SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩ પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧૫ જ ટીકામાં સ્વવૃદ્ધિ મનનક્ષને પાઠ છે ત્યાં રાજમાર્તડમાં મશિનુમાવનક્ષણે પાઠ છે, તે સંગત જણાય છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. ત=સ્માત પછી ઉત્સુત્રધાને પાઠ છે, ત્યાં રાજમાર્તડમાં તર્લોનધાને પાઠ છે, તે વધુ સંગત જણાય છે. તેથી તે પાઠ મુજબ અર્થ કરેલ છે. * बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्तायाश्च चिच्छक्तेर्बुद्धविशिष्टतया पा6 छ त्यो २।४ भातमा વૃદ્ધત્તપ્રતિસાન્તા ય વિચ્છેવત્તવૃદ્ધિવૃત્તિશિષ્ટતયા પાઠ છે, તે પાઠ સંગત જણાય છે. તેથી તે મુજબ અર્થ કરેલ છે. શ્લોકમાં કહેલ ચિતિ શબ્દનો અર્થ કરે છે -- ટીકાર્ચ - વિતિ... મસળ, ચિતિ પુરુષરૂપ ચિશક્તિ છે, અને તે ચિશક્તિ અંગાંગિભાવ અને ચાર દ્વારપરિણામ-પરિણામીભાવ અને ગમન દ્વારા અપ્રતિસંક્રમા છે અન્યથી અસંકીર્ણ છે અર્થાત્ બુદ્ધિમાં ચિતિશક્તિનું પ્રતિબિંબ હોવાને કારણે ચિશક્તિ બુદ્ધિથી સંકીર્ણ હોવા છતાં પરિણામપરિણામીભાવ અને ગમન દ્વારા અસંકીર્ણ છે. અંગાંગિભાવથી ચિતિશક્તિ અન્યથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે -- યથા ...... સાપજો, જે પ્રમાણે અંગાંગિભાવસ્વરૂપ પરિણામ હોતે જીતે ગુણો અંગીમાંeગુણીમાં, ઉપસંક્રમ પામે છે તદ્રુપતાની જેમ અંગિરૂપતાની જેમ પામે છે. ચારથી=ગમનથી, ચિતિશક્તિ અન્યથી અસંકીર્ણ કેમ છે ? તે દૃષ્ટાંતથી બતાવે છે -- યથા .. વિતિશવિત્તી, જે પ્રમાણે આલોકના પરમાણુઓ=પ્રકાશના પરમાણુઓ પ્રસરતા ફેલાતા, વિષય=ઘટપટાદિ વિષયને, વ્યાપ્ત થાય છે, એ રીતે=જે રીતે ગુણો અંગાંગિભાવને પામે છે અથવા જે રીતે આલોકના પરમાણુઓ વિષયોને વ્યાપ્ત થાય છે એ રીતે, ચિતિશક્તિ તથી ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી નથી અર્થાત્ આ બે રીતે ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી નથી, તેથી અર્થથી આ બેથી અન્ય રીતે પ્રતિબિંબરૂપે ચિતિશક્તિ પ્રતિસંક્રમ પામે તેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy