SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગલક્ષણવિચારદ્વાર્નાિશિકા/શ્લોક-૨૦ બ્લોક : न चैवं मोक्षशास्त्रस्य वैयर्थ्यं प्रकृतेर्यतः । ततो दुःखनिवृत्यर्थं कर्तृत्वस्मयवर्जनम् ।।२०।। અન્વયાર્થ - વં=આ રીતે શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિને કારણે પ્રકૃતિ પોતપોતાના કારણમાં વિલય થાય છે ત્યારે પ્રતિલોમ પરિણામ થાય છે, અને પ્રકૃતિનો પ્રતિલોમ પરિણામ થવાને કારણે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી એ રીતે, (મુક્તિમાં પ્રકૃતિનું જ સામર્થ હોતે છતે) મોક્ષશાસ્ત્રચ= મોક્ષશાસ્ત્રનું વેવ નવેયર્થ અનર્થપણું નથી; તા=જે કારણથી તો તેનાથી=મોક્ષશાસ્ત્રથી, યુનિવૃત્વર્થ દુઃખની નિવૃત્તિ માટે પ્રવૃત્ત પ્રકૃતિના નૃત્વમવર્ગન=કતૃત્વસ્મયનું વર્જન છે. ૧૨૦ શ્લોકાર્ચ : આ રીતે શ્લોક-૧૯માં કહ્યું કે પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિને કારણે પ્રકૃતિ પોતપોતાના કારણમાં વિલય થાય છે ત્યારે પ્રતિલોમ પરિણામ થાય છે અને પ્રકૃતિનો પ્રતિલોમ પરિણામ થવાને કારણે પ્રકૃતિની સહજ શક્તિદ્વયનો ક્ષય થવાથી કૃતાર્થ થયેલી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી એ રીતે, (મુક્તિમાં પ્રકૃતિનું જ સામર્થ્ય હોતે છતે) મોક્ષશાસ્ત્રનું વૈયÁ નથી; જે કારણથી તેનાથી=મોક્ષશાસ્ત્રથી, દુઃખની નિવૃત્તિ માટે પ્રકૃતિના કર્તુત્વસ્મયનું વર્જન છે. ll૨૦II ટીકા :__ न चेति-न चैवं मुक्तौ प्रकृतेरेव सामर्थ्य मोक्षशास्त्रस्य वैयर्थ्यमानर्थक्यं, यतो यस्मात्, ततो मोक्षशास्त्राद्, दुःखनिवृत्त्यर्थं दुःखनाशाय, प्रकृते:-प्रधानस्य, कर्तृत्वस्मयस्य कर्तृत्वाभिमानस्य, वर्जनं-निवृत्तिर्भवति । अनादिरेव हि प्रकृतिपुरुषयोर्भोक्तृभोग्यभावलक्षणः सम्बन्धः, तस्मिन् सति व्यक्तमचेतनाया: (व्यक्त Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004671
Book TitlePatanjalyoglakshanvichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy