SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિશિકા/શ્લોક-૨૨ ૧૦૧ જ ચેતના_પવારે સુવઘત્વપ: અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે આત્માની મુક્તિના ઉપચારનું સુવચપણું છે, પરંતુ ચૈતન્યના ઉપચારનું પણ સુવચપણું છે. * ત્યવિસામાનધાર સ્થાપિ અહીં ત્યાદિ માં આદિ પદથી કૃતિના ફળ એવા ભોગનું અને અપવર્ગનું ગ્રહણ થાય છે, અને પ થી એ સમુચ્ચય થાય છે કે આત્મામાં ચૈતન્ય સ્વીકારવામાં બાધકનો અભાવ છે, માટે ઉપચાર નથી; પરંતુ કૃત્યાદિનું ચૈતન્યની સાથે સામાનાધિકરણ્ય સ્વીકારવામાં પણ બાધક નથી, માટે કૃતિ અને ચૈતન્યનું ભિન્ન આશ્રયપણું નથી. તત્પરામિત્વેશ્ચન્વીનપાત્ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે આત્માનું પરિણામીપણું ન હોય તો તો અન્વયરૂપે આત્મા છે, પરંતુ આત્મા પરિણામી હોવા છતાં પણ આત્માના અન્વયનો અનપાય છે. વિસ્થાપિ તવનાપા, અહીં ગપિ થી એ સમુચ્ચય થાય છે કે આત્મા પરિણામી છે માટે અન્વય નથી તેમ સ્વીકારીએ તો, ચિત્ત પણ પરિણામી છે, માટે ચિત્તના પણ અન્વયની અનાપત્તિ છે. * धर्मभेदेऽपि तेषामङ्गाङ्गिभावपरिणामैकत्वान्न चित्तानन्वयः मही अपि थी मे સમુચ્ચય થાય છે કે ચિત્તના ધર્મોનો ભેદ ન હોય તો તો ચિત્તનો અનન્વય ન થાય, પરંતુ ચિત્તના ધર્મનો ભેદ હોવા છતાં પણ ચિત્તના ધર્મો સાથે ચિત્તનો અંગાંગિભાવ પરિણામ હોવાને કારણે ચિત્તનો અનન્વય નથી. ટસ્થત્વશ્રુતે શરીરને પરત્વેનાયુપપ: અહીં પ થી એ કહેવું છે કે આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારીએ તો તો ફૂટસ્થત્વની શ્રુતિની ઉપપત્તિ છે, પરંતુ આત્માને પરિણામી સ્વીકારવા છતાં શરીરાદિ ભેદ પર કૂટસ્થત્વની શ્રુતિ સ્વીકારવાથી કૂટસ્થત્વની શ્રુતિની ઉપપત્તિ છે, અને શરીર માં આદિ થી શરીરમાં દેખાતા ભોગાદિ કૃત્યોનું ગ્રહણ કરવું. ભાવાર્થ - સાંખ્યદર્શનકારના મત પ્રમાણે પચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે, એ વચન વૃથા : પ્રસ્તુત શ્લોકમાં કહ્યું કે પચીશ તત્ત્વને જાણનારો પુરુષ કોઈ પણ આશ્રમમાં રત હોય તો નક્કી મોક્ષને પામે છે. આ વચનથી પુરુષની જ મુક્તિ કહેવાઈ છે; અને શ્લોક-૨૦માં પૂર્વપક્ષીએ કહ્યું એમ મોક્ષશાસ્ત્રથી પ્રકૃતિને કર્તુત્વના સ્મયનું વર્જન થાય છે, તે મોક્ષ છે; તેથી પ્રકૃતિનો મોક્ષ થાય છે તેમ સિદ્ધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy