SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા/શ્લોક-૭ ટીકા : स चेति-स च-उक्तलक्षणो निरोधश्च ,अभ्यासात् वैराग्याच्च भवति, तदुक्तं“સચ્ચારાયાપ્યાં તરોધ” (યો.ફૂ. ૨/૨૨) રૂત્તિ, તત્રાખ્યાન - સ્થિત वृत्तिरहितस्य चित्तस्य स्वरूपनिष्ठे परिणामे, श्रमो यत्नः पुनः पुनस्तथात्वेन વે િનિવેશન:, તલોદ - “તત્ર સ્થિત યત્નોડાસ:” (યો.ફૂ. ૨/૩) તિ, स च चिरं-चिरकालं नैरन्तर्येण आदरेण चाश्रितो दृढभूमिः स्थिरो, भवति, તવાદ - “સ તુ વીર્વવત્રનેરન્તર્યરસેવતો પૂમિ:” | (ચો.ફૂ. ૨/૨૪) રૂતિ પાછા ટીકાર્ય : રસ .... મવતિ, અને તે કહેવાયેલા લક્ષણવાળો વિરોધ શ્લોક-૬માં કહેવાયેલા લક્ષણવાળો વિરોધ, અભ્યાસ અને વૈરાગ્યથી થાય છે. તદુત્તમ્ - તે અભ્યાસ અને વૈરાગ્યથી વિરોધ થાય છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલ યોગસૂત્ર-૧/૧૨માં કહેવાયેલું છે. “અમ્યા ... તન્નરોધ:” તિ, “અભ્યાસ અને વૈરાગ્યથી તેનો વિરોધ=ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. ત્તિ' શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૨ના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે. તત્ર....નિવેશન, ત્યાં=અભ્યાસ અને વૈરાગ્યમાં, અભ્યાસ સ્થિતિમાં શ્રમ છે વૃત્તિરહિત ચિત્તના સ્વરૂપનિષ્ઠ પરિણામમાં શ્રમ છે ફરી ફરી તથાપણારૂપે ચિત્તમાં લિવેશરૂપ યત્ન છે. તવાદ - તેને=અભ્યાસ શું છે એમ જે પૂર્વમાં બતાવ્યું તેને, પાતંજલયોગસૂત્ર-૧/૧૩ થી કહે છે – “તત્ર..... અભ્યાસ: તિ, ત્યાં અભ્યાસ અને વૈરાગ્ય એ બેમાં, સ્થિતિમાં યત્ન અભ્યાસ છે. કૃતિ’ શબ્દ પાતંજલ યોગસૂત્ર-૧/૧૩ના ઉદ્ધરણના કથનની સમાપ્તિ સૂચક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy