SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૨૪ સર્વાતો...સિદ્ધ સત્ત્વાદિમાં સંહત્યકારીપણાનું વિલક્ષણપણું છે શવ્યા આસનાદિમાં જે પ્રકારની સંહત્યકારિતા છે, તેના કરતાં ચિત્તના સત્ત્વાદિ ધર્મોમાં સંહત્યકારિતાનું વિલક્ષણપણું છે. અન્યથા સાંખ્યદર્શનકાર શય્યા, આસનાદિમાં રહેલી સંહત્યકારિતા કરતાં સત્યાદિમાં રહેલી સંહત્યકારિતાને વિલક્ષણ ન સ્વીકારે તો, અસંહતરૂપ પરની=પુરુષની, અસિદ્ધિ છે અર્થાત જેમ શય્યા, આસનાદિ સંહત્યકારી છે, તેનો ભોગવનાર પુરુષ દેહધારી છે, તેથી અસંહતરૂપ નથી, તેમ સત્ત્વાદિમાં રહેલી સંહત્યકારિતા પણ શય્યા, આસનાદિની જેમ સંહત્યકારી હોય તો તેનો ભોગવનાર પુરુષ પણ અસંહતરૂપ સિદ્ધ થાય નહિ, પરંતુ દેહધારી પુરુષ જેવો સંહતરૂપ સિદ્ધ થાય. શ્લોક-૨૩ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રીએ સાંખ્યદર્શનકારના અનુમાનને ઉપસ્થિત કરીને કહ્યું કે આત્માને સ્વીકારવામાં પારાÁનિયત સંહત્યકારિતા પ્રમાણ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે તે બરાબર નથી. તે કેમ બરાબર નથી ? તેમાં શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં યુક્તિ આપી કે સત્ત્વાદિ ધર્મોની સ્વઅંગીમાં પણ ઉપકારની ઉપપત્તિ છે, અને તે પદાર્થને ટીકામાં અત્યાર સુધી સ્પષ્ટ કર્યો, તેથી સાંખ્યદર્શનના મત પ્રમાણે બુદ્ધિથી અતિરિક્ત આત્મા કેમ સિદ્ધ થતો નથી ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શર્મા ..... તિ ભાવ: ા ધર્મોના સાશ્રયપણાની વ્યાતિ હોવાને કારણે બુદ્ધિથી જ સફળપણું હોવાથી સત્ત્વાદિ ધર્મોની આશ્રય એવી બુદ્ધિથી જ સર્વ વ્યવહારની સંગતિરૂપ ફળપણું હોવાથી, આ રીતે શ્લોક-૨૩માં અને શ્લોક-૨૪ના પૂર્વાર્ધમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું એ રીતે, કોઈ અતિરિક્ત બુદ્ધિથી કોઈ અતિરિક્ત, આત્મા સિદ્ધ થતો નથી, એ પ્રકારનો ભાવ છે. આ સર્વ કથનથી શું ફલિત થાય છે ? તે શ્લોક-૨૪ના ઉત્તરાર્ધમાં ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે -- ત=ાત્ . , તે કારણથી=શ્લોક-૨૩ અને શ્લોક-૨૪તા પૂર્વાર્ધથી ગ્રંથકારશ્રીએ સિદ્ધ કર્યું કે બુદ્ધિથી જ સર્વ વ્યવસ્થાની ઉપપતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy