________________
૨૯
પાતંજલ યોગલક્ષણવિચારતાસિંશિકા/શ્લોક-૯ અન્વયાર્થ -
નાનપુંડ્યા: જાતપંખ્યાતિવાળા પુરુષનેaઉત્પન્ન થયેલ ગુણ અને પુરુષના ભેદજ્ઞાતવાળા પુરુષને, વૈતૃષ્પથર =ગુણની વૈતૃષય સંજ્ઞાવાળો પરંપર=પ્રકૃષ્ટ, તત્વ=તે વૈરાગ્ય, છે. '
શ્લોક-૮ અને શ્લોક-૯ના પૂર્વાર્ધથી બે પ્રકારના વૈરાગ્ય બતાવ્યા. હવે તે અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે –
વર્વિમુમુત્પાદ=બાહ્ય વિષયમાં વૈમુખ્યને ઉત્પન્ન કરીને શબ્દાદિ, દેવલોકાદિ અને પુરુષથી ભિન્ન એવા ગુણરૂપ બાહ્ય વિષયમાં વૈમુખ્ય ઉત્પન્ન કરીને, વૈરાગ્ય—વૈરાગ્ય ઉપયુક્ત ઉપકાર કરનાર થાય છે ચિત્તવૃતિવિરોધમાં ઉપકાર કરનાર થાય છે. શ્લોકાર્ચ -
ઉત્પન્ન થયેલ ગુણ અને પુરુષના ભેદજ્ઞાનવાળા પુરુષને ગુણની વૈતૃશ્ય સંજ્ઞાવાળો પરવૈરાગ્ય છે.
અપરવૈરાગ્ય અને પરવૈરાગ્ય ચિત્તવૃત્તિના વિરોધમાં કઈ રીતે ઉપકારક છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે –
શબ્દાદિ, દેવલોકાદિ અને પુરુષથી ભિન્ન એવા ગુણરૂપ બાહ્યવિષયમાં વૈમુખ્યને ઉત્પન્ન કરીને વૈરાગ્ય ચિત્તવૃત્તિનિરોધમાં ઉપકાર કરનાર થાય છે. Ilell ટીકા :
तदिति-जातपुंख्याते:-उत्पन्नगुणपुरुषविवेकख्याते:, गुणवैतृष्ण्यसञ्जकं= गुणेष्वपि तृष्णाभावलक्षणं, यथार्थाभिधानं परं-प्रकृष्टं, तत्-वैराग्यं, तदाह - “તત્પરં પુરુષડ્યાનુગતુwથ” (યોફૂ. ૨/૬) કૃતિ, પ્રથમં હિ વિષયવિષ, द्वितीयं च गुणविषयमिति भेदः, बहिः बाह्यविषये, वैमुख्यं दोषदर्शनजत्वात् प्रवृत्त्यभावलक्षणम्, उत्पाद्य वैराग्यमुपयुज्यते उपकाराधायकं भवति ।।९।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org