________________
પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬
ફૂટસ્થપણું=પુરુષનું ફૂટસ્થપણું, અવૃત્તિમ=અયુક્તિવાળું છે. અધિષ્ઠાનત્વમેતત્ત્વે અધિષ્ઠાતપણું આ છે=ભંજકપણું છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો તવેત્યાવિ=તા ઇત્યાદિ અર્થાત્ “તવા દ્રપુ: સ્વરૂપાવસ્થાનમ્ એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૧/૩, નિરર્થમ=નિરર્થક થાય. ।૨૬।।
99
શ્લોકાર્થ :
પુરુષનું વ્યંજકપણું હોતે છતે પણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે. અધિષ્ઠાનપણું આ છે=વ્યંજક છે, એ પ્રમાણે પાતંજલ મતકાર કહે તો તવા ઈત્યાદિ અર્થાત્ “તા દ્રષ્ટુ: સ્વપાવસ્થાન” એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર-૧/૩ નિરર્થક થાય. IIરકા
૧૨૨
=
* પુંસશ્વ વ્યત્વેઽપ ટસ્વત્વમયુક્તિમત્ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે કૃત્યાદિ સામાનાધિકરણ્યરૂપે પુરુષની પ્રતીતિ છે, એ અપેક્ષાએ તો પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે, પરંતુ કૃત્યાદિના સામાનાધિકરણ્યરૂપે પુરુષને ન સ્વીકારવામાં આવે અને પુરુષને બુદ્ધિમાં થતા અભિવ્યંગ્ય એવા ચૈતન્યનું અભિભંજક તરીકે સ્વીકારવામાં આવે તોપણ પુરુષનું કૂટસ્થપણું અયુક્તિવાળું છે.
ટીકા ઃ
k
पुंसश्चेति - पुंसः = पुरुषस्य च व्यञ्जकत्वेऽभ्युपगम्यमाने कूटस्थत्वमयुक्तिमद्असङ्गतम्, अभिव्यञ्जकत्वं ह्यभिव्यक्तिजनकत्वं, तथा च " अकारणमकार्यं च पुरुष" इति वचनं व्याहन्येतेति भावः । अधिष्ठानत्वमभिव्यक्तिदेशाश्रयत्वं एतद् = व्यंजकत्वं, पुरुषस्तु सदैकरूप इति चेत्, तर्हि तदेत्यादि “ तदा द्रष्टुः स्वरूपावस्थानम्” (यो.सू. १ / ३) इति सूत्रं निरर्थकं, तदेत्यस्य व्यवच्छेद्याभावात्, काल्पनिकत्वे चैतद्विषयस्य घटादिव्यवहारविषयस्यापि तथात्वापत्तौ शून्यवादिमतપ્રવેશ કૃતિ ભાવ: ।।૨૬।।
ટીકાર્ય :
पुंसः કૃતિ ભાવઃ । અને પુરુષનું વ્યંજકપણું સ્વીકારાયે છતે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિમાં ચૈતન્યના અભિભંજકરૂપે પુરુષને સ્વીકારાયે છતે, ફૂટસ્થપણું અયુક્તિવાળું છે અર્થાત્ પુરુષનું ફૂટસ્થપણું અસંગત છે.
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org