SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ પાતંજલ યોગલક્ષણવિચારવાચિંશિકા/શ્લોક-૨૭ धर्मभेदेन भोगनिमित्तानिमित्तत्वधर्मभेदेन, स्यात् कथञ्चिद्, भेद आवश्यकः, मोक्षेऽपि पूर्वस्वभावसत्त्वे कारणान्तराभावान्न भोग इति को भेद इति चेत्, सौम्य ! कथं तर्हि न भवमोक्षोभयस्वभावे विरोधः ?, उभयैकस्वभावत्वान्नायमिति चेद्, भङ्ग्यन्तरेणायमेव स्याद्वाद इति किं वृथा खिद्यसे ।।२७।। ટીકાર્ય : અથ ... વટ પુરુષને વ્યંજક સ્વીકારવાથી આત્મા ફૂટસ્થ નથી, તેમ સિદ્ધ થતું હતું. તેના નિવારણ માટે સાંખ્યદર્શનકારે કહ્યું કે અધિષ્ઠાતપણું અભિવ્યંજક છે. તેને ગ્રંથકારશ્રી નથ થી કહે છે – સત્વનિષ્ઠ અભિવ્યંગ્ય ચિશક્તિ પ્રત્યે આને આત્માનું, નિમિત્તપણું હોવા છતાં પણ આત્મા અભિવ્યક્તિ દેશ આશ્રય છે તેથી અભિવ્યક્તિ પ્રત્યે આત્માનું નિમિત્તપણું હોવા છતાં પણ, અપરિણામને કારણે પરિણામના અભાવને કારણે, ફૂટસ્થપણું છે=આત્માનું ફૂટસ્થપણું છે. અહીં પ્રશ્ન થાય કે આત્મા સત્ત્વનિષ્ઠ ચિતુશક્તિની અભિવ્યક્તિ પ્રત્યે નિમિત્ત કારણ છે, તેથી ફૂટસ્થપણું છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે – સવારમ્ ... ૩ , “અકારણ અને અકાર્ય પુરુષ છે" એ પ્રકારના વચનમાં ‘અકારણ એ પ્રકારના વચનનું અનુપાદાન કારણ છે, એ પ્રકારનો અર્થ હોવાને કારણે આત્મા અકારણ અને અકાર્ય સિદ્ધ થાય છે, માટે આત્મા ફૂટસ્થ છે, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે અકારણનો અર્થ અનુપાદાન કારણ કર્યો, તેટલા માત્રથી આત્મા કૂટસ્થ છે, તેમ કેમ સિદ્ધ થાય ? તેમાં હેતુ કહે છે : ૩૫લાનરશ્ય . ત્તિ બાવા, ઉપાદાનકારણનું જ પરિણામીપણું હોવાથી અને પરિણામનું અવસ્થાનરગમનસ્વરૂપપણું હોવાથી અનુપાદાનકારણવાળો આત્મા અર્થાત નિમિત્તકારણવાળો આત્મા, અવસ્થાંતરગમત પામતો નથી, તેથી આત્મા સત્ત્વનિષ્ઠ ચિતશક્તિ પ્રત્યે નિમિત્તકારણ હોવા છતાં પણ કૂટસ્થ છે, એ પ્રકારનો ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy