SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨-૯૩ રર. ૯૬-૧૦૭ ર૩. ૨૨ પાતંજલચોલક્ષણવિચારતાસિંચિકા/અનુક્રમણિકા બ્લિોક નં. વિષય પાના નં. ૨૧. (૧)આત્મા અપરિણામી હોતે છતે પતંજલિ ઋષિએ કરેલ યોગના લક્ષણની અસંગતિ. (૨)પાતંજલ મતાનુસાર પ્રકૃતિ એક હોવાથી સાધના કરવાથી એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ અથવા કોઈની પણ મુક્તિ થાય નહિ, એ આપત્તિ. (૩)જડ એવી પ્રકૃતિને પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું અયુક્તિવાળું. આ ત્રણ દૂષણોનું નિરાકરણ શ્લોક-૧૩ થી ૨૦માં કર્યું, તે સર્વ કથનનું નિગમન. સાંખ્યદર્શનકારના મત પ્રમાણે ૨૫ તત્ત્વોના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, એ વચનની વૃથા સાબિતી. કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી પ્રકૃતિનો મોક્ષ થાય છે, તેમ સ્વીકારીએ તો, દુષ્ટ સર્વ વ્યવસ્થા આત્માને માન્યા વગર સંગત થાય. માટે પાતંજલ મતવાળાને આત્માના અસ્વીકારની આપત્તિનું વિષ્ય થી ગ્રંથકારશ્રી દ્વારા કથન. ૨૪. | (i) સત્ત્વાદિ ધર્મોની સ્વઆશ્રયમાં પણ ઉપકારની સંગતિ હોવાથી પારાÁ નિયતસંહત્યકારિતા આત્માને સ્વીકારવામાં પ્રમાણ નથી, એ પ્રમાણે પાતંજલ મતના કથનનું ગ્રંથકારશ્રી દ્વારા યુક્તિપૂર્વક નિરસન. (ii) સાંખ્યદર્શનકારના મતે બુદ્ધિથી અતિરિક્ત આત્માની સિદ્ધિ નથી. (ii) સાંખ્યદર્શનકારના મતે જે બુદ્ધિ છે, તે જૈન દર્શનકારના મતે આત્મા. (iv) સાંખ્યદર્શનકારના મતે અહંકારાદિ તત્ત્વોના ઉચ્છેદની આપત્તિ. ૧૧૧-૧૧૭ ૧૦૭-૧૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy