SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/બ્લોક-૮ અન્વયાર્થ : દૃષ્ટાનુશ્રવાર્થ: દષ્ટ અને આતુશ્રવિક એવા અર્થમાં=પ્રત્યક્ષથી જણાતા અને શાસ્ત્રોથી સંભળાતા એવા અર્થમાં, યા=જે વશીવર સંજ્ઞા વશીકાર સંજ્ઞા તzતે વિકતૃષ્ણારહિત એવા પુરુષને નવીનતા અનધીવતારૂપ પરં=અપર વૈરાગ્ય =થાય. ૫૮ શ્લોકાર્ચ - દષ્ટ અને આનુશ્રવિકએવા અર્થમાં પ્રત્યક્ષથી જણાતા અને શાસ્ત્રોથી સંભળાતા એવા અર્થમાં, જે વશીકાર સંજ્ઞા, તે તૃષ્ણારહિત એવા પુરુષને અનવીનતારૂપ અપર વૈરાગ્ય થાય. llcl . ટીકા : येति-दृष्ट इहैवोपलभ्यमानः शब्दादिः, आनुश्रविकश्च अर्थो देवलोकादिः, अनुश्रूयते गुरुमुखादित्यनुश्रवो वेदः, ततः प्रतीयमान आनुश्रविक इति व्युत्पत्तेः, तयोः परिणामविरसत्वदर्शनात् वितृष्णस्य-विगतगर्द्धस्य, या वशीकारसञ्जा 'ममैवैते वश्या नाहमेतेषां वश्यः' इत्येवं विमर्शात्मिका, तदपरं वक्ष्यमाणपरवैराग्यात् पाश्चात्यं, वैराग्यं स्यात्, अनधीनता-फलत: पराधीनताऽभावरूपं, તવાદ – “દૃષ્ટાનુશ્રવવિષયવૈતૃળ્યસ્થ વશીક્કાર સંજ્ઞા વૈરાગ્યમ્” (યો.ફૂ. ૨/૬) ત્તિ પાટા ટીકાર્ય : તૃષ્ઠ:.. થાત્, અહીં જ=આ ભવમાં જ દષ્ટ=ઉપલભ્યમાન જણાતા એવા શબ્દાદિ અર્થ અને આનુશ્રવિક દેવલોકાદિ અર્થ. અહીં પ્રશ્ન થાય કે આનુશ્રવિક અર્થ દેવલોકાદિ કેમ છે? તેથી “આનુશ્રવિક શબ્દની વ્યુત્પત્તિથી તે અર્થ બતાવે છે. ગુરુમુખથી સંભળાય તે અનુશ્રવ. તે અનુશ્રવ વેદ છે અર્થાત્ આગમ છે, તેનાથી આગમથી, પ્રતીયમાન=જણાતો, હોય તે આતુશ્રવિક કહેવાય એ પ્રમાણે વ્યુત્પત્તિ હોવાથી આશ્રવિક શબ્દનો અર્થ દેવલોકાદિ કરેલ છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy