SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૭ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૨૮ જિગ્ય, વંદ્રવ્ય, અને વળી આ રીતે=મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે એ રીતે, મુક્ત પણ આત્માને ભવસ્થ શરીરવચ્છેદથી ભોગની આપત્તિ છે, એથી=મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવાને કારણે પૂર્વમાં બે દોષોની પ્રાપ્તિ બતાવી એથી, તેની પ્રકૃતિની નિવૃત્તિ મુક્ત આત્માની પ્રકૃતિની નિવૃત્તિ, અવશ્ય સ્વીકારવી જોઈએ અર્થાત્ પ્રત્યાત્મલિયત ભિન્ન ભિન્ન પ્રકૃતિ છે, તેથી જે મુક્ત થાય છે, તેની પ્રકૃતિની નિવૃત્તિ અવશ્ય સ્વીકારવી જોઈએ, એ પ્રમાણે જાણવું. ૨૮ વૃદ્ધપેરેડપિ=પ્રત્યાત્મનિયતત્વેડપિ અહીં પ થી એ કહેવું છે કે પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવામાં ન આવે તો તો સર્વપુરુષસાધારણ એક પ્રકૃતિ સ્વીકારવાથી એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ છે, પરંતુ પ્રત્યાત્મનિયત બુદ્ધિનો ભેદ સ્વીકારવા છતાં પણ એકની મુક્તિમાં સર્વની મુક્તિનો પ્રસંગ તદવસ્થ છે. હસ્ય મુવતાવવસ્થાપિ તાત્તિ: અહીં પ થી એ કહેવું છે કે જે યોગી સાધના કરીને મુક્ત થાય છે, તેમને તો મુક્તિની પ્રાપ્તિ છે; પરંતુ જે આત્માએ સાધના કરી નથી, તેવા અન્યને પણ મુક્તિની આપત્તિ છે. જ તય્યાને રે મુક્તવ્યમુક્તવ્યવહાર: અહીં પ થી એ કહેવું છે કે મુક્તિની અવ્યાપ્યવૃત્તિતા સ્વીકારવામાં આવે તો અમુક્તમાં તો અમુક્તપણાના વ્યવહારની પ્રાપ્તિ છે, પરંતુ મુક્તમાં પણ અમુક્તપણાના વ્યવહારની આપત્તિ છે. * मुक्तस्याप्यात्मनो भवस्थशरीरावच्छेदेन भोगापत्तिः संडी अपि थी मे ४३ छ । અમુક્ત આત્માને તો ભવસ્થશરીરાવચ્છેદન ભોગની પ્રાપ્તિ છે, પરંતુ મુક્ત આત્માને પણ ભવસ્થશરીરાવચ્છેદન ભોગની આપત્તિ છે. ભાવાર્થ : શ્લોક-૧૮માં સાંખ્યદર્શનકારે કહ્યું કે સર્વજનસાધારણ પ્રકૃતિ એક હોવા છતાં પણ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પ્રત્યાત્મ ભિન્ન છે, તેથી જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે પ્રયત્ન કર્યો, તે પુરુષને અપવર્ગની પ્રાપ્તિ થઈ, અને જે પુરુષની બુદ્ધિએ અપવર્ગ સંપાદન માટે પ્રયત્ન કર્યો નથી, તે પુરુષને અપવર્ગની પ્રાપ્તિ ન થઈ, તેથી પ્રકૃતિને એક સ્વીકારવા છતાં એકની મુક્તિમાં સર્વની મુક્તિની આપત્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy