુ એક જ વિષયમાં અવસ્થિત ઉપયોગ નથી. આ રીતે અધ્યાત્મ અને ભાવનાયુક્ત શુદ્ધ ચિત્તમાં એક જ વિષયમાં અવસ્થિત ઉપયોગ નહિ હોવાથી એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં જેવા પ્રકારનો સત્ત્વનો ઉત્કર્ષ છે, તેવા પ્રકારનો સત્ત્વનો ઉત્કર્ષ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નથી. વળી એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં જેવા પ્રકારનું યથોત્તર અવસ્થિત ચિત્ત છે, તેવા પ્રકારનું યથોત્તર અવસ્થિત ચિત્ત અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નથી, માટે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો પ્રારંભ છે, પરંતુ યોગ નથી, તેમ પતંજલિ ઋષિ કહે છે. દષ્ટાંત દ્વારા સારાંશ - રસોઈનો પ્રારંભ કર્યો હોય અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો પ્રારંભ તો રસોઈ થઈ નથી તેમ ? છે, પરંતુ યોગ નથી તેમ કહેવાય. કહેવાય * રસોઈ થઈ ચૂકી હોય ત્યારે ચિત્ત સમાધિવાળું હોય ત્યારે યોગ છે, રસોઈ થઈ ગઈ છે તેમ – તેમ કહેવાય, ચિત્તની સમાધિ એકાગ્ર અને કહેવાય નિરુદ્ધ ચિત્તમાં છે. * રસોઈનું ફળ ખાનારને સમાધિનું ફળ મોક્ષની પ્રાપ્તિ છે. તૃપ્તિ થાય છે. 2૩૧૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ અવતરણિકા : યોગનો આરંભ અલક્ષ્ય હોવાથી અઘ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનું લક્ષણ જતું નથી, તેમાં અવ્યાપ્તિ દોષ નથી, એમ જે પાતંજલ મતાનુસાર કોઈ કહે છે તે બરાબર નથી. એમ જે શ્લોક-૩૧ના અંતમાં કહ્યું, તે કેમ બરાબર નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે શ્લોક ઃ योगारम्भेऽपि योगस्य निश्चयेनोपपादनात् । मदुक्तं लक्षणं तस्मात् परमानन्दकृत् सताम् ।।३२।। અન્વયાર્થ : યોરમેઽપિ=યોગના આરંભમાં પણ નિશ્ચયેન=નિશ્ચયનયથી, યોગસ્ય= યોગનું પપાવના ઉપપાદન હોવાને કારણે=વ્યવસ્થાપન હોવાને કારણે, પાતંજલ મતાનુસારી કોઈએ શ્લોક-૩૧માં કહ્યું કે યોગનો આરંભ અલક્ષ્ય છે, તે કથન બરોબર નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે. તસ્મા તે કારણથી=યોગનો પ્રારંભ યોગ નથી, એમ જે પાતંજલ મતાનુસારી કોઈ કહે છે તે બરોબર નથી તે કારણથી, મનુવર્ત્ત નક્ષળ=મારા વડે કહેવાયેલ લક્ષણ અર્થાત્ ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણ બત્રીશીમાં કહેવાયેલ ‘મોક્ષમુખ્યતંતુવ્યાપાર:' એ યોગનું લક્ષણ સત્તામ્=સજ્જન પુરુષોને=વ્યુત્પન્ન પુરુષોને, પરમાનન્દ્ર=પરમાનંદને કરનારું છે અર્થાત્ અદુષ્ટપણાના સ્વીકાર દ્વારા ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિને કરનાર છે. ।।૩૨।। શ્લોકાર્થ : યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું ઉપપાદન હોવાને કારણે પાતંજલ મતાનુસારી કોઈએ શ્લોક-૩૧માં કહ્યું કે યોગનો આરંભ અલક્ષ્ય છે, તે કથન બરોબર નથી, એમ શ્લોક-૩૧ સાથે સંબંધ છે, તે કારણથી ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલ યોગનું લક્ષણ વ્યુત્પન્ન પુરુષોને પરમાનંદને કરનારું છે. II૩૨।। - Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પાતંજલચોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકા - योगेति-योगारम्भेऽपि-योगप्रारम्भकालेऽपि, निश्चयेन-निश्चयनयेन, योगस्योपपादना=व्यवस्थापनात्, क्रियमाणं कृतमिति तदभ्युपगमात्, आद्यसमये तदनुत्पत्तावग्रिमसमयेष्वपि तदनुत्पत्त्यापत्तेः, वस्तुतो योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यसद्भावोऽवश्याभ्युपेय इति प्रागुक्ताव्याप्तिर्वज्रलेपायितैव, तस्मान्मदुक्तं लक्षणं मोक्षमुख्यहेतुव्यापार इत्येवंरूपं सतां व्युत्पन्नानाम्, अदुष्टत्वप्रतिपत्तिद्वारा परमानन्दकृत् ।।३२।। ટીકાર્ય : વાર એડપિ . વ્યવસ્થાપના, યોગના આરંભમાં પણ યોગના પ્રારંભકાળમાં પણ, નિશ્ચયથીનિશ્ચયનયથી, યોગનું ઉપપાદન હોવાથી= યોગ છે એ પ્રકારનું વ્યવસ્થાપન હોવાથી, અધ્યાત્માદિ યોગ નથી એમ જે પતંજલિ કહે છે, તે બરાબર નથી, એ પ્રકારના શ્લોક-૩૧ના અંતે કહેલ તત્ સાથે સંબંધ છે. અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયથી યોગના પ્રારંભમાં પણ યોગનો સ્વીકાર કેમ છે ? તેમાં હેતુ કહે છે : શિયમri ... તમ્યુના, “શિયમા વૃતમ્'= કરાતું હોય તે કરાયું એ પ્રમાણે તેના વડે સ્વીકાર =નિશ્ચયનય વડે, સ્વીકાર છે. અહીં પ્રશ્ન થાય કે “કરાતું હોય તે કરાયું’ એ પ્રમાણે નિશ્ચયનય કેમ સ્વીકારે છે ? તેમાં યુક્તિ બતાવવા અર્થે હેતુ કહે છે : માદ્યમ ..... માપ, આધસમયમાં તેની અનુત્પત્તિ હોતે છતે યોગના પ્રારંભ સમયમાં યોગની અનુત્પત્તિ હોતે છતે, અગ્રિમ સમયમાં પણ તેની અનુત્પત્તિની આપત્તિ છે યોગની અપ્રાપ્તિની આપત્તિ છે. પૂર્વમાં નિશ્ચયનયને આશ્રયીને યોગના પ્રારંભમાં યોગ છે તેમ બતાવ્યું. હવે વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગનો અભાવ છે, તેમ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાસિંચિકા/શ્લોક-૩૨ વતઃ .... વેવ્રજોપતિવ, વસ્તુતઃ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ= અધ્યાત્માદિ શુદ્ધ ચિતરૂપ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ, કર્મક્ષયરૂપી ફળની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે=મોક્ષની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા કર્મક્ષયરૂપ ફળની યોગની પ્રાપ્તિ વગર અનુપપતિ હોવાને કારણે, વ્યવહારથી પણ=વ્યવહારનયથી પણ, યોગસામાન્યનો સદ્ભાવ-એકાગ્રતા અને વિરુદ્ધ અવસ્થામાં જે પ્રકારનો યોગ વિશેષ છે તેની પૂર્વભૂમિકાવાળો યોગસામાવ્યનો સદ્દભાવ, અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં અવશ્ય સ્વીકારવો જોઈએ, એથી પૂર્વમાં કહેવાયેલ અવ્યાપ્તિ શ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ આપેલી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિના યોગના લક્ષણની અવ્યાપ્તિ, વજલપ જેવી જ છે. તસમાન્િ... પરમાનનવૃત્ તે કારણથીદ્યોગના પ્રારંભકાળમાં પણ યોગ છે, એમ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કરીને પતંજલિ ઋષિએ કરેલા યોગના લક્ષણમાં અવ્યાપ્તિ દોષ બતાવ્યો તે કારણથી, મારા વડે કહેવાયેલું ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણ બત્રીશીમાં કહેવાયેલું, “મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર યોગ છે એ પ્રકારના સ્વરૂપવાળું યોગનું લક્ષણ સજ્જનોને વ્યુત્પષોને, અદુષ્ટપણાની પ્રતિપત્તિ દ્વારા=સ્વીકાર દ્વારા, પરમાનંદ કરનારું છે. In૩૨ાા કયો રોડકિયો પ્રારHજોડપિ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે યોગનિષ્પન્ન થયો હોય ત્યારે તો નિશ્ચયનયથી યોગ છે એમ કહેવાય છે, પરંતુ યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયથી યોગ છે, એમ કહેવાય છે. - માસિમ તલનુત્પત્તવમસમગ્ર િતદ્દનુFપ: અહીં મપ થી એ સમુચ્ચય થાય છે કે આદ્ય સમયમાં તો યોગની અનુત્પત્તિ થાય, પરંતુ આદ્ય સમયમાં યોગની અનુત્પત્તિ સ્વીકારો તો અગ્રિમ સમયમાં પણ યોગની અનુત્પત્તિની આપત્તિ આવે. * योगविशेषप्रारम्भकालेऽपि कर्मक्षयरूपफलान्यथानुपपत्त्या व्यवहारेणापि योगसामान्यસક્કવોડવાગ્યેય: - અહીં યોવિશેષપ્રારશ્માને પિ માં પ થી એ સમુચ્ચય થાય છે કે યોગવિશેષની પ્રાપ્તિકાળમાં તો કર્મક્ષયરૂપ ફળ પ્રાપ્ત થાય છે, માટે યોગનો સદ્ભાવ સ્વીકારવો જોઈએ, પરંતુ યોગવિશેષના પ્રારંભકાળમાં પણ કર્મક્ષયરૂપ ફળની અન્યથા અનુપપત્તિ હોવાને કારણે વ્યવહારનયથી પણ યોગસામાન્યનો Page #194 -------------------------------------------------------------------------- ________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૩૨ ૧૬૧ સદ્દભાવ સ્વીકારવો જોઈએ. વળી વ્યવહારેપ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે નિશ્ચયનયથી તો યોગના પ્રારંભકાળમાં યોગનો સદ્ભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ, પરંતુ વ્યવહારનયથી પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનો સદ્ભાવ અવશ્ય સ્વીકારવો જોઈએ. ભાવાર્થ : શ્લોક-૩૧માં પતંજલિ ઋષિ તરફથી કોઈએ કહ્યું કે યોગના પ્રારંભકાળમાં યોગ નથી, તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત થતું નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે : યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ર્ચયનયથી યોગનું વ્યવસ્થાપન : યોગના પ્રારંભકાળમાં પણ નિશ્ચયનયથી યોગનો સ્વીકાર થાય છે, તેથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ સ્વીકારવું જોઈએ. વળી નિશ્ચયનયથી યોગના પ્રારંભકાળમાં પણ યોગ કેમ છે ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે - નિશ્ચયનય કહે છે કે “યિમાનું તમ્'=જે કરાતું હોય તે કરાયું કહેવાય.' અને અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં એકાગ્રતાદિરૂપ યોગની નિષ્પત્તિ કરવાનો પ્રારંભ કરાયો છે, અને જેનો પ્રારંભ કરાયો તે કરાયું, તેમ નિશ્ચયનય સ્વીકારે છે માટે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ અવશ્ય સ્વીકારવું જોઈએ. વળી નિશ્ચયનય ‘જે કરાતું હોય તે કરાયું' એમ કહે છે તે યુક્તિયુક્ત છે, એ બતાવવા અર્થે કહે છે કે યોગના પ્રારંભકાળમાં જો યોગની અનુત્પત્તિ હોય તો યોગના અગ્રિમકાળમાં પણ યોગની અનુત્પત્તિ થાય. જેમ તંદુલને રાંધવા માટે મૂકવામાં આવે તો પ્રથમ પાક સમયમાં પણ તે તંદુલ કાંઈક રંધાય છે; અને જો પ્રથમ ક્ષણમાં પાકની ક્રિયાથી લેશ પણ તંદુલ રંધાતા ન હોય તો ઉત્તરની ક્ષણમાં પણ રંધાયેલા તંદુલની પ્રાપ્તિ થાય નહિ. તેમ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં શુદ્ધ આત્મભાવમાં જવા માટેના યત્નનો પ્રારંભ કરાતો હોય ત્યારે લેશ પણ યોગની પ્રાપ્તિ ન હોય તો, તે અધ્યાત્મ અને ભાવનકાળના ચિત્તની ઉત્તરમાં નિષ્પન્ન થનાર ધ્યાનાદિકાળના ચિત્તમાં પણ યોગની પ્રાપ્તિ થાય નહિ. Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૨ વળી ધ્યાનાદિકાળના ચિત્તમાં યોગની નિષ્પત્તિ જો પતંજલિ ઋષિ સ્વીકારે છે, તો તે યોગના પ્રારંભકાળવાળા ચિત્તમાં યોગ છે, તેમ પતંજલિ ઋષિએ સ્વીકારવું જોઈએ; અને તેમ પતંજલિ ઋષિ સ્વીકારે તો અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ અવ્યાપ્ત છે, તે દોષ દૂર થતો નથી. વ્યવહારનયથી પણ યોગના પ્રારંભકાળમાં યોગસામાન્યનો સદ્ભાવ : વળી જેમ નિશ્ચયનયથી અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તકાળમાં યોગ છે, તેમ વ્યવહારનયથી પણ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તકાળમાં યોગ છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – કોઈ સાધકને સંસારના વાસ્તવિક સ્વરૂપના બોધને કારણે સંસારથી અતીત એવા મોક્ષની પ્રાપ્તિની ઇચ્છા થાય, અને તેનો ઉપાય યોગ છે, તેવું જ્ઞાન થાય, તો તે યોગ શું છે તે પ્રકારે યોગી પુરુષ પાસેથી જાણીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ યોગ છે, તેવો બોધ કરે; અને તે બોધને અનુસાર સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રમાં ઉદ્યમ કરે, અને તેનાથી પ્રારંભિક એવો અધ્યાત્મયોગ કે ભાવનાયોગ પ્રગટે, તે રૂપ યોગના પ્રારંભકાળમાં પણ તે યોગની પ્રવૃત્તિથી મોહનું ઉન્મેલન થતું દેખાય છે; કેમ કે સમ્યગુ બોધ અને સમ્યગું રુચિપૂર્વક શાસ્ત્રાનુસારી કરાયેલી ક્રિયાથી મોહનું ઉન્મેલન થાય છે ત્યારે, જીવમાં અધ્યાત્માદિ યોગો પ્રગટે છે, અને મોહના ઉન્મેલનને કારણે યોગમાર્ગના પ્રતિબંધક એવા કર્મનો ક્ષય થાય છે, તેવો નિર્ણય વિચારક પુરુષ કરી શકે છે; અને કર્મક્ષયરૂ૫ ફળ યોગની પ્રાપ્તિ વગર થઈ શકે નહિ, એ પ્રકારની વ્યાપ્તિ છે, તેથી જે યોગીનું અધ્યાત્માદિ શુદ્ધ ચિત્ત છે, તે ચિત્તમાં કર્મક્ષયરૂપ ફળના બળથી અનુમાન કરાય છે કે વ્યવહારથી પણ=વ્યવહારનયથી પણ, ત્યાં યોગ છે. ફક્ત એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં જેવા પ્રકારનો યોગવિશેષ છે, તેવા પ્રકારનો યોગવિશેષ નથી, પરંતુ યોગસામાન્યનો સદ્ભાવ છે, એમ અવશ્ય સ્વીકારવું જોઈએ; અને તેમ સ્વીકારવામાં આવે તો પતંજલિ ઋષિએ કરેલા ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણમાં અવ્યાપ્તિ દોષનું નિવારણ થાય નહિ. Page #196 -------------------------------------------------------------------------- ________________ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૩૨ ૧૬૩ પતંજલિ ઋષિએ કરેલ “ચિત્તવૃત્તિનિરોધ યોગનું લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું હોવાથી ગ્રંથકારશ્રીએ કરેલ “મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર યોગ”નું લક્ષણ અદુષ્ટ : આ રીતે પતંજલિ ઋષિએ કરેલું યોગનું લક્ષણ સર્વથા દોષ વગરનું નથી. તેથી ગ્રંથકારશ્રીએ દસમી યોગલક્ષણ બત્રીશીમાં કહેલું કે “મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર' તે યોગ છે, તે લક્ષણ સમ્યગુ છે તેમ સ્વીકારવું જોઈએ; અને તે લક્ષણ વ્યુત્પન્ન પુરુષો વિચારે તો અધ્યાત્માદિ પાંચે યોગોમાં મોક્ષના મુખ્ય હેતુનો વ્યાપાર ઘટે છે; કેમ કે જ્યારે યોગી પુરુષો અધ્યાત્માદિ ભૂમિકામાં હોય છે, ત્યારે પણ તેમનામાં સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની પરિણતિ વર્તે છે. તે પરિણતિ મોક્ષના મુખ્ય હેતુ એવા આત્માના મોક્ષને અનુકૂળ વ્યાપાર સ્વરૂપ છે, તેથી વ્યુત્પન્ન બુદ્ધિવાળા પુરુષોને ગ્રંથકારશ્રીએ કરેલું યોગનું લક્ષણ સર્વ દોષોથી રહિત છે, તેવો નિર્ણય થાય છે, તેથી “મોક્ષ મુખ્ય હેતુ વ્યાપાર' એ લક્ષણ અનુસાર યોગના અર્થી જીવો યોગમાર્ગમાં પ્રયત્ન કરીને યોગના ફળરૂપ પરમાનંદને અવશ્ય પ્રાપ્ત કરે છે, તેથી ગ્રંથકારશ્રીએ કરેલું યોગનું લક્ષણ વ્યુત્પન્ન પુરુષોને મોક્ષરૂપ ફળને આપનારું બને છે. વિશેષાર્થ : અહીં વિશેષ એ છે કે યોગશતક ગ્રંથમાં પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ યોગનું લક્ષણ બતાવતાં કહ્યું કે નિશ્ચયનય બે પ્રકારનો છે : (૧) અક્ષેપફળસાધક નિશ્ચયનય, અને (૨) નિયમફળસાધક નિશ્ચયનય અક્ષેપફળસાધક નિશ્ચયનયથી ચૌદમા ગુણસ્થાનકની ચરમક્ષણ મોક્ષનું કારણ છે; કેમ કે ચૌદમા ગુણસ્થાનકથી ચરમક્ષણની ઉત્તરમાં સાધક આત્માની મુક્તિ થાય છે. તેથી ક્ષેપ=વિલંબ, વગર જે મોક્ષનું કારણ હોય તે યોગ કહેવાય, એવો અર્થ નિશ્ચયનય કરે છે; અને ચૌદમા ગુણસ્થાનકની ચરમણની પૂર્વમાં જે કાંઈ મોક્ષને અનુકૂળ વ્યાપાર છે, તે વ્યવહારનયથી યોગ છે. આ રીતે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી મોક્ષને અનુકૂળ સર્વ વ્યાપારનું યોગ શબ્દથી ગ્રહણ થાય છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૩૨ વળી નિયમફળસાધક નિશ્ચયનયથી મોક્ષને અનુકૂળ એવી રત્નત્રયીની પરિણતિ એ યોગ છે; કેમ કે રત્નત્રયીની પરિણતિ નિયમા ઉત્કર્ષને પામીને મોક્ષનું કારણ છે; અને તે રત્નત્રયીની પરિણતિને પ્રગટ કરવા માટે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આચરણાઓ કરાય છે, તે વ્યવહારનયથી યોગ છે; કેમ કે એ બાહ્ય આચરણાઓ નિયમફળસાધક એવી રત્નત્રયીની પરિણતિની પ્રાપ્તિનું કારણ છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને યોગની આચરણાને વ્યવહારનય યોગ કહે છે. આ રીતે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી મોક્ષને અનુકૂળ અંતરંગ સર્વ પરિણતિ અને અંતરંગ પરિણતિના કારણભૂત એવી બહિરંગ સર્વ આચરણાઓ યોગ શબ્દથી ગ્રહણ થાય છે. તો વળી અહીં પૂ. મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાએ ભિન્ન પ્રકારનો નિશ્ચયનય ગ્રહણ કરીને કહ્યું કે વિમા તમ્ =જે કરાતું હોય તે કરાયું છે, એ પ્રકારે ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક સમયમાં માનનાર નિશ્ચયનયને સ્વીકારીને યોગના પ્રારંભકાળમાં યોગ છે, તેમ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે એકાગ્રતાપૂર્વક કે ચિત્તના નિરોધપૂર્વક સમભાવમાં જે ઉદ્યમ થાય છે, તે ઉદ્યમ પરમાર્થથી વીતરાગતાનું કારણ છે, અને તેના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી તે યોગ છે. તે રીતે અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તથી પણ સમભાવમાં ઉદ્યમ થાય છે અને તે ઉદ્યમ પણ પરંપરાએ વીતરાગતાનું કારણ છે માટે યોગ છે, આ યોગ પણ નિયમફળસાધક યોગરૂપ છે. ફક્ત એકાગ્રતાને નિરુદ્ધ ચિત્તમાં જે પ્રકારનો શુદ્ધ આત્મામાં જવા માટેનો ઉદ્યમ છે, તેવો ઉદ્યમ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં નહિ હોવા છતાં એકાગ્રતાને અનુરૂપ પ્રારંભકાળનો રત્નત્રયીનો ઉદ્યમ અધ્યાત્માદિકાળમાં છે, આ પ્રમાણે સ્વીકારીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય, એ પાંચે યોગમાં યોગનું લક્ષણ ઘટે એવું લક્ષણ કરવું જોઈએ, અને તેવું યોગનું લક્ષણ પતંજલિ ઋષિએ કર્યું નથી, માટે પતંજલિ ઋષિએ કરેલા ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના લક્ષણમાં અવ્યાપ્તિ છે. વળી સ્તુત શ્લોક-૩૨ની ટીકામાં કહ્યું કે વ્યવહારનયથી યોગવિશેષના પ્રારંભકાળમાં પણ યોગસામાન્યનો સદ્ભાવ સ્વીકારવો જોઈએ, તેથી વ્યવહારનય Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/બ્લોક-૩૨ અધ્યાત્માદિ શુદ્ધ ચિત્તમાં યોગ સ્વીકારે છે; કેમ કે મોક્ષનો અર્થી સાધક મોક્ષના ઉપાયને જાણીને પ્રવૃત્તિ કરે, અને જે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે તેને વ્યવહારનય યોગરૂપે સ્વીકારે છે, તેથી મોક્ષના અર્થી જીવો જ્યારે અધ્યાત્માદિ યોગમાં પ્રવૃત્તિ કરતા હોય ત્યારે યોગ નથી, પરંતુ યોગનો પ્રારંભ છે, અને માત્ર એકાગ્ર અને નિરુદ્ધ ચિત્તમાં યોગ છે, તેમ વ્યવહારનય સ્વીકારે નહિ, તેથી રત્નત્રયીના પ્રારંભ સ્વરૂપ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તતા અધ્યાત્માદિ ભાવોમાં પણ વ્યવહારનય યોગ સ્વીકારે છે. I૩શા इति पातञ्जलयोगलक्षणविचारद्वात्रिंशिका ।।११।। Page #199 -------------------------------------------------------------------------- ________________ Page #200 -------------------------------------------------------------------------- ________________ “योगारम्भेऽपि योगस्य, निश्चयेनोपपादनात् / मदुक्तं लक्षणं तस्मात् 'પરમાનન્દ સતામ્ !'' યોગના આરંભમાં પણ નિશ્ચયનયથી યોગનું વ્યવસ્થાપન હોવાને કારણે યોગનો પ્રારંભ યોગ નથી, એમ જે પાતંજલમતાનુસારી કોઈ કહે છે તે બરાબર નથી તે કારણથી, 'ગ્રંથકારશ્રી વડે દસમી યોગલક્ષણબત્રીશીમાં કહેવાયેલ ‘મોક્ષપુરવ્ય,વ્યાપાર:' એ યોગનું લક્ષણ સજ્જન પુરુષોને પરમાનંદને કરનારું છે.” : પ્રકાશક : તાથી ? 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - 380007. ટેલિ. | ફેક્સ : (079) 26604911, ફોન : 32911471 E-mail : gitarthganga@yahoo.co.in ડિઝાઈનું બોધિદર્શન ગ્રાફિક્સ, અમદાવાદ. ફોન : 0985074889