SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાલિંશિકા/શ્લોક-૧૩ (૩) વળી જડ એવી પ્રકૃતિનું પુરુષના પ્રયોજનનું કર્તવ્યપણું પતંજલિ ઋષિ સ્વીકારે છે, તે અયુક્તિવાળું છે. આ ત્રણ દોષના નિવારણ માટે પતંજલિ ઋષિ પોતાના સિદ્ધાંતના આશયને શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી ક્રમસર બતાવીને તે ત્રણે દોષો પોતાને પ્રાપ્ત થતા નથી, એમ કહે છે – શ્લોક : ननु चित्तस्य वृत्तीनां सदा ज्ञाननिबन्धनात् । चिच्छायासक्रमाद्धेतोरात्मनोऽपरिणामिता ।।१३।। અન્વયાર્થ : નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિ, શ્લોક-૧૩ થી શ્લોક-૨૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિકચિત્તની વૃત્તિીનાં વૃત્તિઓ સલા=હંમેશાં જ્ઞાનવિન્દના=જ્ઞાનની હેતુ હોવાના કારણે વિછાયાસમાતો:=ચિત છાયા સંક્રમરૂપ હેતુથી માત્મનો પરિણામતા આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે અર્થાત્ આત્મા અપરિણામી છે એમ અનુમાન કરાય છે. I૧૩ શ્લોકાર્ચ - નન થી પૂર્વપક્ષી એવા પતંજલિ ઋષિના મતને સામે રાખીને, શ્લોક૧૩ થી શ્લોક-ર૧ના પૂર્વાર્ધ સુધી શંકા કરે છે - ચિત્તની વૃત્તિઓ હંમેશાં જ્ઞાનની હેતુ હોવાના કારણે યિછાયાસંક્રમરૂપ હેતુથી આત્માની અપરિણામિતા અનુમાન કરાય છે. ll૧૩. ટીકા - नन्विति-ननु चित्तस्य वृत्तीनां-प्रमाणादिरूपाणां, सदासर्वकालमेव, ज्ञाननिबन्धनात्-परिच्छेदहेतोः, चिच्छायासक्रमाद्धेतो:-लिङ्गात्, आत्मनोऽपरिणामिताऽनुमीयते । इदमुक्तं भवति-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन सिद्धस्य (व्यवस्थितस्य) यदन्तरङ्गं निर्मलं ज्ञेयं सत्त्वं तस्यापि सदैव व्यवस्थितत्वात्तद्येनार्थेनोपरक्तं भवति तथाविधस्य दृश्यस्य चिच्छायासङ्क्रान्तिसद्भावात् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy