SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૨૩ ટીકા :___ बुद्ध्येति-बुद्ध्या महत्तत्त्वेन, सर्वोपपत्तौ सकललोकयात्रानिर्वाहे च सति, आत्मनि मान-प्रमाणं, मृग्यते कृत्याद्याश्रयव्यतिरिक्ते आत्मनि प्रमाणमन्वेषणीयमित्यर्थः, न च पारार्थ्यनियता=परार्थकत्वव्याप्या, संहत्यकारिता सम्भूयमिलितार्थक्रियाकारिता मानम् अतिरिक्तात्मनि प्रमाणं, यत्संहत्यार्थक्रियाकारि तत्परार्थं दृष्टं, यथा शय्याशयनासनाद्याः, सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभांजि संहत्यकारीणि अतः परार्थानि, यश्च परः स पुरुष इति । तदुक्तं - “तदसङ्ख्येयવાસના પશ્વિત્ર પાર્થ સંહત્યવરવા (ચો.ફૂ. ૪/૨૩) કૃતિ પારા ટીકાર્ય : વુક્યા . રૂત્યર્થ, અને બુદ્ધિ દ્વારા=મહત્તત્વ દ્વારા, સર્વ ઉપપત્તિ થયે છતે સકલ લોકયાત્રાનો નિર્વાહ થયે છતે, આત્મામાં માન=પ્રમાણ, વિચારાય છે કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્મામાં પ્રમાણ વિચારાય છે અર્થાત્ કૃત્યાદિના આશ્રયથી વ્યતિરિક્ત આત્માને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. ૨.પુરુષ તિા અને પારાર્થનિયત સંહત્યકારિતાપરાર્થપણાની વ્યાપ્ય એવી એકઠા થઈને મિલિત અર્થક્રિયાકારિતા, આત્મામાં અતિરિક્ત માન=પ્રમાણ છે, એમ સાંખ્યદર્શનકાર કહે છે. કૃત્યાદિના આશ્રયથી અતિરિક્ત આત્માને સ્વીકારવામાં પારાર્મેનિયત સંહત્યકારિતા પ્રમાણ કેમ છે ? તેમાં સાંખ્યદર્શનકાર યુક્તિ બતાવે છે – જે સંહત્યઅર્થક્રિયાકારી છે તે પરાર્થદષ્ટ છે. જે પ્રમાણે શય્યા-આસનાદિ પદાર્થો. અને સત્વ, રજસ અને તમસ્ એ ચિતસ્વરૂપ પરિણામને ભજનારા સંહત્યકારી છે. આથી પરાર્થ છે=પરના અર્થ છે, અને જે પર છે તે પુરુષ છે. ત્તિ =એ પ્રમાણે તે કહેવું. એમ ગ્રંથકારશ્રી કહે છે – તદુઉત્તમ્ - તે=આત્માને બુદ્ધિથી અતિરિક્ત સ્વીકારવામાં સંહત્યકારિતા પ્રમાણ છે તે, પાતંજલ યોગસૂત્ર-૪/૨૩માં કહેવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy