SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ શ્લોક :तथानुभूतविषयासम्प्रमोषः स्मृतिः स्मृता । आसां निरोधः शक्त्यान्तःस्थितिहेतौ बहिर्हतिः ।।६।। અન્વયાર્થ : તથાનુમૂવિષયાસકોષ: તે રૂપે અનુભૂત વિષયનું અસંખમોષ=પ્રમાણ, વિપર્યય, વિકલ્પ અને નિદ્રારૂપે અનુભવેલ અર્થનો અસંખમોષ સ્મૃતિ કહેવાયેલ છે. આમાં આમતો ચિત્તની પાંચ વૃત્તિઓનો, રેતી હેતુમાં= સ્વકારણમાં, શવા શક્તિરૂપપણાથી અન્ત:સ્થિતિ =અંતઃસ્થિતિ =અંતર્મુખ રહેવું (અ) વદિતિ =બહાર વિઘાત નિરોથ =વિરોધ છે. IIgI શ્લોકાર્થ : તે રૂપે પ્રમાણ-વિપર્યય-વિકલ્પ-નિદ્રારૂપે, અનુભવેલ અર્થનો અસંતોષ મૃતિ કહેવાયેલ છે. ચિત્તની પાંચ વૃત્તિઓનો સ્વકારણમાં શક્તિરૂપપણાથી અંતઃસ્થિતિ (અને) બહિતિ નિરોધ છે. IIsll ટીકા : तथेति-तथाऽनुभूतविषयस्य-प्रमाणविपर्ययविकल्पनिद्रानुभूतार्थस्य, असम्प्रमोष:-संस्कारद्वारेण बुद्धावुपारोहः, स्मृतिः स्मृता, तदाह - "अनुभूतविषयाસમોષ: કૃતિ:” (યો.ફૂ. ૨/૨૨) તિ, માસ—૩નાં પડ્યાનામપિ વૃત્તીનાં, દેતોઃસ્વારો, શવા= રૂપતા, સત્તા =વાહમિનિવેશનિવૃજ્યऽन्तर्मुखतया, स्थिति: अवस्थानं, बहिर्हति:-प्रकाशप्रवृत्तिनियमरूपविघात:, તદુમર્થ નિરોધ વચ્ચત્તે સાદા ટીકાર્ય : તથાડનુમૂત... સ્મૃતા, તે રૂપે અનુભૂત વિષયનો અસંખમોષ=પ્રમાણવિપર્યય-વિકલ્પ-નિદ્રારૂપે અનુભવેલ અર્થનો અસંપ્રમોષ=સંસ્કાર દ્વારા બુદ્ધિમાં ઉપારોહ બુદ્ધિમાં ઉપસ્થિતિ સ્મૃતિ કહેવાયેલ છે. તદ - તેને કહે છે=સ્મૃતિના સ્વરૂપને પાતંજલ યોગસૂત્ર-૧/૧૧માં કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy