Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/005270/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મથ૧ તથા ૨ પ્રજ્ઞોત્તરી લેખક - સંપાદક ૫મુનિરાજ શ્રી નરવાહનપિંજયજી ગણિવર્ય L'' | જ્ઞાનાવરણીય કર્મ વેદનીય કર્મ 33 એ દર્શનાવરણીય કર્મ મોહનીય કમ [TI[ K|| | આયુષ્ય કર્મી ગોત્ર કર્મ નામ કર્મ જ અંતરાય કમ and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ ૧ તથા ૨ પ્રશ્નોત્તરી લેખક-સંપાદક: ગણિવર્ય શ્રીનરવાહન વિજયજી મ.સા. આર્થિક સહયોગ : શ્રીચંદ્રાવતીખન બાલુભાઈ ખીમચંદ રીલીજી યસ ટ્રસ્ટ જ્ઞાનખાતું મલાડ (ઈસ્ટ) રત્નપુરી For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં. ૧૦ : પ્રકાશક : પદાર્થદર્શન ટ્રસ્ટ અાશ્રમ રોડ- અમદાવાદ. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક લેખક કર્મ સાહિત્ય નિષ્ણાત, સિદ્ધાંત કર્મગ્રંથ ૧ તથા ૨ | મહોદધિ, સચ્ચારિત્ર ચુડર્માણ સ્વ. પૂજ્ય પ્રશ્નોત્તરી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી | વીર સં. ૨૫૧૯ મહારાજાના પટ્ટધર પરમ શાસન પ્રભાવક, પરમ તારક સુવિશાળ ગચ્છાધિપતિ, સૂરિચક્ર સને ૧૯૯૩ ચક્રવર્તિ, વ્યાખ્યાન વાચસ્પતિ, સકલાગમ રહસ્યવેદી, દિક્ષાના દાનવીર સ્વ પૂજ્ય સંવત - ૨૦૪૯ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરિશ્વરજી જેઠ સુદી-૧૫ મહારાજાના પરમ વિનય શિષ્ય રત પૂ. શ્રી નરવાહન વિજ્યજી ગણિવર બીજી આવૃત્તિ કિંમત રૂ. ૨૬-૦૦ સર્વ હક્ક પ્રકાશકને આધીન For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાનો (૧) પદાર્થ દર્શન ટ્રસ્ટ એ, સરિતા દર્શન જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ- અમદાવાદ ૩૮૦ ૦૦૯. (૨) જયંતિલાલ પી. શાહ ૬૯૬, નવાદ૨વાજા રોડ, મયાભાઈની બારી પાસે, ડી વાડીલાલ એન્ડ કુંના મેડા ઉ૫૨ ખાડિયા ચાર રસ્તા અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટે.નં. ૩૮૦ ૩૧૫ (૩) સુનીલભાઈ કે. શાહ કે-૪/૪૩, પહેલે માળ સૂર્યનગ૨ હાઉસીંગ સોસાયટી સહરા દરવાજો, સુરત-૧૦ (૪) અશ્વિનભાઈ એસ. શાહ ૧૧, સુખસાગર એપાર્ટમેન્ટ, સુખીપુરા રેલ્વે ક્રોસીંગ પાસે જૈનનગર-પાલડી અમદાવાદ ૩૮૦ ૦૦૭ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - - - બીજી આવૃત્તિ વેળાએ કર્મગ્રંથ-૧ પ્રશ્નોત્તરી તથા કર્મગ્રંથ-૨ પ્રશ્નોત્તરી, બન્ને પુસ્તકો અલભ્ય હોવાથી તેમજ અભ્યાસી જિજ્ઞાસુઓ તરફથી અવાર નવાર આવતી વિનંતીને કારણે આ પુસ્તકનું પ્રકાશન, અભ્યાસી જિજ્ઞાસુઓની સગવડતાની દ્રષ્ટિએ તેમજ આર્થિક દ્રષ્ટિએ અનુકુળ આવે તે હેતુથી બન્ને ભાગને ભેગા કરીને બીજી આવૃત્તિરૂપે બહાર પાડવાનું બની આવ્યું છે. પરંતુ આ પુસ્તક પ્રકાશનનો સઘળોય યશ શ્રી ચંદ્રાવતીબેન બાલુભાઈ ખીમચંદ રીલીજીયસ ટ્રસ્ટના જ્ઞાન ખાતામાંથી ખૂબજ ઉદાર ભાવે સંપૂર્ણ ખર્ચ આપનાર ટ્રસ્ટીઓને છે. જેની અમે ખૂબજ નમ્ર ભાવે અનુમોદના કરીએ છીએ. અને આવા અભ્યાસલક્ષી અપ્રગટ એવા પુસ્તકોના પ્રકાશનમાં તેમનો સહકાર મળતો રહેશે તેવી આશા રાખીએ છીએ પૂજ્ય ગણિવર્ય શ્રી નરવાહન વિજ્યજી મહારાજ સાહેબે મેટર સંપૂર્ણ પણે તપાસી આપેલ હોવા છતાં અમારા દ્રષ્ટિ દોષથી અગર પ્રેસની ભુલથી કાંઈ ભૂલ રહી જવા પામી હોય તો વાંચક વર્ગ તેને સુધારી લઈ અમને જણાવે અને અમને તે બદલ ક્ષમા આપે પુસ્તક છાપકામ ઝડપથી તૈયાર કરી આપવા બદલ શ્રી જિતુભાઈ શાહ (અરિહંત)નો પણ અમે આભાર માનીએ છીએ. એજ પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂચના ) આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન- જ્ઞાનભંડારોની જાળવણીપૂજ્યસાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએજ અદા કરવાનું છે તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંધો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મુલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને જ્ઞાન ભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કર્મગાંથ - ૧ પ્રશ્નોત્તરી સિરિવીરજિર્ણ વંદિઅ, કમ્મવિવાર્ગ સમાસઓ વચ્છ, કીરઈ જિએણ હેઊહિં, જેણે તો ભન્નએ કર્મ / ૧ // ભાવાર્થ : શ્રી વીર જીનેશ્વરને વંદન કરીને કર્મવિપાકને ટૂંકાણમાં કહીશ, જીવ વડે હેતુઓ દ્વારા જે કાંઈ કરાય છે, તેને કર્મ કહેવાય છે. પ્ર. ૧. કેવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે ? ઉ.ઃ સકલ ત્રણ ભુવનમાં રહેલ માનવોના મનને ચમત્કાર કરનારી તથા પરમ અહંન્ત મહા મહિમાનો વિસ્તાર કરનારી-આવા પ્રકારની લક્ષ્મીથી યુક્ત છે. પ્ર. ૨. એ લક્ષ્મી કેટલા પ્રકારની છે ? કઈ કઈ ? ઉ. : એ લક્ષ્મી આઠ પ્રાતિહાર્યથી યુક્ત છે. તે આ પ્રમાણે છે. અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિઃ દિવ્ય ધ્વનિશ્રામર માસનું ચ | ભામંડલ દુભિરાતપત્ર સત્કાતિ હાયણિ જિનેશ્વરાણામ્ || ૧ || અશોકવૃક્ષ, દેવતાઓની પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર એ આઠ પ્રાતિહાર્ય કહેવાય છે. તથા ચોત્રીસ અતિશયોથી યુક્ત હોય છે તેઋદ્ધિ કહેવાય છે. પ્ર. ૩. એ લક્ષ્મીથી યુક્ત કોણ છે? ઉ. એ લક્ષ્મીથી યુકત શ્રી વીર ભગવંત છે. પ્ર. ૪. જિન કોને કહેવાય ? ઉઃ રાગ, દ્વેષ, મોહ, આદિ ઘણાં શત્રુઓનો પરાજય કરે તેને જિન કહેવાય પ્ર. ૫. એવા વીર ભગવંતને શું કરીને ? ઉ. : લક્ષ્મીથી યુક્ત એવા વીર જિનેશ્વરને વંદન કરીને. પ્ર. ૬. વંદન કેવી રીતે થાય ? ઉ.: વિશુદ્ધ પ્રકારના ચિત્તથી યુક્ત વચન વડે સ્તુતિ કરીને તથા કાયા વડે પ્રણામ કરીને વંદન થાય છે. પ્ર. ૭. વંદન કરીને શું કહીશ ? ઉ. : વંદન કરીને કર્મના વિપાકને કહીશ. પ્ર. ૮. કર્મ વિપાક એ શું છે ? ઉ.: જ્ઞાનાવરણીય આદિ કર્મોનો વિપાક એટલે અનુભવ કરવો તે કર્મ વિપાક કહેવાય છે. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૯, કર્મ વિપાકને કેવી રીતે કહીશ ? ઉ. : કર્મના વિપાકને ટૂંકાણથી જણાવીશ. પ્ર. ૧૦. ટૂંકાણથી શા માટે જણાવીશ ? ઉ. : દુષમ કાળના પ્રભાવે જીવોની બુદ્ધિ, આયુષ્ય, બળ, વગેરે ક્ષીણ થયેલું હોય છે. અને વિસ્તારથી કહેવાથી તેમના પર ઉપકાર ન થાય અને આ ગ્રંથનો પ્રયાસ આ કાળના જીવોના ઉપકાર માટે છે, તેથી ટૂંકાણમાં જણાવીશ. પ્ર. ૧૧. કર્મ કોને કહેવાય ? ઉ. : અંજનચૂર્ણથી પૂર્ણ ભરેલ ડાભડાની જેમ લોકને વિષે રહેલી કામણ વર્ગણાંઓનાં પુલોને દૂધ અને પાણીની જેમ અથવા લોહ (લોખંડ) અને અગ્નિની જેમ જીવ દ્વારા હેતુઓ વડે આત્માની સાથે એકમેક કરાય છે. તે કર્મ કહેવાય છે. પ્ર. ૧૨. હેતુઓ કેટલા પ્રકારના છે? કયા કયા? 6. હેતુઓ એટલે કર્મબંધના કારણો અનેક પ્રકારનાં છે. તેમાં મુખ્યત્વે ચાર પ્રકારનાં છે. તે આ પ્રમાણે :- (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) કષાય અને (૪) યોગ. પ્ર. ૧૩. જીવ કોને કહેવાય ? ઉં.: પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. પ્રાણો દશ પ્રકારના છે. પાંચ ઈન્દ્રિય, આયુષ્ય, ૩ બલ અને શ્વાસોચ્છવાસ. જે મિથ્યાત્વાદિ કલુષિત ભાવ વડે કરીને શાતા આદિ કર્મનો કર્યા છે. તેના ફળનો ભોક્તા છે. અને નરકાદિ ચારે ગતિને વિષે કર્મના વિપાક મુજબ ફરનાર છે. તથા સમ્યગ્રદર્શન, જ્ઞાન, અને ચારિત્ર રૂપ રત્નત્રયીના અભ્યાસથી વિશુદ્ધ અધ્યવસાય વડે કર્મનો નાશ કરનાર છે. તે જીવ સત્વ પ્રાણી અને આત્મા વગેરે નામોથી ઓળખાય છે. પ્ર. ૧૪. તે કર્મ રૂપી છે કે અરૂપી ? ઉ. એ કર્મો રૂપી એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત હોય છે. પ્ર. ૧૫. કર્મરૂપી છે અને આત્મા અરૂપી છે તો અરૂપી એવા આત્માને રૂપી કર્મનો સંયોગ કેવી રીતે થાય ? ઉ. વ્યવહારમાં જેમ કોઈ માણસે મદિરા પીધેલી હોય તો તેની બુદ્ધિને અસર કરે છે. અને જેમ કોઈ માણસે બ્રાહ્મી ખાધેલી હોય તેના સારા પરિણામ રૂપ મતિનો ક્ષયોપશમ ભાવ પેદા થવા રૂપ અસર કરે છે. તેમ કમરૂપી હોવા છતાં અરૂપી એવા આત્માને પણ અસર કરે છે. પ્ર. ૧૬. કર્મ અરૂપી માનીએ તો શું વાંધો આવે ? ઉ. કર્મને અરૂપી માનીએ તો જેમ આકાશ અરૂપી છે. તેનાથી જીવને ઉપઘાત તથા ઉપકાર (અનુગ્રહ) થતો નથી તેમ કર્મથી પણ જીવને ઉપઘાત કે For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુગ્રહ વગેરેનો અસંભવ થાત અને તે દેખાય છે. તે કારણથી કર્મરૂપી છે. અરૂપી નથી. પ્ર. ૧૭. એ કર્મની આદિ છે કે અનાદિથી છે ? ઉ. એ કર્મ પ્રવાહની અપેક્ષાએ જીવની સાથે અનાદિથી છે. કોઈ કાળે નહોતું એમ ન હતું. કહ્યું છે કે “અપાઈયે તે પવહેણું.” પ્ર. ૧૮ કર્મની આદિ કેમ ન ઘટે ? ઉ.: જો પ્રવાહની અપેક્ષાએ કર્મની આદિ હોય અથતિ માનીએ તો જીવો પહેલા કમરહિત હોય અને પછી કર્મનો સંયોગ થયો હોય એમ માનવું પડે અને એમ માનીએ તો સિદ્ધનાં જીવોને પણ કર્મનો સંયોગ થાય તે પ્રમાણે થતું નથી માટે કર્મની આદિ નથી અનાદિ છે. પ્ર. ૧૯. અનાદિ કર્મનો સંયોગ છે તો તેનો વિયોગ કેવી રીતે થઈ શકે ? ઉ. અનાદિ સંયોગોનો પણ વિયોગ દેખાય છે. ખાણમાંથી નીકળેલ સોનાની માફક. જેમ ખાણમાં રહેલું સોનું અનાદિથી માટીના સંયોગવાળું હોય છે. તો તેને તેવા પ્રકારની સામગ્રીથી માટી દૂર કરી સોનું જુદું પાડી શકાય છે. તેમ જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં જ્ઞાન, દર્શન ચારિત્ર અને ધ્યાનરૂપી અગ્નિ વડે અનાદિ કર્મનો વિયોગ પણ સિદ્ધ થાય છે. પયઈ-ઠિઈ-રસ-પએસા, તે ચહા મોઅગસ્ત દિઠંતા, મૂલપગઈદ ઉત્તર- પગઈ અડવત્નસયભેયં / ૨ / ભાવાર્થ : એ કર્મ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપ ચાર પ્રકારનાં છે અને તે લાડવાના દ્રષ્ટાંતથી જાણવા તથા મૂલ પ્રકૃતિ કોની આઠ છે. અને ઉત્તર પ્રવૃતિઓ એકસો ને અઠ્ઠાવન હોય છે. પ્ર. ૨૦. એ કર્મના પ્રકારો કેટલા છે ? ઉ. : એ કર્મના પ્રકારો ચાર છે. પ્ર. ૨૧. કર્મના ચાર પ્રકારો છે તે કયા કયા? ઉ.: (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશબંધ. પ્ર. ૨૨. પ્રકૃતિબંધ કોને કહેવાય ? ઉ. : પ્રકૃતિ એટલે સ્વભાવ. સ્થિતિ, રસ અને પ્રદેશોનો જે સમુદાય તે પ્રકૃતિબંધ કહેવાય છે. અને તે પ્રદેશોના સમુદાયનો જ્ઞાન, દર્શન, આદિને આવરવાનો જે સ્વભાવ તે પ્રકૃતિબંધ કહેવાય છે. પ્ર. ૨૩. સ્થિતિબંધ કોને કહેવાય ? ઉ. અધ્યવસાય વિશેષથી ગ્રહણ કરાયેલા કર્મ દલીકોનો આત્માની સાથેનો For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જે કાળ (એટલે કેટલા કાળ સુધી રહેવું) નક્કી કરવો તે સ્થિતિબંધ કહેવાય છે. પ્ર. ૨૪. ૨સબંધ કોને કહેવાય છે ? ઉં. : કર્મ પુદ્ગલોને વિષે શુભપણું અથવા અશુભપણું ઘાતી તથા અઘાતીપણાનું જે નક્કી કરવું તે રસબંધ કહેવાય છે. પ્ર. ૨૫. પ્રદેશબંધ કોને કહેવાય ? ઉ. : કાર્મણ વર્ગણાના પુદ્ગલોને અધ્યવસાય વિશેષથી જે ગ્રહણ કરવા (જે સ્થિતિ, રસ અને પ્રકૃતિથી ભિન્ન કોટીના હોય) તેને પ્રદેશબંધ કહેવાય છે. પ્ર. ૨૬. લાડવાના દ્રષ્ટાંતથી કર્મના પ્રકૃતિબંધ આદિ ચાર કઈ રીતે સમજવા ? ઉ. : જેમ કોઈ લાડવો પિત્તને હરણ કરે, કોઈ વાયુને હરણ કરે, કોઈ કફને હરણ કરે, તેમ કર્મના કેટલાક દલીકો જ્ઞાનનું આવરણ કરે, કેટલાક દર્શનને આવરણ કરે, કેટલાક આત્માના વીર્યને આવરણ કરે તે પ્રકૃતિબંધ કહેવાય છે. એ લાડવા કોઈ એક દિવસ સારો, એવો ને એવો રહે, કોઈ બે દિવસ, કોઈ પંદર દિવસ સુધી સારો રહે તેમ કોઈ કર્મની સ્થિતિ અંતરમુર્હુતની રહે યાવત્ કોઈની સીત્તેર કોટાકોટી સાગરોપમ સુધીની રહે તે સ્થિતિબંધ કહેવાય છે. એ લાડવાની મીઠાશ કોઈમાં સારી હોવાથી ઓછી વગેરે રહે તેમ કોઈ કર્મનો રસ, એક સ્થાનક, બે સ્થાનક, યાવત્ ચાર ઠાણીયા રસ હોય છે. તે રસબંધ. કોઈ લાડુ પાશેર, કોઈ અડધો શેર વગેરેનો હોય છે. તેમ કોઈ કર્મના દલીક થોડા, કોઈના વધારે વિગેરે હોય તે પ્રદેશબંધ કહેવાય. પ્ર. ૨૭. એ કર્મના મૂળ પ્રકારો કેટલા છે ? ઉ. : એ કર્મના મૂળ પ્રકારો આઠ હોય છે. પ્ર. ૨૮. એ આઠ મૂળ કર્મના ઉત્તર પ્રકૃતિરૂપ ભેદો કેટલા હોય છે ? ઉ. : એ આઠ કર્મના ઉત્તર પ્રકૃતિરૂપ ભેદો ૧૫૮ (એકસો અઠ્ઠાવન) હોય છે. ઇહ નાણદંસણાવરણ, વેઅમોહાઉ-નામગોઆણિ । વિથં ચ પણનવ૬- અવીસ ચઉતિસયદુપણવિહં ॥ ૩ ॥ ભાવાર્થ : અહીં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય-નામ ગોત્ર તથા અંતરાય એમ આઠ કર્મો છે. તેના અનુક્રમે ૫-૯-૨-૨૮-૪-૧૦૩-૨ અને પ એમ ભેદો છે. પ્ર. ૨૯. આઠ મૂળ કર્મોના નામો કયા કયા છે ? ઉં. (૧) જ્ઞાનાવરણીય કર્મ (૨) દર્શનાવરણીય કર્મ (૩) વેદનીય કર્મ ૪ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ (૬) નામ કમ (૭) ગોત્ર કર્મ અને (૮) અંતરાય કર્મ. પ્ર. ૩૦. આઠ મૂલકર્મના ઉત્તરભેદો કેટલા છે ? કયા કયા ? ઉ. આઠ મૂલકર્મના ભેદો (ઉત્તર પ્રવૃતિઓ) ૧૫૮ છે. તેની સંખ્યા આ પ્રમાણે ૦ ૦ દ ૧૦૩ ભેદ (૧) જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ (૨) દર્શનાવરણીય કર્મના ૯ ભેદ (૩) વેદનીય કર્મના ૨ ભેદ (૪) મોહનીય કર્મના ૨૮ ભેદ (૫) આયુષ્ય કર્મના (૬) નામ કર્મના (૭) ગોત્ર કર્મના ર ભેદ (૮) અંતરાય કર્મના ૫ ભેદ એમ આઠ કર્મના કુલ ૧૫૮ ભેદ થાય છે. પ્ર. ૩૧. જ્ઞાન કોને કહેવાય ? ઉ. : જેના વડે વસ્તુ જણાય (વસ્તુનું જ્ઞાન થાય તે જ્ઞાન કહેવાય છે. પદાર્થનો સામાન્ય વિશેષ જે બોધ તેમાં વિશેષ બોધનું ગ્રહણ થાય તે જ્ઞાન કહેવાય છે. પ્ર. ૩૧-૨. જ્ઞાનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેના વડે વિશેષ બોધનું જ્ઞાન થાય છે તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૨. દર્શન કોને કહેવાય ? ઉ. જેના વડે જોવાય તે દર્શન કહેવાય અથવા વસ્તુના સામાન્ય વિશેષ રૂપ બોધમાં સામાન્ય પ્રકારનો જે બોધ થવો તે દર્શન કહેવાય છે. પ્ર. ૩૨-૨. દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.: જેના વડે આત્મામાં સામાન્ય બોધનું જ્ઞાન પેદા થાય છે તેને આવરણ કરનાર કર્મ ને દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૩. વેદનીય કર્મ કોને કહેવાય ? . ઉ. સુખ અને દુઃખનો જીવોને જેના વડે અનુભવ થાય છે તે વેદનીય કર્મ કહેવાય છે. જો કે સઘળાય કર્મો વેદય છે. છતાં પંકજ શબ્દ જેમ કમલ માટે રૂઢિવાચક છે તેમ વેદનીય પણ રૂઢિવાચક જાણવો. સઘળાય કમનું વદન હોવા છતાં વેદનીય કર્મનો રૂઢિવાચક રૂપ અર્થ જાણવો. પ્ર. ૩૪, મોહનીય કર્મ કોને કહેવાય? For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉ. : જાણતાં એવાં પ્રાણીઓને પણ સદ્ અસદ્ વિવેકથી રહિત કરે અર્થાત્ તેમાં મુંઝવણ પેદા કરનાર કર્મ તે મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૩૫. આયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉં. : ગત્યંતરમાં જે લઈ જાય છે તે આયુષ્ય અથવા જે ગતિને વિષે પ્રતિબંધકતાને કરે, પોતે કરેલા કર્મના કારણે નરકાદિ દુગતિમાંથી મનથી પણ નીકળવાવાળા પ્રાણીને રોકી રાખે તે આયુષ્ય અથવા ભવથી ભવાંતરમાં જતા પ્રાણીઓની સાથે અવશ્ય ઉદયમાં આવે છે તે આયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર. ૩૬. સઘળા કર્મો ઉદયમાં આવે છે. છતાં પણ આયુષ્ય માટે વિશેષ શા માટે જણાવેલ છે ? ઉ. બાકીના કર્મો (એટલે આયુષ્ય સિવાયના) બંધાયા પછી આ ભવમાં પણ ઉદયમાં આવે છે. કેટલાક પ્રદેશોદયથી પણ ભોગવાય છે. તથા કેટલાક કર્મો જન્માંતરમાં પોતાના વિપાકથી ઉદયમાં આવતા પણ નથી. જ્યારે આયુષ્ય કર્મમાં એમ બનતું નથી. જે ભવમાં બંધાય છે તે ભવમાં ઉદયમાં આવતું નથી. બીજા ભવમાં જતાં પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે. આવા પ્રકારનો વિશિષ્ટ ઉદય હોવાથી આયુષ્ય કર્મની એ રીતે વિવક્ષા કરી છે. પ્ર. ૩૭. નામ કર્મ કોને કહેવાય ? ઉ. ગતિ જાતિ શરીર આદિ ઘણાં પર્યાયોનો અનુભવ જીવને કરાવે તે નામ કર્મ કહેવાય છે. પ્ર. ૩૮. ગોત્ર કર્મ કોને કહેવાય ? ઉ. ઉચ્ચ વચનો વડે (શબ્દો વડે) અને નીચ શબ્દો વડે જે કારણથી આત્માને બોલાવાય છે તે ગોત્ર કર્મ કહેવાય છે. પ્ર. ૩૯. અંતરાય કર્મ કોને કહેવાય ? ઉ. : દાનાદિ લબ્ધિઓ જેના વડે વિશેષ કરીને હણાય છે તે અંતરાય કર્મ કહેવાય છે. પ્ર. ૪૦. જ્ઞાનાવરણીયાદિ કર્મના દરેકના ઉતર ભેદો કેટલા છે ? ઉ. : જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉત્તર ભેદો આ પ્રમાણે છે - (૧) જ્ઞાનાવરણીય કર્મના ૫ ભેદ (૨) દર્શનાવરણીય કર્મના ૯ ભેદ (૩) વેદનીય કર્મના (૪) મોહનીય કર્મના ૨૮ ભેદ (૫) આયુષ્ય કર્મના (૬) નામ કર્મના ૧૦૩ ભેદ (૭) ગોત્ર કર્મના ૨ ભેદ ૨ ભેદ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ (૮) અંતરાય કર્મના ૫ ભેદ એમ કુલ ૧૫૮ ભેદ થાય છે. પ્ર. ૪૧. જ્ઞાનાવરણીય કર્મ પહેલા શા કારણે ? દર્શનાવરણીય કર્મ કેમ નહી ? ઉ.: જ્ઞાન અને દર્શન એ જીવના સ્વતત્વ ભૂત પદાર્થો છે. તેના અભાવમાં જીવનો અભાવ થાય છે. ચેતના લક્ષણવાળો જીવ હોય છે તથા જ્ઞાન અને દર્શનમાં પણ જ્ઞાન એ શ્રેષ્ઠ છે. કારણ કે તેના કારણે સકલ શસ્ત્રાદિમાં વિચારની પ્રવૃત્તિ થાય છે. અત્રે ત્રણ કારણથી જ્ઞાનની પ્રધાનતા કહેલી છે. (૧) જીવને સઘળી લબ્ધિઓ સાકાર ઉપયોગમાં એટલે જ્ઞાનના ઉપયોગમાં વર્તમાન હોય ત્યારે પેદા થાય છે. દર્શનના ઉપયોગમાં થતી નથી. (૨) જ્યારે ચાર ઘાતિ કર્મનો નાશ થાય ત્યારે પહેલા સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે. પછી દર્શન પેદા થાય છે. (૩) સઘળા કર્મનો નાશ થાય એટલે જીવ સિદ્ધિ ગતિમાં જે સમયે જાય છે તે સમયે જ્ઞાનનો ઉપયોગ જ હોય છે. પછી દર્શનનો ઉપયોગ થાય છે. આ ત્રણ કારણની પ્રધાનતાથી જ્ઞાન પહેલા કહેલ છે. તેને આવરણ કરનાર કર્મ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ૪૨. દર્શનાવરણીય કર્મ બીજું શાથી ? ઉ. : જ્ઞાનના ઉપયોગમાંથી મૃત એટલે ચ્યવેલો આત્મા દર્શનના ઉપયોગમાં આવીને સ્થિતિ થાય છે. માટે બીજું દર્શનાવરણીય કર્મ કહેલું છે. પ્ર. ૪૩. વેદનીય કર્મ એના પછી શાથી? ઉ. : જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના વિપાકના ઉદયથી જીવને અવશ્ય સુખદુઃખનો અનુભવ થાય છે. તે આ પ્રમાણે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ જે જીવોને પેદા થાય તે જીવો પોતાની બુદ્ધિ વડે પદાર્થોનો સૂક્ષ્મતર રીતે વિચાર કરી શકે તે જીવોને સુખનો અનુભવ થાય છે. અને જે જીવોને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તે જીવો પદાર્થોમાં સૂક્ષ્મ સૂક્ષ્મતર વિચારો ન કરી શકતા હોય તેથી ખેદ થાય તે દુઃખનો અનુભવ કરે છે. એ જ રીતે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમવાળા જીવો ચક્ષુ સારી મળેલ હોય તો દૂર દૂરથી પદાર્થોને સારી રીતે જોઈ શકે છે. તેનો આનંદ અનુભવાય છે. જ્યારે જે જીવોને દર્શનાવરણીય કર્મનો ઉદય હોય તે જીવો દૂર સુધી પણ જોઈ શકતા ન હોય તે જીવોને દુઃખનો અનુભવ થાય છે. માટે સુખ અને દુઃખનો અનુભવ આ બે કર્મોના કારણે સામાન્યથી હોય છે. તેથી ત્રીજું વેદનીય કર્મ કહેલ છે. પ્ર. ૪૪. વેદનીય કર્મ પછી મોહનીય કર્મ શાથી ? ઉં. : વેદનીય કર્મ સુખ અને દુઃખને પેદા કરે છે. તેમાં જે ઈષ્ટ વિષયના For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સંયોગોમાં રાગ, અનિષ્ટ સંયોગોમાં દ્વેષ પેદા થાય છે. એ રાગ અને દ્વેષ મોહનીય કર્મના હેતુ છે. એ અર્થ જણાવવા માટે વેદનીય કર્મ પછી મોહનીય કર્મ કહેલ છે. પ્ર. ૪૫. મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ શાથી? ઉ. : મોહનીય કર્મમાં મુંઝાયેલા પ્રાણીઓ મહા આરંભ અને મહાપરિગ્રહ વગેરેમાં આસક્ત હોય છે. અને મહારંભ વગેરે નરકાદિ આયુષ્યનાં કારણો કહેલાં છે તે કારણથી મોહનીય કર્મ પછી આયુષ્ય કર્મ કહેલ છે. પ્ર. ૪૬. આયુષ્ય કર્મ પછી નામ કર્મ શાથી ? ઉ.: નરક આયુષ્યનો ઉદય હોય તો અવશ્ય નરકગતિ વગેરેનો ઉદય હોય છે તેથી આયુષ્ય પછી નામ કર્મ કહેલ છે. પ્ર. ૪૭. નામ કર્મ પછી ગોત્ર કર્મ શાથી ? ઉ. : નામ કમનો ઉદય હોય તો અવશ્ય ઉચ્ચ ગોત્ર અથવા નીચ ગોત્રનો ઉદય થાય છે. માટે નામ કર્મ પછી ગોત્ર કર્મ કહેલ છે. પ્ર. ૪૮. ગોત્ર કર્મ પછી અંતરાય કર્મ શાથી ? ઉ. ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થયેલાને પ્રાયઃ કરીને દાન, લાભ વગેરેનો ક્ષયોપશમ ભાવ દેખાય છે જ્યારે નીચ ગોત્રના ઉદયવાળા જીવોને પ્રાયઃ કરીને દાનલાભાંતરાયાદિનો ઉદય દેખાય છે તે અર્થને જણાવવા માટે ગોત્ર કર્મ પછી અંતરાય કર્મ કહેલ છે. મઈસુઅઓહમણકેવલાણિ, નાણાણિ તત્થ માંનાણું, વંજણવગ્રહ ઉહા, મણનયણવિણિદિયચઉકા ૪ | ભાવાર્થ : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, તથા કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન હોય છે. તેમાં વ્યંજનાવગ્રહ રૂપ મતિજ્ઞાન મન અને ચક્ષુરીન્દ્રિય સિવાય ચાર પ્રકારનું હોય છે. પ્ર. ૪૯. મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: ચિંતન કરવું એનું નામ મતિ કહેવાય છે. અથવા પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા નિયત દેશમાં રહેલી વસ્તુનું જ્ઞાન જેના વડે થાય છે. (મતિને યોગ્ય દેશમાં રહેલી વસ્તુનો ઈન્દ્રિય અને મનનાં નિમિત્તથી જે બોધ વિશેષ) તે મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૦. મતિજ્ઞાનને આગમમાં શું કહે છે? ઉ. : મતિજ્ઞાનને આગમમાં આભિનીબોધિક જ્ઞાન કહેવાય છે. પ્ર. ૫૧. શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. સાંભળવું તે શ્રુત કહેવાય છે. કહેવાયેલા શબ્દના અર્થના ગ્રહણમાં હેતુ ભુત જે જ્ઞાન વિશેષ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫૨. અવધિજ્ઞાન કોને કહેવાય ? જે ઉ. : મર્યાદારૂપ તે અવધિ- ઈન્દ્રિયાદિની અપેક્ષા રહિત આત્માને સાક્ષાત્ અર્થનું ગ્રહણ થાય તે અવધિજ્ઞાન અથવા નીચે નીચે વિસ્તારવાળા પદાર્થોનું જ્ઞાન થાય તે અવિધ અથવા મર્યાદા અર્થમાં રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન કરાવે તેનું નામ અવિધજ્ઞાન કહેવાય છે. પ્ર. ૫૩, મન:પર્યવજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સઘળા મનના પર્યાયોને જે જણાવે (જ્ઞાન કરાવે) તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. અથવા સન્ની જીવો વડે કાયયોગ વડે મનોવર્ગણાના પુદ્ગલો જે ગ્રહણ કરાયેલા હોય તેને મનયોગ વડે ચિંતનીય વસ્તુના વ્યાપાર વડે પરિણમાવીને મુકાય છે. તે મનના પર્યાયો કહેવાય છે. તેવા પર્યાય વિશેષોનું જે જ્ઞાન થવું તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. છે. પ્ર. ૫૪. કેવલજ્ઞાન કોને કહેવાય ? ઉં. : મત્યાદિજ્ઞાન રહિત હોવાથી એક જ જે જ્ઞાન હોય તે કેવલજ્ઞાન કહેવાય પ્ર. ૫૫. કેવલજ્ઞાનના કેટલા પર્યાય વાચિ શબ્દો કહેલા છે ? ઉ. : કેવલજ્ઞાનના નીચે પ્રમાણેના પર્યાયવાચિ શબ્દો કહેલા છે ઃ (૧) શુધ્ધ :- તેના આવરણરૂપી મલનો નાશ થયેલો હોવાથી. (૨) સકલ : - પહેલા વખતે જ સઘળા આવરણનો નાશ થવાથી સંપૂર્ણ પેદા થાય છે. (૩) અસાધારણ :- કોઇના સદૃશ નહિ હોવાથી. (૪) અનંત ઃ- અનંત પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોવાથી અથવા અનંતકાલ સુધી રહેવાવાળું હોવાથી. (૫) નિર્માઘાત : - લોક અથવા અલોકમાં કાઇપણ જગ્યાએ વ્યાઘાતનો અભાવ હોવાથી. યથાવસ્થિત સઘળાંય ભૂત, વર્તમાન, અને ભાવિ સ્વભાવને જણાવનારું જ્ઞાન હોવાથી કેવલજ્ઞાન કહેવાય છે, પ્ર. ૫૬. આ પાંચ જ્ઞાનમાં પરોક્ષ જ્ઞાન કેટલા હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન. પ્ર. ૫૭. આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન કેટલા હોય છે ? કયા કયા ? ઉ. : ત્રણ. (૧) અવધિજ્ઞાન (૨) મનઃપર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન. પ્ર. ૫૮. પરોક્ષજ્ઞાન કોને કહેવાય ? ઉ. ઃ જે જ્ઞાન નિમિત્ત (સહાય)થી ઉત્પન્ન થાય, ઇન્દ્રિયોની તથા મનની સહાયથી જે પ્રગટ થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. પ્ર. ૫૯. પ્રત્યક્ષજ્ઞાન કોને કહેવાય ? € For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉ. : ઇન્દ્રિયોની સહાય વગર જે આત્માના બળથી સીધુ જ્ઞાન પ્રગટ થાય છે તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે. પ્ર. ૬૦. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને એક સાથે કેમ કહ્યા છે ? ઉ. : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એકી સાથે રહે છે. તેમાં પરસ્પર બન્નેને સ્વામિ, કાલ, કારણ, વિષય અને પરોક્ષપણાએ સરખાપણું હોય છે. માટે એક છે. પ્ર. ૬૧.મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સ્વામિપણાએ એક હોય છે તે કઇ રીતે ? ઉ. : મતિજ્ઞાનમાં જે સ્વામિ હોય છે તેજ શ્રુતજ્ઞાનનાં હોય છે.આગમમાંકહ્યું છે કે ઃ “જત્થ મઇનાણું તત્વ સુયનાણું, જત્થ સુયનાણું તત્વ મઇનાણું” એ વચન પ્રામાણ્યપણાએ જાણવાં. પ્ર.૬૨. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કાલપણાએ એક દેખાય છે તે કઇ રીતે ? ઉ. : જેટલી મતિજ્ઞાનની સ્થિતિ કહેલી હોય છે તેટલી શ્રુતજ્ઞાનની પણ સ્થિતિ જાણવી. પ્રવાહની અપેક્ષાએ અતીત, અનાગત અને વર્તમાન (ભૂત, ભવિષ્ય, વર્તમાન) સઘળાય કાળમાં બન્ને જ્ઞાનો હોય છે. જ્ઞાનથી નહિ પડેલા એક જીવને આશ્રયીને ૬૬ સાગરોપમથી અધિક સ્થિતિ બન્ને જ્ઞાનોની હોય છે. પ્ર. ૬૩. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન કારણપણાએ, વિષયપણાએ તથા પરોક્ષપણાએ એક હોય છે તે કઇ રીતે જાણવા ? ઉ. : મતિજ્ઞાની સર્વદ્રવ્યાદિ વિષયોને જાણે છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાની પણ સર્વદ્રવ્યાદિ વિષયોને જાણે છે. આ વિષય સાધર્મ્ડ ગણાય છે, જેમ મતિજ્ઞાન પરોક્ષ છે તેમ શ્રુતજ્ઞાન પણ પરોક્ષ છે તે પરોક્ષ સાધર્મ જાણવું. પ્ર. ૬૪. મતિ તથા શ્રુત- જ્ઞાન અવધિજ્ઞાનાદિથી પહેલા શા માટે કહ્યા ? ઉ. : મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય ત્યારે અવધિજ્ઞાન વગેરેનો સદ્ભાવ થાય છે. ઉત્પન્ન થઇ શકે છે. માટે અવધિજ્ઞાન વગેરેથી પહેલા કહેલા છે. પ્ર. ૬૫. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનાદિથી પહેલા હોય છે. એમ જણાવ્યું તેમાં એટલે મતિશ્રુતની મધ્યમાં મતિજ્ઞાન પહેલા શાથી ? અને શ્રુતજ્ઞાન પછી શાથી હોય છે ? ઉ. : સઘળી જગ્યાએ પહેલા અવગ્રહાદિરૂપ મતિજ્ઞાન થાય છે પછી શ્રુત થાય છે તથા સ્વામિ આદિ ભેદથી એક હોવા છતાં પણ નીચેના કારણોમાં જુદાપણું હોય છે તેથી મતિજ્ઞાન પહેલા જણાવાયું છે : (૧) લક્ષણ (૨) હેતુલભાવથી (૩) ભેદ (૪) ઈન્દ્રિય વિભાગ (૫) વલ્ક શુંબપણામાં (૬) સાક્ષર-અનક્ષર (૭) મૂક-અમૂકપણાએ ભિન્ન હોવાથી મતિજ્ઞાન પહેલું જણાવેલ છે. १० For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬૬. મતિશ્રુતમાં લક્ષણથી ભિન્નતા કઈ રીતે હોય છે ? ઉ. : મતિજ્ઞાનનું લક્ષણ મનને મતિઃ | વિચારવું તે મતિજ્ઞાન છે. જ્યારે શ્રુતજ્ઞાનનું લક્ષણ શ્રવણે શ્રુતમ્ ! સાંભળવું તે શ્રુત ગણાય છે. પ્ર. ૬૭. મતિધૃતમાં હેતુફભાવથી ભિન્નતા કઈ રીતે જણાય છે? ઉ. : મતિજ્ઞાન એ શ્રુતજ્ઞાનનું કારણ છે જ્યારે શ્રુતજ્ઞાન એ ફલ એટલે કાર્ય છે. જેમ માટીનો પિંડ એ ઘટનું કારણ કહેવાય છે. ઘટ એ કાર્ય છે. તેમ ઘણાં ગ્રંથોનું શ્રુતજ્ઞાન હોતે છતે પણ જે વિષયનું સ્મરણ ઈહા અપોહાદિ કરાય છે તે ગ્રંથ ખૂબ સહેલો ભાસે છે. પ્ર. ૬૮. મતિશ્રતમાં ભેદના ભેદથી ભિન્નતા જણાય છે તે કઈ રીતે ? ઉ.: મતિજ્ઞાનનાં ૨૮ ભેદો જણાવેલા છે જ્યારે શ્રુતજ્ઞાનનાં ૧૪ ભેદો હોય પ્ર. ૬૯, ઈન્દ્રિયના વિભાગથી ભેદ કઈ રીતે છે ? ઉ. મતિજ્ઞાન પાંચે ઈન્દ્રિયોથી પેદા થઈ શકે છે. જ્યારે શ્રુતન શ્રોવેન્દ્રિયથી થાય છે. પ્ર. ૭૦. મતિકૃતમાં છાલ આદિના ભેદથી ભેદ કઈ રીતે જણાય છે ? ઉ. : મતિજ્ઞાન છાલ જેવું છે. કારણ હોવાથી જેમ છાલ એ દોરડાનું કારણ કહેવાય છે. જ્યારે શ્રુતજ્ઞાન શુંબ સમાન એટલે કાર્યરૂપ હોવાથી તે રૂપે છે. પ્ર. ૭૧. મતિ શ્રતમાં સાક્ષર અનક્ષર કયા કયા જ્ઞાનો હોય છે ? ઉ.: મતિજ્ઞાન એ અનક્ષર જ્ઞાન છે. અવગ્રહાદિ જ્ઞાન અનક્ષર જ હોય છે. જયારે શ્રુતજ્ઞાન નિયમાં સાક્ષર એટલે કે અક્ષરરૂપ જ હોય છે. પ્ર. ૭૨. મતિ શ્રુતમાં બોલતું તથા મૂંગું (અમુક) જ્ઞાન કયા કયા હોય છે ? ઉ.: મતિજ્ઞાન પોતાને જ્ઞાન કરાવનાર હોવાથી મંગું (અમુક) હોય છે. જ્યારે શ્રુતજ્ઞાન સ્વપર બોધરૂપ હોવાથી નિયમા મુક એટલે બોલતું હોય છે. આ કારણોથી મતિજ્ઞાન પહેલું જણાવેલ છે. અને શ્રુતજ્ઞાન પછી કહેલું છે. પ્ર. ૭૩. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન શાથી જણાવેલું છે? ઉ. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન જણાવેલ છે. તે કાળ, વિપર્યય, (વિપરીતપણાએ) સ્વામિ અને લાભના સરખાપણા વડે કરીને જણાવેલ છે. પ્ર. ૭૪. મતિ શ્રુત સાથે અવધિજ્ઞાનનાં કાળ, વિપર્યય, સ્વામિ અને લાભનું સરખાપણું, કેવી રીતે ઘટી શકે છે ? ઉ. : (૧) નહિ પડેલા એક જીવની અપેક્ષાએ જેમ મતિ-શ્રુત જ્ઞાનનો કાળસાધિક ૬૬ સા. નો છે તેમ અવધિજ્ઞાનનો કાળ પણ સાધિક ૬૬ સાગરોપમનો છે. તે કાળ સાધમ્ય. ૧૧ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૨) મતિ અને શ્રુતજ્ઞાન જેમ મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાન ભાવને પામે છે તેમ અવધિજ્ઞાન પણ મિથ્યાત્વના ઉદયથી અજ્ઞાન ભાવને પામે છે તે વિપર્યય સાધર્મ્સ. (૩) જે મતિ અને શ્રુત-જ્ઞાનના સ્વામિ હોય છે તે જ અવધિજ્ઞાનનાં સ્વામિ હોય છે. તે સ્વામિ સાધર્મ. (૪) વિભંગ જ્ઞાનવાળા દેવતાઓ જ્યારે સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે એકી સાથે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે તે લાભ સાધર્મી કહે છે. પ્ર. ૭૫. અવધિજ્ઞાન પછી મનઃપર્યવજ્ઞાન શા માટે જણાવેલ છે ? ઉ. : અવધિજ્ઞાન પછી છદ્મસ્થપણાના સાધર્મથી, વિષયનાં સાધર્મ્સથી, ભાવના સાધર્મથી, પ્રત્યક્ષપણાના સાધર્મના કારણે મનઃપર્યવજ્ઞાન કહેલું છે. પ્ર. ૭૬. છદ્મસ્થ, વિષય, ભાવ અને પ્રત્યક્ષના સાધર્મ્ડ કઈ રીતે ઘટી શકે છે ? ઉં. : (૧) અવધિજ્ઞાન છદ્મસ્થ જીવોને થાય છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ છદ્મસ્થ જીવોને થાય છે. (૨) જેમ અવધિજ્ઞાન રૂપી દ્રવ્યોને જુએ છે તેમ મનઃપર્યવજ્ઞાન પણ મનના પુદ્ગલોને જોતા હોવાથી રૂપી દ્રવ્યને જુએ છે. (૩) જેમ અવધિજ્ઞાન ક્ષયોપશમ ભાવે હોય છે. તેમ મનઃપર્યવજ્ઞાન પણ ક્ષયોપરામ ભાવે હોય છે. (૪) જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષ છે, તેમ મનઃપર્યવજ્ઞાન પણ પ્રત્યક્ષ જ્ઞાન છે. પ્ર. ૭૭. મનઃપર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન સાથી જણાવેલ છે ? ઉ. : (૧) સર્વોત્તમ હોવાથી, (૨) અપ્રમત યતિના સ્વામીનું સરખાપણું હોવાથી, (૩) સર્વથી છેડે ઉત્પન્ન થતું હોવાથી. પ્ર. ૭૮. કેવલજ્ઞાન માટે સર્વોત્તમ અપ્રમતયતિ સાધર્મ્સ તથા સર્વાન્તે એ ત્રણ કઈ રીતે કહેલા છે તે જણાવો ? ઉ. : (૧) જેમ સઘળાંય મતિજ્ઞાનાદિ જ્ઞાનો પેદા થાય ત્યારે દેશથી જણાય છે. જ્યારે કેવલજ્ઞાન સકલ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર હોવાથી સર્વોત્તમ છે અને સર્વોત્તમ હોવાથી બધા જ્ઞાનોના શિખરરૂપ જણાવેલ છે. (૨) મનઃપર્યવ જ્ઞાન જેમ અપ્રમત્તયતિને જ ઉત્પન્ન થાય છે તેમ કેવળ જ્ઞાન પણ અપ્રમત્તયતિને જ પેદા થાય છે. (૩) જે સઘળા જ્ઞાનોને પેદા કરવાને યોગ્ય હોય તે જીવો નિયમથી સર્વ જ્ઞાનોને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે પાંચ શાનોનું વર્ણન પૂર્ણ થયું. “હવે મતિજ્ઞાનના ભેદોનું વર્ણન થાય છે.” ૧૨ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૭૯. મતિજ્ઞાનના મુખ્ય ભેદો કેટલા છે? કયા કયા ? ઉ. : બે. (૧) શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન. (૨) અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન. પ્ર. ૮૦. અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. :પ્રાયઃ કરીને શ્રુતના અભ્યાસ વિના પણ જે સ્વાભાવિક વિશિષ્ટ ક્ષયોપશમ ભાવ ઉત્પન્ન થાય તે અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૮૧. અશ્રુત નિશ્રિત મતિજ્ઞાનના કેટલા પ્રકારો છે ? કયા કયા ? ઉ. : ચાર. (૧) ઔત્પાતિકી બુદ્ધિ (૨) વૈનયિકી અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન (બુદ્ધિ) (૩) કામિકી અશ્રુત નિશ્ચિત મતિજ્ઞાન (બુદ્ધિ) (૪) પારિણામિકી અશ્રુત નિશ્રિત મતિજ્ઞાન (બુદ્ધિ). પ્ર. ૮૨. ઔત્પાતિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : જીવોને જે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપક્ષમ ભાવે સ્વાભાવિક રીતે જે બુદ્ધિની નિર્મળતા (પેદા થાય) તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. જેમ આઠ વર્ષની ઉંમરના છોકરાને (રોહકને) ક્ષયોપશમ ભાવ હતો તે ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૩. વનવિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. વડીલોનો ગુરૂ વગેરેનો વિનય કરવાથી સેવા શુશ્રુષા કરવાથી જે બુદ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે વૈયિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૪. કાર્તિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : કોઈ પણ કાર્ય કરતાં કરતાં શરૂઆતમાં કાર્યમાં એટલી બુદ્ધિ પેદા થતી નથી પણ ધીમે ધીમે વારંવાર કરતા કરતા જે બુદ્ધિનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૫. પરિણામિકી બુદ્ધિ કોને કહેવાય ? ઉ. : દીર્ઘકાળનું પુવાર અર્થનું સ્વાભાવિક રીતે જે અવલોકન (જ્ઞાન) થવું તે જેમ વ્રજસ્વામિજીને પેદા થયેલું હતું તેમ પરિણામ પામેલી બુદ્ધિ તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. પ્ર. ૮૬. શ્રુત નિશ્ચિત મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : પહેલા કૃતના આધારે, કૃત ભણતાં ભણતાં પેદા થયેલી બુદ્ધિ અને વ્યવહાર કાલમાં શ્રુત બોલતા યાદ કરવું પડતું ન હોય તો પણ તે શ્રત નિશ્રિત મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૮૭. શ્રુત નિશ્રિત મતિજ્ઞાનમાં કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ. ચાર. (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા. પ્ર. ૮૮. અવગ્રહ મતિજ્ઞાનના કેટલા ભેદો છે ? કયા કયા? ઉ. : એ. (૧) વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) અથવગ્રહ મતિજ્ઞાન. ૧૩ For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૮૯. વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : ઉપકરણ ઈન્દ્રિયો દ્વારા દ્રવ્યોના સંયોગથી (વિષયોને) જે અત્યંત અવ્યક્તપણે બોધ (જ્ઞાન) થવું તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. અવ્યક્તજ્ઞાનરૂપ જે અર્થાવગ્રહ છે તેનાથી અત્યંત અવ્યક્ત જે જ્ઞાન તે વ્યંજનાવગ્રહનું હોય છે. પ્ર. ૯૦. વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા? ઉ. : ચાર. (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન. પ્ર. ૯૧. મન અને ચક્ષુરીન્દ્રિયનો વ્યંજનાવગ્રહ શા માટે ન હોય ? ઉ. : મન અને ચક્ષરીન્દ્રિય પ્રાપ્યકારી છે, એટલે કે અસ્પષ્ટ પુદ્ગલના વિષયોને જાણે છે. સ્પષ્ટ પુદ્ગલોના વિષયોને જાણી શકતી નથી માટે તેનો વ્યંજનાવગ્રહ ન હોય જ્યારે બાકીની ચાર ઈન્દ્રિયોનો વિષય પ્રાપ્યકારી હોય છે.. - પ્ર. ૯૨. વ્યંજનાવગ્રહનો કેટલો કાળ કહેલો છે ? ઉ.: વ્યંજનાવગ્રહનો કાળ જઘન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ કહેલો છે. અને ઉત્કૃષ્ટથી શ્વાસોચ્છવાસ પ્રથકૃત્વ કહેલો છે. એટલે કે ૨ થી ૯ શ્વાસોચ્છવાસ પ્રમાણ હોય છે. કહ્યું છે કે : વંજણ વગ્રહ કાલો આવલિય અસંખભાગ તુલ્લોલ ! થોવો ઉફકોસો પણ આણાપાણપ્રદુવંતિ | ૧ || અત્થગ્નહ-ઈહાવાય -ધારણા કરણ-માણસેહિ છા, ઈય અવીસ-ભે, ચઉદસહા વીસહા-સુર્ય ને || ભાવાર્થ - અથવગ્રહ ઈહા, અપાય અને ધારણા મતિજ્ઞાનના અનુક્રમે પાંચ ઈન્દ્રિયો અને છઠું મન એમ છ છ ભેદો હોય છે. પણ રીતે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદો થાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીસ ભેદો હોય છે. // પ / પ્ર. ૯૩. અથવગ્રહ કોને કહેવાય ? ઉ. છ શબ્દરૂપાદિ ભેદોનું અવ્યક્તપણે જ્ઞાન થવું (સામાન્ય માત્ર જ્ઞાન) તે અર્થાવગ્રહ કહેવાય છે. પ્ર. ૯૪. અર્થાવગ્રહના કેટલા ભેદો છે? કયા કયા? ઉ. : છ. (૧) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન. (૨) રસનેન્દ્રિય અથવગ્રહ મતિજ્ઞાન. (૩) ઘાણેન્દ્રિય અથવગ્રહ મતિજ્ઞાન. (૪) ચક્ષુરાદ્રિય અર્થાવગ્રહ મતિજ્ઞાન. (૫) શ્રોતેન્દ્રિય અથવગ્રહ મતિજ્ઞાન. (૬) મન અર્થાવગ્રહ મતિજ્ઞાન. પ્ર. ૫. ઈહા મતિજ્ઞાન કોને કહેવાય? ૧૪ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉ. : ગ્રહણ કરેલા શબ્દાદિ વિષયોને નિર્ણય કરવા માટે વિચારણારૂપ જે વિકલ્પોવાળું જ્ઞાન તે ઈહા જ્ઞાન કહેવાય. જેમકે થંડ્યું છે કે માણસ છે ? ઈત્યાદિ વિકલ્પાત્મક જ્ઞાન તે ઈહા. પ્ર. ૯૬. ઈહા મતિજ્ઞાનના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ. : છ. (૧) સ્પર્શેન્દ્રિય ઈહા મતિજ્ઞાન. (૨) રસનેન્દ્રિય ઈહા મતિજ્ઞાન. (૩ઘ્રાણેન્દ્રિય ઈહા મતિજ્ઞાન. (૪) ચક્ષુરીન્દ્રિય ઈહા મતિજ્ઞાન. (૫) શ્રોતેન્દ્રિય ઈહા મતિજ્ઞાન. (૬) મન ઈહા મતિજ્ઞાન. પ્ર. ૯૭. અપાય મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : શબ્દાદિ વિષયોના પદાર્થોને વિષે વિકલ્પાત્મક જ્ઞાનમાંથી નિર્ણય કરવો, (નક્કી કરવું) આ આજ છે. તે અપાય મતિજ્ઞાન કહેવાય છે. આ થું ધું જ છે ઈત્યાદિ રૂપ. પ્ર. ૯૮. અપાય મતિજ્ઞાનના કેટલા ભેદો (પ્રકારે) કહ્યા છે? કયા કયા? ઉ. : . (૧ 'પર્શેન્દ્રિય અપાય મતિજ્ઞાન. (૨) રસનેન્દ્રિય અપાય મતિજ્ઞાન. (૩) ધ્રાણેન્દ્રિય અપાય મતિજ્ઞાન. (૪) ચક્ષુરીન્દ્રિય અપાય મતિજ્ઞાન. (૫) શ્રોતેન્દ્રિય અપાય મતિજ્ઞાન. (૬) મન અપાય મતિજ્ઞાન. પ્ર. ૯૯ ધારણા મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : નિશ્ચય થયેલા અર્થોને થોડા કાળ સુધી યા લાંબા કાળ સુધી ધારી રાખવા તેનું નામ ધારણ કહેવાય છે, પ્ર. ૧૦૦. આ ધારણા મતિજ્ઞાનના મુખ્ય ભેદો કેટલા? કયા કયા ? ઉ. : ત્રણ . (૧) અવિસ્મૃતિ ધારણા મતિજ્ઞાન. (૨) સ્મૃતિ ધારણા મતિજ્ઞાન. (૩) વાસના ધારણા મતિજ્ઞાન. પ્ર. ૧૦૧. ધારણા મતિજ્ઞાનના ભેદો કેટલા છે ? કયા કયા ? ઉ. છે. (૧) સ્પર્શેન્દ્રિય ધારણા મતિજ્ઞાન.(૨) રસનેન્દ્રિય ધારણા મતિજ્ઞાન. (૩) ધ્રાણેન્દ્રિય ધારા મતિજ્ઞાન. (૪) ચક્ષુરાદ્રિય ધારણા મતિજ્ઞાન. (૫) શ્રોતેન્દ્રિય ધારણા મતિજ્ઞાન. (૬) મન ધારણા મતિજ્ઞાન. પ્ર. ૧૦૨. અવિશ્રુતિ ધારણા મતિજ્ઞાન કોને કહેવાય ? કેટલા કાળની હોય - ઉ.: જે વખતે મતિજ્ઞાન પેદા થાય તેટલો કાળ ધારી રાખવું તે અવિર્ચ્યુતિ. પછી થોડા લાંબા ગાળે પૂછે તો યાદ ન હોય તેનો કાળ પ્રાયઃ એક અંતર્મુહુત કે એથી થોડો અધિક હોય છે. પ્ર. ૧૦૩. સ્મૃતિ ધારણા મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: ધારણા કર્યા પછી થોડો લાંબો કાળ ટકી શકે તેને સ્મૃતિ ધારણા કહેવાય. ૧૫ For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ જ ભેદો પ્ર. ૧૦૪. વાસના ધારણા મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે ધારણા મતિજ્ઞાન પેદા થયા પછી વારંવાર યાદ કરતા ટકાવી રાખે તે વાસના ધારણા મતિજ્ઞાન કહેવાય છે. વાસના = સંતાન પરંપરા. પ્ર. ૧૦૫. અથવગ્રહ મતિજ્ઞાનનો કાળ કેટલો હોય ? ઉં. : અથવગ્રહ મતિજ્ઞાનનો કાળ એક સમયનો હોય છે. પ્ર. ૧૦૬. ઈહા અને અપાય મતિજ્ઞાનનો કાળ કેટલો હોય છે ? ઉ. : ઈહા તથા અપાય મતિજ્ઞાનનો કાળ અંતર્મુહૂતનો હોય છે. પ્ર. ૧૦૭. ધારણા મતિજ્ઞાનનો કાળ કેટલો હોય ? ઉ. ૧૦૭. ધારણા મતિજ્ઞાનનો કાળ અસંખ્યાતો અથવા સંખ્યાતો કહેલો છે. કહ્યું છે કે : ઉષ્ણહ એક સમય, ઈહાવાયામુહુત્તમદ્ધ તુ | કાલમ સંખ, સંપંચ, ધારણા હોઇ નાયબ્બા || 1 || પ્ર. ૧૦૮. મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો કયા કયા ? ઉ. : વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનના અથવગ્રહ મતિજ્ઞાનના ૬ ભેદો ઈહા મતિજ્ઞાનના ૬ ભેદો અપાય મતિજ્ઞાનના ૬ ભેદો ધારણા મતિજ્ઞાનના ૬ ભેદો પ્ર. ૧૦૯. જાતિ સ્મરણ જ્ઞાન કયા જ્ઞાનમાં ગણાય ? ઉ. : જાતિ સ્મરણ જ્ઞાન એ સંખ્યાતા ભવ સુધીનું જ્ઞાન કરી શકે તે મતિજ્ઞાનનો ભેદ છે. ધારણા મતિજ્ઞાનના ભેદમાં આવે. કહ્યું છે કે, જાતિ સ્મરણમપિ સમતિક્રાન્ત સંખ્યાત ભવાવગમ સ્વરૂપ મતિજ્ઞાન ભેદ એવા તથા “જાતિ સ્મરણં ત્વાભિનિ બોધિક વિશેષઃ” પ્ર. ૧૧૦. મતિજ્ઞાનના ૩ર ભેદો કયા કયા ? ઉ. : મતિજ્ઞાનના ૩ર ભેદો આ પ્રમાણે છે-કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદો તથા અમૃતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદો પ્ર. ૧૧૧. મતિજ્ઞાનના ૩૪૦ ભેદો કયા કયા ? ઉ. કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદોને બાર ભેદોએ ગુણવાથી ૩૩૬ થાય છે. તે બાર ભેદોના નામો આ પ્રમાણે છે : (૧) બહુ (૨) બહુવિધ (૩) અબહુ (૪) અબહુવિધ (૫) ક્ષીપ્ર (૬) અક્ષી, (૭) નિશ્રિત (૮) અનિશ્રિત (૯) સંદિગ્ધ (૧૦) અસંદિગ્ધ (૧) ધ્રુવ (૧૨) અધ્રુવ એ ૩૩૬ ભેદોમાં અમૃતનિશ્રિતનાં ૪ ભેદો (ચાર પ્રકારની બુદ્ધિ.) ઉમેરવાથી ૧૬ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ભેદો થાય છે. પ્ર. ૧૧૨. તત્વાર્થ સૂત્રમાં મતિજ્ઞાનના ૧૭ર ભેદો કહ્યા છે તે કયા કયા? ઉ.: તત્વાર્થ સૂત્રમાં ૧૭૨ ભેદો મતિજ્ઞાનના કહ્યા છે તે આ પ્રમાણે જાણવા. કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદોને ૬ પ્રકારે ગુણવાથી ૧૬૮ થાય છે તે છનાં નામો આ પ્રમાણે છે. - (૧) બહુ (૨) બહુવિધ (૩) ક્ષીપ્ર (૪) નિશ્રિત (૫) સંદિગ્ધ અને (૬) ધ્રુવ. તેમાં અમૃતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદો ઉમેરતાં ૧૭૨ ભેદો થાય છે. પ્ર. ૧૧૩. બહુ મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જેમકે વાજીંત્રો વાગતાં હોય અને શ્રોતેન્દ્રિયને સાંભળી શકાય એવા નજીકમાં રહેલા હોય તો કોઈ જીવ પોતાના ક્ષયોપશમના વશથી ભિન્ન ભિન્ન વાજીંત્રોના નામ સાથે જે કહી શકે તે બહુ મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૪. અબહુ મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જેમકે બહાર વાજીંત્રો વાગતાં હોય તેમાં કોઈ જીવ પોતાના મંદ ક્ષયોપશમના કારણે ભિન્ન ભિન્ન વાજીંત્રોના નામ ન જાણી શકે. અવાજ આવે છે તેમ જાણે તે અબહુ મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૫. બહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે શંખ ભેરી મૃદંગ વગેરે વાગતાં હોય તેના અવાજો (શબ્દો) સાંભળીને જે ક્ષયોપશમ ભાવથી (અવગ્રહાદિની તીવ્રતાના કારણે) જણાવી શકે કે આ શંખ વગાડનાર સ્ત્રી છે. ભેરી વગાડનાર પુરૂષ છે. ઈત્યાદિ ગ્રહણ કરવાની શક્તિ અનેક પર્યાયોને ગ્રહણ કરવાની શક્તિ તે બહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૬. અબહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે શંખ ભેરી વગેરે વાજીંત્રોનો અવાજ સાંભળીને તેના એક બે ઈત્યાદિ પર્યાયોને જાણે તે અબહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૭. ક્ષીપ્ર ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : ક્ષીપ્ર = જલ્દી-શંખ વગેરેના અવાજ સાંભળતાની સાથે જ જલ્દીથી ક્ષયોપશમ ભાવથી જાણી વાજીંત્રોના નામો વગેરે જણાવે તે ક્ષી, ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૮અક્ષીપ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: જે પોતાના મંદ ક્ષયોપશમ ભાવના કારણે વારંવાર શંખ વગેરેના શબ્દો સાંભળી વિચારી કરીને નામો જણાવે તે અક્ષીપ્ર ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૧૯, અનિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: લિંગ નિશ્રા વગર જે ગ્રહણ કરી શકે એટલે કે દેવાલય ધજા વગેરે જોયા ૧૭ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વગર જણાવે છે કે આ દેવાલય છે, ઈત્યાદિ અનિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૦, નિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો લિંગ નિશ્રાથી જાણી શકે એટલે કે ધજા-પતાકા આદિ દેખવાથી જણાવે છે કે આ મંદિર (દેવાલય) છે. તે નિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૧. સંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા કરે તે સંશય યુક્ત ગ્રહણ કરે તે સંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે, પ્ર. ૧૨૨. અસંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા કરે તે સંશય વિનાનું પેદા કરી શકે તે અસંદિગ્ધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૩. ધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન પેદા કર્યા પછી એવું ને એવું લાંબા કાળ સુધી યાદ રાખી શકે તે ધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૨૪. અધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : જે જીવો પોતાના ક્ષયોપશમ ભાવથી જ્ઞાન પેદા કરે ત્યારે બરાબર યાદ હોય પણ લાંબા કાળ સુધી ટકી ન શકે તે અધ્રુવ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે, પ્ર. ૧૨૫. મતિજ્ઞાની જીવો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ તથા ભાવથી કેટલા દ્રવ્યો વગેરેનું જ્ઞાન કરી શકે ? ઉ. : મતિજ્ઞાની જીવો દ્રવ્યથી સઘળા દ્રવ્યોને જાણી શકે છે પણ દેખાતા નથી. ક્ષેત્રથી સઘળાંય ક્ષેત્રને જાણી શકે છે પણ દેખતા નથી. કાળથી સઘળાંય કાળને જાણી શકે છે પણ દેખતા નથી. ભાવથી સઘળાંય ભાવોને જાણી શકે છે પણ દેખવાને સમર્થ નથી. પ્ર. ૧૨૬. શ્રુતજ્ઞાનનાં કેટલા ભેદો હોય છે ? ઉ. શ્રુતજ્ઞાનનાં ચૌદ ભેદો અથવા વીસ ભેદો પણ હોય છે. અક્બર સન્ની સમ્મે, સાઈઅં ખલુ સપજ્જવસિઅં ચ । ગમિયં અંગપવિટ્ઝ, સત્ત વિ એએ સપડિવા ॥ ૬ ॥ ભાવાર્થ : અક્ષર-સન્ની-સમ્યક્-સાદિ-સપર્યવસિત-ગમિક-અંગપ્રવિષ્ટ એ સાત પ્રતિપક્ષી સાથે ગણતાં શ્રુતજ્ઞાનનાં ૧૪ ભેદો થાય છે. પ્ર. ૧૨૭, શ્રુતજ્ઞાનનાં ૧૪ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) અક્ષ૨ શ્રુતજ્ઞાન (૨) અનક્ષર શ્રુતજ્ઞાન (૩) સન્ની શ્રુતજ્ઞાન (૪) અસન્ની શ્રુતજ્ઞાન (૫) સમ્યક્ શ્રુતજ્ઞાન (૬) મિથ્યા શ્રુતજ્ઞાન (૭) સાદિ શ્રુતજ્ઞાન ૧૮ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૮) અનાદિ શ્રુતજ્ઞાન (૯) સપર્યવસિત શ્રુતજ્ઞાન (૧૦) અપર્યવસિત શ્રુતજ્ઞાન (૧૧) ગમિક શ્રુતજ્ઞાન (૧૨) અગમિક શ્રુતજ્ઞાન (૧૩) અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન (૧૪) અંગબાહ્ય શ્રુતજ્ઞાન પ્ર. ૧૨૮. અક્ષર કેટલા પ્રકારના કહ્યા છે ? કયા કયા ? ઉં. ત્રણ. (૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લક્ઝક્ષર. પ્ર. ૧૨૯. સંજ્ઞાક્ષર કોને કહેવાય છે ? .: અનેક પ્રકારની લિપી (આકારો) જાણવી તે સંજ્ઞાક્ષર કહેવાય છે :(૧) હંસ લિપી (૨) ભૂત લિપી (૩) યક્ષ લિપી (૪) રાક્ષસી લિપી (૫) ઉઠ્ઠી લિપી (૬) યવની લિપી (૭) તુરૂષ્કી લિપી (૮) કીરી લિપી (૯) દ્રાવિડી લિપી (૧૦) સિંધવિકા લિપી (૧૧) માલવિની લિપી (૧૨) નટી લિપી (૧૩) નાગરી લિપી (૧૪) લાટ લિપી (૧૫) પારસી લિપી (૧૬) અનિમિત્તિકા લિપી (૧૭) ચાણક્યા લિપી અને (૧૮) મૂલદેવી લિપી-આ અઢાર પ્રકારની લિપી સંજ્ઞાક્ષરમાં આવે છે. પ્ર. ૧૩૦. વ્યંજનાક્ષર કોને કહેવાય ? ઉ.: અ થી લઈને હપર્યત સુધીના બારાખડીના અક્ષરનું જે જ્ઞાન તે વ્યંજનાક્ષર કહેવાય છે. સંજ્ઞાક્ષર તથા વ્યંજનાક્ષર અજ્ઞાનાત્મક હોવા છતાં જ્ઞાનનું કારણ હોવાથી શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૩૧. લધ્યક્ષર કોને કહેવાય ? ઉ. લધ્યક્ષર એટલે શબ્દ શ્રવણ આદિથી આત્મામાં અક્ષરરૂપનો ક્ષયોપશમ ભાવ પેદા થવો તે લધ્યક્ષર કહેવાય છે. પ્ર. ૧૩૨. અક્ષરગ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. ઉપર જણાવેલા ત્રણ ભેદો વડે (અક્ષરો વડે) અભિલાપ્ય પદાર્થોનું જે જ્ઞાન પેદા કરવું તે અક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૩૩. અનભિલાપ્ય પદાર્થો શું જગતમાં હોય છે ? કે જેથી અભિલાપ્ય ભાવોને શ્રતરૂપે કહ્યા છે ? ઉ. અનભિલાપ્ય પદાર્થો જગતમાં હોય છે અને જે અભિલાખ ભાવોને કહ્યા છે તે અનભિલાપ્ય પદાર્થોનાં અનંતમાં ભાગે છે. અને જે અભિલાપ્ય ભાવો (પદ) જગતમાં છે તેના અનંતમાં ભાગ જેટલા શ્રુતમાં ગુંથાયેલા હોય છે. જે કારણથી ચૌદ પૂર્વધરો અક્ષર જ્ઞાનથી સરખા હોય છે છતાં મતિ વિશેષથી છ સ્થાનવડીયા રૂપ-ગણાય છે. અને તે મતિ વિશેષો શ્રુતજ્ઞાન રૂપ જાણવા. પ્ર. ૧૩૪. અનક્ષર મૃત કોને કહેવાય ? ઉ. : આંગળીના ઈશારાથી અથવા માથાના કંપનથી મને બોલાવે છે કે મને ના પાડે છે. ઈત્યાદિ જે જ્ઞાન બીજાને પેદા થાય તે અનક્ષર શ્રત જ્ઞાન કહેવાય છે. ૧૯ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૩૫. સંજ્ઞા કેટલા પ્રકારની હોય છે ? કઈ કઈ ? ઉ. : ત્રણ. (૧) દીર્ઘકાલિકી સંજ્ઞા. (૨) હેતુવાદોપદેશિકી સંજ્ઞા. (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. પ્ર. ૧૩૬. દીર્ઘકાલિકી સંજ્ઞા કોને કહેવાય ? ઉ. : જે જીવો ભૂત, ભાવિ અને વર્તમાનકાળ ત્રણે કાળના વિચારોને કરી શકે તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. જેમ કે થોડા દિવસ પહેલાં કરેલું યાદ હોય, વર્તમાનકાળનું યાદ હોય અને ભાવિમાં શું કરવું તેના વિચારો. પ્ર. ૧૩૭. હેતુવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય ? ઉ. : જે પ્રાયઃ કરીને જીવો વર્તમાનકાળમાં ઈષ્ટ, અનિષ્ટ વસ્તુને જાણી શકે પણ ભૂત, ભાવિના વિચારો ન કરી શકે તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પ્ર, ૧૩૮ દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય ? ઉ.: જે જીવો હેય પદાર્થોને એટલે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોને ત્યજવા યોગ્ય માને અને ગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને ગ્રહણ કરવા યોગ્ય માને એવી જે આત્મિક દ્રષ્ટિ પેદા થવી તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પ્ર. ૧૩૯. આ ત્રણે સંજ્ઞાઓ કયા કયા જીવોને હોય છે ? ઉ. : દીર્ઘકાલિકી સંજ્ઞા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોને હોય છે. હેતુવાદોપદેશિકી સંજ્ઞા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય અસની જીવોને હોય છે. (સમુચ્છિમ જીવોને). દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા ચારે ગતિમાં રહેલા સન્ની પંચેન્દ્રિય સમકિતી જીવોને હોય છે. પ્ર. ૧૪૦. સન્ની શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. આગમોમાં દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા જીવોનું જે શ્રુતજ્ઞાન તે સન્ની શ્રુતજ્ઞાન કહેવાય છે અથવા મન અને ઈન્દ્રિયો વડે ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સની શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૪૧. અસની શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવોનું જે શ્રુત તે અસત્ની શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા મનરહિત ઈન્દ્રિયો વડે પેદા થયેલું જે શ્રુત તે અસત્ની શ્રુતજ્ઞાન કહેવાય પ્ર. ૧૪૨. સમ્યફ શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ.: અરિહંતોએ પ્રરૂપેલા પદાર્થોનું યથાર્થ રીતે જે જ્ઞાન થયું તે સમ્યકકૃત કહેવાય તથા મિથ્યા દ્રષ્ટિ જીવોએ પ્રરૂપીત જે મૃત તે સમ્યક રીતે પરિણામ પમાડવું તે સમ્યફ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૪૩. મિથ્યા શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ૨૦ For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉ. અરિહંતોએ પ્રરૂપેલા પદાર્થોનું વિપયસિરૂપે જ્ઞાન પેદા થવું, અશ્રદ્ધારૂપે પેદા થવું તે તથા મિથ્યા દ્રષ્ટિ જીવોએ પ્રરૂપેલું જે શ્રત તે મિથ્યા શ્રુતજ્ઞાન કહેવાય પ્ર. ૧૪૪. દિબ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ. ઃ જે શ્રુતની આદિ થયેલી હોય તે શ્રુતજ્ઞાન સાદિ કહેવાય છે. પ્ર. ૧૪૫. અનાદિ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે શ્રુતની આદિ ન હોય પણ અનાદિકાળથી હોય તે શ્રત અનાદિકૃત કહેવાય છે. પ્ર. ૧૪૬. સપર્યવસિત શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સપર્યવસિત = શાંત. જે શ્રત પેદા થયા પછી શાંત એટલે નાશ પામે તે શ્રુતને સાયવસિત શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૪૭. અપર્યવસિત શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. અપર્યવસિત = અંત નહિ. (નાશ નહિ તે) જે શ્રુતજ્ઞાનનો કદિ નાશ ન થાય તે અપર્યવસિત શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૪૮. સાદિ-અનાદિ, સપર્યવસિત-અપર્યવસિત શ્રુતજ્ઞાનો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવાદિ આશ્રયી કઈ રીતે ઘટે છે ? ઉ.: દ્રવ્યની થકી કોઈ એક જીવ સમક્તિની પ્રાપ્તિ કરે ત્યારે શ્રુતની આદિ કહેવાય. અનેક જીવો સદા માટે સમક્તિી હોય જ છે. કોઈ કાળે ન હોય એમ નહિ તેની અપેક્ષાએ અનાદિકૃત કહેવાય છે. ક્ષેત્રની અપેક્ષાએ પાંચ ભરત તથા પાંચ ઐરાવતમાં તીર્થકરોની ઉત્પત્તિ થાય છે ત્યારે શ્રતની આદિ થાય છે. માટે તે સાદિકૃત કહેવાય છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાએ સદા માટે તીર્થકરો હોય છે. તે કારણથી શ્રુતજ્ઞાન અનાદિ કહેવાય છે. કાળની અપેક્ષાએ ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળની અપેક્ષાએ શ્રુતની આદિ હોય છે અને અંત હોય છે. જ્યારે નો ઉત્સર્પિણી તથા નો અવસર્પિણી એટલે જ્યાં સદા ચોથો આરો હોય છે, ત્યાં શ્રત અનાદિ અપર્યવસિત હોય છે. ભાવની અપેક્ષાએ ભવ્ય જીવોને શ્રુતજ્ઞાનની આદિ હોય છે અને અંત હોય છે. સમક્તિ પામે ત્યારે શ્રુતજ્ઞાનની આદિ કેવળજ્ઞાન પામે ત્યારે શ્રુતજ્ઞાનનો નાશ. મિથ્યાત્વ પામે ત્યારે શ્રુતનો નાશ. જ્યારે અભવ્ય જીવોની અપેક્ષાએ મતિયુત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત હોય છે. પ્ર. ૧૪૯. ગમિક શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉ.: ગમા = સરખા પાઠો (આલાવા) જેમાં એકસરખા પાઠો રહેલા હોય છે તે ગમિક મૃત કહેવાય છે. તે શ્રુત દ્રષ્ટિવાદમાં હોય છે. ૨૧ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૫૦. અગમિક શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જ્યાં એકસરખા પાઠો આવતા ન હોય અક્ષરો પણ સરખા ન હોય તે અગમિક શ્રુતજ્ઞાન કહેવાય છે. કાલિક શ્રુત વગેરેમાં હોય છે તે. પ્ર. ૧૫૧. અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કોને કહેવાય? ઉ.: ગણધર ભગવંતો વડે સૂત્ર ગુંથાયેલા હોય છે તે દ્વાદશાંગી એટલે (બાર અંગ) અથવા (૧૧ અંગો વર્તમાનમાં) છે, તે અંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૨. અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કોને કહેવાય | ઉ. ગણધર ભગવંતો સિવાય બીજા ચૌદ પૂર્વીઓ તથા આચાર્ય ભગવંતોએ દ્વાદશાંગીના આધારે જે જે સૂત્રો રચ્યા છે (બનાવ્યા છે, તે સઘળાંય આગમો અને સૂત્રો અંગ બાહ્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૩. દ્વાદશાંગીના બાર અંગોના નામો કયા કયા છે? ઉ.: (૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂયગડાંય સૂત્ર (૩) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર (૬) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર (૭) શ્રી ઉપાસક દશાંગ સૂત્ર (૮) શ્રી અંતકૃત દશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) શ્રી વિપાક સૂત્ર અને (૧૨) શ્રી દ્રષ્ટિવાદ સૂત્ર. પજ્જયઅખર-પસંઘાયા, પડિવત્તિ તહ ય અણુઓગો / પાહુડપાહુડ-પાહુડ વત્યુ પુવા ય સસમાસા || ૭ | ભાવાર્થ : શ્રુતજ્ઞાનના વીસ ભેદો અનુક્રમે પયય, અક્ષર-પદ-સંઘાત-પ્રતિપત્તિ તથા અનુયોગ-પ્રાભૃત-પ્રાભૃત-પ્રાભૃત-વસ્તુ અને પૂર્વ એમ દશ-સમાસ સહિત પદ દરેક સાથે કરતાં વીસ ભેદો થાય છે. પ્ર. ૧૫૪. શ્રુતજ્ઞાનના વીસ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) પયિ શ્રત (૨) પયય સમાસ શ્રત (૩) અક્ષર શ્રત (૪) અક્ષર સમાસ શ્રત (૫) પદ કૃત (૬) પદ સમાસ શ્રત (૭) સંઘાત કૃત (૮) સંઘાત સમાસ શ્રત (૯) પ્રતિપત્તિ શ્રત (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત (૧૧) અનુયોગ શ્રુત (૧૨) અનુયોગ સમાસ શ્રત (૧૩) પ્રાભૃત પ્રાભૃત શ્રત (૧૪) પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રત (૧૫) પ્રાત કૃત (૧૬) પ્રાભૃત સમાસ શ્રત (૧૭) વસ્તુ શ્રત (૧૮) વસ્તુ સમાસ શ્રુત (૧૯) પૂર્વ શ્રુત અને (૨૦) પૂર્વ સમાસ શ્રત. પ્ર. ૧૫૫. પયય એટલે ? ઉ.: પાયિ એટલે નાનામાં નાનો અંશ જે સૂક્ષ્મરૂપે હોય જેના કેવળજ્ઞાની ભગવંતો પણ એકના બે ભાગ ન કરી શકે એવો જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ તે પર્યાય કહેવાય છે. ૨૨ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧પ૬. પર્યાય શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સુક્ષ્મ અપર્યાપ્તા લબ્ધિ નિગોદ ઉત્પત્તિના પહેલા સમયે વિદ્યમાન જીવોનું જે જ્ઞાન (શ્રુતજ્ઞાન) હોય છે.તે સર્વ જઘન્ય શ્રુતજ્ઞાન કહેવાય છે. એવા જીવોના જ્ઞાન કરતાં બીજા જીવોને જે એક અંશ (પર્યાય) અધિક જ્ઞાન તે પર્યાય શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૭. પર્યાય સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : લબ્ધિ અપર્યાપ્તા સુક્ષ્મ નિગોદયા જીવને જે શ્રુતજ્ઞાન હોય છે. તેનાથી બે ત્રણ આદિ પર્યાયો (અંશો) જ્ઞાન અધિક જે જીવોને હોય છે તે પર્યાિય સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૮. અક્ષર શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉં. : અ અક્ષરથી માંડીને હકા૨ પર્યંતના અક્ષરોનું જ્ઞાન તે લધ્યક્ષર કહેવાય એવા લબ્બક્ષરમાંનો કોઈપણ એક લબ્બક્ષરનું જે જ્ઞાન પેદા થાય તે અક્ષરશ્રુત જ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૫૯. અક્ષર સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? : ઉ. ઃ જે એક લબ્બક્ષરનું જ્ઞાન હોય છે. એવા બે ત્રણ આદિ યાવત્ સંપૂર્ણ લન્ધ્યક્ષનું જે જ્ઞાન તે અક્ષર સમાશ્રુત જ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૦. પદશ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ. : વાક્યની અને અર્થની પરિસમાપ્તિ રૂપ પદ અત્રે ગ્રહણ કરવાનું નથી પણ શાસ્ત્રોમાં જણાવેલ છે કે આચારંગ સૂત્ર અઢાર હજાર પદથી યુક્ત હોય છે તે સિવાયના બાકીના અંગો એથી ડબલ ડબલ પદોના પ્રમાણવાળા હોય છે તેમાંના કોઈ પણ એક પદનું સંપૂર્ણ જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પદશ્રુત જ્ઞાન કહેવાય છે. તે પ્ર. ૧૬૧. પદસમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : આચારાંગાદિ શાસ્ત્રોમાં જે પદોનું વર્ણન કરેલ છે એવા બે ત્રણ આદિ સઘળા પદોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પદ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. ૫. ૧૬૨. સંઘાત શ્રુતજ્ઞાન કોને કહેવાય છે ? ઉ. : ગતિ આદિ ચૌદ પ્રકારની માર્ગણાઓ જણાવેલી છે તેમાં એક દેશ એટલે કે ગતિ આદિ ચૌદના ભેદો ૬૨ થાય છે તેમાંની કોઈ પણ એક માર્ગણાનું સંપૂર્ણપણે જ્ઞાન મેળવવું તે સંઘાત શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૩. સંઘાત સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : બાસઠ માર્ગણાઓમાંથી બે ત્રણ આદિ (યાવત્ સંપૂર્ણ) માર્ગણાઓનું જે જ્ઞાન તે સંઘાત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૪. પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : ગતિ આદિ મૂલ જે ચૌદ માર્ગણાઓ શાસ્ત્રોમાં જણાવેલી છે. તેમાંની ૨૩ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ એક માગણા વિષેનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન પેદા કરવું તે પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૫. પ્રતિપત્તિ સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. ગતિ આદિ ચૌદ માર્ગણાઓમાંથી કોઈપણ બે-ત્રણ ઈત્યાદિ યાવતું સંપૂર્ણ માર્ગણાઓનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રતિપત્તિ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૬. અનુયોગ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ.: સત્પદ પ્રરૂપણા, દ્રવ્યપ્રમાણ, ઈત્યાદિ દ્વારોનું વર્ણન કરવું તે અનુયોગ કહેવાય એવા કોઈપણ એક અનુયોગનું જ્ઞાન પ્રાપ્ત થાય તે અનુયોગ શ્રુત કહેવાય. પ્ર. ૧૬૭. અનુયોગ સમાસ શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સત્પદ પ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, સ્પર્શના વગેરે દ્વારોમાંથી કોઈપણ બેત્રણ ઈત્યાદિ દ્વારોનું જે જ્ઞાન પ્રાપ્ત થયું તે અનુયોગ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૮. પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કોને કહેવાય ? ઉ. પ્રાભૃત નામના પ્રકરણોમાં નાનાં નાનાં અવાન્તર પ્રકરણો આવે છે. તે પ્રકરણોને પ્રાભૃત પ્રાભૃત કહેવાય છે. એવા એક પ્રાભૃત-પ્રાભૂતનું જ્ઞાન કરવું તે પ્રાભૃત પ્રાભૃત શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૬૯. પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુત કોને કહેવાય ? ઉ. : પ્રાભૃત નામના અધિકારમાં પ્રાભૃત પ્રાભૃત નામના પ્રકરણો આવે છે. એવા બે-ત્રણ ઈત્યાદિ પ્રાભૃત-પ્રાભૂતોનું જે જ્ઞાન પેદા કરવું તે પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૭૦. પ્રાભૂત મૃત કોને કહેવાય ? ઉ. : વસ્તુ નામના પ્રકરણોમાં પ્રાભૂત નામના અવાન્તર પ્રકરણો આવે છે. એવા કોઈ પણ એક પ્રાભૂતનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રાભૃત શ્રુત કહેવાય છે. પ્ર. ૧૭૧. પ્રાભૂત સમાસ શ્રત કોને કહેવાય ? ઉ. : વસ્તુ નામના શ્રતમાં રહેલા અવાન્તર પ્રાભૂતો શ્રુત છે તેવા બે-ત્રણ ઈત્યાદિ પ્રાભૂતોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે પ્રાભૃત સમાસ શ્રુત કહેવાય છે. પ્ર. ૧૭૨. વસ્તુ મૃત કોને કહેવાય છે ? ઉ.: પૂર્વ શ્રુતમાં વસ્તુ નામના અવાન્તર પ્રકરણો આવેલા છે. એવા કોઈપણ એક વસ્તુ (અધિકાર)નું જ્ઞાન પ્રાપ્ત કરવું તે વસ્તુશ્રુત કહેવાય છે. પ્ર. ૧૭૩. વસ્તુ સમાસ શ્રત કોને કહેવાય ? ઉ. : પૂર્વ શ્રુતની અંતર્ગત અવાન્તર ભેદો રૂપ જે વસ્તુ અધિકારો છે તેવા બે-ત્રણ ઈત્યાદિ વસ્તુ અધિકારોનું જે જ્ઞાન પ્રાપ્ત કરવું તે વસ્તુ સમાસ શ્રુત કહેવાય છે. For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૭૪. પૂર્વશ્રુત કોને કહેવાય છે ? ઉ. દ્રષ્ટિવાદ શ્રુતજ્ઞાનમાં ઉત્પાદ પૂર્વ વગેરે ચૌદ પૂર્વે જણાવેલા છે તેમાંના કોઈપણ એક પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે પૂર્વ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૭૫. પૂર્વ સમાસ શ્રુત કોને કહેવાય ? ઉ. દ્રષ્ટિવાદ અંગમાં ઉત્પાદ અગ્રાયણી, આદિ ચૌદ પૂર્વ જ્ઞાનોનું વર્ણન આવે છે. તેમાંના બે-ત્રણ ઈત્યાદિ યાવત્ ચૌદ પૂર્વેનું જે જ્ઞાન પેદા કરવું તે પૂર્વ સમાસ શ્રુતજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૭૬. શ્રુતજ્ઞાન બીજી રીતે કેટલા પ્રકારનું કહેલ છે ? કયા કયા ? ઉ. : ચાર. (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાલથી (૪) ભાવને આશ્રયીને. પ્ર. ૧૭૭. એ ચારે પ્રકારના શ્રુતજ્ઞાની શું શું જાણી શકે છે ? ઉ. : દ્રવ્યથી શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યોને, ક્ષેત્રથી શ્રુતજ્ઞાની સર્વ ક્ષેત્રને. કાલથી શ્રુતજ્ઞાની સર્વ કાલને અને ભાવથી (ભાવને આશ્રયી) શ્રુતજ્ઞાની સર્વ ભાવોને જાણી શકે છે. . અણુગામિ વઢમાણય,-પડિવાઈયરવિહા છહ ઓહી ! રિમિ-વિલમઈ મણ-નાણું કેવલમિગવિહાણ || ૮ || ભાવાર્થ : અનુગામિ, વર્ધમાન, પ્રતિપાતી અને એ ત્રણનાં ઈતર એટલે કે અનનુગામી હાયમાન તથા અપ્રતિપાતી. એ છ પ્રકારે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ રૂપ બે પ્રકારે તથા કેવલજ્ઞાન એક પ્રકારે હોય છે. પ્ર. ૧૭૮. અવધિજ્ઞાન કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉં. : એ. (૧) ભવપ્રત્યયિક અવધિજ્ઞાન (૨) ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન. પ્ર. ૧૭૯. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કોને કહેવાય? અને તે કયા જીવોને હોય છે ? ઉ: ભવપ્રત્યયિક અવધિજ્ઞાન એટલે કે ભવમાં ઉત્પન્ન થાય કે તરત જ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ પેદા થાય છે અને તે દેવતા તથા નારકીના જીવોને હોય છે. જેમ પક્ષીઓને જન્મતાની સાથે જ પાંખ મળે છે તેવી રીતે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જાણવું. પ્ર. ૧૮૦.ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કોને કહેવાય? અને તે કયા જીવોને હોય છે ? ઉ. જે અવધિજ્ઞાન પેદા કરવા માટે તપ વગેરે કરવામાં આવે છે કે જેનાથી આત્મામાં અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તે ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાન મનુષ્ય તથા તિર્યંચોને હોય છે. ૫ For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૮૧. ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન કેટલા પ્રકારે છે ? ઉ. : છ. (૧) અનુગામિ અવધિજ્ઞાન (૨) અનનુગામિ અવધિજ્ઞાન (૩) વર્ધમાન અવધિજ્ઞાન (૪) હીયમાન અવધિજ્ઞાન (૫) પ્રતિપાતિ અવધિજ્ઞાન અને (૬) અપ્રતિપાતી અવધિજ્ઞાન. પ્ર. ૧૮૨. અનુગામિ અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : પુરૂષને ચારે બાજુથી જે સાથે જાય છે. સાથે જવાના સ્વભાવવાળું જે જ્ઞાન તે અનુગામિ, દેશાંતર જતા એવા જ્ઞાનીની સાથે જે જાય છે તે અનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. જે પેદા થયા પછી સાથે જાય (લોચનની) આંખની જેમ. પ્ર. ૧૮૩. અનુગામિ અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: જે અવધિજ્ઞાન જે દેશમાં પેદા થયા પછી જ્ઞાનીની સાથે દેશાંતરમાં જે ન જાય પણ તે દેશમાં જ રહે અથતિ જ્યાં પેદા થયેલ હોય તેનાથી બીજા દેશમાં સાથે ન રહે તે અનનુગામિ અવધિજ્ઞાન કહેવાય છે. બંધાયેલ દીપકની જેમ, જે ઓરડામાં દીવો હોય તે બીજા ઓરડામાં પ્રકાશ ન કરી શકે તે રીતે. પ્ર. ૧૮૪. વર્ધમાન અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે અંગુલના અસંખ્યાતમા ભાગના વિષયોને જોવાનું શરૂ કરી (ઉત્પન્ન થઈ) વૃદ્ધિ પામતાં પામતાં લોક કરતાં આગળ અલોકમાં લોક જેવડાં અસંખ્યાતા ટૂકડાઓને જે જોઈ શકે જાણી શકે તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ જે અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા રૂપી દ્રવ્યનું જ્ઞાન કરતાં કરતાં અલોકમાં અસંખ્યાતા લોક જેવડા ટૂકડાઓને જોઈ શકવાની તાકાતવાળું આ અવધિજ્ઞાન હોય છે. પ્ર. ૧૮૫. હીયમાન અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: અવધિજ્ઞાન પેદા થયા પછી ક્ષયોપશમ ભાવની મંદતાના કારણે ક્રમસર ધીરે ધીરે ઘટવા માંડે અને હીન હીનતર રૂપે થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય પ્ર. ૧૮૬. પ્રતિપાતી અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉં. : અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી એકદમ સંપૂર્ણ નાશ થઈ જાય. દીવો સળગાવેલ હોય અને પવનથી નાશ પામી જાય તેની જેમ જે જ્ઞાનમાં થાય તે પ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૮૭. અપ્રતિપાતી અવધિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે અવધિજ્ઞાન પેદા થયા પછી નાશ ન પામે એટલે એ ભવ સુધી કાયમ રહે તે સંપૂર્ણ લોકને જુએ અને અલોકના એક પ્રદેશને પણ જોઈ શકે છે તે અપ્રતિપાતી અવધિજ્ઞાન કહેવાય છે. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૮૮. આ અવધિજ્ઞાન દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ કેટલા ભેદવાળું હોય છે. ઉં. : આ અવધિજ્ઞાન દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ અનંતા ભેદવાળું હોય છે. કારણ કે અનંતા દ્રવ્યોનો વિષય કરનારું હોવાથી કહેવાય છે. પ્ર. ૧૮૯. અવધિજ્ઞાન કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ કેટલા ભેદવાળું ગણાય છે ? ઉ. આ અવધિજ્ઞાન ક્ષેત્ર અને કાલની અપેક્ષાએ અસંખ્યાતા ભેદવાળું ગણાય છે. કારણ કે અસંખ્યાતા ક્ષેત્રનો વિષય કરતું હોવાથી ભેદ પડે છે. પ્ર. ૧૯૦. અવધિજ્ઞાન વિકલ્પથી કેટલા પ્રકારે હોય છે ? ઉ. : ચાર. (૧) દ્રવ્ય થકી (૨) ક્ષેત્ર થકી (૩) કાલ થકી (૪) ભાવ થકી. પ્ર. ૧૯૧. અવધિજ્ઞાની દ્રવ્ય- ક્ષેત્ર-કાલ ભાવાદિથી શું શું જાણી શકે છે ? જોઈ શકે છે ? ઉં. : અવધિજ્ઞાની દ્રવ્યની અપેક્ષાએ જધન્યથી અનંતા રૂપી જ્યો જુએ છે, અને જાણે છે. ઉત્કૃષ્ટથી સર્વરૂપી દ્રવ્યોને જાણે છે, અને જોઈ શકે છે. ક્ષેત્રથી અવધિજ્ઞાની જધન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી અલોકમાં લોકપ્રમાણ અસંખ્યાતા ખાંડવા (ટુકડાઓ)ને જુએ છે, અને જાણી શકે છે. કાલથકી અધિજ્ઞાની જધન્યથી આવલિકાના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી તથા અવસર્પિણી, અતીત (ભૂતકાલ) તથા અનાગત (ભવિષ્ય) કાળને જુએ છે, અને જાણી શકે છે. ભાવથકી અવધિજ્ઞાની જધન્યથી અનંતા ભાવોને જાણે છે, તથા જુએ છે . અને ઉત્કૃષ્ટથી પણ અનંતા ભાવોને જુએ છે, અને જાણી શકે છે. સર્વ ભાવોનાં અનંતમા ભાગના ભાવોને જુએ છે અને જાણી શકે છે. હવે મનઃપર્યવજ્ઞાનનું વર્ણન કરાય છે. પ્ર. ૧૯૨. મનઃપર્યવજ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. બે. (૧) ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન (૨) વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન. પ્ર. ૧૯૩. ઋજુમતિ મનઃપર્યવજ્ઞાન કોને કહેવાય ? ઉ. : સામાન્ય બોધ કરાવે એટલે કે આ જીવે ઘડો ચિંતવેલો છે એવા મનના પુદ્ગલોને સામાન્યથી જાણે અને જોઈ શકે તે ૠજુમતિ મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. પ્ર. ૧૯૪. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન કોને કહેવાય ? ઉ. : વિપુલ = વિશેષ ગ્રાહિણી જે મતિ તે વિપુલમતિ કહેવાય છે. આ જીવે ઘટ ચિંતવેલો છે. તે પાટલીપુત્રનો છે. સોનાનો છે ? માર્ટીનો છે ? ઈત્યાદિ વિશેષ ગ્રહણ જે કરી શકે તે પુદ્ગલોને જોઈ શકે તે વિપુલમતિ મનઃ પર્યવજ્ઞાન કહેવાય છે. ૨૭ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૯૫. અથવા મનઃપર્યવજ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. : મનઃપર્યવજ્ઞાન ચા૨ પ્રકારે છે તે આપ્રમાણે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી અપેક્ષાએ કહેવાય છે. પ્ર. ૧૯૬. દ્રવ્યથી ૠજુમતિ, વિપુલમતિ, મનઃપર્યવજ્ઞાની શું જાણી શકે છે ? ઉ. : દ્રવ્યથી ઋજુમતિ મનઃપર્યવજ્ઞાની અનંત અનંત પ્રદેશી કંધોને જાણે છે અને જુએ છે. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની અનંત અનંત પ્રદેશી કંધોને અધિકતર અને શુદ્ધ રીતે જુએ છે અને જાણે છે. પ્ર. ૧૯૭. ક્ષેત્રથી ઋજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની શું જાણી તથા જોઈ શકે છે ? ઉ. : ક્ષેત્રથી ૠજુમતિ મનઃપર્યવજ્ઞાની અધોલોક ગામમાં રહેલા સન્ની પંચેન્દ્રિય જીવોના ભાવોને, તિતિલોકમાં અઢી દ્વિપમાં રહેલા જીવોના ભાવોને, ઉર્ધ્વલોકમાં જ્યોતિષી દેવોના ઉપરના તલને જુએ છે અને જાણી શકે છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તેનાથી (અઢી દ્વીપથી) અઢી અંગુલ અધિક અને વિશુદ્ધિતર રીતે જુએ છે અને જાણી શકે છે. પ્ર. ૧૯૮. કાલથી ૠજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની શું જાણી શકે છે તથા જોઈ શકે ? : ઉ. ઃ કાલથી ૠજુમતિ મનઃપર્યવજ્ઞાની જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂતકાળનો તથા ભવિષ્યકાળનો જુએ છે તથા જાણી શકે છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તે ૠજુમતિ કરતાં અધિકતર જાણે છે તથા જોઈ શકે છે. જીતકલ્પ ભાષ્યમાં પણ કહ્યું છે કે ઃ કાલઉ ઉજ્જૈનઈ ઉ, જહન્ન ઉક્કોસએ વિ પલિયમ્સ । ભાગમસંખિજ્જઈમ અતીયએસ્સેવ કાલદુગે ॥ ૧ ॥ જાણઈ પાસઈ તેઉ, મણિજ્જમાણે સંનિજીવાણું । તે ચેવય વિઉલમઈ, વિતિમિર સુદ્ધે ઉ જાણે ઈ ॥ ૨ ॥ પ્ર. ૧૯૯, ભાવથી ૠજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની જીવો શું જાણે છે તથા જુએ છે ? ઉં. : ભાવથી ૠજુમતિ ચિંતવેલા મૂર્ત અથવા અમૂર્ત ત્રણે કાલના વિષયના બાહ્ય અર્થને અનુમાનથી જ જાણે છે જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના વિષયોને સ્ફુટતર ઘણાં વિશેષતર અધ્યવસાય વડે જાણે છે અને જુએ છે. ૨૮ For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૦૦. કેવલજ્ઞાન કેટલા પ્રકારે હોય છે ? ઉ, કેવલજ્ઞાન એક જ પ્રકારે હોય છે. કારણ કે જે ઉત્પન્ન થાય ત્યારથી પ્રથમથી જ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવોને ભૂત-ભવિષ્ય અને વર્તમાન ત્રણેને એક જ સમયે સારી રીતે જાણી શકે છે અને જોઈ શકે છે. એસિ જે આવરણ, પડવ્ય ચકખુલ્સ તું તયાવરણ ! દંસણ ચલે પણ નિદા, વિત્તિસમ દંસણાવરણ | ૯ ||. ભાવાર્થ : એ પાંચ જ્ઞાનનું આવરણ એટલે આચ્છાદન ચક્ષુએ બાંધેલ પટલ (પાટા)ની જેમ હોય છે. (જાણવું) દર્શનાવરણીય કર્મ ચાર દર્શન અને પાંચ નિદ્રારૂપ નવ પ્રકારે છે અને જેનું આવરણ દ્વારપાલની જેમ કહેલું છે. પ્ર. ૨૦૧. એ પાંચ જ્ઞાનનું આવરણ કોના જેવું હોય છે ? ઉ.: એ પાંચ જ્ઞાનનું આવરણ આંખે પાટા બાંધીએ છીએ તેના જેવું જણાવેલ છે. જેમ આંખે ઝીણું કપડું બાંધવામાં આવે તો સારું દેખાય તેનાથી જાડું કપડું બાંધવામાં આવે તો ઓછું દેખાય તેનાથી વિશેષ જાડું બાંધવામાં આવે તો વધારે ઓછું દેખાય તેમ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ગાઢ હોય તો ક્ષયોપશમભાવ ઓછો હોય અને જેમ જ્ઞાનાવરણીય કર્મનો મંદ ઉદયભાવ હોય તો ક્ષયોપશમભાવ વિશેષ હોઈ શકે છે. તેનાથી જ્ઞાનાવરણીય કમને ચક્ષુના પાટાની ઉપમા જણાવેલી છે. પ્ર. ૨૦૨. જ્ઞાનાવરણીય કર્મના ભેદ કેટલા ? કયા કયા ? ઉ. : પાંચ. (૧) મતિ જ્ઞાનાવરણીય કર્મ (૨) શ્રત જ્ઞાનાવરણીય કર્મ (૩) અવધિ જ્ઞાનાવરણીય કર્મ (૪) મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ અને (૫) કેવલ જ્ઞાનાવરણીય કર્મ. પ્ર. ૨૦૩. દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા? ઉ. નવે. (૧) ચક્ષુ દર્શનાવરણીય કર્મ (૨) અચક્ષુ દર્શનાવરણીય કર્મ (૩) અવધિ દર્શનાવરણીય કર્મ (૪) કેવલ દર્શનાવરણીય કર્મ (૫) નિદ્રા (૬) નિદ્રા નિદ્રા (૭) પ્રચલા પ્રચલા અને (૯) થીણદ્વી. પ્ર. ૨૦૪. દર્શનાવરણીય કર્મ કોના જેવું છે? ઉ.:દર્શનાવરણીય કર્મ દ્વારપાલ (પહેરગીર) જેવું હોય છે. જેમ કોઈ માણસને રાજાના દર્શન કરવા હોય અને પહેરગીર (પોળીયો) જવા ન દે તો રાજાના દર્શન થતાં નથી તેમ આંખ વગેરે બધું સારામાં સારું હોવા છતાં દર્શનાવરણીય કર્મ (તેનો ગાઢ ઉદય ચાલતા હોય) તેને દેખવા વગેરેમાં અંતરાય કરનારું હોય છે, (થાય છે.) ચખૂદિઠિ-અચમ્મુ-સેસિંદિઅ-ઓફિકેવલેહિં ચ દંસણમિહ સામન્ન, તસ્યાવરણે તયં ચઉહા | ૧૦ | . ૨૯ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એ ચાર સામાન્ય ઉપયોગ (સામાન્ય બોધવાળા હોવાથી દર્શન કહેવાય છે. તેનું જે આવરણ કરનાર કમ તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૦૫. ચક્ષુ કોને કહેવાય? “ઉ.: જોવા માટેની દ્રષ્ટિ (આંખ) તે ચક્ષુ કહેવાય છે. પ્ર. ૨૦૬. અચક્ષુ કોને કહેવાય ? ઉ. ચક્ષુ સિવાયની બાકીની જે ઈન્દ્રિયો (સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય) એ ઈન્દ્રિયોને અચક્ષુ કહેવાય છે. પ્ર. ૨૦૭. દર્શન એટલે શું? અને તે કર્મ ક્યારે કહેવાય ? ઉ.: આગમોમાં દર્શન એટલે સામાન્ય ઉપયોગ કહેવાય છે. પદાર્થોના વિશેષ આકારોને જે જાણે નહિ. સામાન્ય અને જે જાણે તે દર્શન કહેવાય છે. કહ્યું છે કે જે સામનગહણ, ભાવણે નેવ કટ્ટ આગાર | અવિસેસિણિ અર્થે, દંસણમિય વચ્ચએ સમએ ૧ . તેનું જે આવરણ કરનાર કર્મ હોય છે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૦૮. ચાર. એ દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારે છે ? ઉ. : (૧) ચક્ષુ દર્શનાવરણીય (૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય અને (૪) કેવલ દર્શનાવરણીય કર્મ. પ્ર. ૨૦૯, ચક્ષુ, દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. ચક્ષુ વડે સામાન્ય રૂપનું જે ગ્રહણ થાય છે (રૂપના સામાન્યને જાણે છે) તેને આવરે તે ચક્ષુ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૦. અચકું દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય વગેરે ચાર ઈન્દ્રિયોના તથા મનના ક્ષયોપશમ ભાવને આવરણ કરે એટલે કે તે પાંચ વડે જ સામાન્ય બોધ થાય તેને આવરે તે અચક્ષુ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૧. અવધિ દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.: અવધિજ્ઞાન પેદા થતાં પહેલા સામાન્ય જે જ્ઞાન થાય છે તેનું આવરણ કરનાર કર્મ તે અવધિ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૨. કેવલ દર્શનાવરણીય કર્મ કોને કહેવાય? ઉ.: સંપૂર્ણ વસ્તુ તત્વનો જે વિશેષ બોધ હોય તેમાં જે સામાન્યાસને ગ્રહણ કરે તે કેવલ દર્શન કહેવાય છે. તેનું આવરણ કરનાર કર્મ તે કેવલ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. 30 For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૧૩. અવધિ દર્શનાવરણીય કર્મ કહ્યું તો પછી મન:પર્યવજ્ઞાનનું પણ દર્શનાવરણીય કર્મ હોવું જોઈએ તો શા માટે નથી ? ઉ. : મન:પર્યવજ્ઞાન તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે. અને તે સર્વ વિશેષોને જ ગ્રહણ કરે છે. સામાન્યને ગ્રહણ કરતું ન હોવાથી તેનું દર્શન હોતું નથી. તે કારણથી મન:પર્યવજ્ઞાનનું દર્શનાવરણીય કર્મ હોતું નથી. સુહપડિબોહા નિદા, નિદા નિદા ય દુર્મપડિબોહા / પહેલા ઠિઓવવિક્રમ્સ, પલપલા ઉ અંકમઓ ૧૧ છે. ભાવાર્થ : સુખપૂર્વક જગાડી શકાય (જાગી શકાય) તે નિદ્રા કહેવાય.બહુ કષ્ટ વડે કરીને જાગી શકાય એવી નિદ્રાને નિદ્રા નિદ્રા કહેવાય છે. ઊભા ઊભા અને બેઠા બેઠા ઉંઘે તે પ્રચલા. ચાલતાં ચાલતાં ઉઘે તે પ્રચલા પ્રચલા કહેવાય છે, પ્ર. ૨૧૪. નિદ્રા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય? ઉ.: જે નિદ્રામાં રહેલા જીવો સહેલાઈથી જાગૃત થઈ શકે જરાક અવાજ થાય કે તરત જ જાગૃત થઈ જાય એવા પ્રકારના (નિદ્રા) વિપાકના વેદનવાળી કર્મ પ્રકૃતિ તે નિદ્રા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૫. નિદ્રા નિદ્રા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે નિદ્રાવસ્થાના કાળ પછી જાગૃત કરતાં ઘણું કષ્ટ પડે એવા પ્રકારનું વિપાકથી વેદવા યોગ્ય જે કર્મ તે નિદ્રા નિદ્રા કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૬ પ્રચલા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે દર્શનાવરણીય કર્મના ઉદયથી જીવોને ઊભા ઊભા અને બેઠા બેઠા ઉંઘ આવે તે પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૧૭. પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવોને ચાલતાં ચાલતાં ઉંઘ આવે તેવી નિદ્રાને પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે. દિણચિંતિ-અન્ધકરણી, થાણદ્વી અદ્ધચકિ-અદ્ધબલા ! મહુલિત્તખગ્રુધારા-લિહણે વ દુહાઉ વેઅણિએ છે ૧૨ || - ભાવાર્થ : દિવસે ચિંતવેલું કાર્ય રાતના નિદ્રાના કાળમાં કરી આવે તે થીણધ્ધી નિદ્રા કહેવાય છે. આ નિદ્રાવાળા જીવોને પહેલા સંઘયણવાળાને વાસુદેવ કરતાં અડધું બળ હોય છે. મધથી લેપાયેલી તલવારની ધારને ચાટવા જેવું વેદનીય કર્મ બે પ્રકારનું હોય પ્ર. ૨૧૮. થીણધી નિદ્રા કોને કહેવાય ? ૩૧ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉ. : દિવસે ચિંતવેલું (વિચારેલું) ઉપલક્ષણથી રાત્રિએ પણ ચિંતવેલું કાર્ય જે નિદ્રાવસ્થામાં હોય છતાં કરે તે થીણદ્વી નિદ્રા કહેવાય છે. અથવા ત્યાના - પિંડિંભૂત (સમુદાય રૂપ) ઋદ્ધિ આત્મશક્તિ (જેમાં આત્મશક્તિ પિંડીભૂત બને તે સ્ત્યાનદ્વી) એવા પ્રકારની જે નિદ્રા તે થીણદ્ધી કહેવાય છે. પ્ર. ૨૧૯. આ નિદ્રાવાળા જીવોને કેટલું બળ પ્રાપ્ત થાય છે ? ઉં. : આ થીણદ્વી નિદ્રાના ઉદય કાળે જીવોને પ્રથમ સંઘયણ હોય તેવા કાળમાં વાસુદેવના બળ કરતાં અડધું બળ પ્રાપ્ત થાય છે. જ્યારે વર્તમાન કાળમાં પ્રાયઃ કરીને જે બળ હોય છે, તેનાથી સાત આઠ ગણું બળ પ્રાપ્ત થાય છે. પ્ર ૨૨૦. : વેદનીય કર્મ કોના જેવું છે ? ઉ. : વેદનીય કર્મ તલવારની ધાર પર ચોંટેલા મધના જેવું હોય છે. જેમ તલવારની ધાર પર ચોટેલા મધને ચાટવાથી જીવને મધુર સ્વાદનો આનંદ થાય છે. પણ સાથે જ ધારના કારણે જીભ છેદાય તેની વેદના પણ થાય છે. પ્ર. ૨૨૧. વેદનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) શાતા વેદનીય કર્મ (૨) અશાતા વેદનીય કર્મ. પં. ૨૨૨. શાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ તલવા૨ની ધારને ચાટવાથી જીવને સુખનો અનુભવ થાય છે. એમ શાતા વેદનીય કર્મના ઉદયથી જીવોને સુખનો અનુભવ થાય છે. = પ્ર. ૨૨૩. અશાતા વેદનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ તલવારની ધારને ચાટતાં જીભ છેદાય છે અને દુઃખનો અનુભવ થાય છે. તેમ આ કર્મના ઉદયથી જીવોને દુઃખનું વેદન થાય તે અશાતા વેદનીય કર્મ કહેવાય છે. ઓસન્ન સુરમણુએ, સાયમસાયં તુ તિરિઅ-નિરએસ । મજ્યું વ મોહણીઅં, દુવિહં દંસણ–ચરણમોહા ।। ૧૩ ।। ભાવાર્થ : બહુલતાએ મનુષ્ય અને દેવોને શાતા વેદનીયનો ઉદય હોય છે. નારકી અને તિર્યંચ જીવોને અશાતા વેદનીયનો ઉદય હોય છે. મોહનીય કર્મ મદિરા જેવું છે અને તે બે પ્રકારે હોય છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. પ્ર. ૨૨૪. શાતા વેદનીય કર્મનો ઉદય કોને હોય ? ઉ. ઃ પ્રાયઃ દેવતા તથા મનુષ્યોને શાતા વેદનીય કર્મનો ઉદય હોય છે. પ્રાયઃ શબ્દ મુકવાનું કારણ એ છે કે દેવતાઓને ચ્યવન કાળે અશાતા વેદનીયનો ઉદય હોય છે. જેલ વગેરેના બંધનોથી શીત વેદના, આતપ વેદના, વગેરેના કારણે ૩૨ For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યોને અશાતા વેદનીયનો પણ ઉદય હોય છે. તે કારણથી પ્રાયઃ શબ્દ કહેલો છે. પ્ર. ૨૨૫. અશાતા વેદનીયનો ઉદય કોને હોય છે ? ઉ. : પ્રાયઃ કરીને તિર્યંચોને તથા નારકીના જીવોને અશાતા વેદનીયનો ઉદય હોય છે. અત્રે પ્રાયઃ શબ્દ જણાવેલ છે તેનું કારણ એ છે કે કેટલાક રાજાઓના પટ્ટહસ્તિ ઘોડા વગેરે તિર્યંચોમાં શાતાનો ઉદય હોય છે. નારકીઓને વિષે જિનેશ્વર ભગવંતોના કલ્યાણકો વગેરેના દિવસોએ શાતા વેદનીયનો પણ ઉદય હોય છે. માટે પ્રાયઃ શબ્દ જણાવેલ છે. પ્ર. ૨૨૬. મોહનીય કર્મ કોના જેવું હોય છે ? શાથી? ઉ. મોહનીય કર્મ મદિરા (દારૂ) જેવું કહેલું છે. કારણ કે જેમ મદિરા પીધેલો માનવ ગમે ત્યાં ગમે ત્યારે શું કરે છે એની જરા પણ ખબર પડતી નથી તેમ મોહનીય કર્મને આધીન થયેલા જીવો સાર-અસારનાં વિવેકને પણ જાણી શકતા નથી અને એના કારણે સાચા તત્વને પણ સમજી શકતો નથી. પ્ર. ૨૨૭. મોહનીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.: બે. (૧) દર્શન મોહીનય (૨) ચારિત્ર મોહનીય. પ્ર. ૨૨૮. દર્શન મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : દર્શન = શ્રદ્ધા, મોહનીય = મુંઝવણ. જે સાચી યા ખોટી અથતિ સારાસાર રૂપની શ્રદ્ધા થયેલી હોય તેમાં જીવોને મુંઝવણ પેદા કરાવે તેનું નામ દર્શન મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૨૯. ચારિત્ર મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.: ચારિત્ર = ક્રિયા, મોહનીય = મુંઝવણ. જે સાચી યા ખોટી બન્ને પ્રકારની ક્રિયામાંથી કોઈ પણ પ્રકારની ક્રિયાથી જીવોને મુંઝવણ પેદા કરાવે અર્થાત્ સારાસાર રૂપ વિવેક વગરની ક્રિયામાં મુંઝવે તે ચારિત્ર મોહનીય કર્મ કહેવાય છે. આ સામાન્ય અર્થ બન્નેમાં જણાવ્યા છે. સંસારી સઘળા જીવોને લાગુ પડે એવા અર્થમાં બન્નેના અર્થો જણાવ્યા છે. દિસણમોહં તિવિહં, સમ્મ મીસ તહેવ મિચ્છત્ત સુદ્ધ અદ્ધવિસુદ્ધ, અવિશસુદ્ધ તે હવઈ કમસો છે ૧૪ ભાવાર્થ : દર્શન મોહનીય કર્મ ત્રણ પ્રકારનું છે. સમ્યકત્વ, મિશ્ર તથા મિથ્યાત્વ. જે શુદ્ધ દલીકોન વેદનવાળું હોય તે સમ્યકત્વ મોહનીય કહેવાય અને જે અદ્ધશુદ્ધ દલીકોનાં વેદનવાળું હોય છે તે મિશ્ર મોહનીય તથા જે અશુદ્ધ દલીકોન વેદનવાળું હોય છે તેને મિથ્યાત્વ મોહનીય કર્મ ગણાય છે. પ્ર. ૨૩૦. દર્શન મોહનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. ઃ ત્રણ. (૧) મિથ્યાત્વ મોહનીય કર્મ (૨) મિશ્ર મોહનીય કર્મ અને ૩૩ For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩) સમ્યક્ત્વ મોહનીય કર્મ. પ્ર. ૨૩૧. સમ્યક્ત્વ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જેમ કોદરા હોય છે તેને છાંડવામાં આવે તો થોડા તેના ફોતરાંથી શુદ્ધ થાય છે. થોડા કોદરામાં અડધા ફોતરાં ઉખડે છે. અડધા રહી જાય છે, અને ઘણા કોદરા એવા ને એવા ફોતરાંથી યુક્ત હોય છે. તેમ મિથ્યાત્વ મોહનીય રૂપી કોદરાને શુદ્ધ અધ્યવસાય (પરિણામ)થી શુદ્ધ કરવામાં આવે તો થોડા શુદ્ધ પુદ્ગલો થાય છે એટલે કે મિથ્યાત્વના મદ વગરના થાય છે. એ શુદ્ધ થયેલા દલીકોનું વિપાકથી વેદન કરવું તેને સમ્યક્ત્વ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૩૨. મિશ્ર મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. :મિથ્યાત્વ મોહનીય કર્મના દલીકને શુદ્ઘ અધ્યવસાયના કારણે શુદ્ધ કરતાં કોદરાની માફક કેટલા અર્ધશુદ્ધ દલીકો જે રહે છે. એ દલીકોને ઉદયમાં લાવીને વેદન કરવું તેને મિશ્ર મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૩૩. મિથ્યાત્વ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉં. : શુદ્ધ અધ્યવસાયના કારણે મિથ્યાત્વના દલીકોને શુદ્ધ કરતાં ઘણાં દલીકો એવાને એવા અશુદ્ધ કોટીના રહે છે, એ દલીકોને ઉદયમાં લાવીને ભોગવવા તેને મિથ્યાત્વ મોહનીય કર્મ કહેવાય છે, જિઅઅજિઅપુષ્ણપાવા-સવસંવરબંધમુનિજ્જરણા | જેણં સદ્દહઇ તયં, સમાંં ખઇગાઇ-બહુભેઅં ॥ ૧૫ | ભાવાર્થ : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, મોક્ષ અને નિર્જરા એ નવે તત્વોની જે સદ્ધહણા કરે તે ક્ષાયિકાદિ ઘણાં ભેદોવાળું સમ્યક્ત્વ હોય છે. ૫. ૨૩૪. સમ્યક્ત્વ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને જીવતત્વ, અજીવતત્વ, પુણ્યતત્વ, પાપતત્વ, આશ્રવતત્વ, સંવરતત્વ, બંધતત્વ, નિર્જરાતત્વ તથા મોક્ષતત્વ પ્રત્યે શ્રદ્ધા પેદા થાય તેને જાણવાની રૂચિ પેદા થાય તે સમ્યક્ત્વ કહેવાય છે. પ્ર. ૨૩૫. એ સમ્યક્ત્વ કેટલા પ્રકારે હોય છે ? ઉ. : એ સમ્યક્ત્વ ક્ષાયિકાદિ અનેક પ્રકારનું શાસ્ત્રોમાં કહેલું છે. જેમકે ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ, ઉપશમ સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ, સાસ્વાદન સમ્યક્ત્વ વગેરે ભેદો કહ્યા છે. મીસા ન રાગદોસો, જિણધર્મો અંતમુહુ જહા અને । નાલિય૨દીવ-મણુણો, મિ ં જિણધમ્મ વિવરીઅં ॥ ૧૬ | ૩૪ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જે અર્ધશુદ્ધ દલીકના ઉદયવાળા જીવો હોય છે. એટલે કે મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવોને જિનધર્મ ઉપર એક અંતર્મુહૂર્ત સુધી રાગ પણ હોતો નથી દ્વેષ પણ હોતો નથી. જ્યારે મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા જીવોને જિનધર્મથી વિપરીત બુદ્ધિ (મતિવાળા) હોય છે. પ્ર. ૨૩૬. મિશ્ર મોહનીયનું સ્વરૂપ શું હોય છે ? ઉ. : મિશ્ર મોહનીય કર્મના ઉદયથી એક અંતર્મુહૂર્ત સુધી જિનધર્મ પ્રત્યે રાગ (પ્રીતિ) અને દ્વેષ (અપ્રીતિ) હોતો નથી. પ્ર. ૨૩૭. જિનધર્મ પ્રત્યે પ્રીતિ થવી એનો અર્થ શું ? ઉ. ઃ : એકાન્ત નિશ્ચયાત્મક જિનધર્મ પ્રત્યે શ્રદ્ઘા પેદા થવી તેને પ્રીતિ કહેવાય છે. પ્ર. ૨૩૮. જિનધર્મ પ્રત્યે અપ્રીતિ થવાનો અર્થ શું ? ઉ. : એકાન્તે શ્રદ્ધાથી વિપરીત પરિણામ પેદા થવો. (અશ્રદ્ધારૂપ પરિણામ) નિંદાત્મક રૂપ અધ્યવસાય તે અપ્રીતિ કહેવાય છે. પ્ર. ૨૩૯. મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવને જિનધર્મ પ્રત્યે રાગ અને દ્વેષ હોતો નથી. તે કેવી રીતે. તેનું કોઈ દ્રષ્ટાંત છે ? ઉ. : જેમ કોઈ નાળિયેર દ્વિપમાં મનુષ્યને અનાજ વગેરે આપવા માટે લઈને જાય પણ નાળિયેર દ્વિપના મનુષ્ય કોઈ દિવસ ચીજ જોયેલી ન હોવાથી એ અનાજ ઉપર તેને રાગ અને દ્વેષ બેમાંથી એકે પેદા થતા નથી. તેમ આ મિશ્ર મોહનીયના ઉદયવાળા જીવોનું જાણવું. પ્ર. ૨૪૦. મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય અને તેનું સ્વરૂપ શું હોય છે ? ઉ. : મિથ્યાત્વ મોહનીયના પુદ્ગલનો વિપાકોદય થાય છે. તે મિથ્યાત્વ મોહનીય કહેવાય છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે ઃ જે રાગ દ્વેષ-મોહાદિ દોષોથી યુક્ત અદેવ હોવા છતાં પણ તેમાં દેવપણાની બુદ્ધિ પેદા કરાવે છે. ધર્મના જાણકાર, ધર્મના કર્તા અને હંમેશાં ધર્મમાં પરાયણ તથા પ્રાણીઓને ધર્મના શાસ્ત્રોનાં અર્થનો ઉપદેશ આપનાર હોય તે ગુરુ કહેવાય છે. એવું ગુરુનું લક્ષણ કહેલું હોવા છતાં પણ આનાથી વિપરીત એવા જે ગુરુઓ ન હોય તેમાં ગુરુપણાની બુદ્ધિ પેદા કરાવે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહીપણું એ ધર્મ હોવા છતાં એનાથી પ્રતિપક્ષીપણામાં અધર્મમાં ધર્મપણાની બુદ્ધિ પેદા કરાવે એ મિથ્યાત્વનું સ્વરૂપ કહેવાય છે. હવે ચારિત્ર મોહનીયના ભેદોનું વર્ણન કરાય છે ઃ 34 For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ સોલસ કસાય નવ નોકસાય, દુવિહં ચરિત્તમોહણિ ! અણઅપચ્ચક્ખાણા, પચ્ચકખાણા ય સંજલણા છે ૧૭ છે. ભાવાર્થ : ચારિત્ર મોહનીય કર્મ બે પ્રકારે છે. ૧૬ કષાય અને નવ નોકષાય રૂ૫ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજવલન અનુક્રમે ચારેય ક્રોધ, માન, માયા, લોભથી યુક્ત કરવાથી કષાય મોહનીયના ૧૬ ભેદો થાય છે. પ્ર. ૨૪૧. ચારિત્ર મોહનીય કર્મ કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. બે. (૧) કષાય ચારિત્ર મોહનીય કર્મ. (૨) નોકષાય ચારિત્ર મોહનીય કર્મ. પ્ર. ૨૪૨. કષાય કોને કહેવાય ? ઉ. : કષઃ = સંસાર. જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે સંસાર તેનો આય = લાભ થવો, એટલે કે જેનાથી સંસારનો લાભ પ્રાપ્ત થાય તેનું નામ કષાય કહેવાય છે. પ્ર. ૨૪૩. નોકષાય મોહનીય કોને કહેવાય ? ઉ. : જે કષાયની સાથે રહી કષાયોને ઉત્તેજીત કરે અર્થાત્ કષાયોને વધારે તેનું નામ નોકષાય મોહનીય કહેવાય છે. પ્ર. ૨૪૪. કષાય મોહનીય કેટલા પ્રકારે છે ? ઉ. : કષાય મોહનીય ૧૬ પ્રકારે હોય છે. તેમાં મુખ્ય ૪ ભેદ છે : (૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લોભ. પ્ર. ૨૪૫. કષાય મોહનીયના ૧૬ ભેદો કયા કયા છે ? ઉ. : (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાનીય (૩) પ્રત્યાખ્યાનીય (૪) સંજવલન. એ ચારેયમાં ક્રોધ, માન, માયા, લોભ ગણતાં ૧૬ ભેદ થાય છે. તે આ પ્રમાણે : (૧) અનંતાનુબંધી ક્રોધ (૨) અનંતાનુબંધી માન (૩) અનંતાનુબંધી માયા (૪) અનંતાનુબંધી લોભ (૫) અપ્રત્યાખ્યાનીય ક્રોધ (૬) અપ્રત્યાખ્યાનીય માન (૭) અપ્રત્યાખ્યાની માયા (૮) અપ્રત્યાખ્યાનીય લોભ (૯) પ્રત્યાખ્યાનીય ક્રોધ (૧૦) પ્રત્યાખ્યાનીય માન (૧૧) પ્રત્યાખ્યાની માયા (૧૨) પ્રત્યાખ્યાનીય લોભ (૧૩) સંજવલન ક્રોધ (૧૪) સંજવલન માન (૧૫) સંજવલન માયા (૧૬) સંજવલન લોભ. પ્ર. ૨૪૬. અનંતાનુબંધી કષાય કોને કહેવાય ? ઉ.: જે અનંતા સંસારનો (અનંતા ભવોનો) અનુબંધ કરાવે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. જીવોને પ્રાયઃ કરીને સંખ્યાત, અસંખ્યાતા અને અનંતા ભવોનો જે અનુબંધ પેદા કરાવે તે અનંતાનુબંધીના ઉદયમાં રહેલા સઘળા જીવોને અનુબંધ પડે એવો નિયમ નહિ, પડે તો વધારેમાં વધારે અનંત ભવોનો અનુબંધ આ કષાયોથી પડે છે. તેથી અનંતાનુબંધી કષાય કહેવાય છે. ૩૬ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૪૭, અપ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ? ઉ. : જે કષાયોના ઉદયથી જીવને જરા પણ (નાનામાં નાનું) પચ્ચક્ખાણ કરવાનું મન ન થાય અર્થાત્ કોઈ પણ પચ્ચક્ખાણ કરવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે. પ્ર. ૨૪૮, પ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ? ઉ. : જેના ઉદયથી જીવોને થોડા ઘણાં પચ્ચક્ખાણો ઉદયમાં આવી શકે પણ સંપૂર્ણ સર્વવિરતિનાં પચ્ચક્ખાણોને જે આવવા ન દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય d. પ્ર. ૨૪૯, સંજવલન કષાય કોને કહેવાય ? ઉ. : જે કષાયોના ઉદયથી સર્વવિરતિ પ્રાપ્ત કરેલ જીવોને પરિષહ ઉપસર્ગો વિગેરે પરિણામને મલીન કરી અતિચાર લગાડે અર્થાત્ પરિણામને બાળે તે સંજવલન કષાય કહેવાય છે. જાજીવ-વરિસ-ચઉમાસ, પક્ષગા નિરયતિરિઅ-નર અમરા સમ્માણુ-સવિરઈ, અહખાયચરિત્ત ઘાયકરા ॥ ૧૮ ॥ ભાવાર્થ : અનંતાનુબંધી કષાયનું કાળ માન યાવજ્જીવ સુધીનું કહેલ છે. અપ્રત્યાખ્યાનીય કષાયનું એક વરસ સુધીનું કહેલું છે. પ્રત્યાખ્યાનીય કષાયનું કાળમાન ચાર માસનું કહેલુ છે. જ્યારે સંજવલન કષાયનું કાળમાન પંદર દિવસનું જણાવેલ છે. અનંતાનુબંધી કષાય નરકનું આયુષ્ય, અપ્રત્યાખ્યાનીય કષાય તિર્યંચનું આયુષ્ય, પ્રત્યાખ્યાનીય કષાય મનુષ્યનું આયુષ્ય, સંજવલન કષાય દેવનું આયુષ્ય બાંધવામાં નિમિત્ત ભૂત થાય છે. અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વ ગુણનો ઘાતક છે. (નાશ કરનાર થાય છે). અપ્રત્યાખ્યાનીય કષાય દેશિવરતિ ગુણનો નાશ કરનાર થાય છે. પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિ ગુણનો નાશ કરનાર થાય છે. જ્યારે સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રનો નાશ કરનાર થાય છે. પ્ર. ૨૫૦. અનંતાનુબંધી કષાયની સ્થિતિ (કાળ) કેટલી કહેલી છે ? ઉ. : અનંતાનુબંધી કષાયો યાવજ્જીવ સુધી રહે છે. પ્ર. ૨૫૧. અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાયોની સ્થિતિ (કાળ) કેટલી જણાવેલી છે ? ઉ. : અપ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ એક વરસની કહેલી છે. એક વરસથી અધિક થાય તો અનંતાનુબંધી કષાય ગણાય છે. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચા૨ માસ ની જણાવેલી છે. સંજવલન કષાયોની સ્થિતિ પંદર દિવસની જણાવેલી છે. આ 30 For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ દરેક કષાયોની ઉત્કૃષ્ટ રૂપે જાણવી. પ્ર. ૨૫૨. અનંતાનુબંધી આદિ કષાયોના કેટલા ભેદો વિશેષ થઈ શકે છે ? ઉં. અનંતાનુબંધી આદિ ૧૬ કષાયોના ૬૪ ભેદો પણ થાય છે. તે આ પ્રમાણે : ૧ થી ૪ અનંતાનુબંધી અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા તથા લોભ. ૫ થી ૮ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૯ થી ૧૨ અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૧૩ થી ૧૬ અનંતાનુબંધી સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૧૭ થી ૨૦ અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૧ થી ૨૪ અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૫ થી ૨૮ અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૨૯ થી ૩ર અપ્રત્યાખ્યાનીય,સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૩૩ થી ૩૬ પ્રત્યાખ્યાનીય સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. ૩૭ થી ૪૦ પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૧ થી ૪૪ પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૫ થી ૪૮ પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. ૪૯ થી પર સંજવલન અનંતાનુબંધી. ક્રોધ, માન, માયા તથા લોભ. પ૩ થી પ૬ સંજવલન અપ્રત્યાખ્યાનીય. ક્રોધ, માન, માયા તથા લોભ. પ૭ થી ૬૦ સંજવલન પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા તથા લોભ. ૬૧ થી ૬૪ સંજવલન સંજવલન. ક્રોધ, માન, માયા તથા લોભ. પ્ર. ૨૫૩. આ ૬૪માંથી પહેલા ગુણસ્થાનકે કેટલા કષાયો હોય છે ? ઉ. પ્રધાનપણે (મુખ્યતયા) ૬૪ ભેદોમાંથી પહેલા ગુણસ્થાનકે ચોસઠે-ચોસઠ કષાયો ઉદયમાં હોય છે. પ્ર. ૨૫૪. નરકાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં જીવો કરે છે ? ઉ.: નરકાયુષ્યનો બંધ અનંતાનુબંધી અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો કરે છે. આ સિવાયના કષાયમાં થાય નહિ. પ્ર. ૨૫૫. તિર્યંચાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં થાય છે? ઉ. : તિર્યંચાયુષ્યનો બંધ જીવો મોટેભાગે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય કષાયના (ક્રોધ, માન, માયા તથા લોભ, ઉદયમાં વર્તમાન હોય ત્યારે કરે છે. પ્ર. ૨૫૬. મનુષ્પાયુષ્યનો બંધ જીવો કયા કષાયના ઉદયમાં કરે છે ? ઉ. મનુષ્પાયુષ્યનો બંધ જીવો અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં વિદ્યમાન હોય ત્યારે કરે છે. ૩૮ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૫૭. દેવાયુષ્યનો બંધ કયા કષાયના ઉદયમાં જીવો કરે છે ? ઉ. : દેવાયુષ્યનો બંધ જીવો અનંતાનુબંધી સંજવલન ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં વિદ્યમાન હોય ત્યારે કરી શકે છે. પ્ર. ૨૫૮. કયા કયા કષાયોના ઉદયમાં જીવો મરે તો ક્યાં જાય ? ઉ.: અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભના કષાયમાં જીવો મરે તો નરકમાં જાય. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનય-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં મરણ પામે તો તિર્યંચમાં જાય. અનંતાનુબંધી પ્રત્યાખ્યાનીય-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો મરણ પામે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. અને અનંતાનુબંધી સંજવલન-ક્રોધ, માન, માયા તથા લોભના ઉદયમાં જીવો મરણ પામે તો દેવપણામાં ઉત્પન્ન થાય છે. પ્ર. ૨૫૯. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી આદિ ચાર (૧૬) કષાયોમાં જીવો કયા કયા આયુષ્યનો બંધ કરે ? ઉ. : અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય સંજવલન, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય આદિ ૧૬ કષાયો ત્રીજા તથા ચોથા ગુણસ્થાનકે ઉદયમાં હોય છે અને ત્રીજા ગુણ સ્થાનકે કોઈ પણ જીવો આયુષ્યનો બંધ કરતા નથી. જ્યારે ચોથા ગુણસ્થાનકે દેવતા તથા નારકીના જીવોને આ કષાયો ઉદયમાં હોય ત્યારે તેઓ મનુષ્યના આયુષ્યનો બંધ કરે છે જ્યારે મનુષ્યો અને તિર્યંચો આ ગુણસ્થાનકે દેવ આયુષ્યનો બંધ કરે છે. માટે આ ૧૬ કષાયોના ઉદયમાં બે આયુષ્યનો બંધ કરે. પ્ર. ૨૬૦. પ્રત્યાખ્યાનાદિ ૧૬ કષાયોમાં જીવો કયા કયા આયુષ્યનો બંધ કરે ? ઉ.:પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય સંજવલન ક્રોધ, માન, માયા, લોભ રૂપે ૧૬ કષાયોમાં વિદ્યમાન જીવો દેવાયુષ્ય એકનો જ બંધ કરે છે. કારણ કે આ કષાયોનો ઉદય પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે હોય છે. અને તે તિર્યંચો તથા મનુષ્યોને હોય છે. તિર્યંચ મનુષ્યો આયુષ્ય બાંધે તો આ ગુણઠાણે દેવનું જ બાંધે છે. તે કારણથી એક આયુષ્ય કહ્યું છે. પ્ર. ૨૬૧. સંજવલનાદિ ૧૬ કષાયોના ઉદયથી જીવો કયા કયા આયુષ્યોને ઉપાર્જન કરે ? ઉ. : સંજવલન અનંતાનુબંધી, સંજવલન અપ્રત્યાખ્યાનીય, સંજવલન પ્રત્યાખ્યાનીય, સંજવલન સંજવલન રૂપ ક્રોધ, માયા તથા લોભ આદિ સોળ કષાયમાંથી ૩૯ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ વિદ્યમાન જીવો આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. આ ગુણસ્થાનક મનુષ્યોને હોય છે. પ્રમતાદિ ગુણસ્થાનકોમાં આ કષાયો હોય છે. મનુષ્ય છકે ગુણઠાણે આયુષ્યનો બંધ કરે તો દેવાયુષ્યનો બંધ કરે છે. પ્ર. ૨૬૨. અનંતાનુબંધી કષાયો જીવને શું પ્રાપ્ત કરવા દેતા નથી અને શેનો નાશ કરે છે ? ઉ. : અનંતાનુબંધી કષાયો જે જીવોને ઉદયમાં હોય છે તે જીવો સમ્યકત્વ પામતા નથી. અર્થાત્ અનંતાનુબંધી કષાયો સમક્તિને પ્રાપ્ત કરવા દેતા નથી તથા કોઈ જીવોને સમક્તિની પ્રાપ્તિ થયેલી હોય પછી અનંતાનુબંધીનો ઉદય થાય તો તે સમક્તિનો નાશ કરે છે. માટે સમક્તિનો ઘાતક છે એમ કહેવાય છે. પ્ર. ૨૬૩. અપ્રત્યાખ્યાનીય કષાયો શું પ્રાપ્ત થવા દે નહિ ? અને શું પ્રાપ્ત થયેલ હોય તેનો નાશ કરે ? ઉ.: અપ્રત્યાખ્યાનાદિ કષાયો જીવોને થોડું પણ પચ્ચકખાણ (વ્રતનિયમાદિ) કરવા દેતા નથી અને જે જીવોને થોડા પણ વ્રત-નિયમો વગેરે ઉદયમાં આવેલ હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરે છે. અર્થાતુ જીવને પચ્ચકખાણ વગરનો કરે પ્ર ૨૬૪. પ્રત્યાખ્યાનાદિ કષાયો શું પ્રાપ્ત ન થવા દે ? અને પ્રાપ્ત થયેલાનો શું નાશ કરે ? ઉ. : પ્રત્યાખ્યાનાદિ કષાયો સર્વ પાપના વ્યાપારથી વિરામ પામવા રૂપ પચ્ચખાણ આવવા દેતા નથી કદાચ કોઈ જીવ સર્વ પાપ વ્યાપારથી વિરામના પચ્ચકખાણને પામેલો હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરાવે છે. પ્ર. ૨૬૫. સંજવલન કષાયો શું પ્રાપ્ત થવા ન દે ? અને શું પ્રાપ્ત થયેલાનો નાશ કરે ? ઉ. : જ્યાં સુધી સંજવલન કષાયો વિદ્યમાન હોય ત્યાં સુધી જીવોને વીતરાગતા (યથાખ્યાત ચારિત્ર) પ્રાપ્ત થતી નથી અને કદાચ કોઈ જીવો વીતરાગતાને (યથાખ્યાત ચારિત્રને) પામ્યા હોય તો આ કષાયોનો ઉદય તેનો નાશ કરે છે. જલ-રેણુ-પુઢવિ-પવય, રાઈસરિસો ચઉવિહો કોહો ! તિણિસલયા-કઢઢિઓ, સેલથંભોવમો માણો ! ૧૯ !! માયાવલહિ-ગોમુત્તિ-મિંઢસિંગ-ઘણવંસિમૂલ-સમા | લોહો હલિદખંજણ,-કદ્દમકિમિરાગસામાણો (સારિચ્છો) | ૨૦ || ભાવાર્થ : પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા તથા પર્વતની રેખા, સમાન ક્રોધ અનુક્રમે જાણવા, નેતરની લાકડી, કાષ્ટની સોટી, હાડકાંની સોટી, પથ્થરની સોટી સમાન અનુક્રમે માન જાણવા. ૪૦ For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ લાકડાનાં છોડીયા જેવી, ગાયના મૂત્રના જેવી, ઘેટાના શિંગડાં જેવી, વાંસના મૂળિયા જેવી, અનુક્રમે માયા જાણવી તથા હળદળના રંગ જેવો, કાજળ જેવો, ગાડાની મસી જેવો, કિરમજી રાગ જેવો, અનુક્રમે લોભ જાણવો. | ૨૦ | પ્ર. ૨૬૬. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન ક્રોધ કોના જેવો હોય છે ? ઉ. : અનંતાનુબંધી ક્રોધ પહાડમાં પડેલી ચીરાડ (તડ) જેવો હોય છે. જે થયા પછી મોટે ભાગે શમે નહિ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ પૃથ્વીમાં તીરાડ (તડ) પડેલી હોય તેના જેવો હોય છે. જે ક્રોધના ઉદય પછી લાંબા ગાળે શમી જાય છે, પૃથ્વીની તીરાડ રેતી વગેરે ઉડતી ઉડતી આવતી હોય અને પૂરાય છે તેની જેમ . પ્રત્યાખ્યાનીય ક્રોધ રેતીમાં રહેલી રેખાની જેમ જાણવો. આ ક્રોધને શમતા બહુવાર લાગતી નથી જેમ પવન આવે અને રેતીની રેખા પૂરાઈ જાય છે તેમ આ ક્રોધના ઉદયવાળા જીવોને પાછળથી સમજાવતા શમી જાય છે. સંજવલન ક્રોધ પાણીમાં રેખા સમાન કહેલો છે, જેમ કાદવવાળી જગ્યામાં રેખા કરીએ તો તરત જ પૂરાઈ જાય છે. તેમ આ ક્રોધના ઉદયથી જીવોને ક્રોધ કદાચ થઈ જાય પણ તરત જ સમજાવતાં પાછો ફરી જાય છે અને શાંત થઈ જાય છે. પ્ર. ૨૬૭. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, તથા સંજવલન માન કોના કોના સરખું હોય ? ઉ. : અનંતાનુબંધી માન પથ્થરના થાંભલા સરખું જણાવ્યું છે કારણ કે પથ્થરના થાંભલાને વાળવો હોય તો વળતો નથી પણ બે ટુકડા થઈ જાય છે. તેમ આ માનના ઉદયવાળા જીવોમાં નમ્રતા પેદા કરાવી નમન કરાવવું હોય તો કદી તેઓ કરતા નથી. અપ્રત્યાખ્યાનીય માન હાડકાના સમુદાયને ભેગા કરી બનાવેલી લાકડી જેવું હોય છે. તે લાકડીને વાળવી હોય તો ઘણી મહેનત પડે. તેને તપાવીને તેલ વગેરેનું માલીશ કરતા કરતા ઘણા કાળે વળે છે. તેમ આ માન કષાયના ઉદયવાળા જીવોને ધીમે ધીમે સમજાવતા સમજાવતા ઘણા લાંબા ગાળે તેનામાં નમ્રતા આવે છે. પ્રત્યાખ્યાનીય માન લાકડાની લાકડી જેવું હોય છે. તે લાકડાની સોટીને બે છેડા ભેગા કરવા હોય તો તેમાં વાર લાગે છે તેમ આ માનના ઉદયવાળા જીવોમાં નમ્રતા પેદા કરવી હોય તો થોડી વાર લાગે છે. ઘણી વાર લાગતી નથી. સંજવલન માન નેતરની સોટી જેવું કહેલું છે. જેમ નેતરની સોટીને વાળવી હોય તો તરત જ વાળી શકાય છે. વાર લાગતી નથી તેમ આ માનના ઉદયવાળા જીવોને સમજાવીએ કે તરત જ તે નમ્ર બની જઈ માનનો ત્યાગ કરે છે. પ્ર. ૨૬૮. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન માયા કોના કોના જેવી હોય છે ? ઉ. : અનંતાનુબંધીની માયા વાંસના મૂલીયાં જેવી કહેલી છે. જેમ વાંસનું મૂલીયું ૪૧ For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ છેદતાં છેદાતું નથી તેને બાળવાના કામમાં જ વપરાય છે. તેમ આ માયાના ઉદયવાળા જીવો એ માયાથી કદી પાછા ફરી શકતા નથી. અપ્રત્યાખ્યાની માયા ઘેટાંના શીંગડા જેવી હોય છે. જેમ એ શીંગડુ વળેલું હોય છે તેને સીધું કરતા ઘણો ટાઈમ લાગે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સરલ બનતા ઘણો ટાઈમ લાગે છે. (એક વરસ જાય). પ્રત્યાખ્યાનીય માયાને શાસ્ત્ર ગાયના પેશાબ સરખી કહેલી છે. જેમ ગાય પેશાબ કરે તો વાંકુચંકુ પડે છે તેને સૂકાતા ટાઈમ લાગે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સરલ બનતા થોડો ટાઈમ લાગે છે. સંજવલન માયાને શાસ્ત્ર લાકડાનાં છોડીયા છોલેલા હોય તેની ઉપમા આપેલ છે. કારણ કે લાકડાના છોડયા છોલતા બોલતા વળી જાય છે. તે સીધા કરવા હોય તો તરત જ થઈ શકે છે તેમ આ માયાના ઉદયવાળા જીવોને સમજ મળતાની સાથે જ તરત જ પાછા ફરીને સરલ બની જાય છે. પ્ર. ૨૬૯. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય તથા સંજવલન લોભને કોની કોની ઉપમાઓ આપેલી છે ? ઉ. : અનંતાનુબંધી લોભને શાસ્ત્રમાં કરમજી રંગ જેવી ઉપમા આપેલી છે. જીવોના લોહીથી રંગેલ કપડું તે કપડામાં રંગ એવો પાકો હોય છે. કે જે કાઢવા માગીએ તો પણ જાય નહિ. એની જેમ આ લોભના ઉદયવાળા જીવો કદી પાછા ફરી શકતા નથી. જેમ રેશમમાં લગાડેલ રંગ કાઢવાથી નીકળતો નથી તેની જેમ જાણવું. અપ્રત્યાખ્યાનીય લોભને શાત્રે ગાડાના પૈડાની મળી જેવો કહેલો છે. જેમ ગાડાના પૈડાની મળીનો રંગ લાગેલ હોય તો તેને કાઢવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તેમ આ લોભના ઉદયને કાઢવો હોય તો ઘણાં લાંબા ગાળા સુધી મહેનત કરે તો તે લોભ ઓછો થાય છે. પ્રત્યાખ્યાનીય લોભને આંખમાં આંજવાના કાજળની ઉપમા આપેલ છે. જેમ કાજળનો ડાઘ પડેલ હોય તો તેને કાઢવામાં થોડી મહેનત પડે છે તેમ આ લોભના ઉદયવાળા જીવોને નિર્લોભી બનવામાં થોડો પુરૂષાર્થ કરે તો બની શકે છે. સંજવલન લોભને શાસ્ત્રમાં હળદરના રંગ જેવો કહ્યો છે. જેમ હળદરના રંગનો ડાઘ પડેલ હોય તો તે સાબુમાં કાઢીને તડકે સુકવે તો નીકળી જાય છે તેમ આ સંજવલન . લોભના ઉદયથી મૂચ્છ વગેરે પેદા થાય પણ તે તરત જ તેનો નાશ થઈ જાય છે. આ રીતે ચારે કષાયના ૧૬ ભેદોની ઉપમા શાસ્ત્રોમાં કહેલી જણાવેલ છે. જસુદયા હોઈ જિએ, હાસ રઈ અરઈ સોગ ભય કુચ્છા ! સનિમિત્તમન્ના વા, તે ઈહ હાસાઇમોહણિય | ૨૧ છે. ૪૨ For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન પણ મળે તો પણ જેના ઉદયથી હાસ્ય પેદા થાય, રતિ પેદા થાય, અરતિ પેદા થાય, ભય પેદા થાય, શોક પેદા થાય, દુર્ગચ્છા પેદા થાય, તે કર્મને હાસ્યાદિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૭૦. નોકષાય મોહનીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. નવ. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરૂષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ. પ્ર. ૨૭૧. હાસ્ય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જીવને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ જે કર્મના ઉદયથી હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૭૨. રતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ૯. : જે કર્મના ઉદયથી જીવને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ બાહ્ય અને અત્યંતર પદાર્થોને વિષે આનંદ પ્રમોદ) ઉત્પન્ન થાય તે રતિ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૭૩. અરતિ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ બાહ્ય અને અત્યંતર પદાર્થોને વિષે અપ્રીતિ પેદા થાય તે અરતિ મોહનીય કર્મ કહેવાય પ્ર. ૨૭૪. શોક મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ છાતીમાં મારવું, રોવું, વિલાપ કરવો, લાંબો શ્વાસ લેવો, ભૂમિ ઉપર આળોટવું વગેરે બને તે શોક મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૭૫. ભય મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત હોય અથવા નિમિત્ત વગર, પોતાના સંકલ્પોથી આલોકનો, પરલોકનો, ગ્રહણનો ભય, અકસ્માત ભય, આજીવિકાનો ભય, મરણ ભય, તથા શસ્ત્રનો ભય, વગેરે પેદા થાય છે તે ભય મોહનીય કર્મ કહેવાય પ્ર. ૨૭૬. જુગુપ્સા મોહનીય કર્મ કોને કહેવાય ? " .: જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત વગર અશુભ પદાર્થોના વિષયોને દેખીને મન બગડે, આંખ વગેરે બગડે, જોવાનું મન ન થાય તે જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે. પુરિસિસ્થિતદુભય પઈ, અદિલાસો જqસા હવઈ સો લે ! થી-નર-નપુ-વેઉદઓ, કુંકુમ-તણ-નગર દાહસમો | ૨૨ || ૪૩ For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પુરૂષનો અભિલાષ તે સ્ત્રીવેદ, સ્ત્રીનો અભિલાષ તે પુરૂષવેદ કહેવાય છે. ઉભયનો અભિલાષ તે નપુંસકવેદ તે અનુક્રમે બકરીની લીંડીના અગ્નિ સરખો, ઘાસના અગ્નિ સરખો, તથા નગરના દાહ સરખો કહેલો છે. પ્ર. ૨૭૭. પુરૂષવેદ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના વશથી (પરતંત્રતાથી) સ્ત્રીને સેવવાનો અભિલાષ થાય તે પુરૂષવેદ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૭૮ પુરૂષવેદ મોહનીય કોના જેવું જણાવ્યું છે ? ઉ. પુરૂષવેદ મોહનીય કર્મ ઘાસના અગ્નિ સરખો કહ્યો છે જેમ ઘાસનો અગ્નિ સળગ્યા પછી થોડીવારે શાંત થઈ જાય છે તેની જેમ પુરૂષવેદ પણ જલ્દી શાંત થઈ જાય છે. પ્ર. ૨૭૯. સ્ત્રીવેદ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી (પરતંત્રતાથી) જીવોને પુરૂષને સેવવાનો અભિલાષ (વાંછા) પેદા થાય તે સ્ત્રીવેદ મોહનીય કર્મ કહેવાય છે. પ્ર. ૨૮૦. સ્ત્રીવેદ કર્મ કોના જેવું કહેલું છે ? ઉ. સ્ત્રીવેદ કર્મ બકરીના લીંડીના અગ્નિ સરખું કારણ કે બકરીની લીંડીઓનો અગ્નિ પેદા થાય પછી બહારથી શાંત થયેલો દેખાય પણ અંદર અંદર સળગ્યા કરતો હોય છે, અને લાંબા ગાળે શાંત પામે છે તેમ આ વેદના ઉદયમાં જાણવું. પ્ર. ૨૮૧. નપુંસકવેદ મોહનીય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને પુરૂષ તથા સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ પેદા થાય તેને નપુંસકવેદ કહેવાય છે. - પ્ર. ૨૮૨. નપુંસકવેદ કોના જેવો કહેલો છે ? ઉ. : નપુંસકવેદ નગરના દાહ સરખો છે જેમ નગરમાં દાહ લાગે તો મોટે ભાગે શાંત થતો નથી તેમ આ વેદનો ઉદય પણ મોટે ભાગે શાંત પામતો નથી. સુર-નર-તિરિ-નિરયા, હડિસરિસ નામકશ્મ ચિત્તિસમ | બાયાલ-તિનવઇવિહં, તિઉત્તરસયં ચ સત્તટૂઠી ૨૩ || ભાવાર્થ : દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર પ્રકારે આયુષ્ય કર્મ છે અને તે બેડી સરખું જણાવેલ છે. નામકર્મ ચિત્રકાર જેવું કહ્યું છે તે ૪ર-૯૩-૧૦૩ તથા ૬૭ પ્રકારે હોય છે. પ્ર. ૨૮૩. આયુષ્ય કર્મ કેટલા પ્રકારે હોય છે અને કોના જેવું હોય છે ? ઉ. : ચાર. (૧) દેવાયુષ્ય (૨) મનુષ્યાયુષ્ય (૩) તિર્યંચાયુષ્ય તથા ૪૪ For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪) નરકાયુષ્ય. એ આયુષ્ય કર્મ હાથમાં તથા પગમાં નાખેલી બેડી સરખું જાણવું. જેમ બેડીમાં રહેલો માનવ છૂટવા માગે તો પણ છૂટી શકતો નથી તેમ આ આયુષ્ય કર્મના ઉદયથી જીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ગતિમાં) ઈચ્છા કરે તો પણ જઈ શકતો નથી. પ્ર. ૨૮૪. દેવાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ. : વિશિષ્ટ પ્રકારના ઐશ્વર્યનો અનુભવ કરે છે તે સુર કહેવાય. તેમાં જે કર્મ વડે જીવોને અવધારણ કરી રાખે તે દેવાયુષ્ય કર્મ કહેવાય છે, પ્ર. ૨૮૫. મનુષ્યાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ.: વસ્તુતત્વને (પદાર્થોને) જે વિસ્તારે છે તે નર કહેવાય છે. જે કર્મ તેમાં જીવોને ધારણ કરી રાખે (મનુષ્યભવમાં ધારી રાખે) તે મનુષ્યાયુષ્ય કર્મ કહેવાય. પ્ર. ૨૮૬. તિર્યંચાયુષ્ય કર્મ કોને કહેવાય? ઉ.: તિરછુ જે લઈ જાય તે તિર્યંચ અથવા તિર્યંચગતિ જે કર્મ એમાં (તિર્યંચ પણામાં) જીવને ધારી રાખે તે તિર્યંચાયુષ્ય કર્મ કહેવાય. પ્ર. ૨૮૭. નરકાયુષ્ય કર્મ કોને કહેવાય ? ઉ. : મનુષ્યો અને તિર્યંચો ઘણા પાપ કરનારા હોય છે તેઓને આહવાહન કરે તેનું નામ નરક. નરકાવાસોમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને પણ નરકો કહેવાય છે. એવાં નરકોમાં જીવોને જે કર્મ ધારણ કરી રાખે તેનું નામ નરકાયુષ્ય કર્મ કહેવાય છે. પ્ર. ૨૮૮. નામકર્મ કોના સરખું કહેલું છે ? ઉ. : નામકર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમ ચિત્રકાર સુંદરમાં સુંદર ચિત્રો બનાવી શકે અને ખરાબમાં ખરાબ ચિત્રો પણ બનાવી શકે છે. તેમ નામકર્મના ઉદયથી જીવને સારું સારું શરીર ગતિ વગેરે મળે છે. તેમ ખરાબ ગતિ ખરાબ જાતિ વગેરે પણ પ્રાપ્ત થાય છે. પ્ર. ૨૮૯. નામકર્મના કેટલા ભેદ હોય છે ? ઉ. : નામકર્મના બેતાલીશ (૪૨), ત્રાણું (૯૩), એકસો ત્રણ (૧૦૩) તથા સડસઠ (૬૭) ભેદો એમ અનેક પ્રકારે હોય છે. પ્ર. ૨૯૦. ચાર. નામકર્મના બેંતાલીશ ભેદોના મુખ્ય ભેદો કેટલા હોય છે? કયા કયા ? ઉ.: ચાર. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસદશક પ્રવૃતિઓ (૪) સ્થાવર દશક પ્રકૃતિઓ. ગઈ-જાઈ-તણુ-વિંગા, બંધણ-સંઘાયણાણિ સંઘયણી / સેઠાણ વનગંધરસ-ફાસ અણુપુત્રેિ વિહગગઈ || ૨૪ . ૪૫ For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ, બંધણ-સંઘાતન-સંઘયણ, સંસ્થાન, વર્ણ-ગંધરસ-સ્પર્શ, આનુપૂર્તિ તથા વિહાયોગતિ પિંડપ ડિત્તિ ચઉદસ પરઘાઊસાસ-આયવુજજોએ ! અગુરુલહુ-તિર્થી-નિમિણો, વઘાયમિઅ અઢપત્તઓ || ૨૫ ભાવાર્થ : પિંડ પ્રવૃતિઓ ચૌદ ગણાય છે. પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત-અગુરુલઘુ જિનનામ-નિમણિ તથા ઉપઘાત એ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ ગણાય છે, પ્ર. ૨૯૧. પિંડ પ્રકૃતિનો અર્થ શું છે ? ઉ.: પિંડ એટલે સમુદાય (સમૂહ) રૂપ જે પ્રકૃતિઓ હોય એટલે કે એક એક નામમાં બીજા જુદા જુદા ભેદો રહેલા હોય તેને પિંડ પ્રકૃતિ કહે છે. પ્ર. ૨૯૨. પિંડપ્રકૃતિઓ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. ચૌદ. (૧) ગતિનામ (૨) જાતિનામ (૩) શરીરનામ (૪) અંગોપાંગનામ (૫) બંધનનામ (૬) સંઘાતનનામ (૭) સંઘયણનામ (૮) સંસ્થાનનામ (૯) વર્ણનામ (૧૦) ગંધનામ (૧૧) રસનામ (૧૨) સ્પર્શનામ (૧૩) આનુપૂર્વનામ અને (૧૪) વિહાયોગતિનામ. પ્ર. ૨૯૩. પ્રત્યેક પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ.: આઠ. (૧) પરાઘાત (૨) ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) તિર્થંકરનામ (૭) નિમણિ (૮) ઉપઘાતનામ. પ્ર. ૨૯૪. પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક, સ્થાવરદશક એટલે શું? શા માટે એ રીતે જણાય છે ? ઉ. : પિંડપ્રકૃતિની જેમ જેમાં અન્ય અન્ય બીજી પ્રવૃતિઓ હોતી નથી સ્વતંત્ર રીતે એક એક હોય છે માટે તે પ્રત્યેક કહેવાય છે. ત્રણ શબ્દથી આદિની શરૂઆત કરી દશ પ્રવૃતિઓનાં નામ સુધીની જે સંજ્ઞાવાળી પ્રકૃતિઓનો વિભાગ તે ત્રશદશક કહેવાય છે. સ્થાવર શબ્દથી આદિ કરી દશ પ્રકૃતિઓનાં નામો સુધીની જે પ્રકૃતિઓનો વિભાગ તેને સ્થાવરદશક પ્રવૃતિઓ કહેવાય છે. તસ-બાયર-પજ્જd, પત્તેય-થિર સુભ ચ સુભગ ચા સસરાઈજ્જજર્સ, તસદસગં થાવરદસે તુ ઇમં ૨૬ / થાવર-સુહુમ અપર્જ, સાહારણે-અથિર-અસુભ-દુભગાણિ દુસરણાઈજ્જા-જસ-મિઅ નામે સેઅરા વિસ | ૨૭ ૪૬ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ત્રીસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક સ્થિર-શુભ-સુભગ-સુસ્વર-આદેય તથા યશ નામકર્મ એ ત્રણ દશક કહેવાય છે. સ્થાવર દશક આ પ્રમાણે છે, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુર્વર, અનાદેય તથા અયશ નામ કર્મ. આ ત્રસ તથા ઈતર દશ થઈને વીસ પ્રકૃતિઓ ગણાય છે. પ્ર. ૨૯૫. ત્રણ દશક નામકર્મની દશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે ? ઉ.: (૧) ત્રસ નામકર્મ (૨) બાદર નામકર્મ (૩) પયપ્તિ નામકર્મ (૪) પ્રત્યેક નામકર્મ (૫) સ્થિર નામકર્મ (૬) શુભ નામકર્મ (૩) સુભગ નામકર્મ (૮) સુવર નામકર્મ (૯) આદેય નામકર્મ (૧૦) યશ નામકર્મ. પ્ર. ૨૯૬. સ્થાવર દશકની દશ પ્રકૃતિઓ કઈ કઈ હોય છે ? ઉ.: (૧) સ્થાવર નામકર્મ (૨) સૂક્ષ્મ નામકર્મ (૩) અપર્યાપ્ત નામકર્મ (૪) રાધારણ નામકર્મ (૫) અસ્થિર નામકર્મ (૬) અશુભ નામકર્મ (૭) દુર્લગ નામકર્મ (૮) દુસ્વર નામકર્મ (૯) અનાદેય નામકર્મ (૧૦) અશ નામકર્મ. તસચઉ થિરછકે અથિરછક્ક, સુહુમતિગ થાવરચીફર્ક | સુભગતિગાઈ વિભાસા, તયાઇસંપાહિ પયડીહિ ! ૨૮ છે. ભાવાર્થ : ત્રસ ચતુષ્ક સ્થિર ષક, અસ્થિર પર્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવર ચતુષ્ક, સુભગત્રિક આદિ પ્રરૂપણા કરવી. વિભાસા એટલે તે પ્રકૃતિની આદિથી તેટલી સંખ્યા સુધીની પ્રકૃતિઓને વિભાસારૂપ ગણાય છે. જે ૨૮ || પ્ર. ૨૯૭. ત્રણ ચતુષ્ક નામકર્મથી નામની ચાર પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉ.: (૧) ત્રસ નામકર્મ (૨) બાદર નામકર્મ (૩) પર્યાપ્ત નામકર્મ (૪) પ્રત્યેક નામકર્મ. પ્ર. ૨૯૮. સ્થિર ષકની છ પ્રવૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉ.: (૧) સ્થિર નામકર્મ (૨) શુભ નામકર્મ (૩) સુભગ નામકર્મ (૪) સુસ્વર નામકર્મ (૫) આદેય નામકર્મ (૬) યશ નામકર્મ. પ્ર. ૨૯૯. અસ્થિર વર્કની છ પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉ. : (૧) અસ્થિર નામકર્મ (૨) અશુભ નામકર્મ (૩) દુર્લગ નામકર્મ (૪) દુઃસ્વર નામકર્મ (૫) અનાદય નામકર્મ (૬) અયશ નામકર્મ. પ્ર. ૩૦૦. સૂક્ષ્મત્રિકથી ત્રણ પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉ.: (૧) સૂક્ષ્મ નામકર્મ (૨) અપર્યાપ્ત નામકર્મ (૩) સાધારણ નામકર્મ. પ્ર. ૩૦૧. સ્થાવર ચતુષ્કથી ચાર પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ૪૭ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉ. ઃ (૧) સ્થાવર નામકર્મ (૨) સૂક્ષ્મ નામકર્મ (૩) અપર્યાપ્ત નામકર્મ (૪) સાધારણ નામકર્મ. પ્ર. ૩૦૨, સુભગત્રિક પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ? ઉં. : (૧) સુભગ નામકર્મ (૨) સુસ્વર નામકર્મ (૩)આદેય નામકર્મ ઈત્યાદિ. આદિ પ્રકૃતિઓથી ગણી બે ત્રણ જેટલી લેવી હોય તેટલા સુધીની પ્રકૃતિઓ ગણી લેવી તેને વિભાસા (સંજ્ઞા) રૂપ ગણાય છે. ગઇઆઇણ ઉ કમસો, ચઉપણ-પણતિપણ-પંચછછક્કું । પદ્ગ-પણઢચઉદુગ, ઇઅઉત્તરભેય પણસી ॥ ૨૯ || ભાવાર્થ : ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં નામો છે. તેમાં ક્રમે કરીને દરેકમાં આ પ્રમાણે આંકડા ૪-૫-૫-૩-૫-૫-૬-૬-૫-૨-૫-૮-૪ તથા બે જાણવા. પ્ર. ૩૦૩. ગતિ આદિ પ્રકૃતિઓનાં ઉત્તર ભેદો કેટલા થાય છે ? તે સંખ્યાથી જણાવો. ઉ. : ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં ૬૫ ભેદો થાય છે તે આ પ્રમાણે ૪ ભેદ ૫ ભેદ ૧ ગતિ નામકર્મના રે જાતિ નામકર્મના ૩ શરીર નામકર્મના ૪ અંગોપાંગ નામકર્મના ૫ બંધન નામકર્મના ૬. સંઘાતન નામકર્મના સંઘયણ નામકર્મના સંસ્થાન નામકર્મના વર્ણનામ કર્મના ૧૦ ગંધ નામકર્મના ૧૧ રસ નામકર્મના ૧૨ સ્પર્શી નામકર્મના ૧૩. આનુપૂર્વી નામકર્મના ૧૪ વિહાયોગતિ નામકર્મના 6 . -2 ૪૮ ૫ ભેદ ૩ ભેદ ૬૫ કુલ પિંડ પ્રકૃતિના અડવીસજુઆ તિનવઇ સંતે વા પનરબંધણે તિસયં | બંધણસંધાયગહો, તણુસુ સામન્ન-વણચઊ ॥ ૩૦ || ઇઅ સત્તટ્ટી બંધોદએ ય, ન ય સમ્મ-મીસયા બંધે । બંધુદએ સત્તાએ, વીસ-દુવીસઢવણસયં || ૩૧ || For Private and Personal Use Only ૫ ભેદ ૫ ભેદ ૬ ભેદ ભેદ ૫ ભેદ ૨ ભેદ ૫ ભેદ ૮ ભેદ ૪ ભેદ તથા ૨ ભેદ એમ ભેદ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : એ પાંસઠમાં પ્રત્યેકની ૨૮ ઉમેરતાં ૯૩ પ્રકૃતિઓ સત્તામાં થાય છે. અથવા બંધન પાંચના પંદર ગણવાથી ૧૦૩ પ્રકૃતિઓ સત્તામાં થાય છે. બંધન તથા સંઘાતનના ભેદોને શરીર ભેગા ગણવાથી તથા વદિ ૨૦ ભેદોની જગ્યાએ સામાન્યથી વણદિર ૪ ભેદો ગણવાથી ૬૭ નામ કર્મના ભેદો થાય છે. આ સડસઠ ભેદો બંધમાં તથા ઉદયમાં લેવાય છે. બંધને વિષે સમ્યકૃત્વ મોહનીય તથા મિશ્ર મોહનીય બે ન ગણતાં બંધમાં કુલ ઉત્તર પ્રવૃતિઓ ૧૨૦ ગણાય છે. ઉદયમાં ઉત્તર પ્રવૃતિઓ ૧૨૨ ગણાય છે. તથા સત્તામાં ઉત્તર પ્રવૃતિઓ ૧પ૮ ગણાય છે. - પ્ર. ૩૦૪. નામકર્મની ૯૩ પ્રવૃતિઓ કેવી રીતે થાય છે ? કયા ઉપયોગમાં આવે છે ? ઉ. : ઉપર જણાવેલી પિંડ પ્રકતિઓની ૬૫ પ્રકતિઓ તથા પ્રત્યેક ૮ ત્રણ ૧૦ અને સ્થાવરની ૧૦ ગણતાં ૯૩ પ્રકૃતિઓ થાય છે તે આ પ્રમાણે : ગતિ-૪ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જાતિ-૫ : એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય. શરીર-૫ : ઔદારીક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીર. અંગોપાંગ-૩ : ઔદારિક, વૈક્રિય અને આહારક અંગોપાંગ. બંધન-૫ : દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ બંધન. સંઘાતન-પ : ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ સંઘાતન. સંઘયણ-૬ : વજઋષભનારાચ, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કીલીકા અને છેવકું સંઘયણ. સંસ્થાન-૬ : સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક, વર્ણ-૫ : કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ. ગંધ-૨ : સુરભિ અને દુરભિ. રસ-પ : કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો. સ્પર્શ-૮ ગુરૂ (ભારે), લઘુ (હલકો), શીત, ઉષ્ણ, મૃદુ (કોમળ), કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ (લખો). આનુપૂર્વ-૪ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાનુપૂર્વી. વિહાયોગતિ-૨ : શુભ અને અશુભ. પ્રત્યેક નામકર્મની-૮ : (૧) પરાઘાત (૨) ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) જિન (તીર્થંકર) નામ (૭) નિર્માણ તથા (૮) ઉપઘાત. ત્રણ- ૧૦ : ૧-ત્રસ, ર-બાદર, ૩-પર્યાપ્ત, ૪-પ્રત્યેક, પસ્થિર, ૬-શુભ, ૭ સુભગ, ૮-સુસ્વર, ૯-આદેય, ૧૦-યશનામકર્મ. ૪૯ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર-૧૦ : ૧-સ્થાવ૨, ૨-સૂક્ષ્મ, ૩-અપર્યાપ્ત, ૪-સાધારણ, ૫-અસ્થિર, ૬અશુભ, ૭-૬ર્ભગ, ૮-૬સ્વ૨, ૯-અનાદેય, ૧૦-અયશ એમ કુલ ૬૫ + ૮ + ૧૦ + ૧૦=૯૩ ભેદો થાય છે. આ ૩ ભેદો સત્તાના વર્ણનમાં વપરાય છે. પ્ર. ૩૦૫. નામકર્મનાં ૧૦૩ ભેદ કેવી રીતે થાય છે ? અને તે શેમાં ઉપયોગમાં આવે છે ? ઉ. : નામકર્મનાં ૧૦૩ ભેદો આ પ્રમાણે થાય છે ઃ પિંડપ્રકૃતિ ૭૫ + પ્રત્યેક ૮ + ત્રસ ૧૦ + સ્થાવર૨ ૧૦ = ૧૦૩ નામની ૯૩ પ્રકૃતિઓમાં બંધન પાંચ ગણ્યા છે. તેમાં બંધન ૧૫ ગણવાથી ૧૦૩ ભેદો થાય છે, અને તે સત્તામાં હોય છે. પિંડપ્રકૃતિ-૭૫, ગતિ-૪, જાતિ-૫, શરીર ૫, અંગોપાંગ-૩, બંધન-૧૫, સંઘાતન-૫, સંઘયણ-૬, સંસ્થાન-૬, વર્ણ-૫, ગંધ-૨, ૨સ-૫, સ્પર્શ-૮, આનુપૂર્વિ-૪, વિહાયોગતિ-૨ = ૭૫. પ્રત્યેક-૮ : પાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ અને ઉપઘાત. વસ-૧૦ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. સ્થાવર-૧૦ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. અને તેનો સત્તામાં ઉપયોગ થાય છે. ૫. ૩૦૬. નામકર્મનાં ૬૭ ભેદો કયા કયા છે ? અને તે શેના ઉપયોગમાં આવે છે ? ઉ. : નામકર્મનાં ૬૭ ભેદો આ પ્રમાણે છે ઃ નામકર્મના ૧૦૩ ભેદોમાંથી બંધન-૧૫ તથા સંઘાતન-૫ એ પાંચ શરીરોની અંતર્ગત લઈ લેવા તથા વર્ણ-ગંધ, રસ અને સ્પર્શના થઈને વીસ ભેદ થાય છે. તેમાં એક વર્ણ, એક ગંધ, એક રસ તથા એક સ્પર્શ લઈને બાકીના સોળ બાદ કરતાં ૨૦ + ૧૬=૩૬. ૧૦૩માંથી ૩૬ બાદ કરતાં નામકર્મના ૬૭ ભેદો થાય છે. આ ૬૭ ભેદો બંધ તથા ઉદયમાં ઉપયોગી થાય છે. પિંડપ્રકૃતિ ૩૯ + પ્રત્યેક-૮ + ત્રસ-૧૦ + સ્થાવર-૧૦ = ૬૭. ૪-ગતિ, ૫-જાતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, ૬-સંઘયણ, ૬ : પિંડપ્રકૃતિ-૩૯ સંસ્થાન, ૪-વર્ણાદિ, ૪-આનુપૂર્વી અને ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૮ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૧૦ : ત્રસ, બાદ૨, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ. ૫૦ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર-૧૦: સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૩૦૭. બંધમાં મોહનીય કર્મની કેટલી પ્રવૃતિઓ હોતી નથી ? ઉ. : બે. (૧) સમ્યકત્વ મોહનીય (૨) મિશ્ર મોહનીય. પ્ર. ૩૦૮. બંધમાં આઠ કર્મની થઈને કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસોવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીયર૬, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ - ૧૨૦. પ્ર. ૩૦૯, ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫. પ્ર. ૩૧૦. સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો અઠ્ઠાવન અથવા એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૧૦૩, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૫૮ અથવા જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૪૮. પ્ર ૩૧૧. નામ કર્મના મૂળ ભેદ કેટલા છે ? કયા કયા ? ઉ.: બે. (૧) શુભ નામ કર્મ (૨) અશુભ નામ કમ. પ્ર ૩૧૨. શુભ નામ કર્મના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ. : ત્રણ. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) ત્રસ પ્રકૃતિ. પ્ર. ૩૧૩. અશુભ નામ કર્મના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.: ત્રણ. (૧) પિંડ પ્રકૃતિ (૨) પ્રત્યેક પ્રકૃતિ (૩) સ્થાવર પ્રકૃતિ. પ્ર. ૩૧૪. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિઓના કેટલા ભેદ થાય છે ? કયા કયા ? ઉ. ચૌદ. (૧) ગતિ (૨) જાતિ (૩) શરીર (૪) અંગોપાંગ (૫) બંધન (૬) સંઘાતન (૭) સંઘયણ (૮) સંસ્થાન (૯) વર્ણ (૧૦) ગંધ (૧૧) રસ (૧૨) સ્પર્શ (૧૩) આનુપૂર્વી અને (૧૪) વિહાયોગતિ. પ્ર. ૩૧૫. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદો કેટલા હોય છે? કયા કયા? ઉ.: સાડત્રીસ. (૧) દેવ ગતિ (૨) મનુષ્ય ગતિ (૩) પંચેન્દ્રિય જાતિ (૪) ઔદારિક (૫) વૈક્રિય (૬) તૈજસ (૭) આહારક શરીર (૮) કામણ શરીર (૯) ઔદારિક અંગોપાંગ (૧૦) વૈક્રિય અંગોપાંગ (૧૧) આહારક અંગોપાંગ ૫૧ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઔદારિક બંધન (૧૩)વૈક્રિય બંધન (૧૪)આહા૨ક બંધન (૧૫) તૈજસ બંધન (૧૬) કાર્મણ બંધન (૧૭) ઔદારિક સંઘાતન (૧૮) વૈક્રિય સંઘાતન (૧૯) આહારક સંઘાતન (૨૦) તૈજસ સંઘાતન (૨૧) કાર્મણ સંઘાતન (૨૨) વજઋષભનારાચ સંઘયણ (૨૩) સમચતુરસ્ત્ર સંસ્થાન (૨૪) રક્તવર્ણ (૨૫) પિત્તવર્ણ (૨૬) શ્વેતવર્ણ (૨૭) સુરભિગંધ (૨૮) કષાય રસ (૨૯) આમ્લ રસ (૩૦) મધુર રસ (૩૧) લઘુ સ્પર્શ (૩૨) ઉષ્ણ સ્પર્શ (૩૩) મૃદુ સ્પર્શ (૩૪) સ્નિગ્ધ સ્પર્શ (૩૫)દેવાનુપૂર્વી (૩૬) મનુષ્યાનુપૂર્વી (૩૭) શુવિહાયોગતિ. પ્ર. ૩૧૬. શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ૩૭ નામો કોની અપેક્ષાએ છે. કયા ભેદની અપેક્ષાએ તથા ૧૦૩ નામના ભેદની અપેક્ષાએ કેટલા હોય ? ઉ. : શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના ૩૭ ભેદો જે ઉ૫૨ બતાવ્યા છે તે નામ કર્મના ૯૬ ભેદોની અપેક્ષાએ હોય છે. જ્યારે નામ કર્મના ૧૦૩ ભેદની અપેક્ષાએ ૪૭ ભેદો થાય છે. તેમાં બંધન પાંચ ગણ્યા છે તો ૧૫ ગણવાથી ૧૦૩ ભેદની અપેક્ષાએ ૩૭ + ૧૦ = ૪૭ થાય છે. પ્ર. ૩૧૭. પંદર બંધનોના નામો કયા કયા છે ? ઉ. : (૧) ઔદારિક ઔદારિક બંધન (૨) ઔદારિક તૈજસ બંધન (૩) ઔદારિક કાર્યણ બંધન (૪) વૈક્રિય વૈક્રિય બંધન (૫) વૈક્રિય તૈજસ બંધન (૬) વૈક્રિય કાર્મણ બંધન (૭) આહારક આહારક બંધન (૮) આહા૨ક તૈજસ બંધન (૯) આહારક કાર્મણ બંધન (૧૦) ઔદારિક તૈજસ કાર્યણ બંધન (૧૧) વૈક્રિય તૈજસ કાર્યણ બંધન (૧૨) આહારક તૈજસ કાર્મણ બંધન (૧૩) તૈજસ તૈજસ બંધન (૧૪) તેજસ કાર્યણ બંધન અને (૧૫) કાર્મણ કાર્મણ બંધન. પ્ર. ૩૧૮. નામ કર્મમાં ૬૭ ભેદોની અપેક્ષાએ શુભ નામ કર્મમાં પિંડ પ્રકૃતિના મૂળ ભેદો કેટલા હોય છે ? કયા કયા ? ઉ. : બાર. (૧) ગતિ નામ (૨) જાતિ નામ (૩) શરીર નામ (૪) અંગોપાંગ (૫) સંઘયણ (૬) સંસ્થાન (૭) વર્ણ (૮) ગંધ (૯) રસ (૧૦) સ્પર્શ (૧૧) આનુપૂર્વી અને (૧૨) વિહાયોગતિ. × ૩૧૯. શુભ નામ કર્મના ૬૭ ભેદોની અપેક્ષાએ નામ કર્મની ઉત્તર પિંડ પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : વીસ. તે નામ કર્મની ૬૭ ભેદોની અપેક્ષાએ જાણવી. (૧) દેવ ગતિ, (૨) મનુષ્ય ગતિ, (૩) પંચેન્દ્રિય જાતિ, (૪) ઔદારિક શરીર, (૫) વૈક્રિય શ૨ી૨, (૬) આહારક શરીર, (૭) તેજસ શરીર, (૮) કાર્મણ શરીર, (૯) ઔદારિક અંગોપાંગ, (૧૦)વૈક્રિય અંગોપાંગ, (૧૧) આહારક અંગોપાંગ, (૧૨) વજ ૠષભનારાચ સંઘયણ, (૧૩) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૪) એક વર્ણ, (૧૫) એક ગંધ, (૧૬) એક રસ, (૧૭) એક સ્પર્શ, (૧૮) દેવાનુપૂર્વી, (૧૯) મનુષ્યાનુપૂર્વી, ૫૨ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ (૨૦) શુભ વિહાયોગતિ. પ્ર. ૩૨૦. શુભ નામ કર્મની પ્રત્યેક પ્રકતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : સાત. (૧) પરાઘાત (૨) ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) નિમણિ (૭) તિર્થંકર નામ કર્મ. પ્ર. ૩૨૧. શુભ નામ કર્મની ત્રસ પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : દસ. (૧) ત્રસ (૨) બાદર (૩) પર્યાપ્ત (૪) પ્રત્યેક (૫) સ્થિર (૬) શુભ (૭) સુભગ (૮) સુસ્વર (૯) આદેય તથા (૧૦) યશ નામ કર્મ. પ્ર. ૩૨૨. નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓમાં કુલ શુભ નામ કમની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચોસઠ. પિંડ પ્રકૃતિઓ ૪૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦. પ્ર. ૩૨૩. નામ કર્મના ૯૩ ભેદોમાં શુભ નામ કર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચોપન. પિંડ પ્રકૃતિ ૩૩ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦. પ્ર. ૩૨૪. નામ કર્મના ૬૭ ભેદોમાં શુભ નામ કમની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : સાડત્રીસ. પિંડ પ્રકૃતિઓ ૨૦ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦. પ્ર. ૩૨૫. નામ કર્મમાં અશુભ પ્રવૃતિઓમાં પિંડ પ્રકૃતિના મૂળ ભેદ કેટલા થાય છે ? કયા કયા ? ઉ. : દસ. (૧) ગતિ (૨) જાતિ (૩) સંઘયણ (૪) સંસ્થાન (૫) વર્ણ (૬) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) આનુપૂર્વી તથા (૧૦) વિહાયોગતિ. પ્ર. ૩૨૬. નામ કર્મમાં અશુભ પ્રવૃતિઓમાં પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદો કેટલા થાય છે ? કયા કયા ? ઉ.: અઠ્ઠાવીસ. (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઈન્દ્રિય જાતિ. (૫) તેઈન્દ્રિય જાતિ, (૬) ચઉરીન્દ્રિય જાતિ, (૭) ઋષભનારાચ સંઘયણ, (૮) નારાજી સંઘયણ, (૯) અર્ધનારા સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવટ્ટુ સંઘયણ, (૧૨) જોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) કુન્જ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુડક સંસ્થાન, (૧૭) નરકાનુપૂર્વી, (૧૮) તિર્યંચાનુપૂર્વી, (૧૯) અશુભ વિહાયોગતિ, (૨૦) કૃષ્ણવર્ણ, (૨૧) નીલવર્ણ, (૨૨) દુરભિગંધ, (૨૩) તિક્તરસ, (૨૪) કટુરસ, (૨૫) ગુરૂ સ્પર્શ, (૨૬) કર્કસ સ્પર્શ, (૨૭) રૂક્ષ સ્પર્શ, (૨૮) શીત સ્પર્શ. પ્ર. ૩૨૭. નામકર્મને વિષે અશુભ નામકર્મમાં પ્રત્યેક નામકર્મના કેટલા ભેદ છે ? કયા કયા ? ૫૩ For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉ.: એક. પ્રત્યેક-૧ ઉપઘાત. પ્ર. ૩૨૮. નામકર્મને વિષે અશુભ નામકર્મમાં સ્થાવરના કેટલા ભેદો છે ? કયા કયા ? ઉ.:દસ.(૧) સ્થાવર (૨) સૂક્ષ્મ (૩) અપર્યાપ્ત (૪) સાધારણ (૫) અસ્થિર (૬) અશુભ (૭) દુર્લંગ (૮) દુર્વર (૯) અનાદય તથા (૧૦) અયશ. પ્ર. ૩૨૯. નામકર્મની અશુભ પ્રવૃતિઓને વિષે ૬૩ ભેદોની અપેક્ષાએ પિંડપ્રકૃતિનાં કેટલા ભેદો હોય છે ? કયા કયા ? ઉ. : ત્રેવીસ. (૧) નરક ગતિ, (૨) તિર્યંચ ગતિ, (૩) એકેન્દ્રિય જાતિ, (૪) બેઈન્દ્રિય જાતિ, (૫) તેઈન્દ્રિય જાતિ, (૬) ચરિીન્દ્રિય જાતિ, (૭) ઋષભનારાચ સંઘયણ, (૮) નારાજી સંઘયણ, (૯) અર્ધનારાચ સંઘયણ, (૧૦) કીલીકા સંઘયણ, (૧૧) છેવટ્ટુ સંઘયણ, (૧૨) ન્યગ્રોધ સંસ્થાન, (૧૩) સાદિ સંસ્થાન, (૧૪) કુન્જ સંસ્થાન, (૧૫) વામન સંસ્થાન, (૧૬) હુંડક સંસ્થાન, (૧૭) વર્ણ, (૧૮) ગંધ, (૧૯) રસ, (૨૦) સ્પર્શ, (૨૧) નરકાનુપૂર્વી, (૨૨) તિર્યંચાનુપૂર્વી, (૨૩) અશુભ વિહાયોગતિ. પ્ર. ૩૩૦. નામકર્મના ૧૦૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૧. નામકર્મના ૯૩ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઓગણચાળીસ. પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૨. નામકર્મના ૬૭ ભેદોની અપેક્ષાએ અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ચોત્રીસ. પિંડપ્રકૃતિ ૨૩ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦. પ્ર. ૩૩૩. નામકર્મનાં ૧૦૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : શુભ નામકર્મની ૬૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૪૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦ અશુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ પ્ર. ૩૩૪. નામકર્મનાં ૯૩ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: શુભ નામકર્મની પ૪ અને અશુભ નામકર્મની ૩૯. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૩૭ + પ્રત્યેક ૭ + ત્રસ ૧૦ ૫૪ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ અશુભ નામકર્મ પિંડપ્રકૃતિ ૨૮ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ - પ્ર. ૩૩૫. નામકર્મનાં ૬૭ ભેદોમાં શુભ તથા અશુભ નામકર્મની કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : શુભ નામકર્મની ૩૭ અને અશુભ નામકર્મની ૩૪. શુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૦ + પ્રત્યેક ૭ + ત્રસનાં ૧૦ અશુભ નામકર્મ : પિંડપ્રકૃતિ ૨૩ + પ્રત્યેક ૧ + સ્થાવર ૧૦ આમ ૩૭ તથા ૩૪ થઈને ૭૧ થાય છે. તેમાં વણે ગંધ-રસ તથા સ્પર્શ એ ચારેય બન્નેમાં ગણેલ હોવાથી ચાર બાદ કરવાથી ૬૭ થાય છે. એમ જાણવું. નિરયતિરિ-નરસુરગઈ, ઇંગબિઅતિઅ-ચઉપસિંદિ જાઈઓ ! ઓરાલવિઉધ્વાહારગ,-તેઅકમ્પણ પણસરીરા || ૩૨ છે. ભાવાર્થ : નરક, તિર્યચ, મનુષ્ય, દેવ એ ચાર ગતિ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય. ચઉરીન્દ્રિય, પંચેન્દ્રિય એ પાંચ જાતિ તથા ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ તથા કામણ શરીર એ પાંચ શરીર કહેવાય છે. પ્ર. ૩૩૬. નરક ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : ચાલ્યા ગયા છે શાતાવેદનીયાદિરૂપ ઈષ્ટફલો જેમાંથી, તે નારકો (નરકાવાસો) કહેવાય છે. એવા નારકોને વિષે જે ગતિ થવી તે નરક ગતિ કહેવાય છે. એવા વિપાકથી જે કર્મ પ્રવૃત્તિનું વદન થાય તે નરક ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૩૭. તિર્યંચ ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: તિર્યંચ ગતિ રૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવ અને ભવ આદિ સંયોગોને ભોગવવા લાયકમાં જીવને લઈ જાય તે તિર્યંચ ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૩૮. મનુષ્ય ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. મનુષ્ય ગતિમાં લઈ જનાર (આત્માને) કર્મ તે મનુષ્ય ગતિ નામકર્મ કહેવાય. પ્ર. ૩૩૯. દેવ ગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. જ્યાં મોટે ભાગે (પ્રાયઃ કરીને) સઘળી શુભ પ્રકૃતિઓનો ઉદય પેદા કરાવે ઐશ્વર્યાદિ ઋદ્ધિ વગેરે અપાવે અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવના સંયોગથી આત્માને શુભ પ્રકૃતિઓનો ઉદય કરાવે તે દેવ ગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૦. એકેન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય ક્ષયોપશમ ભાવના જ્ઞાનવાળા તથા એકેન્દ્રિય અને તેની કોઈપણ પેટા જાતિના નામથી જીવનો વ્યવહાર પ્રસિદ્ધ કરનાર નામકર્મ તે એકેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. ૫૫ For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૪૧, બેઈન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શેન્દ્રિય તથા ૨સનેન્દ્રિય એ બેના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રીતે ઓળખાવનાર કર્મ તે બેઈન્દ્રિય કહેવાય. પ્ર. ૩૪૨. તેઈન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શના, રસના તથા ઘ્રાણેન્દ્રિય એ ત્રણના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રૂપે ઓળખાણ કરાવનાર કર્મ તે તેઈન્દ્રિય. પ્ર. ૩૪૩. ચર્લરીન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : સ્પર્શના, રસના, ઘ્રાણ તથા ચક્ષુરીન્દ્રિય, એ ચારના ક્ષયોપશમ ભાવવાળા જીવને તે રૂપે ઓળખાવનાર કર્મ તે ચઉરીન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય. પ્ર. ૩૪૪, પંચેન્દ્રિય જાતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે જીવોને સ્પર્શના, રસના ઘ્રાણ, ચક્ષુ તથા શ્રોતેન્દ્રિયના ક્ષયોપશમ ભાવવાળા જીવોને પંચેન્દ્રિયપણાનો વ્યવહાર પ્રસિદ્ધ કરનાર કર્મ તે પંચેન્દ્રિય જાતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૫. ઔદારીક શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ. : ઉદાર પ્રધાન. શ્રી તીર્થંકરો તથા ગણધર જીવોની અપેક્ષાએ શ્રેષ્ઠ કોટીનું જે શરીર તે ઔદારિક શરીર કહેવાય છે. કારણ કે તીર્થંકરો તથા ગોધર ભગવંતોના શરીરો અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓનાં શરીરો કરતાં અનંત ગુણ અધિક ક્રાંતિવાળા હોય છે. તથા ઉદાર એટલે મોટું. એક હજાર યોજનથી કાંઈક અધિક પ્રમાણવાળું હોય છે. જે કર્મના ઉદયથી ઔદારિક શરીરને યોગ્ય ઔારિક વગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે આત્મ પ્રદેશોની સાથે પરિણમાવીને સંબંધિત કરે તે ઔદારિક શરીર નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૬. વૈક્રીય શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ. : વિવિધ પ્રકારની ક્રિયાને જે કરે તે વૈક્રિય. તે આ પ્રમાણે, એક થઈને અનેક થાય, અનેક થઈને એક થાય, અણુ થઈને મોટું થાય, મોટું થઈને નાનું થાય, આકાશમાં ચાલતું થઈને ભૂમિ પર ચાલતું થાય, ભૂમિ પર ચાલતું થઈને આકાશમાં ચાલતું થાય, દ્રશ્ય થઈને અદ્રશ્ય થાય, અદ્રશ્ય થઈને દ્રશ્ય થાય, વૈક્રીય વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રીય શરીર રૂપે પરિણમાવીને કરે તે વૈક્રીય શરીર નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૪૭. વૈક્રીય શરીર કેટલા પ્રકારે હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) ઔપપાતિક (ઉપપાત જન્મ) રૂપ (૨) લબ્ધિપ્રત્યયવાળું. ૫૬ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૪૮. ઔપપાતિક વૈક્રીય શરીર કયા જીવોને હોય છે ? ઉ. ? ઔપપાતિક વૈક્રીય શરીર દેવતા તથા નારકીના જીવોને હોય છે. પ્ર. ૩૪૯. લબ્ધિપ્રત્યય વૈક્રીય શરીર કયા જીવોને હોય છે? ઉ. : લબ્ધિપ્રત્યય વૈકીય શરીર તિર્યંચો તથા મનુષ્યોને હોય છે. પ્ર. ૩૫૦. આહારક શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ. : આહારક વર્ગણાના પગલોને ગ્રહણ કરી આહારક શરીરરૂપે પરિણાવી, આત્મપ્રદેશોની સાથે સંબંધીત કરે તે આહારક શરીર નામકર્મ કહેવાય પ્ર. ૩પ૧. આહારક શરીર કોણ બનાવી શકે ? ઉ. : આહારક શરીર ચૌદ પૂર્વધરો બનાવી શકે. તીર્થંકરના દર્શન કરવાનું મન થાય, સમવરસણ આદિ જોવાનું મન થાય ત્યારે આ શરીર દ્વારા જઈ શકે અને - જોઈ શકે તેવા કોઈ તત્વમાં શંકા વગેરે પેદા થયેલી હોય તો તીર્થકરો પાસેથી સમાધામેળવવા માટે પણ બનાવી શકે છે. પ્ર. ૩પર. તૈજસ શરીર નામકર્મ કોને કહેવાય? ઉ. : તેજસ શરીર નામકર્મના ઉદયથી જગતમાં રહેલી તૈજસ વર્ગણાના પગલોને ગ્રહણ કરી આત્મપ્રદેશો સાથે સંબંધિત કરી પરિણમાવે તે તૈજસ શરીર નામકર્મ કહેવાય છે. પ્ર. ૩પ૩. તૈજસ શરીરનું શું કાર્ય હોય છે ? ઉ. તૈજસ શરીરનું આહાર (ખોરાક) પચાવવાનું કામ હોય છે. તથા વિશિષ્ટ કોટીના તપ વડે કરીને તેજો લેયા પણ આ નામકર્મના ઉદયથી પેદા થાય છે. જે બીજાને બાળીને ભષ્મ કરી નાખે. અને શીત લેશ્યા પણ પેદા થાય છે જે બીજાને શીતલ બનાવે પ્ર. ૩૫૪. કામણ શરીર નામકર્મ કોને કહેવાય ? ઉ.: (કર્મ પરમાણુઓ) કામણ વર્ગણાના પુદ્ગલો આત્મપ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ એકમેકપણાને પામે તે કામણ શરીર નામકર્મ કહેવાય છે. જેના ઉદયથી કાશ્મણ વર્ગણાના પગલોને ગ્રહણ કરી પરિણાવી આત્માના પ્રદેશોની સાથે એકમેક કરે તે કામણ શરીર નામકર્મ કહેવાય છે. બાહૂ પિઠિ સિર ઉર, ઉયરંગ ઉવંગ અંગુલીપકુહા ! સેસા અંગોવંગા, પઢમતણુતિગસુવંગાણિ ૩૩ ભાવાર્થ : બે ભુજા, પીઠ, મસ્તક, છાતી, બે સાથળ તથા પેટ આ આઠ અંગ કહેવાય. ઉપાંગ આંગળીઓ વગેરે કહેવાય. રેખા વગેરે અંગોપાંગ કહેવાય છે. આ પહેલા ત્રણ પ૭ For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં અંગોપાંગ હોય છે. પ્ર. ૩૫૫. અંગો કેટલા હોય છે ? કયા કયા ? ઉં. : શરીરના મુખ્ય અવયવોને અંગ કહેવાય છે તે આઠ પ્રકારના હોય છે. બે હાથ, બે સાથળ, પીઠ, મસ્તક, છાતી તથા પેટ. છે. પ્ર. ૩૫૬. ઉપાંગ કોને કહેવાય ? ઉ. : આંગળીઓ વગેરે, અંગોની સાથે રહેલા હોય તે ઉપાંગો કહેવાય છે. પ્ર. ૩૫૭. અંગોપાંગ કોને કહેવાય ? ઉ. : અંગો ઉપાંગોની સાથે રેખા, વેઢા વગેરે જે હોય છે તે-અંગોપાંગ કહેવાય પ્ર. ૩૫૮. અંગોપાંગ કેટલા શરીરમાં હોય છે ? કયા કયા ? ઉ.:ત્રણ. ઔદારિક શરીરમાં અંગોપાંગ હોય તેને ઔદારિક અંગોપાંગ, વૈક્રીય શરીરમાં અંગોપાંગ હોય તેને વૈક્રીય અંગોપાંગ અને આહારક શરીરમાં અંગોપાંગ હોય તેને આહા૨ક અંગોપાંગ કહેવાય છે. પ્ર. ૩૫૯. ઔદારિક અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ઔદારિક શરીર રૂપે પરિણામ પામતાં હોય તેમાં અંગોપાંગ રૂપ વિભાગને પરિણામ પમાડી અંગોપાંગ ઉત્પન્ન કરનાર કર્મને ઔદારિક અંગોપાંગ નામકર્મ કહેવાય. પ્ર. ૩૬૦. વૈક્રીય અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે વૈક્રીય શરીર રૂપે પિરણામ પામતાં પુદ્ગલો તેમાં અંગોપાંગ રૂપે પરિણામ પમાડી અંગોપાંગ ઉત્પન્ન કરનાર કર્મને વૈક્રીય અંગોપાંગ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૧. આહારક અંગોપાંગ નામકર્મ કોને કહેવાય ? ઉં. : જે કર્મના ઉદયથી આહારક શરીર રૂપે પિરણામ પામતાં પુદ્ગલો અંગોપાંગ રૂપે પરિણામ પમાડી અંગોપાંગને ઉત્પન્ન કરે છે. તે આહારક અંગોપાંગ નામકર્મ કહેવાય છે. ઉરલાઇ-પુગ્ગલાણં, નિબદ્ધ-બ ંતયાણ સંબંધ | જં કુણઈ જઉસમેં તં, બંધણ-મુરલાઇતણુનામા || ૩૪ || ભાવાર્થ : બંધાયેલા તથા બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો લાખની જેમ જે સંબંધ કરે તે ઔદારિકાદિ બંધન જાણવા. પ્ર. ૩૬૨, બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : ઔદારિકાદિ પૂર્વે બંધાયેલા પુદ્ગલોની સાથે નવા બંધાતા ઔદારિકાદિ ૫૮ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલોનો પરસ્પર જે લાકડાને જેમ લાખ સંબંધ કરે તેમ સંબંધીત કરે તે ઔદારિકાદિ બંધન નામકર્મ કહેવાય. પ્ર. ૩૬૩. ઔદારિક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પૂર્વે બંધાયેલા ઔદારિક પુદ્ગલોની સાથે નવા બંધાતા ઔદારિકના પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંયુક્ત કરે છે. તે ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૪, વૈક્રીય બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પૂર્વે બંધાયેલા વૈક્રીય પુદ્ગલોની સાથે નવા બંધાતા વૈક્રીય પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંયુક્ત કરે છે તે વૈક્રીય બંધન નામકર્મ કહેવાય છે. આ કર્મ જતુ (લાખ) સમાન હોય છે. પ્ર. ૩૬૫. આહારક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવ પૂર્વે બંધાયેલા આહા૨ક પુદ્ગલોની સાથે નવા બંધાતા આહારક યુગલોને અન્યોન્ય સંયુક્ત કરે તે આહારક બંધન મકર્મ કહેવાય id. પ્ર. ૩૬૬. તૈજસ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવ પૂર્વે બંધાયેલ તૈજસ પુદ્ગલોની સાથે નવા બંધાતા તૈજસ પુદ્ગલોને અન્યોન્ય સંયુક્ત કરે છે તે તૈજસ બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૬૭. કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ પૂર્વે બંધાયેલા તથા નવા બંધાતા પુદ્ગલોને અન્યોન્ય સંયુક્ત કરે છે તે કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે . પ્ર. ૩૬૮. આ પાંચ બંધન ન હોય તો શું વાંધો આવે ? ઉ. : પાંચે શરીરના પુદ્ગલોને ઔદિરાદિ શરીર નામકર્મના સામર્થ્યથી ગ્રહણ કરીને અન્યોન્ય સંબંધ કરનાર પાંચ બંધન જો ન હોય તો તે પાંચે શરીર પરિણામ પામતા છતાં અસંબંધ રૂપ થઈ જાત જેમ કુંડમાં રહેલો લોટ પવનથી હણાતા એકસ્થિરતાને પામતો નથી અસ્થિરતાને પામે છે તેમ આ પાંચે શરીરમાં ન થાય માટે પાંચે બંધનની જરૂર છે. જં સંધાયઇ ઉરલાઇ,-પુગલે તિ (ત) ણગણું વ દંતાલી । તેં સંધાયં બંધણ-મિવ તણુનામેણ પંચવિહં ॥ ૩૫ || ભાવાર્થ : જ જે કર્મ ઔદારિક શરીરના પુદ્ગલોને પિંડીભૂત સંઘાતરૂપ કરે છે. એ જ રીતે બાકીના ચારેય શરીરના પુદ્ગલોને પિંડીભૂત કરે છે તેમ ક૨ના૨ કર્મ સંઘાતન નામકર્મ ૫ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે. પ્ર. ૩૬૯. ઔદારિક સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી ઔદારિક શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે છે તે ઔદારિક સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૦. વૈક્રીય સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી વૈક્રીય શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે વૈકીય સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૧. આહારક સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી આહારક શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે આહારક સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૨. તૈજસ સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી તૈજસ શરીરપણે પરિણામ પામતા પગલોને આત્મા અન્યોન્ય સંબંધ વડે પિંડીભૂત કરે તે તૈજસ સંઘાતન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૩. કામણ સંઘાતન નામકર્મ કોને કહેવાય ? ઉ,ઃ જે કર્મના ઉદયથી કામણ શરીરપણે પરિણામ પામતા પુદ્ગલોને અન્યોન્ય સંબંધ વડે આત્મા પિંડીભૂત કરે તે કાર્યણ સંઘાતન નામકર્મ કહેવાય છે. ઓરાલવિવાહારયાણ, સગ-તેઅ-કમ્મજાત્તાણું / નવ બંધણાણિ ઇઅર ૬, સહિયાણ તિનિ તેસિં ચ |૩૬ ભાવાર્થ : પંદર બંધન આ પ્રમાણે થાય છે ઔદારિક, વૈકીય, આહારક એ ત્રણેને પોતાની સાથે-તૈજસની સાથે અને કાર્મણની સાથે જોડતાં નવ થાય છે. તથા ત્રણેયની સાથે તૈજસ કામણ બંનેને જોડતાં ત્રણ થાય છે. તથા તૈજસ કામણ બેને પોતાની સાથે અને બંનેને પરસ્પર એક સાથે જોડતાં ત્રણ થાય છે. એમ નવ-ત્રણ તથા ત્રણ કરતાં પંદર બંધન નામકર્મ થાય છે. જે નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓને વિષે ગણાય છે. / ૩૬ // પ્ર. ૩૭૪. પંદર બંધનના નામો કયા કયા છે ? ઉ.: (૧) ઔદારિક ઔદારિક બંધન નામકર્મ. (૨) ઔદારિક તેજસ બંધન નામકર્મ. (૩) ઔદારિક કાર્પણ બંધન નામકર્મ. (૪) ઔદારિક તૈજસ કાર્પણ બંધન નામકર્મ. (૫) વૈક્રીય વૈકીય બંધન નામકર્મ. (૬) વૈક્રીય તૈજસ બંધન નામકર્મ (૭) વૈકીય કાર્પણ બંધન નામકર્મ (૮) વૈકીય તૈજસ કાર્પણ બંધન નામકર્મ (૯) આહારક આહારક બંધન નામક (૧૦) આહારક તૈજસ બંધન નામકર્મ (૧૧) આહારક કામણ બંધન નામકર્મ (૧૨) આહારક તૈજસ કામણ બંધન નામકર્મ (૧૩) તેજસ તૈજસ 30 For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ બંધન નામકર્મ (૧૪) તૈજસ કાર્મણ બંધન નામકર્મ (૧૫) કાર્મણ કાર્મણ બંધન નામકર્મ. પ્ર. ૩૭૫. ઔદારિક ઔદારિક બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : પૂર્વ ગ્રહણ કરાયેલા ઔદારિક પુદ્ગલોની સાથે ગ્રહણ કરતાં ઔદારિક પુદ્ગલોનો બંધ જેના વડે કરાય છે તે ઔદારિક ઔદારિક બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૬. ઔદારિક તૈજસ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જેના વડે ઔદારિક પુદ્ગલોનો તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક તૈજસ બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૭. ઔદારિક કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જેના વડે ઔદારિક પુદ્ગલોનો કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૭૮. ઔદારિક તૈજસ કાર્મણ બંધન નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જેના વડે ઔદારિક પુદ્ગલોનો તૈજસ તથા કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિક તૈજસ કાર્મણ બંધન નામકર્મ કહેવાય છે. આ રીતે બાકીના બંધનો જાણવા. પ્ર. ૩૭૯. જેમ પંદર બંધનો કહ્યા છે તેમ પંદર સંઘાતનો પણ કહેવા જોઈએ તે કેમ કહ્યા નથી કારણ કે સંઘાતિત થયેલા પુદ્ગલોનો જ બંધનભાવ થતો હોય છે. જેમ બે પાષાણનો સંઘાત કરીએ તો વ્રજલેપ વડે કરીને બંધન કરાય છે ? ઉ. : આ રીતે બનતું નથી કારણ કે લોકમાં જે સ્વજાતીય પુદ્ગલો હોય તેનો જ સંયોગ થાય છે તે જ શુભ, (સારું છે) એમ અહીંયા પણ પોતપોતાના શરીર પુદ્ગલોનો પોતપોતાના શરીર પુદ્ગલોની સાથે જે સંયોગ થાય છે તે સંઘાત કહેવાય છે અને તેની પ્રધાનતા જણાવવા માટે જ સંઘાતન પાંચ કહ્યા છે, પંદર કહ્યા નથી. સંધયણમòિનિચઓ, તં છન્દ્વા વજ્જરિસહનારાયું | તહ રિસહનારાયું, નારાયં અદ્રનારાયું || ૩૦ || કીલિય છેવટ્ઝ ઇહ, રિસહો પટ્ટો અ કીલિઆ વજ્જ । ઉભઓ મક્કડ બંધો, નારાયું ઇમમુરાલંગે ॥ ૩૮ || ભાવાર્થ : સંઘયણ હાડકાંની રચના વિશેષ તે સંઘયણ કહેવાય છે તે છ છે. વજ ૠષભનારાચ, ઋષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, છેવટ્ટુ સંઘયણ, ઋષભ એટલે પાટો, કીલિકા એટલે વજ્ર નારાચ એટલે મર્કટ (વાંદરાના બચ્ચાંની જેમ) બંધ જાણવો. ૬૧ For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૮૦. સંઘયણનો અર્થ શું ? કોને કહેવાય ? ઉ. : જેના વડે શરીરનાં પુદ્ગલો દ્રઢ કરાય છે. તે સંઘયણ કહેવાય છે, તે હાડકાંની રચના વિશેષરૂપ હોય છે. સંહન્યન્તે દ્રઢી ક્રિયન્તે શરીર પુદ્ગલા યેન તત્ સંહનનં તચ્ચ અસ્થિ નિચયઃ । પ્ર. ૩૮૧. સંઘયણો કેટલા પ્રકારના હોય છે ? કયા કયા ? ઉ. : છ. (૧) વજઋષભનારાચ સંઘયણ (૨) ૠષભનારાચ સંઘયણ (૩) નારાચ સંઘયણ (૪) અર્ધનારાચ સંઘયણ (૫) કીલિકા સંઘયણ અને (૬) છેવટ્ટુ અથવા સેવાત સંઘયણ. પ્ર. ૩૮૨. વજઋષભનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉં. : બે હાડકાં મર્કટ બંધની જેમ બદ્ધ હોય તેના ઉપર પાટાની જેમ ત્રીજા હાડકાંથી વીંટાયેલ હોય અને તે ત્રણેયને ભેદે એવો વ્રજ જેવો ખીલો હાડકાનો હોય એવી જે હાડકાની રચના વિશેષ હોય છે તે વજઋષભનારાચ સંઘયણ કહેવાય. જે કર્મના ઉદયથી શરીરમાં વજૠષભનારાચ સંઘયણ હોય છે તે વજૠષભનારાચ સંઘયણ કહેવાય છે. પ્ર. ૩૮૩. ઋષભનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાડકા મર્કટ બંધની જેમ બદ્ઘ થયેલ હોય તેના ઉપર ત્રીજા હાડકાનો આખોય પાટો રહેલો હોય તે ઋષભનારાચ સંઘયણ કહેવાય જે કર્મના ઉદયથી શરીરમાં ઋષભનારાચ સંઘયણ હોય છે, તેને ઋષભનારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૪. નારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાડકાંઓ મર્કટ બંધની જેમ બદ્ધ થયેલા હોય તેને નારાચ સંઘયણ કહેવાય છે, જે કર્મના ઉદયથી જીવને શરીરમાં નારાચ સંઘયણ હોય છે. તેને નારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૫. અર્ધનારાચ સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : એક બાજુ હાડકુ મર્કટ બંધની જેમ હોય અને બીજી બાજુ ખીલીની જેમ હાડકુ હોય તે અર્ધનારાચ સંઘયણ કહેવાય. જે કર્મના ઉદયથી શરીરમાં અર્ધનારાચ સંઘયણ હોય તેને અર્ધનારાચ સંઘયણ નામકર્મ કહેવાય છે, પ્ર. ૩૮૬. કીલિકા સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે હાડકાઓ માત્ર કીલિકાથી બદ્ધ થયેલા હોય તે કીલિકા સંઘયણ કહેવાય છે. કીલિકા - ખીલીની જેમ હાડકું, તેનાથી બંધાયેલ જાણવું = જે કર્મના ઉદયથી શરીરમાં કીલિકા સંઘયણ હોય તેને કીલિકા સંઘયણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૮૭. સેવાર્ત સંઘયણ નામકર્મ કોને કહેવાય ? ૬૨ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉ. જે હાડકાની રચના સેવા માગે તે સેવા સંઘયણ કહેવાય છે. જે કર્મના ઉદયથી શરીરમાં સેવાર્ય સંઘયણ હોય તેને સેવાર્ય સંઘયણ નામકર્મ કહેવાય છે. જે હાડકાઓ પરસ્પર સ્પર્શ કરીને રહેલા હોય તે છેવટ્ટુ સંઘયણ કહેવાય છે. જે કીલિકા = ખીલી; પાટો તથા મર્કટ બંધ અને ખીલીથી રહિત હાડકા માત્ર હોય તે છઠ્ઠ છેવટુ સંઘયણ કહેવાય છે. સમચરિંસ નિમ્મોહ, સાઈ ખાઈ વામણ હુંડા iઠાણા વણા કિહ -નીલ-લોહિઅ-હલિદ-સિઆ // ૩૯ | ભાવાર્થ : સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન, હુડક એ છ સંસ્થાન કહેવાય છે. વર્ષો કૃષ્ણ, નીલ, લાલ પીત તથા શ્વેત હોય છે. પ્ર. ૩૮૮. સંસ્થાન કોને કહેવાય ? ઉ. ઃ શરીરને વિષે અવયવોની રચનાથી શરીરની વિશેષ આકૃતિઓ જે થાય છે તે સંસ્થાન કહેવાય છે. પ્ર. ૩૮૯. સમચતુરસ્ત્ર સંસ્થાન કોને કહેવાય ? ઉ.: શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે જેના ચારેય ભાગ સરખા હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. ચાર ભાગ શાસ્ત્રોક્ત મુજબ આ પ્રમાણે છે : (૧) પદ્માસને બેઠેલા હોય તેનો જમણો ખભો તથા ડાબા ઢીંચણનું અંતર. (૨) ડાબો ખભો તથા જમણાં ઢીંચણનું અંતર. (૩) બે ઢીંચણનું અંતર તથા (૪) (પલાઠી) પર્યકાસનના મધ્ય ભાગથી લલાટ સુધીનું અંતર. આ ચારેય ભાગ સરખા હોય તો સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય છે. પ્ર. ૩૯૦. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કોને કહેવાય ? ઉ.: નાભિની ઉપરના અવયવો સંપૂર્ણ શાસ્ત્ર લક્ષણોપેતો હોય અને નાભિની નીચેનાં અવયવો લક્ષણોથી રહિત હોય એવી જે શરીરની રચના વિશેપ પેદા કરાવે તે ન્યગ્રોધ સંસ્થાન નામકર્મ કહેવાય છે. જેમ વડવૃક્ષ ઉરપથી સંપૂર્ણ અવયવોવાળું હોય છે પણ નીચે હોતું નથી તેની જેમ જાણવું. પ્ર. ૩૯૧. સાદિ સંસ્થાન નામકર્મ કોને કહેવાય ? ઉ. : નાભિની નીચેના અવયવો શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણવાળા હોય જ્યારે નાભિની ઉપરના અવયવો શાસ્ત્રોક્ત લક્ષણોથી રહિત હોય એવી જે શરીરની રચના વિશેષ પેદા કરાવે તેનું નામ સાદિ સંસ્થાન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૨. કુન્જ સંસ્થાન નામકર્મ કોને કહેવાય ? ઉ. : બે હાથ, બે પગ, મસ્તક, ડોક, શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણ હોય જ્યારે ૬૩ For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ પેટ વગેરે લક્ષણોથી રહિત જે શરીર રચના વિશેષમાં હોય તેને કુમ્ભ સંસ્થાન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૩. વામન સંસ્થાન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે શરીર રચના વિશેષમાં પેટ વગેરે શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણ હોય જ્યારે હાથ પગ વગેરે લક્ષણ રહિત હોય એવી રચના વિશેષને વામન સંસ્થાન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૪. હુંડક સંસ્થાન નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે શરીરમાં સઘળા અવયવો શાસ્ત્રોક્ત લક્ષણથી રહિત હોય તે હંડક સંસ્થાન નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૫. કૃષ્ણ વર્ણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કૃષ્ણ (કાળું) થાય તે કૃષ્ણ વર્ણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૬. નીલ વર્ણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર મરકત આદિની જેમ નીલ વર્ણવાળું થાય છે તે નીલ વર્ણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૭. લોહિત વર્ણ નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર લોહિત (રક્ત) વર્ણવાળું થાય તે લોહિત વર્ણ નામકર્મ કહેવાય છે. (લોહિત-એટલે લાલ.) પ્ર. ૩૯૮. હારિદ્ર (પીત) વર્ણ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર હારિદ્ર (પીત) અથવા હળદર જેવા વર્ણવાળું થાય છે. તેને હારિદ્ર વર્ણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૩૯૯. શ્વેતવર્ણ નામકર્મ કોને કહેવાય? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર જેત (સફેદ) વર્ણવાળું થાય છે. તેને શ્વેતવર્ણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૦૦. કાબર ચીતરા વગેરે વર્ણવાળા શરીરો પણ હોય છે તે કયા નામકર્મના ઉદયથી ગણાય ? ઉ.: કાબર ચીતરા વર્ણવાળા શરીરો પ્રાણીઓના હોય છે તે આ પાંચ વર્ણના કોઈ ને કોઈ વર્ણના સંયોગથી અથવા એ પાંચેયના સંયોગથી ઉત્પન્ન થાય છે માટે તેને જુદા પાડયા નથી. વાદળી વગેરે બીજા રંગો આ પાંચ વર્ષના સંયોગથી પેદા થાય છે માટે જુદા ગણ્યા નથી. સુરહિદુરાહી રસા પણ, તિત્ત-કડુ-કસાય-અંબિલા-મહુરા | ફાસા ગુરુલહુ-મિઉખર, -સીઉહ-સિદ્ધિ ખટ્ટા / ૪૦ ૬૪ For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સુરભિ-દુરભિ બે ગંધ, તિકત-કટુ-કસાય-આમ્લ તથા મધુર એ પાંચ રસ, ગુરૂ (ભારે), લઘુ (હલકો), મૃદુ (કોમલ), ખર (ખરબચડો), શીત-ઉષ્ણ- સ્નિગ્ધ (ચીકણો), રૂક્ષ (લુખો) એ આઠ સ્પર્શ હોય છે. પ્ર. ૪૦૧. સુરભિ ગંધ નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કપૂરાદિની જેમ, ચંદનની જેમ, સુગંધી (સારી ગંધવાળું) થાય છે તે સુરભિ ગંધ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૦૨. દુરભિ ગંધ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવોનાં શરીરને વિષે લસણ આદિની જેમ દુર્ગધ પ્રાપ્ત થાય તે દુરભિ ગંધ નામકર્મ કહેવાય છે. બન્ને ગંધના સંયોગથી જે વિલક્ષણ ગંધ ઉત્પન્ન થાય તેને જુદી ગણેલી નથી કારણ કે સંયોગથી ઉત્પન્ન થતી હોવાથી એ ભેદની અને વિવેક્ષા કરેલ નથી. પ્ર. ૪૦૩. તિક્ત રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવના શરીરને વિષે લીંબડાની જેમ કડવા રસનો સ્વાદ જણાય તે તિત રસ નામકર્મનો ઉદય કહેવાય છે. પ્ર. ૪૦૪. કટુ રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર મરી (મરચા) વગેરે જેવું કટુ થાય (કટુ =તીખો) તેને કટુ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૦૫. કષાય રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કસાય = સુરા રસવાળું થાય તે કષાય રસ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૦૬. આમ્લ રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર આંમલીની જેમ ખાટું થાય તે આમ્સ રસ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૦૭. મધુર રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર શેરડી આદિની જેમ મધુર-મીઠા સ્વાદવાળું થાય તે મધુર રસ નામકર્મ કહેવાય છે. - પ્ર. ૪૦૮. લવણ રસને જુદો કેમ ન કહ્યો ? ઉ. મધુર રસ આદિના સંસર્ગથી પેદા થતો હોવાથી તેની જુદી લિવક્ષા કરેલ નથી. બધા રસોમાં લવણ નાખે તો જ સ્વાદ ઉત્પન્ન થાય છે. પ્ર. ૪૦૯. ગુરૂસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ.ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર વજાદિની જેમ ભારે થાય તે ગુરૂસ્પર્શ ૬૫ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૦. લઘુસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર રૂની જેમ હલકું થાય તે લઘુસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૧. મૃદુસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ કોમળ હોય છે તે મૃદુસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૨, કર્કકશસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ખરબચડો હોય છે તે કર્કશસ્પર્શી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૩, શીતસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ઠંડો હોય કમલના નાડલાની જેમ તે શીતસ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૪, ઉષ્ણસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ગરમ હોય છે તે ઉષ્ણ સ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૫. સ્નિગ્ધસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ ચીકણો હોય તે સ્નિગ્ધ સ્પર્શ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૧૬. રૂક્ષસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનાં શરીરનો સ્પર્શ લુખો (રૂક્ષ) હોય તે રૂક્ષસ્પર્શ નામકર્મ કહેવાય છે. નીલ-કસિણું દુર્ગંધ, તિત્તું કડુઅં ગુરું ખર રુક્ષ્મ | સીએં ચ અસુહનવર્ગ ઇક્કારસગં સુભં સેસ... ॥ ૪૧ | ભાવાર્થ : નીલ-કૃષ્ણ વ-દુર્ગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ -કર્કશ -રૂક્ષ તથા શીત વર્ણાદિ ૯ અશુભ કહેવાય છે. જ્યારે બાકીના ૧૧ વર્ણાદિ શુભ કહેવાય છે. પ્ર. ૪૧૭. વર્ણાદિ ૨૦માં અશુભ વર્ષાદ કેટલા હોય છે ? કયા કયા છે ? ઉ. : નવ. (૧) કૃષ્ણ વર્ણ (૨) નીલ વર્ણ (૩) દુર્ગંધ (૪) તિક્તરસ (૫) કટુરસ (૬) ભારે સ્પર્શ (૭) ખરબચડો સ્પર્શ (૮) શીત સ્પર્શ (૯) રૂક્ષ સ્પર્શ. પ્ર. ૪૧૮. વર્ણાદિ વીશમાં શુભ વર્ષાદ કેટલા હોય છે ? કયા કયા ? ૬૬ For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉ. : અગિયાર. (૧) લાલ વર્ણ (૨) પીળો વર્ણ (૩) સફેદ વર્ણ (૪) સુગંધ (૫) તુરો (કસાય) રસ (૬) ખાટો રસ (૭) મીઠો રસ (૮) લઘુ સ્પર્શ (૯) મૃદુ સ્પર્શ (૧૦) સ્નિગ્ધ સ્પર્શ (૧૧) ઉષ્ણ સ્પર્શ. ચઉહગઇ-છુપુથ્વી, ગઇપુલ્વિદુર્ગ તિનં નિયાઉજીએં । પુથ્વીઉદઓ વક્કે, સુહઅસુહવસુટ્ટવિહગગઈ ૪૨ ॥ ભાવાર્થ : ગતિની માફક આનુપૂર્વીઓ ચાર છે. ગતિ તથા આનુપૂર્વી લેવાથી દ્વિક કહેવાય છે,અને આયુષ્ય સાથે ગણતાં ત્રિક કહેવાય. વક્ર જતાં જીવને ઉદય આવે તે આનુપૂર્વી કહેવાય છે. શુભ તથા અશુભ એ બે વિહાયોગતિ હોય છે. પ્ર. ૪૧૯, આનુપૂર્વી કેટલી છે ? કઈ કઈ ? ઉ. : ચાર. (૧) નરકાનુપૂર્વી (૨) તિર્યંચાનુપૂર્વી (૩) મનુષ્યાનુપૂર્વી (૪) દેવાનુપૂર્વી. પ્ર. ૪૨૦. નરકાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : બળદને જેમ વાંકા વાળવામાં સહાયભૂત દોરડા થાય છે. તેમ જીવને નરકગતિમાં વક્ર લઈ જવામાં વિપાકથી ઉદયમાં આવી સહાયભૂત થાય તે નરક આનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૧. તિર્યંચાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : તિર્યંચગતિમાં વક્ર જતાં જીવને વિપાકથી ઉદયમાં આવી વક્ર લઈ જનાર જે કર્મ તે તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૨. મનુષ્યાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : મનુષ્યગતિમાં લઈ જવા માટે વિપાકથી ઉદયમાં આવી વક્ર લઈ જનાર જે કર્મ તે મનુષ્યાનુપૂર્વી નામકર્મ કહેવાય છે, ૫. ૪૨૩. દેવાનુપૂર્વી નામકર્મ કોને કહેવાય ? ઉ. : દેવગતિમાં જતા જીવને વક્ર લઈ જવામાં જે સહાયભૂત થનાર કર્મ તે દેવાનુપૂર્વી નામકર્મ કહેવાય છે. કરવું ? પ્ર. ૪૨૪. નરકક્રિક-નરકત્રિક વગેરે જે તે સંજ્ઞાઓ છે તેનાથી શું શું ગ્રહણ ઉ. : નરકગ્નિક = નરકગતિ, નરકાનુપૂર્વી. નરકત્રિક = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય ઉપલક્ષણથી નીચે પ્રમાણેની સંજ્ઞાઓ કહેલી ન હોવા છતાં આ પ્રમાણે જાણવી. = વૈક્રીયષક = દેવગતિ,-દેવાનુપૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ. ૬૭ For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વિકલત્રિક = બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ. ઔદારીકક્રિક ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ. વૈક્રીયદ્વિક - વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ. આહારદ્વિક = આહારક શરીર, આહારક અંગોપાંગ. અગુરૂલઘુચતુષ્ક અગુરૂલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ. વૈક્રીયઅષ્ટક ઃ દેવગતિ, દેવાનુપૂર્વી, દેવાયુષ્ય નરકગતિ, નરકાનુપૂર્વી નરકાયુષ્ય, વૈક્રીય શરીર તથા વૈક્રીય અંગોપાંગ. આ રીતે મનુષ્યદ્ઘિક, મનુષ્યત્રિક, તિર્યંચદ્ધિક, તિર્યંચત્રિક, દેવદ્વિક, દેવત્રિક વગેરે નરકદ્વિક વગેરેની જેમ જાણવી. – પ્ર. ૪૨૫. આનુપૂર્વીનો ઉદય ઋજુગતિમાં થાય છે કે વક્રગતિમાં થાય ? ઉ. : જીવ જે ગતિમાં જતો હોય છે તે ગતિમાં જવામાં એક સમયમથી જે જાય છે તે ઋજુગતિવાળા કહેવાય છે. જ્યારે બે સમયમાં, ત્રણ સમયમાં, ચાર સમયમાં તથા પાંચ સમયમાં જીવો ઉત્પન્ન થતાં હોય છે ત્યારે એક સમયે તે ઋજુ જાય પણ બીજા સમયે વક્ર તરીકે થાય છે. તેમાં આ આનુપૂર્વીનો ઉદય હોય છે. તે કારણથી જીવને વક્ર જતાં આનુપૂર્વીનો ઉદય હોય છે. ઋજુ જતાં નહિ. પ્ર. ૪૨૬. વિહાયોગતિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. : આકાશને વિષે જે ગતિ તે વિહાયોગતિ કહેવાય છે તે બે પ્રકારની છે (૧) શુભ વિહાયોગતિ (૨) અશુભવિહાયોગતિ પ્ર. ૪૨૭. શુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોની ચાલ વૃષભ જેવી, હાથી જેવી હોય તે શુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૨૮. અશુભ વિહાયોગતિ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોની ચાલ ઊંટ તથા ખર (ગધેડો) વગેરે જેવી હોય છે તે અશુભ વિહાયોગતિ નામકર્મ કહેવાય છે. પરઘા-ઉદયા પાણી, પસિં બલિષ્ણપિ હોઇ દુદ્ઘરિસો । ઊસસણ-લદ્ધિજુત્તો, હવેઇ ઊસાસનામ-વસા ॥ ૪૩ || ભાવાર્થ : સામે બળવાન હોય તેને પણ પરાઘાત નામકર્મના ઉદયથી ક્ષોભ પમાડે તથા ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવને ઉચ્છવાસ લેવાની લબ્ધિ થાય છે. પ્ર. ૪૨૯. પરાઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી સામો માણસ મહા બળવાન હોય, તેજસ્વી હોય, છતાં પોતે ક્ષોભ ન પામે તે ૫રાઘાત નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૦, ઉચ્છવાસ નામકર્મ કોને કહેવાય ? ૬૮ For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉ. : જે કર્મના ઉદયથી જીવોને ઉચ્છવાસ નિચ્છવાસ લેવા મૂકવાની શક્તિરૂપ લબ્ધિ પેદા કરાવી આપે તે ઉચ્છવાસ નામકર્મ કહેવાય છે. રવિબિંબે ઉ જિઅંગ, તાવજુઅં આયવાઉ ન ઉ જલણે । જમુસિણફાસસ્ય તહિં, લોહિઅવણસ્ય ઉદઉત્તિ ॥ ૪૪ ॥ ભાવાર્થ : સૂર્યના બિંબમાં રહેલા પૃથ્વીકાય જીવોનું શરીર અનુષ્ણ હોવા છતાં બીજા જીવોને ઉષ્ણ પ્રકાશ આપે તે આતપ નામકર્મ કહેવાય છે.અગ્નિમાં ઉષ્ણ સ્પર્શનો ઉદય છે તથા લોહિત વર્ણનો ઉદય રૂપ નામકર્મના ઉદયથી લાલવર્ણ છે. પ્ર. ૪૩૧. આતપ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવનું પોતાનું ઔદારિક શરીર અનુષ્ણ હોવા છતાં ઉષ્ણ પ્રકાશને જે આપે છે તે આતપ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૨. આતપ નામકર્મનો ઉદય કયા જીવોને હોય ? ઉ. : આતપ નામકર્મનો ઉદય એક માત્ર સૂર્યના વિમાનમાં બહારના ભાગમાં રહેલા પૃથ્વીકાય જીવોનો હોય છે. તે સિવાય કોઈને હોતો નથી. અણુસિણપયાસરૂવં, જિઅંગમુજ્જોઅએ ઇહુઆ । જઇ-દેવુત્તવિ±િઅ,-જોઇસ-ખજ્જોઅમાઇલ્વ ॥ ૪૫ || .. ભાવાર્થ : અનુષ્ણરૂપ પ્રકાશને જે કરે છે તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે. ઉત્તર વૈક્રીય શરીર કરતા યતિઓને, દેવોને, જ્યોતિષીઓને, ખજવા, તારા, ચંદ્ર વગેરેને તેનો ઉદય હોય છે. પ્ર. ૪૩૩. ઉદ્યોત નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી પોતાનું શરીર અનુષ્ણ હોય અને તે બીજાને પણ અનુષ્ય પ્રકાશ આપતા હોય તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૪, ઉદ્યોત નામકર્મનો ઉદય કોને કોને હોય ? ઉ. : ઉદ્યોત નામકર્મનો ઉદય ઉત્તર વૈક્રીય શરીર કરતા યતિઓને, દેવોને હોય, જ્યોતિષી દેવતાઓને હોય, ખજવાં, તારા તથા ચંદ્રના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવોનાં શરીરો પણ એવા હોય છે. અંગે ન ગુરુ ન લહુઅં જાયઇ જીવસ્સ અગુરુલહુઉદયા | તિસ્થેણ તિહુઅણસ્સવિ, પુજ્જો સે ઉદઓ કેવલિણો ॥ ૪૬ ॥ ભાવાર્થ : જીવોને શ૨ી૨ ભારે ન હોય તથા હલકું પણ ન હોય તે અગુરૂલઘુ નામકર્મ કહેવાય છે. તીર્થંક૨ નામકર્મના ઉદયથી ત્રણે લોકમાં પૂજનીક બનાવે અને તે કેવલજ્ઞાન ૬૯ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત થયા પછી તે કર્મનો ઉદય હોય છે. પ્ર. ૪૩૫. અગુરુલઘુ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરૂ એટલે ભારે ન હોય તેમ લઘુ એટલે હલકું પણ ન હોય પણ જોઈએ તે પ્રમાણે સમતોલપણાવાળું પ્રાપ્ત થાય તે અગુરુલઘુ નામકર્મ કહેવાય. પ્ર. ૪૩૬. તીર્થંકર નામકર્મ કોને કહેવાય ? ઉ. જે કર્મનો ઉદય જીવોને ત્રણે લોકમાં પૂજનીક બનાવે તે તીર્થંકર નામકર્મ કહેવાય. પ્ર. ૪૩૭. તીર્થંકર નામકર્મનો ઉદય ક્યારે હોય ? ઉ. : તીર્થંકર નામકર્મનો ઉદય જીવ કેવલજ્ઞાન પામે અને તીર્થ પ્રવતવે ત્યારે હોય છે. અંગોવંગ-નિઅમણું, નિમ્માણ કુણઈ સુzહારસમાં ઉવઘાયા વિહમ્મઇ, સતણુવયવલંબિગાઈહિ ૪૭ ભાવાર્થ : અંગોપાંગની રચના વિશેષ રૂપ નિયમન કરવું જ્યાં જોઈએ ત્યાં મૂકવા તે સુથારની જેમ નિમણિ નામકર્મ જાણવું. પોતાના શરીરના અધિક અવયવો વગેરેથી જીવ પોતે ઉપઘાતને પામે એટલે દુખી થયા કરે (નાશ પામે) તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૮. નિમણિ નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી અંગ વગેરે જ્યાં જ્યાં ગોઠવવા યોગ્ય હોય ત્યાં તેની રચના વિશેષ ન કરે તે નિર્માણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૩૯. નિમણિ નામકર્મ કોના જેવું છે ? ઉ.: નિમણિ નામકર્મ સુથાર જેવું છે. જેમ સુથાર ટેબલ વગેરે બનાવવું હોય તો પહેલાં પાયા વગેરે તૈયાર કરી સુંદર બનાવે પછી જેવો હોંશિયાર હોય તે મુજબ ગોઠવીને સુંદર ટેબલ વગેરે બનાવે છે તેમ આ નિર્માણ નામકર્મ પણ જાણવું. પ્ર. ૪૪૦. ઉપઘાત નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી પોતાના શરીરના અવયવો લાંબા-ટૂંકા હોય તેના કારણે જીવ પોતે હણાય એટલે દુઃખી થયા કરે. જેમ લાંબી જીભ, ચોર, દાંત લાંબો હોય ઈત્યાદિથી જીવ પોતે હણાયા કરે તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. બિતિચઉપસિંદિઅતસા, બાયરઓ બાયરા જિઆ ચૂલા ! નિઅનિઅપત્તિજૂઆ, પwતા લદ્ધિ-કરણહિં ૪૮ | 00 For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચિન્દ્રિય જીવો ત્રસ કહેવાય છે. બાદર શરીરવાળા જીવો બાદર કહેવાય છે. પોતપોતાની પયપ્તિથી પર્યાપ્ત હોય તે પર્યાપ્તા કહેવાય છે. તે પર્યાપ્તા બે પ્રકારના છે. (૧) લબ્ધિ પર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા પ્ર. ૪૪૧. ત્રસ કોને કહેવાય ? ઉ. : જે જીવો સુખ મેળવવા અને દુઃખ કાઢવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તે ત્રસજીવો કહેવાય છે. પ્ર. ૪૪૨. ત્રસ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે જીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પોતાની ઈચ્છાથી જઈ શકે તે જે કર્મના ઉદયથી થાય તે ત્રસ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૪૩. ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો કયા કયા હોય છે ? ઉં. : ત્રસ નામકર્મના ઉદયવાળા જીવો - બેઈન્દ્રિયવાળા-સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય. ત્રણ ઈન્દ્રિયવાળા-સ્પર્શેન્દ્રિય-રસના-ધ્રાણેન્દ્રિય. ચાર ઈન્દ્રિયવાળા-સ્પર્શના-રસના-ધ્રાણ-ચક્ષરીન્દ્રિય. તથા પંચેન્દ્રિય એટલે સ્પર્શના-રસના-પ્રાણ-ચક્ષુ તથા શ્રોત્રેન્દ્રિયવાળા જીવોઆ બધા જીવો ત્રસ નામકર્મના ઉદયવાળા કહેવાય છે. પ્ર. ૪૪૪. બાદર નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવો બાદર એટલે સ્થલ થાય છે તે બાદર નામકર્મ કહેવાય છે. પ્ર.૪૪૫. બાદર હોવા છતાં ચક્ષુથી દેખી શકાતા નથી? જેમ પૃથ્વીકાય જીવો બાદર હોવા છતાં એકએક જીવ દેખી શકાતો નથી ? ઉ.: બાદર નામકર્મ જીવ વિપાકી પ્રકૃતિ હોવાથી જીવને વિષે જ બાદરપણું કિંઈક થાય છે. પણ પુદ્ગલને વિષે થતું નથી. છતાં પણ શરીરને વિષે પણ કાંઈક બાદરપણું પ્રાપ્ત થઈ શકે છે તેથી જ અસંખ્યાત બાદર જીવો ભેગા થાય તો ચક્ષુથી ગ્રહણ થાય છે. પણ સૂક્ષ્મ જીવો ગ્રાહ્ય થતા નથી. જે કર્મની વિચિત્ર શક્તિ સમજવી. માટે સામાન્યથી જે કર્મના ઉદયથી જીવો બાદર થાય તે બાદર નામકર્મનો ઉદય કહેવાય પ્ર. ૪૪૬. પયાપ્તિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કઈ કઈ ? ઉ.: પતિ એટલે જીવન જીવવા માટે પગલોને ગ્રહણ કરી તે પગલોને પરિણમન કરવાની જે શક્તિ વિશેષ તે પયપ્તિ કહેવાય છે તે છ પ્રકારની છે - (૧) ૭૧ For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ આહાર પયપ્તિ (૨) શરીર પયપ્તિ (૩) ઈન્દ્રિય પયપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષા પતિ (૬) મન પયપ્તિ . - પ્ર. ૪૪૭. આહાર પયપ્તિ કોને કહેવાય ? અને તે કેટલા સમયની હોય છે ? ઉ. : જે આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને ખલ રસરૂપે પરિણમાવે છે. તે આહાર પયપ્તિ કહેવાય છે. તે એક સમયની હોય છે. પ્ર. ૪૪૮. શરીર પયપ્તિ કોને કહેવાય ? તે કેટલા સમયની હોય છે ? ઉ. : જે રસરૂપ આહારના પુલોને સાત ધાતુરૂપે પરિણામ પમાડે છે તે શરીર પયપ્તિ કહેવાય છે તે ઔદારીક શરીરવાળા તથા વૈકીય શરીરવાળા જીવોને અસંખ્યાત સમયવાળા અંતર્મહંતની હોય છે. પ્ર. ૪૪૯. ઈન્દ્રિય પર્યાપ્તિ કોને કહેવાય ? તે કેટલા સમયની હોય છે ? ઉ. : ધાતુરૂપ પરિણામ પામેલા પુદ્ગલોમાંથી ઇન્દ્રિયોરૂપે પરિણામ પમાડે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને અસંખ્યાત સમયવાળા અંતર્મુહૂતનો હોય છે જ્યારે વૈક્રીય શરીરવાળા જીવોને એક સમયનો કાળ હોય છે. પ્ર. ૪૫૦. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કોને કહેવાય? તેનો કેટલો કાળ કહેલો છે ? ઉ.: જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરવાની તેને પરિણાવવાની તથા તેને વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરાવે તે શ્વાસોચ્છવાસ પયાપ્તિ કહેવાય છે. ઔદારીક શરીરવાળા જીવોને એક અંત-મુહૂતના કાળની હોય જ્યારે વૈકીય શરીરવાળા જીવોને એક સમયના કાળની હોય છે. પ્ર. ૪૫૧. ભાષા પર્યાપ્તિ કોને કહેવાય ? તેનો કાળ શાસ્ત્રોમાં કેટલો કહ્યો છે ? ઉ. : જગતમાં રહેલા ભાષા વર્ગણાના પગલોને ગ્રહણ કરવાની, પરિણમાવવાની તથા તેને વિસર્જન કરવાની જે શક્તિ જીવોને પ્રાપ્ત થાય છે તેને ભાષા પયપ્તિ કહેવાય છે. તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને વિષે એક અંતર્મુહુત તથા વૈક્રીય શરીરવાળા જીવોને એક સમયનો કાળ હોય છે. પ્ર. ૪૫૨. મન પર્યાપ્તિ કોને કહેવાય ? તેનો કાળ કેટલો કહેલો છે? ઉ.: જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની, પરિણાવવાની તથા તેને વિસર્જન કરવાની શક્તિ જે જીવોને વિષે પ્રાપ્ત થાય છે તે મનપયપ્તિ કહેવાય છે તેનો કાળ ઔદારીક શરીરવાળા જીવોને આશ્રયી એક અંતર્મુહૂત કહ્યો છે. વૈક્રીય શરીરવાળા જીવોને આશ્રયી એક સમયનો કહ્યો છે. પ્ર.૪પ૩. કયા કયા જીવોને કેટલી પયપ્તિઓ હોય છે ? ૭૨ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉ. : એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્ત (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા અસની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્ત (૫) ભાષા પર્યાપ્તિ સન્ની પંચેન્દ્રિય જીવોને છ એ છ પર્યાપ્તિઓ હોય છે. પ્ર. ૪૫૪, પર્યાપ્ત નામકર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ. : જે જે જીવોને જે જે પર્યાપ્તિઓ કહેલી છે તે જે કર્મના ઉદયથી પર્યાપ્તિથી યુક્ત થાય તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે. તે પર્યાપ્ત નામકર્મ બે પ્રકારે છે. (૧) લબ્ધિ પર્યાપ્ત અને (૨) કણ પર્યાપ્ત. પ્ર. ૪૫૫, લબ્ધિ પર્યાપ્ત કોને કહેવાય ? ઉં. જે જીવો પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરીને (પૂર્ણ કર્યા પછી) મરણ પામશે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે. પ્ર. ૪૫૬. કરણ પર્યાપ્ત કોને કહેવાય ? ઉ. : જે જીવો પોતાને યોગ્ય જે પર્યાપ્તિઓ છે તે પૂર્ણ કરે તે કરણ પર્યાપ્ત કહેવાય છે. પત્તેઅતણુ પત્તે, - ઉદએણે દંતઅòિમાઇ થિરું । નાભુવરિ સિરાઇ સુ ં, સુભગાઓ સવ્વજણઇટ્ટો ॥ ૪૯ ॥ ભાવાર્થ : જે જીવોને એક એક શરી૨ પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક કહેવાય છે. જે કર્મના ઉદયથી હાડકા, ડોક, મસ્તક વગેરે સ્થિર મળે તે સ્થિર નામકર્મ, નાભિની ઉપરનો ભાગ શુભ નામકર્મ અને સર્વ જનને પ્રિય થાય તે સુભગ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૫૭. પ્રત્યેક નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી એક એક જીવોને એક એક શરીર જુદા જુદા પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૫૮. સ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને દાંત, હાડકાં, ગ્રીવા, મસ્તક વગેરે સ્થિર મળે છે તે સ્થિર નામકર્મ કહેવાય છે આ સામાન્યથી અર્થ જાણવો. પ્ર. ૪૫૯. શુભ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવોને વિષે નાભિના ઉપરના અવયવો હોય છે તે શુભ નામકર્મ કહેવાય છે. ૭૩ For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્ર.૪૬૦. સુભગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી અનુપકારી હોવા છતાં પણ જીવોને જે પ્રિય થાય તે સુભગ નામકર્મ કહેવાય છે. જીવના શરીરને જરા પણ જોવું ગમે તેવું ન હોય છતાં પણ જોવાનું અને બોલાવવાનું મન થાય તે સુભગ નામકર્મનો ઉદય જાણવો. સુસરા મહુરસુઝુણી, આઈજ્જા સવ્વલોય- ગિઝવઓ | જસઓ જસ કિરીઓ, થાવર દસગે વિવજ્જલ્થ છે ૫૦ છે. ભાવાર્થ : સુસ્વર નામકર્મના ઉદયથી જીવને મધુર સ્વર મળે. સર્વજનને ગ્રાહ્ય વચનવાળો જીવ આદેય નામકર્મથી થાય તથા યશ કીર્તિ જગતમાં વ્યાપે તે યશ નામકર્મથી થાય છે. સ્થાવર દશક ત્રસ દશકથી વિપરીત રીતે જાણવું. પ્ર. ૪૬૧. સુસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવને જે સ્વર પ્રાપ્ત થાય તે શ્રવણ કરવામાં પ્રીતિરૂપ થાય તે સુસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૨. આદેય નામકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વને ગ્રહણ કરવા યોગ્ય બને તે આદેય નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૩. યશ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી સામાન્યથી તપ ત્યાગ વડે કરીને જે શ્લાઘા પ્રશંસા વગેરે થાય તે યશ નામકર્મ કહેવાય છે. અર્થાત્ જે કર્મના ઉદયથી જીવનો યશ જગતમાં ફેલાય તે યશ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૪. સ્થાવર નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવ સુખ મેળવવા માટે અને દુઃખ ત્યાગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ ન શકે તે સ્થાવર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૬૫. સૂક્ષ્મ નામકર્મ કોને કહેવાય? ઉ. જે કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મપણાને પ્રાપ્ત કરે એટલે કે અસંખ્યાતા અથવા અનંતા ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી દેખી ન શકાય તે સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા કહેવાય છે, પ્ર. ૪૬૬. અપર્યાપ્ત નામકર્મવાળા કોને કહેવાય ? ઉં. જે કર્મના ઉદયથી જીવ પોતાને યોગ્ય પયપ્તિ પૂર્ણ કર્યા વગરના રહે તે અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા કહેવાય છે. પ્ર. ૪૬૭. અપર્યાપ્ત કેટલા પ્રકારે છે ? ક્યા ક્યા ? ઉ. : બે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્ત. ૭૪ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪૬૮. લબ્ધિ અપર્યાપ્ત કોને કહેવાય ? ઉ. : જે જીવો અપર્યાપ્તાવસ્થામાં જ રહ્યાં છતાં મરણ પામે છે. પોતાને યોગ્ય પર્યાપ્તિઓ જે પૂર્ણ કરતા જ નથી તે લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. પ્ર. ૪૬૯. કરણ અપર્યાપ્તા કોને કહેવાય ? ઉ. : જે જીવોને વર્તમાનમાં પોતાને યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી નથી પણ અવશ્ય પૂર્ણ કરશે જ તે કરણ અપર્યાપ્તા કહેવાય છે. પ્ર. ૪૭૦. સાધારણ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી અનંતા જીવો વચ્ચે (સાથે) એક શરીર પ્રાપ્ત થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૧. અસ્થિર નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવને કાન, જિહ્વા (જીભ), ભ્રકુટિ વગેરે અવયવો અસ્થિર મળે તે અસ્થિર નામકર્મ કહેવાય છે. આ અર્થ સામાન્યથી છે. પ્ર. ૪૭૨. અશુભ નામકર્મ કોને કહેવાય ? ઉ. : નાભિની નીચેના અવયવો જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે અશુભ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૩. દુર્ભાગ નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી ઉપકાર કરનાર મનુષ્ય હોવા છતાં પણ માનવોને જે અપ્રિય થાય તે દુર્ભગ નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૪. દુઃસ્વર નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોને સ્વર ખર જેવો પ્રાપ્ત થાય તે દુઃસ્વર નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૫. અનાદેય નામકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવનું વચન લોકોને ગ્રાહ્ય ન થાય તે અનાદેય નામકર્મ કહેવાય છે. પ્ર. ૪૭૬. અયશ નામકર્મ કોને કહેવાય ? ઉ. ઃ જે કર્મના ઉદયથી જીવોની યશ કીર્તિ ન થાય પણ સારુ ક૨વા છતાં અયશ પ્રાપ્ત થાય તે અયશ નામકર્મ કહેવાય છે. ગોઅં દુહુચ્ચનીઅં, કુલાલ ઇવ સુધડભુંભલાઈઅં । વિગ્ધ દાણે લાભે, ભોગુવભોગેસ વિરિએ અ ॥ ૫૧ ॥ ભાવાર્થ : ગોત્રકર્મ કુંભારની જેમ બે પ્રકારનું કહેલું છે. જેમ કુંભાર સારા ઘડા તથા ખરાબ ઘડા બનાવે છે. તેમ ગોત્રકર્મ નીચગોત્ર અને ઉચ્ચગોત્ર એમ બે પ્રકારે છે. અંતરાય ૭૫ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ કર્મ પાંચ પ્રકારે કહેલું છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીઆંતરાય રૂપ કહ્યા પ્ર. ૪૭૭. ગોત્રકર્મ કોના જેવું કહેલું છે ? ઉ. : ગોત્રકમ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર પૂર્ણકલશ બનાવે છે જે પુષ્પ ચંદન અક્ષત વગેરેથી પૂજાને પામે છે. તેમ ખરાબ ઘડા પણ કુંભાર બનાવે છે. મદિરા ભરવા વગેરેના ઘડા બનાવે છે. તે લોકોમાં નિંદાને પામે છે તેની જેમ ગોત્રકમ કહેલું છે. પ્ર. ૪૭૮. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી જીવ નિર્ધન, કુરૂપવાળો, બુદ્ધિથી હીન હોવા છતાં સુકુલમાં જન્મ પામેલો હોય તો તે લોકમાં પૂજાને પામે છે તે ઉચ્ચ ગોત્રકર્મ કહેવાય પ્ર. ૪૭૯. નીચ ગોત્રકર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી મહા ધનવાન જીવ હોય, સુંદર રૂપવાન હોય, બુદ્ધિ વગેરેથી પણ યુક્ત હોય. છતાં પણ વિશિષ્ટ પ્રકારના કુળમાં ઉત્પન્ન થયેલો ન હોય તેના પ્રતાપે લોકમાં નિંદાને પ્રાપ્ત કરે તે નીચ ગોત્રકર્મ કહેવાય છે. પ્ર. ૪૮૦. અંતરાય કર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? ઉ.: વિશેષે કરીને જે લાભાદિ હણાય છે અથતુ જેના વડે નાશ પામે છે તે અંતરાય કહેવાય. તે પાંચ પ્રકાર છે. (૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગન્તરાય (૪) ઉપભોગન્તરાય (૫) વીર્યાન્તરાય કર્મ. પ્ર ૪૮૧. દાનાન્તરાય કર્મ કોને કહેવાય ? ઉ. દાન દેવાને યોંગ્ય વસ્તુ હોય, સામે ગુણવાન સુપાત્ર હોય, દાનના ફલને જાણતો હોય, પણ જે કર્મના ઉદયથી આપવા માટે ઉત્સાહ પેદા ન થાય તે દાનાન્તરાય કર્મ કહેવાય છે. પ્ર. ૪૮૨. લાભાન્તરાય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી વિશિષ્ટ દાતાર સામે હોય, દેવા યોગ્ય વસ્તુ હોય, માગવામાં પોતે કુશલ હોય, પણ યાચક પ્રાપ્ત ન કરે તે લાભાન્તરાય કર્મ કહેવાય પ્ર. ૪૮૩. ભોગાન્તરાય કર્મ કોને કહેવાય ? ઉ.: જે કર્મના ઉદયથી ભોગવવા યોગ્ય સંપત્તિ હોય, આહાર ફૂલની માલા વગેરે હોય, વિરતિથી રહિત હોય, પણ જે ભોગવી શકતો નથી તે ભોગાન્તરાય કમ કહેવાય છે. પ્ર. ૪૮૪. ઉપભોગાન્તરાય કર્મ કોને કહેવાય ? ૭૬ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉ. : જે કર્મના ઉદયથી વારંવાર ભોગવવા યોગ્ય વસ્ત્ર, અલંકાર વગેરે હોય, પણ જે વારંવાર ભોગવી શકતો નથી તે ઉપભોગાન્તરાય કર્મ કહેવાય છે. પ્ર. ૪૮૫. વીર્યન્તરાય કર્મ કોને કહેવાય ? ઉ. : જે કર્મના ઉદયથી બળવાન, નીરોગી, યુવાન અવસ્થાને પામેલો હોવા છતાં પણ ઘાસના તણખલાને પણ છેદવાને અસમર્થ હોય તે વયન્તિરાય કર્મ કહેવાય સિરિહરિએ સમ એએ, જહ પડિકૂલેણ તેણ રાયાઈ ! ન કુણઈ દાણાઈએ, એવં વિપૅણ જીવો વિ | પર છે. ભાવાર્થ : લક્ષ્મીના ભંડારીની જેમ અંતરાય કર્મ કહેલું છે. જેમ ભંડારી પ્રતિકુળ હોય અને રાજા વગેરે અનુકૂળ હોય તો પણ રાજા વગેરે દાનાદિ કરવાને સમર્થ થતા નથી એવી રીતે અંતરાય કર્મ વડે જીવ પણ દાનાદિ કરવા માટે સમર્થ થતો નથી. પ્ર. ૪૮૬. અંતરાય કર્મ કોના જેવું કહેલું છે ? ઉ. : રાજાના ભંડારી સરખું અંતરાય કર્મ કહેલું છે. જેમ રાજાને યાચકને દાન આપવાનું મન થાય તે ભંડારીને કહે, પણ ભંડારી જો પ્રતિકૂળ હોય તો યાચકને રાજા પણ દાન દઈ શકતો નથી તેમ અંતરાય કર્મના ઉદયથી જીવો દાનાદિ વગેરે કરી શકતા નથી. પડિણીઅરૂણ-નિન્દવ-ઉવધાય-પોસ-અંતરાએણે !. અભ્યાસાયણયાએ, આવરણદુર્ગ જિઓ જયાં છે પ૩ . ભાવાર્થ : પ્રત્યનિકપણું કરવાથી, નિન્હવપણું કરવાથી, જ્ઞાન-જ્ઞાનીનો નાશ કરવાથી, તેમના પ્રત્યે દ્વેષ કરવાથી, જ્ઞાનાદિમાં અંતરાય કરવાથી, તથા અત્યંત આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે તથા દર્શન અને દર્શનીની અત્યંત આશાતના વગેરે કરવાથી જીવો દર્શનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૭. જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે જીવ બાંધે છે ? ઉ. : જ્ઞાન-મતિ જ્ઞાનાદિની તથા જ્ઞાની એવા સાધુ ભગવંતોની અને જ્ઞાનમાં સાધન જે પુસ્તક લેખન વગેરે પ્રત્યે ખરાબ આચરણ કરવાથી, નિન્હવપણું કરવાથી એટલે કે જેની પાસે અભ્યાસ કરેલ હોય તેનું નામ ઓળવવું (છૂપાવવું) અને બીજા પાસે ભણ્યો છું એમ કહેવાથી, જ્ઞાન અને જ્ઞાનીનો મૂળથી નાશ કરવાથી, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અપ્રીતિ કરવાથી, જ્ઞાન ભણવા તથા ભણાવવામાં અંતરાય કરવાથી, તથા અત્યંત જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. આજે તો આ જ્ઞાનની આશાતના ખૂબ થઈ રહેલી છે. જ્ઞાનના સાધનોમાં ખાવાનું લાવવું, તે લઈને સંડાશ પેશાબ જવું, તેના ઉપર સંડાશ વગેરે કરવાં, તેના પર બેસવું. માથા ૭૭ For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ નીચે જ્ઞાન મૂકીને સૂઈ જવું અને એ જ્ઞાનના સાધનને અક્ષરવાળા પુસ્તકો તથા કાગળોને ગમે ત્યાં રખડતા મૂકવા એ વગેરે પણ જ્ઞાનની આશાતના છે. તેનાથી પણ જીવો જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૮. દર્શનાવરણીય કર્મ જીવ કેવી રીતે બાંધે છે ? ઉ. : જ્ઞાનાવરણીય કર્મની જેમ દર્શનાવરણીય કર્મમાં પણ જાણવું તે આ રીતે ચક્ષુ એટલે આંખ વગેરે તથા સાધુ આદિના પ્રત્યે અનિષ્ટ આચરણ કરવાથી, દર્શનની પ્રાપ્તિ જેમનાથી થઈ હોય તેનું નામ ન બોલતાં બીજાનું નામ દેવાથી, તેમનો નાશ કરવાથી, તે દર્શન અને દર્શની પ્રત્યે દ્વેષ રાખવાથી, અપ્રીતિ કરવાથી, દર્શન-દર્શનીનો અંતરાય કરવાથી, ભકત પાન વસ્ત્ર વસતિ વગેરે ન દેવાથી, અત્યંત આશાતના કરવાથી જીવો દર્શનાવરણીય કર્મને ઉપાર્જન કરે છે. ગુરુભત્તિ-ખંતિ-કરુણા,-વય-જોગ-કસાય વિજય-દાણજુઓ ! દઢધમ્માઈ અજ્જઈ, સાયમસાયં વિવજ્જયઓ || ૫૪ || ભાવાર્થ : ગુરુભક્તિ કરવાથી, ક્ષમાં રાખવાથી, કરૂણા કરવાથી, વ્રત કરવાથી, મનવચન-કાયાના યોગને કાબુમાં રાખવાથી, કષાયોનો વિજય કરવાથી, દાન દેવાથી, દ્રઢ ધર્મપણ કરવાથી તથા આર્જવ એટલે સરલતા રાખવાથી જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે તેનાથી વિપરીત વર્તનવાળા જીવો અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૮૯. શાતાવેદનીય કર્મ જીવો કયા કારણથી બાંધે છે ? ઉ.:દેવની પૂજા તથા ગુરુની સારી રીતે ભક્તિ કરવાથી (ગુરુમાં માતા-પિતાધમચા તથા સંસારમાં પોતાનાથી જે વડીલ હોય તે બધા ગુરુ તરીકે જાણવા.) ક્ષમાને ધારણ કરવાથી એટલે ક્રોધ કષાયને કાબુમાં રાખવાથી, દયાથી યુક્ત ચિત્ત રાખવાથી, એટલે કે પોતાના આત્માની તથા જગતના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવાથી, વ્રત વગેરે ગ્રહણ કરવાથી-વ્રતથી પાંચ મહાવ્રત તથા પાંચ અણુવ્રત તથા કોઈ પણ નાનામાં નાના નિયમોનું સારી રીતે પાલન કરવાથી, મન વચન અને કાયાના યોગો અશુભ વ્યાપારમાં જતાં હોય તેને રોકવાનો પ્રયત્ન કરવાથી, શુભ વ્યાપારમાં જોડવાથી, કષાયોનો વિજય કરવાથી એટલે ક્રોધ, માન, માયા તથા લોભને કાબુમાં રાખવાથી, દાન દેવાની રૂચિવાળો, દ્રઢધર્મી એટલે કે આપત્તિનાં કાળમાં પણ ધર્મને ન મુકનાર, બાલવૃદ્ધ ગ્લાન આદિક જીવોનું વૈયાવચ્ચ કરવાથી, જિનમંદિર, જિનપૂજા વગેરેમાં તત્પર મનવાળા જીવો શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૦. અશાતાવેદનીય કર્મ જીવો કયા કારણોથી ઉપાર્જન કરે છે ? ઉ.: શાતાવેદનીય કર્મ ઉપાર્જન કરવાના જે કારણો કહ્યા છે તેનાથી વિપરીત કારણોવાળા જીવો અશાતાવેદનીય કર્મ ઉપાર્જન કરે છે તે આ રીતે ગુરુઓની અવજ્ઞા ૭૮ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કરવાથી, ગુરુ પ્રત્યે અવિનય કરવાથી, ક્રોધ કરવાથી, નિર્દય હૈયું રાખવાથી, એટલે કે પોતાના આત્માની પણ દયા પેદા ન થવાથી કોઈ પણ પ્રકારના વ્રત તથા નિયમોથી રહિત, મન-વચન-કાયાના યોગને અસંયમમાં અશુભ વ્યાપારમાં જોડવાથી, ઉત્કટ કષાયો રાખવાથી, કૃપણતા રાખવાથી, સારો ધર્મ કરવામાં પ્રમાદી, પોતાને, ૫૨ને અથવા બન્નેને દુઃખ પેદા કરવાથી, શોક પેદા કરાવવાથી, વધ કરવા કરાવવાથી,આક્રંદ કરવા તથા કરાવવાથી, વિલાપ કરવા તથા કરાવવાથી જીવો અશાતા વેદનીય કર્મને ઉપાર્જન કરે છે. ઉમ્મગંદેસણા-મગ્ગ, નાસણા દેવદવ્યહરણેહિં | દંસણમોહં જિણમુણિ,–ચેઇઅ-સંઘાઇ-પડિણીઓ ॥ ૫૫ I ભાવાર્થ : ઉન્માર્ગની દેશના દેવાથી, માર્ગનો નાશ કરવાથી, દેવ દ્રવ્યનું હરણ તથા ભક્ષણ કરવાથી, જિનમૂર્તિનો, મુનિનો, ચૈત્યનો નાશ કરવાથી, તથા તેના પ્રત્યે દ્વેષ કરવાથી તથા સંઘનો અવર્ણવાદ બોલવાથી જીવો દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૧. દર્શન મોહનીય કર્મ જીવો કયા કયા કારણથી ઉપાર્જન કરે છે ? ઉ. : ઉન્માર્ગની દેશના આપવી એટલે કે ભગવાનના માર્ગની દેશના મોક્ષમાર્ગ માટેની દેશના હોય તે કહેવાય છે. જે સંસાર વધારે એવી જે દેશના હોય તે સંસારના કારણથી ઉન્માર્ગ દેશના કહેવાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મોક્ષમાર્ગ છે તે મોક્ષમાર્ગનો નાશ કરવો એનાથી, દેવદ્રવ્યનું તથા ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરવું, હરણ કરવું એની રક્ષા કરવાને બદલે ઉપેક્ષા કરવી, આનાથી જીવો દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરે છે તથા જિનેશ્વર ભગવાનની મૂર્તિ, સાધુ, મંદિર તથા સંઘના અવર્ણવાદ બોલવા તેમની અત્યંત આશાતના કરવાથી અને તેમનો નાશ કરવાથી પણ દર્શન મોહનીય કર્મ જીવો ઉપાર્જન કરે છે. કહ્યું છે કે ઃ વીતરાગના, શાસ્ત્રના, સંઘના, ધર્મના અને સર્વ દેવતાઓનાં અવર્ણવાદ બોલવા, તીવ્ર મિથ્યાત્વના પરિણામો કરવા, સર્વજ્ઞ તથા સિદ્ધદેવનો નિન્તવ કરવો, ધાર્મિક માણસોને દૂષણ આપવું, ઉન્માર્ગે ચાલવાનો ઉપદેશ આપવો, અનર્થ કરવાનો આગ્રહ કરવો, અસંયમીની પૂજા કરવી, અવિચારીત કાર્ય કરવું, અને ગુરુ વગેરેની અવજ્ઞા ક૨વી ઈત્યાદીક દર્શન મોહનીય કર્મ ઉપાર્જન કરવાના આશ્રવો એટલે કારણો કહેલા છે. દુવિહંપિ ચરણમો ં, કસાયહાસાઇ-વિસય-વિવસમણો । બંધઇ નિરયાઉં મહા-રંભપરિગ્ગહ–રઓ રુદ્દો ।। ૫૬ ॥ ૭૯ For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : કષાય, હાસ્યાદિ તથા વિષયોમાં આસક્ત થયેલો જીવ બન્ને પ્રકારના ચારિત્ર મોહનીય કર્મને ઉપાર્જન કરે છે. મહારંભ તથા મહાપરિગ્રહવાળો, રૌદ્રધ્યાનવાળો જીવ નરક આયુષ્યને ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૨. કષાય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ? ઉ.: કષાય મોહનીયમાં આસક્ત થયેલો જીવ કષાય મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. કષાયના ઉદયથી આત્માના તીવ્ર પરિણામ થવા તે કષાય મોહનીય કામ બાંધવાના કારણો કહ્યા છે. પ્ર. ૪૯૩. હાસ્ય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ? ઉ.: મશ્કરી કરવાની ટેવ, અકામ ઉપહાસ, વિશેષ હસવાનો સ્વભાવ બહુ બોલવાપણાથી અને દૈન્યપણું બતાવનારી યુક્તિઓથી જીવો હાસ્ય મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૪. રતિ મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ? ઉ. : અનેક દેશો વગેરે જોવાની ઉત્કંઠા કરવાથી અનેક પ્રકારની રમતો રમવાથી, તથા અનેક પ્રકારના ખેલો કરવાથી, બીજાના ચિત્તને આકર્ષણ કરવાથી, વશ કરવાથી જીવો રતિ મોહનીય કર્મ ઉપાર્જન કરે છે. પ્ર. ૪૯૫. અરતિ મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે? ઉ. અસૂયા કરવાથી એટલે કે ગુણોને વિષે દોષોનું આરોપણ કરવાથી, પાપ કરવાનાં સ્વભાવથી, બીજાના આનંદનો નાશ કરવાથી, અને કોઈનું ખરાબ (અકુશળ) થતું હોય તે જોઈને ઉપહાસ (મશ્કરી કરવાથી જીવો અરતિ મોહનીય કર્મ બાંધે છે. પ્ર. ૪૯૬. શોક મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ? ઉ. પોતે શોક ઉત્પન્ન કરી શોક કરવો તથા બીજાને શોક ઉત્પન્ન કરાવવો અને રૂદન (રોવા)માં અતિ આસક્તિ રાખવી તે શોક મોહનીય કર્મ બાંધવાના આશ્રવો કહેલા છે. પ્ર. ૪૯૭. ભય મોહનીય કર્મ કયા કયા કારણોથી બંધાય છે ? ઉ.: પોતાના ભયના પરિણામ બીજા જીવોને ભય પમાડવો, ત્રાસ ઉપજાવવો તથા નિદયપણું રાખવું એ ભય મોહનીય કર્મ બાંધવાના કારણો છે. પ્ર. ૪૯૮. જુગુપ્સા મોહનીય કર્મ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલવા, તેમના તરફ તિરસ્કાર બતાવવો તથા સદાચારની નિંદા કરવી એ જુગુપ્સા મોહનીય બાંધવાના કારણો છે. પ્ર. ૪૯૯. પુરૂષવેદ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : પોતાની સ્ત્રી માત્રમાં સંતોષ રાખવો, ઈષ્ય રહિતપણાનો સ્વભાવ For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કેળવવો. સ્વભાવથી અલ્પ કષાયો રાખવા અને સરલતાવાળો શુભ આચાર રાખવો એ પુરૂષવેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે. પ્ર. ૫૦૦. સ્ત્રીવેદ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : ઈષ્ય રાખવી, વિષયોને વિષે લોલુપતા રાખવી, મૃષાવાદ બોલવું, અતિવક્રતા એટલે કુટિલતા (માયા)વાળો સ્વભાવ રાખવો, પરસ્ત્રીના વિલાસમાં આસક્તિ રાખવી એ સ્ત્રીવેદ ઉપાર્જન કરવાના આશ્રવો કહેલા છે. પ્ર. ૫૦૧. નપુંસક વેદ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. સ્ત્રી તથા પુરૂષ બન્નેનાં અંગોને સ્પર્શ ચુંબન આદિ અનંગ સેવા કરવાની ભાવનાથી, તીવ્ર કષાય કરવાથી, તીવ્ર કામેચ્છા કરવાથી, પાખંડ તથા સ્ત્રીના વ્રતનો ભંગ કરવા વગેરેથી નપુંસક વેદ બંધાય છે. પ્ર. ૫૦૨. ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના કારણો ક્યા ક્યા છે ? ઉ. : સાધુઓની નિંદા કરવી, ધર્મિષ્ટ લોકોને વિધ્ધ કરવા, મધુમાંસાદિથી અવિરત પુરૂષોની પાસે અવિરતિની પ્રશંસા કરવી, દેશવિરતિ પુરૂષોને વારંવાર અંતરાય કરવો, અવિરતપણે સ્ત્રી આદિના ગુણોનું આખ્યાન કરવું, ચારિત્રને પણ આપવું તથા બીજાઓનાં કષાયો તથા નોકષાયોની ઉદરણા કરવી એ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાનાં સામાન્ય કારણો કહેલા છે. પ્ર. ૧૦૩. નરકાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરવો, મહારંભ તથા મહાપરિગ્રહ કરવામાં તત્પરતા રાખવી, માંસ ભોજન, સદાસ્થિર વૈરબુદ્ધિ રાખવી, રૌદ્રધ્યાન રાખવું, અનંતાનુબંધી કષાય રાખવા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના ધ્યાનમાં રહેવું, અસત્ય ભાષણ, પરદ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુનનું સેવન કરવું અને ઇન્દ્રિયોને સંયમમાં ન રાખવી, વગેરે નરકાયુષ્ય બાંધવાના કારણો કહેલા છે. તિરિઆઉ ગૂઢહિઅઓ, સઢો સસલો તથા મણુસ્સાઊ . પયઈઈ તણુકસાઓ, દાણઈ મઝિમગુણો અ + પ૭ | ભાવાર્થ : ગૂઢ હૃદયવાળો, શઠ અને શલ્ય સહિત જીવો તિર્યંચ આયુષ્યનો બંધ કરે છે. પ્રકૃતિથી અલ્પ કષાયવાળો, દાનરુચિવાળો તથા મધ્યમ ગુણોને ધારણ કરનારો જીવ મનુષ્પાયુષ્યનો બંધ કરે છે. પ્ર. ૫૦૪. તિર્યંચાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ.: ઉન્માર્ગે ચાલવાની દેશના, માર્ગનો નાશ, ગુપ્ત રીતે ધનનું રક્ષણ કરવું, આર્તધ્યાન, શલ્ય સહિતપણું (માયા શલ્ય, નિયાણ શલ્ય તથા મિથ્યાત્વ શલ્ય એ ત્રણ શલ્યો કહ્યા છે.) આરંભ તથા પરિગ્રહમાં આસક્તિ, શીયળમાં તથા વ્રતમાં ૮૧ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ અતિચારપણું લગાડયા કરવું. નીલ લેશ્યા, કાપોત લેશ્યામાં રહેવું તથા અપ્રત્યાખ્યાનીય જેવા કષાયો રાખવા એ તિર્યંચાયુષ્ય બાંધવાના કારણો કહ્યા છે. પ્ર. ૫૦૫. મનુષ્યાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ અલ્પ પરિગ્રહ તથા અલ્પારંભ, સ્વાભાવિક સરળતા, કાપોત લેશ્યા તથા તેજો (પીત) લેશ્યાના વિચારમાં રહેવું, ધર્મધ્યાનમાં રક્ત રહેવું પ્રત્યાખ્યાનીય જેવા અલ્પકષાયો રાખવા, મધ્યમ પરિણામ રાખવા, દાનદેવાપણું, દેવ તથા ગુરુજનોનું પૂજન, લોકસમૂહમાં મધ્યસ્થપણું રાખવું એ મનુષ્યાયુષ્યના કારણો કહેલા છે. અવિરયમાઇ સુરાઉં, બાલતવોડકામનિજ્જરો જયઇ । સરલો અગારવિલ્લો, સુહનામં અન્નહા અસુહં || ૫૮ || ભાવાર્થ : અવિરત આદિ જીવો, બાલતપસ્વી, અકામ નિર્જરા કરનારો દેવાયુષ્ય બાંધે છે, સરલ અને ગારવ રહિત જીવો શુભ નામકર્મ તથા તેનાથી વિપરીત જીવો અશુભ નામકર્મ બાંધે છે. પ્ર. ૫૦૬. દેવાયુષ્ય બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ સરાગ સંયમપણું, દેશિવરતિ સંયમપણું, સમક્તિપણું, અકામ નિર્જરા કરવી, કલ્યાણ મિત્રનો પરિચય કરવો, ધર્મ શ્રવણ ક૨વાનો સ્વભાવ, સુપાત્ર દાન કરવું, તપ, શ્રદ્ધા, ત્રણ-રતનની (જ્ઞાન-દર્શન તથા ચારિત્ર) આરાધના કરવી. મૃત્યુ કાળે પણ પદ્મ લેશ્યા તથા પીત એટલે તેજો લેશ્યાના પરિણામમાં રહેવું, બાલતપ ક૨વો, અગ્નિ યા જળ વગેરેનાં સાધનો વડે મૃત્યુ પામવું, ગળે ફાંસો ખાવો, અવ્યક્ત સામયિક વગેરે કરવું, એટલે સમજપૂર્વક સમભાવ ન કરતાં અણસમજપૂર્વક સમભાવ પેદા થાય તે વગેરે દેવાયુષ્ય બાંધવાના કારણો કહેલા છે. પ્ર. ૫૦૭. શુભ નામકર્મ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. ઃ સંસારની ભીરૂતા રાખવી, પ્રમાદનો ત્યાગ કરવો, સદ્ભાવ પેદા કરવાનો પુરૂષાર્થ કરવો, ક્ષમા વગેરે ગુણો મેળવવા પ્રયત્ન કરવા, ધાર્મિક પુરૂષોનું દર્શન કરવું. તેમના ગુણોનું વર્ણન તથા તેમનો સત્કાર વગેરે કરવો એ શુભ નામકર્મ બાંધવાના આશ્રવો કહેલા છે તથા પ્રકૃતિથી સરલ સ્વભાવી, ૨સ ગારવ, ઋદ્ધિ ગારવ તથા શાતા ગારવથી રહિતપણું વગેરે શુભ નામકર્મ બાંધવાનાં કારણો છે. પ્ર. ૫૦૮. અશુભ નામકર્મ બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : મન, વચન, કાયાથી વક્રતા રાખવી, બીજાઓને છેતરવાનો પ્રયત્ન કરવો, માયા પ્રયોગ કરવો, મિથ્યાત્વ, પિશૂનતા, ચિત્તની ચપળતા, બનાવટી સુવર્ણ વગેરે બનાવવા, બનાવટી નાણું-નોટો-સિક્કા વગેરે બનાવવા. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વગેરે બદલાવી વસ્તુ દેખાડવી, વેચવી, ભેળસેળ કરવો, કોઈના અંગઉપાંગ કાપવા કપાવવા, યંત્ર તથા પંજરની ક્રિયા, ખોટાં માપ, ખોટા તોલા, તથા ખોટાં ત્રાજવા બનાવવા, ૮૨ For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વાપરવા, અન્યની નિંદા, આત્મ પ્રશંસા કરવી, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મનું સેવન, મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠોર વચન બોલવા તથા કનિષ્ટ ભાષણ કરવું, (જ્જવળ વેશાદિકનો મદ ક૨વો, વાચાળપણું, આક્રોશ કરવો, સૌભાગ્યનો ઉપઘાત, કામણ કરવું, ત્યાગીપણાની વિડંબનાથી, દાંભિકપણાથી, ઉન્માર્ગ ગમન, યતિ વગેરે થઈને બીજાઓને કૌતુક વગેરે ઉત્પન્ન કરવું, વેશ્યા પ્રમુખને અલંકાર આપવા, દાવાનળ સળગાવવો, દેવાદિકના મિષથી ગંધાદિક વસ્તુની ચોરી કરવી, તીવ્ર કષાય, ચૈત્ય ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમાઓનો વિનાશ કરવો અને અંગારાદિક પંદર કમિદાનના આરંભ વગેરે ક્રિયાઓ કરવી એ સર્વે અશુભ નામકર્મ ઉપાર્જન કરવાના કારણો કહેલા છે. ગુણપેહી મયરહિઓ, અલ્ઝયણ-જ્ઝાવણારુઇ નિચ્ચું । કુણઇ જિણાઇભત્તો, ઉચ્ચ નીઅં ઇઅરહા ઉ || ૫૯ ॥ ભાવાર્થ : બીજાના ગુણોને જોનારો, મદરહિત, ભણવા તથા ભણાવવામાં રસિક, જિનેશ્વર ભગવંત આદિનો ભક્ત એ ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે અને તેનાથી વિપરીત જીવો નીચ ગોત્રનો બંધ કરે છે. પ્ર. ૫૦૯. ઉચ્ચ ગોત્રનો બંધ કયા કયા કારણોથી થાય ? ઉ. : નાના યા મોટા માણસના ગુણો દેખાય તે ગુણોને જોઈને આનંદ પામવો, મેળવવાનું મન થયું અને પોતાના દોષોને જોનારો, આઠ પ્રકારના મદથી રહિત, ભણવા તથા ભણાવવામાં તત્પર હોય, મન, વચન, કાયાથી વિનયને કરનારો, જિનેશ્વરદેવ, સુગુરુ તથા ધર્મ અને સાધર્મીકની સેવામાં ભક્તિવાળો, સરલ, આવા જીવો ઉચ્ચ ગોત્રને બાંધે છે. આ ઉચ્ચ ગોત્ર બાંધવાના કારણો કહેલા છે. પ્ર ૫૧૦. નીચ ગોત્ર બાંધવાના કારણો કયા કયા છે ? ઉ. : પારકાની નિંદા કરવી, અવજ્ઞા કરવી, પારકાનો ઉપહાસ એટલે મશ્કરી કરવી, પારકાના સદ્ગુણોનો લોપ કરવો, પારકાનાં છતાં અછતાં દોષોને પ્રગટ કરવા, પોતાની પ્રશંસા કરવી, પોતાના છતાં અછતાં ગુણોના વખાણ ક૨વા, પોતાના દોષોનું આચ્છાદન કરવું અને જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય આદિ વગેરેનો મદ કરવો આ નીચ ગોત્ર બાંધવાના કારણો છે. જિણપૂઆ-વિગ્ટયરો, હિંસાઇ-પરાયણો જયઇ વિગ્ધ । ઈઅ કમ્મવિવાગોડયું, લિષિઓ દૈવિંદસૂરીહિં || ૬૦ || ભાવાર્થ : જિનપૂજામાં વિઘ્ન કરનારો, હિંસાદિ અઢારે પાપોમાં આસક્ત અંતરાય કર્મ ઉપાર્જન કરે છે આ પ્રમાણે કર્મના વિપાકને શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે લખ્યો છે. ૩ For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫૧૧. અંતરાય કર્મ બાંધવાના કારણો કયા કયા કહેલા છે ? ઉ. : જિનપૂજા કરવામાં અંતરાય કરનાર, જિનપૂજા સાવદ્યદોષથી યુક્ત હોય છે માટે ગૃહસ્થોને પણ ન કરવી જોઈએ એમ કુદેશનાથી જીવોને ભગવાનના તત્વોથી દૂર કરનાર, હિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ, રાત્રિભોજન વગેરે પાપોમાં તત્પર હોય, ઉપલક્ષણથી મોક્ષમાર્ગને દૂષિત કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં જીવોને અંતરાય કરનાર, અથવા સાધુઓને ભોજન પાણી ઉપાશ્રય ઉપકરણ ઔષધ વગેરે આપનારને રોકે, મંત્રાદિ પ્રયોગ વડે બીજાના વીર્યનું હરણ કરે, હયોગથી વધ બંધન વગેરેથી બીજાને ચેષ્ટા વિનાનો કરે, છેદન, ભેદન વડે કરીને બીજાની ઇન્દ્રિયની શક્તિઓનો છેદ કરે ઈત્યાદિ કારણો વડે કરીને જીવો પાંચેય પ્રકારનાં અંતરાય કર્મોને ઉપાર્જન કરે છે. પ્ર. ૫૧૨. આ કર્મવિપાક રૂપકર્મગ્રંથ કોણે રચ્યો છે ? ઉ. આ રીતે કર્મના વિપાકરૂપ કર્મગ્રંથ શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પોતાના તથા અન્યના ઉપકાર માટે લખ્યો છે For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કલ્થ ઘણોત્તરી કમ ભાગ - ૨ For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથ-૨ પ્રશ્નોત્તરી તહ યુણિમો વીરજિણે જહ ગુણઠાણેસુ સહેલકમ્બાઈ ! બંધુદઓદીરણયા સત્તાપત્તાણિ ખવિયાણિ + ૧ | ભાવાર્થ : જે રીતે સકલ ગુણસ્થાનકોને વિષે રહીને બંધ-ઉદય-ઉદીરણા તથા સત્તામાં રહેલા સકલ કર્મોને ખપાવ્યા છે એવા વીર જિનેશ્વરને અમે સ્તવીએ છીએ . પ્ર. ૧. આ કર્મગ્રંથમાં કોની સ્તવના છે ? ઉ. : આ કર્મગ્રંથમાં શ્રી વીર જિનેશ્વરની સ્તવના છે. પ્ર. ૨. અમો કેવી રીતે સ્તવના કરીએ છીએ ? ઉ.: જે જે ગુણસ્થાનકોને વિષે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને વિષે પ્રાપ્ત થયેલ સઘળા ય કર્મોને (વીર ભગવાને) જે રીતે ખપાવ્યા તે રીતે અમે વીર ભગવાનની સ્તવના કરીએ છીએ. પ્ર. ૩. વીર કોને કહેવાય ? ઉ. : વીર શબ્દની ચાર રીતે વ્યુત્પતિ કરાય છે. (૧) ફરીથી ન થવા રૂપમાં જે ગતિ કરે એટલે કે અપુનભવવાળી જે ગતિ (શિવ, મોક્ષ) કરે તે વીર કહેવાય છે. (૨) કષાય-ઉપસર્ગ-પરિષહ આદિ શત્રુગણોનો જે પરાભવ કરે તે વીર કહેવાય. (૩) વિશિષ્ટ જ્ઞાનને વિષે જે ગતિ કરાવે, અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનમાં જે લઈ જાય તે વીર કહેવાય છે. (૪) વિશેષ પ્રકારે આત્મામાં રહેલ કર્મોને જે નાશ કરે તે ‘વીર' કહેવાય. આ ચારે વ્યુત્પતિ અર્થથી ભગવાન જિનેશ્વર વીર કહેવાય છે. પ્ર. ૪. વીર ભગવંતની સ્તુતિ કરીને શું કહેવું છે ? ઉ. વીર ભગવંતની સ્તુતિ કરીને ગુણસ્થાનકને વિષે જીવો બંધ-ઉદય ઉદીરણા તથા સત્તામાં કેટલી કેટલી પ્રકૃતિઓ પ્રાપ્ત કરે છે તેનું વર્ણન કરવું છે. મિચ્છ સાસણ મીસે અવિરય દેસે પમત્ત અપમત્તે ! નિયટ્ટિ અનિયટ્ટિ સુહુમુવસમ ખણસજોગિઅજોગિગુણા | ર તે ભાવાર્થ : મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસર્વવિરતિ, અપ્રમત્ત સર્વવિરતિ, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય, ઉશાંત મોહ, ક્ષીણમોહ, સયોગિ કેવલી તથા અયોગી કેવલીએ ચૌદ ગુણસ્થાનકો કહેવાય છે. ૮૫ For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૫. ગુણસ્થાનકો કેટલા છે ? કયા ક્યા ? ઉ. ચૌદ. (૧) મિથ્યાત્વ ગુણસ્થાનક (૨) સાસ્વાદન ગુણસ્થાનક (૩) મિશ્ર ગુણસ્થાનક (૪) અવિરતિ સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનક (૫) દેશવિરતિ ગુણસ્થાનક (૬) પ્રમત્ત ગુણસ્થાનક (૭) અપ્રમત્ત ગુણસ્થાનક (૮) નિવૃત્તિ અથવા અપૂર્વકરણ ગુણસ્થાનક (૯) અનિવૃત્તિ અથવા બાદર સંપરાય ગુણસ્થાનક (૧૦) સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક (૧૧) ઉપશાંત મોહ ગુણસ્થાનક (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનક (૧૩) સયોગિ કેવલી ગુણસ્થાનક તથા (૧૪) અયોગિકેવલી ગુણસ્થાનક. પ્ર. ૬. ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: ગુણોનું જે સ્થાન તે ગુણસ્થાનક અથવા જીવના પોતાના સ્વભાવરૂપ જે જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપ જે ગુણો તે ગુણોની શુદ્ધિ, અશુદ્ધિ, રૂપ અથવા પ્રકર્ષઅપકર્ષ રૂપ જે ભેદો તેઓનું જે સ્થાન તે ગુણસ્થાનક કહેવાય છે. અથતુ જીવ આત્મીક ગુણોનો ધીમે ધીમે વિકાસ કરતો કરતો સંપૂર્ણ ગુણોના વિકાસને પામે એવા ઉત્તરોત્તર ગુણોના વિકાસના જે સ્થાનો તે ગુણસ્થાનો કહેવાય છે. પ્ર. ૭. મિથ્યાત્વ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : મિથ્યા=વિપરિત દ્રષ્ટિ એટલે કે શ્રી અરિહંત પરમાત્માઓએ પ્રરૂપેલા જીવાદિ પદાર્થોને વિષે વિપરિતપણાએ છે શ્રદ્ધા જેની તે મિથ્યા દ્રષ્ટિએ તેનું જે ગુણસ્થાન તે મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૮. આ ગુણસ્થાનકમાં જીવોની શી સ્થિતિ હોય છે ? ઉ.: આ ગુણસ્થાનકમાં જીવોને જ્ઞાનાદિ ગુણોની વિશેષ કરીને અવિશુદ્ધિ મોટે ભાગે હોય છે. માટે જ્ઞાન ગુણનો યથાર્થ પ્રકમાં પેદા થતો નથી. એથી એ જ્ઞાન માટે ભાગે અજ્ઞાનરૂપે પરિણામ પામે છે. પ્ર. ૯. મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કેટલા પ્રકારે મિથ્યાત્વ હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) અવ્યક્ત મિથ્યાત્વ (૨) વ્યક્ત મિથ્યાત્વ. પ્ર. ૧૦. અવ્યક્ત મિથ્યાત્વ કોને હોય ? ઉ.: અવ્યવહાર રાશિમાં રહેલ સર્વ જીવોને તેમજ વ્યવહાર રાશિમાં આવ્યા બાદ પણ અસની પંચેન્દ્રિય જીવો સુધી અવ્યક્ત મિથ્યાત્વ હોય છે. પ્ર. ૧૧. વ્યકત મિથ્યાત્વ કોને હોય ? ઉ. : વ્યવહાર રાશિમાં આવ્યા બાદ સની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરેલ જીવોને વ્યક્ત મિથ્યાત્વ હોય છે. પ્ર. ૧૨. અવ્યવહાર રાશિ કોને કહેવાય ? ८६ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉ. સૂક્ષ્મ નિગોદનાં જીવો જે હજી સુધી વ્યવહાર રાશિમાં આવેલા નથી. તે જીવોનો જે રાશિ તે અવ્યવહાર રાશિ કહેવાય છે. અર્થાત્ અનાદિ કાળથી જીવોને રહેવાનું જે સ્થાન તે અવ્યવહાર રાશિ કહેવાય. પ્ર. ૧૩. વ્યવહાર રાશિ કોને કહેવાય ? ઉ. : જ્યારે કોઈપણ એક જીવ સંસારમાંથી સકલ કર્મોથી રહિત થઈ સિદ્ધિ ગતિમાં જાય છે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિરૂપ નિગોદમાંથી બહાર નીકળી સૂક્ષ્મ યા બાદર એકેન્દ્રિય રૂપ ઉત્પન થાય છે. અને આગળ વધીને બેઈન્દ્રિયથી યાવતુ પંચેન્દ્રિય સુધી ઉત્પન્ન થાય છે. આ જીવોનો જે રાશિ તે વ્યવહાર રાશિ કહેવાય છે. તે જીવોને વ્યવહાર રાશિવાળા જીવો કહેવાય છે. પ્ર. ૧૪. વ્યવહાર રાશિવાળા જીવો સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય તે જીવોને કયા નામથી ઓળખાય છે ? ઉ. : વ્યવહાર રાશિવાળા જીવો જ્યારે સૂક્ષ્મ નિગોદ લબ્ધિ અપર્યાપ્તા કે પર્યાપ્તા પણામાં ઉત્પન્ન થાય છે ત્યારે પણ તે વ્યવહાર રાશિવાળા જ જીવો કહેવાય છે તે જીવો ત્યાંથી બહાર નીકળવા માટે એક સિદ્ધિ ગતિમાં જાય ત્યારે બહાર નીકળે એવો નિયમ હોતો નથી. પ્ર. ૧૫. સામાન્ય રીતે જીવોના કેટલા ભેદો પડે છે ? કયા કયા ? ઉ. : છે. (૧) અભવ્ય જીવો (૨) જાતિભવ્ય જીવો (૩) દુર્ભવ્ય જીવો (૪) ભારેકર્મી ભવ્ય જીવો (૫) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૬) દુર્લભ બોધી ભવ્ય જીવો. પ્ર. ૧૬. અભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોમાં મોક્ષગમનની યોગ્યતા જ નથી તે જીવોને અભવ્ય જીવો કહેવાય એથી આવા જીવોનાં આત્મ પ્રદેશોને વિષે તિરોહિત ભાવે કેવલજ્ઞાન રહેલું હોવા છતાં અને મુક્તિ ગમન યોગ્ય સામગ્રી મળે છતાં પણ કદાપિ તે કેવલજ્ઞાન પ્રગટ કરવાની ઈચ્છા જ પેદા ન થાય તે અભવ્ય જીવો જાણવા. પ્ર. ૧૭. જાતિભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોમાં (આત્મ પ્રદેશોને વિષે) તીરોભાવ રૂપે કેવલજ્ઞાન રહેલું હોય છે. પણ તે જીવોને કેવલજ્ઞાન પેદા કરવાની યોગ્યતા હોવા છતાં સામગ્રી મળવાની જ નહિ. અર્થાતુ અવ્યવહાર રાશીમાંથી કદી વ્યવહાર રાશીમાં આવવાના જનહિ એવા ભવ્ય જીવોને જાતિભવ્ય જીવો કહેવાય છે. પ્ર. ૧૮. દુર્ભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવોનો એક પુદ્ગલ પરાવર્તથી અધિક યાવતુ સંખ્યાતા પુલ પરાવત, અસંખ્યાતા પુલ પરાવર્તી કે અનંતા પુદ્ગલ પરાવત કાળ સંસારમાં પરિભ્રમણનો બાકી હોય એટલે કે ચરમાવર્તકાળમાં જે ભવ્ય જીવો આવેલા ન હોય તે દુર્ભવ્ય જીવો કહેવાય છે. ૮૭ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૯. ભારેકર્મી ભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. જે જીવોના સહજ મળનો હ્રાસ ન થયો હોય તે જીવોને ભારે કર્મી કહેવાય છે. આવા જીવોને ગ્રંથિ દેશે આવ્યા છતાં, ઉત્તમ કોટિની ધર્મસામગ્રી મળવા છતાં ય ગ્રંથિને ઓળખવાનું, ભેદવાનું ને સમકિત આદિ પ્રાપ્ત કરવાનું મન થતું નથી. પ્ર. ૨૦. લઘુકર્મી ભવ્ય જીવો કોને કહેવાય ? ઉ.: જે જીવોના સહજ મળનો હ્રાસ થયો હોય તે જીવો લઘુકર્મી કહેવાય છે. આવા જીવોને ધર્મસામગ્રીનો યોગ થાય તો ધર્મ પામવાની યોગ્યતા ધરાવે છે. પ્ર. ૨૧. દુર્લભ બોધિ ભવ્ય જીવો કોને કહેવાય ? ઉ. : જે જીવો પૂર્વે સમકિત પામેલા હોય પછી કોઈ નિકાચીત કર્મના ઉદયથી જિનેશ્વર ભગવંતના તત્ત્વો ઉપર અશ્રદ્ધા પેદા થવાથી કે શ્રી અરિહંત પરમાત્માદિની આશાતનાથી મિથ્યાત્વને પામેલા હોય તે જીવોનો સંસાર પરિભ્રમણકાળ સંખ્યાતાભવો, અસંખ્યાતાભવો કે અનંતાભવો પણ હોય તે જીવોને દુર્લભ બોધિ ભવ્ય જીવો કહેવાય છે, પ્ર. ૨૨. આ જ પ્રકારના જીવોમાંથી અવ્યવહાર રાશીમાં કેટલા પ્રકાર ઘટી શકે ? કયા કયા ? ઉ.: પાંચ. (૧) જાતિભવ્ય જીવો (૨) અભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૫) દુર્ભવ્ય જીવો. પ્ર. ૨૩. આ જ પ્રકારના જીવોમાંથી વ્યવહાર રાશીમાં કેટલા પ્રકારનાં જીવો ઘટે છે ? કયા કયા ? ઉ. : પાંચ. (૧) અભવ્ય જીવો (૨) દુર્ભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો (૫) દુર્લભબોધિ ભવ્ય જીવો. પ્ર. ૨૪. અવ્યવહાર રાશીમાં રહેલા જીવો ચરમાવર્તકાળને પ્રાપ્ત કરી શકે ? ઉ. અવ્યવહાર રાશીમાં રહેલા જીવો પણ ચરમાવર્તકાળને પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૨૫. વ્યક્ત મિથ્યાત્વનો ભેદ ઘટી શકે એવા આ છ પ્રકારનાં જીવોમાંથી કેટલા હોય છે ? કયા કયા ? ઉ.: પાંચ. (૧) અભવ્ય જીવો (૨) દુર્ભવ્ય જીવો (૩) ભારેકર્મી ભવ્ય જીવો (૪) લઘુકર્મી ભવ્ય જીવો તથા (૨) દુર્લબોધિ ભવ્ય જીવો. પ્ર. ૨૬. અવ્યક્ત મિથ્યાત્વ જ હોય તેવા જીવભેદો કેટલા હોય છે ? કયા કયા ? ઉ.: બે. (૧) જાતિભવ્ય જીવો (૨) જે અભવ્ય જીવો અવ્યવહાર રાશીમાંથી કદી વ્યવહાર રાશીમાં આવવાના નથી તેવા અભવ્ય જીવો. ૮ For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૭. બીજી રીતે મિથ્યાત્વના કેટલા પ્રકારો કહ્યા છે? કયા કયા? ઉ. સાત. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) સાંશયિક મિથ્યાત્વ (૩) વૈયિક મિથ્યાત્વ (૪) પૂર્વ યુદ્ ગ્રાહી મિથ્યાત્વ (૫) વિપરીત રૂચિ મિથ્યાત્વ (૬) નિસર્ગ મિથ્યાત્વ અને (૭) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ. પ્ર. ૨૮. ઐકાંતિક મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : જીવ સર્વથા ક્ષણિક છે કે અક્ષણિક, સગુણ છે કે નિર્ગુણ જ છે. એમ વિચારણા જે કરવી-કહેવું તે ઐકાંતિક મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૨૯. સાંશયિક મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ.: શ્રી વીતરાગ પરમાત્માએ જીવ, અજીવાદિ જે પદાર્થો કહેલા છે તે સાચા હશે કે નહિ, ઈત્યાદિ રૂપ વિચારણા કરવી, સંકલ્પ કરવો તે સાંશયિક મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૩૦. વૈનયિક મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ.: સર્વે આગમો, શાસ્ત્રો, લિંગવેષવાળા, સર્વ દેવો, સર્વ ધર્મ. હંમેશા સરખાં જ છે. એવા પ્રકારની જે બુદ્ધિ હોય તેને શ્રી જિનેશ્વરોએ વૈયિક મિથ્યાત્વ કહેલું છે. પ્ર. ૩૧. પૂર્વ વૃદુ ગ્રાહી મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : જેમ ચામડીયાના ટોળામાં ચામડાના ટૂકડાનું ભોજન હોય તેવા કુહેતુ અને કુદ્રષ્ટાંતોથી જે જીવો ભરમાવેલાં હોય કે જે સાચા તત્ત્વને ન પામે તે પૂર્વ ભૂદ્ ગ્રાહી મિથ્યાત્વ કહેવાય છે. પ્ર ૩૨. વિપરીત રૂચિ મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : તાવ આવેલાને મધુર રસ ચખાડો તો કડવો લાગે અને કડવો રસ મધુર લાગે તેમ આ રૂચિવાળો જીવ ખોટાને ખરૂં માને અને ખરાને ખોટું માને તે વિપરીત રૂચિ મિથ્યાત્વ કહેવાય છે. જેમ તાવ વગેરે રોગોમાં કુપચ્ય સેવવાનું મન થાય તેમ આ વિપરીત રૂચિ મિથ્યાત્વ વિષે કુદેવાદિમાં જ રૂચિ હોય છે. પ્ર. ૩૩. નિસર્ગ મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ.: જન્માંધ પુરૂષની જેમ સારા રૂપને કે ખરાબ રૂપને સર્વધા ન જાણે તેમ જે જીવો તત્ત્વને તત્ત્વ રૂપે અતત્ત્વને અતત્ત્વ રૂપે સ્વભાવથી જ ન સમજે તે નિસર્ગ મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૩૪. મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. જે જીવો યુક્ત-અયુક્તનો વિચાર ન કરનાર રાગીને દેવ કહે, સ્ત્રી પરિગ્રહ આદિ સંગવાળાને ગુરૂ કહે તથા પ્રાણીની હિંસામાં ધર્મ કહે તે મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ કહેવાય છે. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્ર ૩૫. આ સાત પ્રકારના મિથ્યાત્વમાંથી અવ્યવહાર રાશીમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? કયા કયા ? ઉ. : એક નિસર્ગ મિથ્યાત્વ. પ્ર. ૩૬. વ્યવહાર રાશીમાં સાત પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ.: વ્યવહાર રાશીમાં રહેલા જીવોને વિષે સાતે સાત પ્રકારના મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૩૭. જાતિભવ્ય જીવોમાં સાત પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ. : એક. નિસર્ગ રૂચિ મિથ્યાત્વ. પ્ર. ૩૮/૧. અભવ્ય જીવોમાં સાત પ્રકારનાં મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારનાં મિથ્યાત્વ ઘટી શકે છે ? ઉ. : પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ વ્યક્ઝાહી મિથ્યાત્વ (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ. પ્ર. ૭૮/૨. અભવ્ય જીવોમાં વૈયિક તથા સાંશયિક મિથ્યાત્વ શા માટે ન હોય ? ઉ. : વૈયિક મિથ્યાત્વ લઘુકર્મી ભવ્ય જીવોમાં હોય છે. વિનય કરતાં કરતાં ગુણ પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે અભવ્ય જીવોને ગુણ પ્રાપ્તિ હોતી નથી માટે ઘટતું નથી તથા સાંશયિક મિથ્યાત્વ લઘુકર્મી જીવોને હોય છે તે કારણથી ઘટતું નથી. અભવ્ય જીવોને તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા પેદા કોઈ કાળે થતી નથી માટે સંશય હોતો નથી. પ્ર. ૩૯. દુર્ભવ્ય જીવોમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે ? કયા કયા ? ઉ. : પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ વ્યંધ્રાહી મિથ્યાત્વ અને (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ. પ્ર. ૪૦. ભારે કર્મી ભવ્ય જીવોમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે? કયા કયા ? ઉ.: પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ બુઢ્ઢાહી મિથ્યાત્વ અને (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ. પ્ર. ૪૧. દુર્લભબોધિ ભવ્ય જીવોને વિષે કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે? કિયા કયા ? ઉ.: પાંચ. (૧) ઐકાંતિક મિથ્યાત્વ (૨) વિપરીત મિથ્યાત્વ (૩) નિસર્ગ મિથ્યાત્વ (૪) પૂર્વ યુગ્રાહી મિથ્યાત્વ (૫) મૂઢ દ્રષ્ટિ મિથ્યાત્વ. જ્યાં સુધી દુર્લભ બોધિપણું જીવોમાં રહે ત્યાં સુધી ઘટે. પ્ર. ૪૨. લઘુકર્મી આત્માને વિષે કેટલા મિથ્યાત્વ ઘટે ? કયા કયા? CO For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉ. : લઘુકર્મી ભવ્ય જીવોને સાતે સાત પ્રકારના મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૪૩. એકાંતિક મિથ્યાત્વમાં છ પ્રકારના જીવોમાંથી કેટલા પ્રકારના જીવો ઘટે ? કયા કયા ? ઉ. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી ભવ્ય (૪) દુર્લભ બોધિ ભવ્ય જીવ (૫) લઘુકમ. પ્ર. ૪૪. સાંશયિક મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉં. : એક, લઘુકર્મી ભવ્ય જીવો. પ્ર. ૪૫. વૈયિક મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે? ઉ.: વૈનયિક મિથ્યાત્વમાં એક લઘુકર્મી જીવભેદ મોટે ભાગે ઘટી શકે છે. પ્ર. ૪૬. પૂર્વ ભુગ્રાહી મિથ્યાત્વમાં કેટલા જીવભેદ ઘટે? કયા કયા? ઉં. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી (૪) દુર્લભ બોધિ (૫) લઘુકમ. પ્ર. ૪૭. વિપરીત રૂચિ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? કયા કયા ? ઉ. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકમ (૪) દુર્લભ બોધિ (૫) લઘુકર્મી. પ્ર. ૪૮. નિસર્ગ મિથ્યાત્વમાં કેટલા પ્રકારના જીવભેદો ઘટે ? કયા કયા ? ઉં. છ. (૧) જાતિભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી (૫) દુર્લભ (૬) લઘુકમ. પ્ર. ૪૯. મૂઢ દ્રાષ્ટ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? કયા કયા ? ઉ. : પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકમ (૪) દુર્લભ બોધિ (૫) લઘુકર્મી. મોટે ભાગે આ રીતે સમજવા. પ્ર. ૫૦. બીજી રીતે મિથ્યાત્વનાં કેટલા પ્રકારો કહ્યા છે ? કયા કયા ? ઉ. બીજી રીતે અન્ય ગ્રંથોમાં મિથ્યાત્વના ચાર પ્રકારો કહ્યા છે તે આ પ્રમાણે . (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ (૪) પ્રદેશ મિથ્યાત્વ. પ્ર. ૫૧. પ્રરૂપણા મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ.: શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ ધર્મથી વિપરીત રીતે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય. પ્ર. ૫૨. પ્રવર્તન મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. લૌકિક તથા લોકોતર મિથ્યાત્વની કરણી કરવી અને કરાવવી તેને પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે. -9 For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્ર. પ૩. પરિણામ મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : મનમાં જુઠો હઠવાદ રાખે અને કેવલી ભાષિત નવ તત્ત્વનાં અર્થને યથાર્થરૂપે સહણા ન કરે તે પરિણામ મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૫૪. પ્રદેશ મિથ્યાત્વ કોને કહેવાય? ઉ. : સત્તામાં રહેલ દર્શનમોહનીયકર્મની પ્રવૃતિઓ તેમાં વિશેષ મિથ્યાત્વ મોહનીય તેને ઉદયમાં લાવી ભોગવવી તે પ્રદેશ મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૫૫. પ્રરૂપણા મિથ્યાત્વમાં છ પ્રકારના જીવોમાંથી કેટલા જીવભેદો ઘટી શકે ? કયા કયા ? ઉ. પાંચ. (૧) ભારેકમ (૨) અભવ્ય (૩) લઘુકમ (૪) દુર્લભ બોધિ અને (૫) દુભવ્ય. પ્ર. પ૬. પ્રવર્તન મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ.: પ્રવર્તન મિથ્યાત્વમાં અભવ્ય-દુર્ભવ્ય-ભારેકર્મી ભવ્ય, દુર્લભ બોધિ તથા લઘુકર્મી જીવો મોટે ભાગે ઘટી શકે છે. પ્ર. પ૭. પરિણામ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ. : પરિણામ મિથ્યાત્વમાં અભવ્ય, દુર્ભવ્ય, ભારેકર્મી ભવ્ય, દુર્લભ બોધિ તથા લઘુકર્મી જીવો ઘટે છે. પ્ર. ૫૮. પ્રદેશ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉ. પ્રદેશ મિથ્યાત્વમાં છએ છ પ્રકારના જીવો ઘટે છે. પ્ર. ૫૯. જાતિ ભવ્ય જીવોમાં આ ચાર મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ. : એક પ્રદેશ મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૦. અભવ્ય જીવોમાં ચાર પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા મિથ્યાત્વ ઘટે ઉ. : અભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૧. દુર્ભવ્ય જીવોમાં ચાર પ્રકારના મિથ્યાત્વમાંથી કેટલા પ્રકારના મિથ્યાત્વ ઘટે છે ? ઉ. : દુર્ભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૨. ભારેકર્મી ભવી જીવોમાં કેટલા મિથ્યાત્વ ઘટે ? ઉ. : ભારેકર્મી ભવી જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટી શકે છે. પ્ર. ૬૩. લઘુકર્મી ભવ્ય જીવોમાં કેટલા મિથ્યાત્વ ઘટે ? ઉ.: લઘુકર્મી ભવ્ય જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૬૪. દુર્લભ બોધિ જીવોમાં કેટલા મિથ્યાત્વ ઘટે ? ઉ. : દુર્લભ બોધિ જીવોમાં ચારેય મિથ્યાત્વ ઘટે છે. પ્ર. ૬૫. બીજી રીતે મિથ્યાત્વના કેટલા પ્રકારો કહ્યા છે ? ઉ.: બીજી રીતે અનેક, જીવાશ્રયીને મિથ્યાત્વના કાળની અપેક્ષાએ ચાર ભેદો કહેલા છે. (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ અનંત (૪) સાદિ સાંત. પ્ર. ૬૬. અનાદિ અનંત-મિથ્યાત્વ કયા જીવોને હોય ? ઉ. : અનાદિકાળથી મિથ્યાત્વ છે, અને અનંતકાળ સુધી મિથ્યાત્વ રહેવાનું હોય તે અનાદિ અનંત મિથ્યાત્વ કહેવાય છે. તે જાતિ ભવ્ય જીવોને તથા જે જીવો અભવ્ય છે પણ કદી અવ્યવહાર રાશીમાં આવવાના નથી તે જીવોને અનાદિ અનંત મિથ્યાત્વ હોય છે. પ્ર. ૬૭. અનાદિ સાત મિથ્યાત્વ કોને કહેવાય અને તે કયા જીવોને હોય છે ? ઉ. : જે મિથ્યાત્વ અનાદિ કાળથી છે અને તેની સંખ્યાતા-અસંખ્યાતા યા અનંતા ભવે પણ ક્ષય થવાનો હોય તે અનાદિ સાત મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ દુર્ભવ્ય જીવોને, ભારેકર્મી ભવ્ય જીવોને તથા લઘુકર્મી ભવ્ય જીવોને હોય છે. પ્ર. ૬૮. સાદિ અનંત મિથ્યાત્વ કોને કહેવાય અને તે કયા જીવોને હોય છે ? ઉ. : જે મિથ્યાત્વની સાદિ થયેલ હોય ત્યાર પછી અનંતકાળ સુધી રહેવાનું હોય તેને સાદિ અનંત મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ કોઈ જીવોને હોતું નથી. પ્ર. ૬૯. સાદિ સાત મિથ્યાત્વ કોને કહેવાય અને તે કયા જીવોને હોય છે ? ઉ. : જે જીવો મિથ્યાત્વનો ઉપશમ કે ક્ષયોપશમ કરી ઉપશમ કે ક્ષયોપશમ સમીકીત પામ્યા હોય પછી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલ હોય તે જીવોને સાદિ મિથ્યાત્વ કહેવાય છે. અને તેનો અંત અવશ્ય હોય છે માટે તે સાંત કહેવાય છે. આ સાદિ સાંત ભાંગાને વિષે લઘુકર્મી જીવો તથા દુર્લભબોધિ જીવો એમ બે પ્રકારના હોય છે. પ્ર. ૭૦. લૌકિક મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ. : દુન્યવી નાશવંતા સુખ મેળવવા-ભોગવવા-સાચવવા તથા કાયમ ટકાવી રાખવા ઈતર દેવ-દેવીઓની માનતા વગેરે કરી પૂજવા તે લૌકિક મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૭૧. લોકોત્તર મિથ્યાત્વ કોને કહેવાય ? ઉ.: દુન્યવી નાશવંતા પદાર્થો મેળવવા-ભોગવવા, ટકાવવા અને કાયમ પાસે ૯૩ For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ રહે તે ભાવના તથા દુઃખ આવવાનું હોય કે આવેલ હોય તેના નાશ માટે શ્રી જિનેશ્વર ભગવંતોના દર્શન-પૂજન વગેરે કરવા તે લોકોત્તર મિથ્યાત્વ કહેવાય છે. પ્ર. ૭૨. મિથ્યાત્વના બીજી રીતે કેટલા ભેદો હોય છે ? કયા કયા? ઉ.: મિથ્યાત્વના અન્યત્ર શાસ્ત્રોમાં બે ભેદો કહ્યાં છે. (૧) ગુણહીન મિથ્યાત્વ (૨) ગુણસંપન્ન મિથ્યાત્વ. પ્ર. ૭૩. ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : ભવાભિનંદી જીવોનું જે મિથ્યાત્વ ગુણસ્થાનક છે તે ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. ભવાભિનંદી જીવોના લક્ષણ નીચે મુજબ છે. (૧) શુદ્ર (૨) ઈષ્ટ પ્રાપ્તિમાં આનંદ પામનાર (૩) દીન (૪) ઈર્ષ્યાળુ (૫) ભયવાળો (૬) શઠ (૭) અજ્ઞાન (૮) નિષ્ફળારંભી ઈત્યાદિ. પ્ર. ૭૪. ગુણહીન મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ઉપર મુજબના છ પ્રકારના જીવોમાંથી કેટલા જીવ ભેદો હોય છે ? કયા કયા ? ઉ. : છ. (૧) જાતિ ભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી ભવ્ય (૫) લઘુકર્મી ભવ્ય તથા (૬) દુર્લભ બોધિ. પ્ર. ૭૫. ગ્રંથી કોને કહેવાય ? ઉ. : અનાદિ કાળથી જીવને વળગેલો જે ગાઢ રાગનો તથા દ્વેષનો પરિણામ જે જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય તથા અંતરાય કર્મથી સદા માટે પોષાય છે તે ગ્રંથી કહેવાય છે. પ્ર. ૭૬. ગ્રંથીદશે કોને કહેવાય ? ઉ.: આયુષ્ય કર્મ સિવાયની સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જે કહેલી છે તેની સત્તા અપાવતાં જીવોને જ્યારે એક કોટાકોટી સાગરોપમથી ન્યૂન (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ) રહે ત્યારે તે જીવો ગ્રંથ દેશે આવેલા કહેવાય છે. પ્ર. ૭૭. આ ગ્રંથીદેશે કયા કયા પ્રકારના જીવો કેટલી વાર આવે છે ? ઉ. : આ ગ્રંથીદેશે અભવ્ય જીવો, દુર્ભવ્ય જીવો, ભારેકર્મી ભવ્ય જીવો અનંતીવાર આવે છે તથા દુર્લભ બોધિ જીવો ગ્રંથીદેશે રહેલા હોય છે. અને સંસારમાં પાછા કર્મોની સ્થિતિ વધારી ભટક્યા કરે છે. એકમતે દુર્લભ બોધિ જીવો કમની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે પણ ઉત્કૃષ્ટ રસ બાંધતા નથી અને આ ગ્રંથીદેશે રહીને સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતાભવ સુધી સંસારમાં ભટક્યા કરે છે. અને લઘુકર્મી જીવો પણ ગ્રંથીદેશે આવે છે. પ્ર. ૭૮. ગ્રંથી દેશે આવેલા જીવો જ્ઞાન કેટલું પ્રાપ્ત કરી શકે છે? તથા ચારિત્ર પ્રાપ્ત કરી શકે છે કે નહિ ? ઉ.: ગ્રંથીદેશે આવેલા જીવો વધારેમાં વધારે સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત ૯૪ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ કરી શકે છે, અને દ્રવ્ય ચારિત્ર નિરતિચારપણે પાલન કરી શકે છે. પ્ર. ૭૯. ગ્રંથી દેશે રહેલા જીવો જે અભવ્યાદિ હોય છે. તેમના ગુણો કેવા ગણાય ? ઉ. : ગ્રંથીદેશે રહેલા અભવ્યાદિના ગુણો ગુણાભાસ રૂપે ગણાય છે. આત્મિક ગુણો પેદા કરવામાં સહાયભુત થતાં નથી. કારણ કે તેઓ ભવાભિનંદી જ હોય છે. પ્ર. ૮૦. જીવો ગ્રંથીદશે કેટલો કાળ રહી શકે ? ઉ. : જીવો ગ્રંથીદેશે વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. પ્ર. ૮૧. ગ્રંથીદેશની વિશેષતા શું છે ? ઉં. : ગ્રંથીદેશને પામ્યા વિના જીવ દ્રવ્ય શ્રત પણ પામે નહીં એમ વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે. પ્ર. ૮૨. ગુણ સંપન્ન (ગુણયુક્ત) મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહેવાય ? અને કયા જીવોને હોય છે ? ઉ. : આત્માભિનંદી જીવોનું જે મિથ્યાત્વ ગુણસ્થાનક છે તે ગુણસંપન્ન મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. ભવાભિનંદીના લક્ષણો (ઉ. ૭૩) જેમાં ન ઘટે તે આત્માભિનંદી કહેવાય છે. અપુનબંધક દશાને પામેલા ૧ થી ૪ યોગદ્રષ્ટિમાં રહેલા જીવોને ગુણસંપન્ન મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. પ્ર. ૮૩. મોક્ષની ઈચ્છા પેદા થાય તેને શું કહેવાય ? ઉ. : મોક્ષનો અભિલાષ જે અંતરથી પેદા થાય છે તેને શુદ્ધ યથાપ્રવૃત્તકરણ. કહેવાય છે. પ્ર. ૮૪. શુદ્ધ યથાપ્રવૃત્તકરણમાં રહેલ જીવ શું કરે છે ? ઉ.: શુદ્ધ યથાપ્રવૃત્તકરણમાં રહેલ જીવ સદ્દગુરૂનો યોગ મળે તો પ્રાયઃ નિરંતર ધર્મશ્રવણ કરે છે. ધર્મશ્રવણના પ્રતાપે બાર ભાવનાનું સ્વરૂપ સમજી નિરંતર બાર ભાવનાઓથી ભાવિત બને છે. જેના યોગે સંસાર ઉપરનો ઉદ્વેગ પ્રબળ બને છે તેથી જ સંસારના સુખોનો રાગ અને દુઃખોનો દ્વેષ પાતળો પડે છે અને વધુને વધુ મોક્ષપ્રાપક ધર્મ તરફ આગળ વધે છે. પ્ર. ૮૫. આ શુદ્ધ યથાપ્રવૃત્તકરણને શું કહેવાય છે ? ઉ. આ શુદ્ધ યથાપ્રવૃત્તકરણને ધર્મ પ્રાપ્તિનું પ્રવેશદ્વાર કહેવાય છે, પ્ર. ૮૬. શુદ્ધ યથાપ્રવૃત્તકરણ પછી કયા અધ્યવસાયને પામે ? ઉ. : શુદ્ધ યથાપ્રવૃત્તકરણની નિર્મળતા પછી જીવ અપૂર્વકરણ નામના અધ્યવસાયને પામે છે. પ્ર. ૮૭. અપૂર્વકરણ અધ્યવસાય એટલે શું? અને તે શું કાર્ય કરે છે ? ઉ. અપૂર્વકરણ એટલે પૂર્વે એટલે અનાદિ કાળમાં કોઈવાર નહિ પ્રાપ્ત થયેલો -૫ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ જે અધ્યવસાય તેને અપૂર્વકરણ અધ્યવસાય કહેવાય છે. તે પ્રાપ્ત થયા બાદ તેના દ્વારા જે ગાઢ રાગદ્વેષની પરિણતીરૂપ ગ્રંથી છે તે ગ્રંથીનો ભેદ થઈ જાય છે. અર્થાત્ ભેદાઈ જાય છે. માટે આ અધ્યવસાયને તીક્ષ્ણ કુઠારની ઉપમા આપેલી છે. પ્ર. ૮૮, આ અધ્યવસાયમાં જીવો બીજું શું કરે છે ? ઉ. : આ અધ્યવસાયમાં વિદ્યમાન જીવો નવા અપૂર્વ ચાર પદાર્થોની પ્રાપ્તિ (શરૂઆત) કરે છે. (૧) અપૂર્વ સ્થિતિબંધ (૨) અપૂર્વ સ્થિતિઘાત (૩) અપૂર્વ રસઘાત તથા (૪) ગુણ શ્રેણી. પ્ર. ૮૯. આ અપૂર્વકરણનો કાળ કેટલો હોય છે ? ઉ. : આ અપૂર્વકરણનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. ૯૦. અપૂર્વકરણ અધ્યવસાય પછી જીવો કયા અધ્યવસાયને પ્રાપ્ત કરે છે ? ઉ. : અપૂર્વકરણ નામના અધ્યવસાય પછી જીવો અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે. જે સમકીત અપાવીને જ રહે છે. પ્ર. ૯૧. આ અનિવૃત્તિકરણ નામના અધ્યવસાયનું કાર્ય શું હોય છે ? અને તે કેટલા કાળનો હોય છે ? ઉ. : આ અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય એક અંતમુહૂત સુધી રહે છે. તેમાં જીવો સમ્યક્ત્વ પામવા માટે સત્તામાં રહેલા મિથ્યાત્વની બે સ્થિતિ કરે છે. એક અંતમુહૂતની જે અનિવૃત્તિકરણ કાળ પછીની અને બીજી મોટી. તેમાં અંતમુહૂતની સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલીકને અનિવૃત્તિકરણમાં લાવી લાવીને ક્ષય કરે છે અને જે દલિક આવે એવા ન હોય તેને મોટી સ્થિતિમાં નાંખે છે. આ રીતે કરતાં કરતાં એ સ્થિતિને મિથ્યાત્વના દલિક વિનાની કરે છે. આ કાર્ય અનિવૃત્તિકરણ કાળમાં રહેલો આત્મા કરે છે. આ અનિવૃત્તિકરણ કાળમાં રહેલો આત્મા કરે છે. આ અનિવૃત્તિકરણ કાળના છેલ્લા સમય સુધી મિથ્યાત્વનો ઉદય હોય છે. પ્ર. ૯૨. ગુણ સંપન્ન મિથ્યાત્વ કઈ ગતિઓમાં પ્રાપ્ત થઈ શકે છે ? ઉ. : આ ગુણ સંપન્ન (ગુણયુક્ત) મિથ્યાત્વ ગુણસ્થાનક ચારેય ગતિમાં નરકગતિ, (સાતેય નરકમાં) તિર્યંચગતિ, મનુષ્યગતિ તથા દેવગતિમાં સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવો પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૯૩. સાસ્વાદન ગુણસ્થાનક કોને કહેવાય ? તેનો કાળ કેટલો હોય છે. ઉ.: જે જીવોને ઉપશમ સમકિત પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થવાનો હોય તે પૈકીના કેટલાક જીવોને ઉપશમ સમકતનો જઘન્યથી એક સમયનો કાળ તથા ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે જીવને અનંતાનુબંધી કષાયનો અવશ્ય ઉદય થાય છે. એ અનંતાનુબંધી કષાયના ઉદયવાળો ૯૬ For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ જે કાળ તેને જ શાસ્ત્ર પરિભાષાથી બીજું સાસ્વાદન ગુણસ્થાનક કહેવાય છે જેમ ખીર ખાધેલ મનુષ્યને વમન થાય તો તેનો સ્વાદ સામાન્ય અનુભવાય છે. તેમ મિથ્યાત્વ મોહનીયના ઉદય વિનાનો અનંતાનુબંધીનો ઉદય ઉપશમ સમકતના કાળમાં હોય છે. તેથી આસ્વાદ સામાન્ય રહે છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક સમય તથા ઉત્કૃષ્ટ ૬ આવલિકા જેટલો હોય છે. પ્ર. ૯૪. મિશ્ર ગુણસ્થાનક કોને કહેવાય ? ક્યારે આવે ? ઉ.: મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવોને જીનપ્રણીત ધર્મ ઉપર રૂચિ કે અરૂચિ થતી નથી. આવા જીવોના ગુણસ્થાનકને મિશ્ર ગુણસ્થાનક કહેવાય છે. ઉપશમ સમકતી અથવા ક્ષયોપશમ સમકતી અથવા મિથ્યાદ્રષ્ટિ જીવોને મિશ્ર મોહનીયનો ઉદય થતો નથી. પ્ર. ૯૫/૧.મિશ્ર ગુણસ્થાનકનો કાળ કેટલો હોય? અને ત્યાંથી જીવો શું પ્રાપ્ત કરી શકે ? ( ઉં.: મિશ્ર ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. આ ગુણસ્થાનકથી જીવો ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકે અથવા પહેલા ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૯૫/૨. મિશ્ર ગુણસ્થાનકની વિશેષતા શું છે ? ઉ.: મિશ્ર ગુણસ્થાનકમાં રહેલા જીવો આયુષ્યનો બંધ કરતાં નથી તેમજ મરણ પામતાં નથી એ વિશેષતા છે. પ્ર. ૯૬/૧. અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષાયિક સમકિતી જીવો વિરતિની તીવ્ર ઈચ્છા હોવા છતાં પણ અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી જરા પણ વિરતિ પામી ન શકે તેવા જીવોના ગુણસ્થાનકને અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકથી પતન થાય ત્યારે તે જીવો મિશ્ર ગુણસ્થાનકને પામે છે. પ્ર. ૯૬/૨. અવિરત સમ્યગ્રદ્રષ્ટિ ગુણસ્થાનકની વિશેષતા શું છે ? ઉ.: સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને આ અવિરત ગુણસ્થાનકે જીનપ્રણીત જીવાદિ તત્વો પ્રત્યે અવિહડ શ્રદ્ધા પેદા થાય છે એટલે કે ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેયપણાની બુદ્ધિ પેદા થાય છે. ઉપાદેય = ગ્રહણ કરવા યોગ્ય, હેય = ત્યાગ કરવા યોગ્ય. પ્ર. ૯૭. અવિરતિ કેટલા પ્રકારની હોય છે? કઈ કઈ? ઉ.: અવિરતિ બાર પ્રકારની છે. (૧) પૃથ્વીકાય (૨) અપૂકાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય (૬) ત્રસકાય-આ ષકાયની હિંસાથી વિરામ ન ૭ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ પામવા રૂપ છ પ્રકારની અવિરતિ તથા પાંચ ઈન્દ્રિય અને મનના અનુકૂળ વિષયમાં રાગ અને પ્રતિકૂળ વિષયમાં દ્વેષ થવા રૂપ છ પ્રકારની અવિરતિ છે. આમ બાર પ્રકારની અવિરતિ છે. આ બારે ય પ્રકારની અવિરતિ આ ચોથા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. પ્ર. ૯૮. અવિરત સમ્મદ્રષ્ટિ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ.: અવિરત સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકનો જઘન્યથી કાળ એક અંતમુહૂત અને ઉત્કૃષ્ટકાળ સાધિક ૩૩ સાગરોપમ હોય છે. પ્ર. ૯૯. અવિરતિ ગુણસ્થાનકમાં કેટલા પ્રકારનાં સમ્યકત્વ હોય છે? કયા ? કયા ? ઉ. : ત્રણ. (૧) ઉપશમ સમ્યકત્વ (૨) ક્ષયોપશ્મ સમ્યકત્વ (૩) ક્ષાયિક સમયકત્વ. પ્ર. ૧૦૦. ઉપશમ સમીકીત કોને કહેવાય ? તેની પ્રાપ્તિનો ક્રમ શું છે ? ઉ.: મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ આ પાંચ પ્રકૃતિના સર્વથા ઉપશમ દ્વારા જીવને સર્વજ્ઞ ભગવંત પ્રણીત તત્ત્વો ઉપર યથાસ્થિત શ્રદ્ધા થાય છે. આ શ્રદ્ધા સ્વરૂપ જે પરિણામ છે તે ઉપશમ સમીકીત કહેવાય છે. તેની પ્રાપ્તિનો ક્રમ નીચે મુજબ છે. : અનાદિ કાળથી ભટકતો જીવ કર્મને વશ રહેલો હોય છે. તેમાં ય મુખ્ય મોહનીય કર્મ છે. મોહનીયમાં મુખ્ય મિથ્યાત્વ મોહનીય છે. નદી ઘોલ પાષાણ ન્યાયે અનાદિ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જીવ મિથ્યાત્વ મોહનીય આદિ કમની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટાડીને અંતઃકોટાકોટિ પ્રમાણ કરે છે. ત્યારે તે ગ્રંથીદેશે આવ્યો કહેવાય છે. ગ્રંથીદેશ પ્રાપ્ત કર્યા બાદ કોઈક જીવ વિશેષ સ્વાભાવિક અને કોઈક જીવ વિશેષ ધર્મશ્રવણના પ્રતાપે ગ્રંથીને એના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખે છે, જેના પ્રતાપે તેને ગ્રંથીને ભેદવાનું મન થાય છે. ત્યારબાદ અપૂર્વ વીર્ષોલ્લાસને કારણે ગ્રંથભેદ માટે તીક્ષ્ણ કુઠારની ધાર સમાન તીવ્ર અધ્યવસાય પેદા થાય છે કે જે કોઈ વખત પ્રાપ્ત નહિ થયેલ એવો જોરદાર પરિણામ પેદા થાય છે જેને અપૂર્વકરણ કહેવાય છે. તેના દ્વારા સંસારના સુખ પ્રત્યેનો જે તીવ્ર રાગ તથા દુઃખ પ્રત્યેનો તીવ્ર દ્વેષ તે રાગ દ્વેષ રૂપી ગ્રંથી ભેદાય છે. આ અપૂર્વકરણમાં જીવ પોતાના અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયના બળે (૧) અપૂર્વ સ્થિતિ બંધ (૨) અપૂર્વ સ્થિતિઘાત (૩) અપૂર્વ રસઘાત તથા (૪) ગુણશ્રેણી-આ ચાર અપૂર્વ પદાર્થ કરે છે. ત્યારબાદ જીવ અનિવૃત્તિકરણ નામના પરિણામને પામે છે. અનિવૃત્તિકરણ એટલે સમ્યક્ત્વને પમાડયા વિના ન અટકે તેવો પરિણામ. તેમાં પણ અપૂર્વકરણમાં જણાવ્યા મુજબ સ્થિતિઘાતાદિ થાય છે. આ અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ ગયા પછી એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ મિથ્યાત્વનું અંતકરણ કરે છે એટલે કે ઉદય સમયથી એક અંતમુહૂત પ્રમાણ સ્થિતિને છોડીને પછીના એક - ૯૮ For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ અંતમુહૂત પ્રમાણ સ્થિતિના દલિકોને ત્યાંથી દૂર કરે છે. તેમાં જે દલિકોની સ્થિતિ ઘટી શકે તેની સ્થિતિને ઘટાડીને અંતકરણની નીચેની પ્રથમ સ્થિતિમાં નાખે છે અને જે દલિકોની સ્થિતિ ઘટી ન શકે તેને વધારીને અંતકરણની પછીની બીજી સ્થિતિમાં નાંખે છે. આ પ્રમાણે અંતકરણ કરતા એક અંતર્મુહૂત થાય છે. જીવ જ્યારે પ્રથમ સ્થિતિને ભોગવીને અંતકરણના પ્રથમ સમયને પામે છે ત્યારે તે ઉપશમ સમકત પામ્યો તેમ કહેવાય છે. આમાં મિથ્યાત્વને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો વિપાકોદય કે પ્રદેશોદય હોતો નથી. પ્ર. ૧૦૧. આ ઉપશમ સમીકીત ભવક્રમાં જીવો કેટલી વાર પ્રાપ્ત કરે છે ? ઉ. : આ ઉપશમ સમકત જીવો વધારેમાં વધારે પાંચ વાર પ્રાપ્ત કરી શકે. મતાંતરે પાંચમા કર્મગ્રંથના આધારે અનેકવાર પ્રાપ્ત કરી શકે. પ્ર. ૧૦૨. આ ઉપશમ સમકતમાં કેટલી પ્રકૃતિનો સર્વથા ઉપશમ હોય છે ? ઉ.: આ ઉપશમ સમકતના કાળમાં અનંતાનુબંધી ચાર કષાયો તથા મિથ્યાત્વ મોહનીય એ પાંચેય પ્રકૃતિનો સર્વથા ઉપશમ હોય છે. ધસંગ્રહમાં ગાથા ૨રની ટીકામાં જણાવ્યું છે કે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા અને લોભ એ કર્મોનો ઉપશમ એટલે ઉપશમ સમકત કહેવાય છે, પ્ર. ૧૦૩. આ ઉપશમ સમકિતના કાળમાં જીવ શું પ્રયત્ન કરે છે ? ઉ. : આ ઉપશમ સમકતના કાળમાં જીવો સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકોનાં ત્રણ વિભાગ (કરે છે.) કરવાનો પ્રયત્ન કરે છે. પ્ર. ૧૦૪/૧. એ ત્રણ વિભાગોનાં શું નામો હોય છે ? ઉ. : (૧) અશુદ્ધ દલીયાં એટલે એવા ને એવા રૂપે જે રહે તેને મિથ્યાત્વ મોહનીયjજ કહેવાય છે. (૨) અર્ધશુદ્ધ દલીકો કરે છે તેને મિશ્ર મોહનીયપુંજ કહેવાય છે અને (૩) શુદ્ધ દલીકો એટલે સમયકુત્વનો ઘાત ન કરી શકે એવા દલીકો બનાવે છે તેને સમ્યકત્વ મોહનીયjજ કહેવાય છે. પ્ર. ૧૦૪/૨. એ ત્રણ વિભાગોનું શું કાર્ય હોય છે ? • ઉ.: મિથ્યાત્વ મોહનીયjજના દલીકોનું કાર્ય જીવને ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેય બુદ્ધિ થવા ન દે. મિશ્ર મોહનીયjજના દલીકોનું કાર્ય જીન પ્રણીત પદાર્થો પ્રત્યે રાગ તેમજ દ્વેષભાવ પણ પેદા થવા ન દે. સમ્યકત્વ મોહનીયjજના દલીકોનું કાર્ય ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ તથા હેયમાં હેય બુદ્ધિ રૂપ શ્રદ્ધા પેદા કરાવે છે. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૦૫, આ ત્રણ વિભાગ કરવામાં કોઈ મતાંતર છે ? ઉ. : કાર્મગ્રંથિક મતને માનનારા આચાર્યોના મતે આ ત્રણ વિભાગ ઉપશમ સમકીતના પહેલા સમયથી શરૂ થાય છે જ્યારે પંચ સંગ્રહકારને માનનારા આચાર્યોના મતે અનિવૃત્તિકરણનાં છેલ્લા સમયથી શરૂ થાય છે. પ્ર. ૧૦૬. ઉપશમ સમકીતનો કાળ કેટલો હોય છે ? ઉ. : ઉપશમ સમકીતનો કાળ એક અંતર્મુહૂતનો હોય છે. પ્ર. ૧૦૭. ઉપશમ સમકીત કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા, શુભ લેશ્યાવાળા, ચારે ગતિનાં જીવો સાકાર ઉપયોગમાં વર્તમાન જાગર દશામાં રહેલા હોય ત્યારે તે પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૦૮. દરેક જીવો સૌ પ્રથમ ઉપશત. સમકીત પામે કે તેમાં કોઈ મતાંતર છે ? ઉ. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ઉપશમ સમકીત જ પામે એમ કાર્મગ્રંથીક મતના આચાર્યો માને છે જ્યારે સિદ્ધાંતના મતે મોટે ભાગે ઉપશમ સમકીત પ્રાપ્ત ન કરે એમ માને છે. પ્ર. ૧૦૯. સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ સૌ પ્રથમ કયા સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ? ઉ. : સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સૌ પ્રથમ ક્ષયોપશમ સમ્યક્ત્વ પામે. કોઈ જીવો ક્ષયોપશમ સમ્યક્ત્વ ન પામે તો તે ઉપશમ સમ્યક્ત્વ પામે પણ તે જીવો સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકોના ત્રણ વિભાગરૂપ ત્રણ પુંજોને કરતા નથી જેવા ચઢયા તેવા તરત જ એક અંતર્મુહૂતમાં પડે છે. પ્ર. ૧૧૦. સિદ્ધાંતના મતે ક્ષયોપશમ સમકીત પામે તે પ્રાપ્તિનો ક્રમ શું છે ? ઉં. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો ગ્રંથીદેશે આવ્યા પછી શુક્ર યથાપ્રવૃત્તકરણ પ્રાપ્ત કરે ત્યારબાદ અપૂર્વકરણ નામનાં અધ્યવસાયને પ્રાપ્ત કરે તે અધ્યવસાયથી ગ્રંથીભેદ થયા બાદ અપૂર્વકરણના કાળમાં સત્તામાં રહેલા મિથ્યાત્વનાં દલીકનાં ત્રણ પુંજરૂપે ત્રણ ભાગ કરે છે. : (૧) અશુદ્ઘ પુંજ જે મિથ્યાત્વ મોહનીય રૂપ (૨) અર્ધશુદ્ધ પુંજ જે મિશ્ર મોહનીય રૂપ અને (૩) શુદ્ઘ પુંજ જે સમ્યક્ત્વ મોહનીય રૂપ કહેવાય છે. ત્યાર બાદ અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણનો કાળ પૂર્ણ કરીને જીવ અવશ્ય શુદ્ઘ પુંજને ઉદયમાં લાવે એટલે ક્ષયોપશમ સમકીતને પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે “સિન્ધાન્તસ્ય મતે પુનઃ અપૂર્વક૨ણેનૈવ મિથ્યાત્વે કુરૂતે ત્રિધા ॥ દ્રવ્યોલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક - ૬૪૯ || પ્ર. ૧૧૧. સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ ઉપશમ સમકીત પ્રાપ્ત કરે કે નહિ ? ૧૦૦ For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉ.: સિદ્ધાંતના મતે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો માટે ભાગે ક્ષયોપશમ સમકત પામે છે તથા કેટલાક જીવો ઉપશમ સમકીત પણ પ્રાપ્ત કરે છે. . પ્ર. ૧૧૨. સિદ્ધાંતના મતે ઉપશમ સમકિત પામનારો જીવ કેવી રીતે પામે છે ? ( ઉં. : કાર્મગ્રંથીક મતના અભિપ્રાયે જે પ્રમાણે જીવો શુદ્ધ યથાપ્રવત્તકરણ, અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરે છે તે મુજબ કરી ઉપશમ સમકિત પામે છે. પ્ર. ૧૧૩. કાર્મગ્રંથીક તથા સિદ્ધાંતિક મતે ઉપશમ સમકત પામે તે ઉપશમ સમકીતમાં શું ફેરફાર હોય ? ઉ.: કાર્મગ્રંથીક તથા સિદ્ધાંતિક મતે ઉપશમ સમકિત પામે તેમાં કોઈ ફેરફાર હોતો નથી. પણ એ વિશેષતા હોય છે કે કાર્મગ્રંથીક મતે ઉપશમ સમકિત પામે તે સમયથી સત્તામાં રહેલા મિથ્યાત્વનાં ત્રણ પુંજ કરવાની શરૂઆત કરે છે જ્યારે સિદ્ધાંતિક મતે જે જીવો ઉપશમ સમકિત પામે છે તેઓ ત્રણ પંજ કરતા જ નથી માટે ઉપશમ સમીકીતનો કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય અને મિથ્યાદ્રષ્ટિ બને છે. બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે આલંબણમલહંતી જહ સટ્ટાણે ન મંચ એ ઇલિયા | એવં અક્યતિપુંજો મિચ્છે ચિય ઉવસમી એતિ || ૧૨૦ || પ્ર. ૧૧૪. કાર્મગ્રંથીક મતે જીવો ક્ષયોપશમ સમીકીત ક્યારે પ્રાપ્ત કરે છે ? ઉ. : કાર્મગ્રંથીક મતે ઉપશમ સમકતના કાળ પછી જે જીવોને સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય થાય તે જીવો ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત કરે છે. પ્ર. ૧૧૫. ક્ષયોપશમ સમકીત એટલે શું ? ઉ. શુદ્ધ પંજરૂપ થયેલા મિથ્યાત્વનાં જે દલીકો છે જેને સમ્યકૃત્વ મોહનીય કહેવાય છે તેનો ઉદયાવલિકામાં લાવી લાવીને વિપાકથી અનુભવ કરતાં ક્ષય કરવો તે ક્ષય તથા અનંતાનુબંધી ચાર કષાય મિશ્ર-મોહનીય અને મિથ્યાત્વ મોહનીય દલીકોને (સત્તામાં રાખવા) પોતાના રૂપે ઉદયમાં ન આવવા દેવા તે ઉપશમ આ રીતે ક્ષયોપશમાં કહેવાય છે. પ્ર. ૧૧૬. ઉપશમ સમીકીત તથા ક્ષયોપશમ સમકાત લઈને જીવો કઈ કઈ ગતિમાં જઈ શકે ? ઉ. ઉપશમ સમકત લઈને જીવો મરણ પામતા નથી તેથી કોઈ ગતિમાં લઈને જતાં નથી. ક્ષયોપશમ સમીકીત લઈને સિદ્ધાંતિક મતે ચારેય ગતિમાં જીવો જઈ શકે છે નરકમાં છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. જ્યારે કાર્મગ્રંથીક મતના અભિપ્રાય આ સમકત લઈને વૈમાનિક સિવાય બીજી ગતિમાં જાય જ નહિ. આટલો તફાવત જાણવો. ૧0૧ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૧૭. ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઉ. : કાર્મગ્રંથીક મતે અને સિદ્ધાંતિક મતે જીવો ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી વિશુદ્ધ અધ્યવસાયમાં વધતાં વધતાં સૌ પ્રથમ અનંતાનુબંધી ક્રોધ-માનમાયા- તથા લોભ રૂપ ચાર કષાયોને ખપાવવાની તૈયારી કરી તેનો ક્ષય કરે ત્યારબાદ વિશુદ્ધ પરિણામે મિથ્યાત્વ મોહનીયનો ક્ષય કરે અને પછી મિશ્ર મોહનીયનો ક્ષય કરે છે ત્યાર પછી સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરે ત્યારે તે જીવો ક્ષયિક સમ્યક્ત્વ પામે છે. પ્ર. ૧૧૮. ક્ષાયિક સમકીત કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : ક્ષાયિક સમકીત મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમાં પણ આઠ વર્ષની ઉંમર અને એથી અધિક ઉંમરવાળો, પ્રથમ સંઘયણ-(વ્રજઋષનારાચ સંઘયણ)વાળો કેવલજ્ઞાની વિદ્યમાન હોય તેવા કાળને વિષે રહેલો હોય અને પુરૂષાર્થ કરે તેમાં પણ નરકનું આયુષ્ય, દેવ આયુષ્ય બાંધેલું તથા તિર્યંચ-મનુષ્યમાં અસંખ્યાત વર્ષનું પરભવનું આયુષ્ય બાંધ્યું હોય અથવા અબંધક જીવો ક્ષયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે. સંખ્યાત વરસનું મનુષ્ય કે તિર્યંચાયુષ્ય પરભવનું બાંધેલ હોય તો ન પામી શકે. ન પ્ર ૧૧૯. ક્ષાયિક સમકીત પામ્યા પછી સંસારમાં કેટલા ભવો કરે ? ઉ. : ક્ષાયિક સમકીત પામ્યા પછી વધારેમાં વધારે ત્રણ ભવ અથવા ચાર ભવો કરે છે તેમાં જો નરક કે દેવાયુષ્ય બાંધેલું હોય અને ક્ષાયિક સમકીત પામે તો ત્રીજે ભવે મોક્ષમાં જાય અને જો અસંખ્યાત વર્ષનું તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધેલ હોય તો તેમાં જઈ-દેવમાં થઈ મનુષ્યમાં આવી મોક્ષે જાય માટે ચાર ભવ થાય છે અને મતાંતરે કૃષ્ણજી તથા શ્રી દુપ્પહસૂરિ વગેરે ક્ષાયિક સમકીતી જીવોને પાંચ ભવ પણ કહેલા છે. પ્ર. ૧૨૦. દેશવિરતિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : સર્વવિવતિની તીવ્ર લાલસા છતાં પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી સર્વવિરતિના પરિણામ ન થાય. પરંતુ અપ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયોપશમથી દેશથીસ્થુલ સાવદ્ય વ્યાપાર રૂપ અવિરતિના ત્યાગ સ્વરૂપ વિરતિના પરિણામ જેમાં પ્રગટે છે તેને દેશવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૨૧. શ્રાવક શબ્દનો નિર્યુક્તિ અર્થ શું છે ? ઉ. : ધર્મસંગ્રહમાં શ્રાવક શબ્દનો નિર્યુક્તિ અર્થ નીચે મુજબ જણાવેલ છે. જે આજે પણ પદાર્થોના ચિંતવનથી શ્રદ્ઘાળુપણાને દ્રઢ કરે છે, હંમેશા સુપાત્રમાં ધનને વાવે છે અને સુસાધુઓની સેવાથી પાપને વિખેરે છે, તેને શ્રાવક કહેવાય છે. પ્ર. ૧૨૨. ભાવશ્રાવકના મુખ્ય લક્ષણો કેટલા ? કયા કયા ? ઉ. : છ. (૧) કૃત.વ્રતકર્મા (વ્રતધારી)(૨)શીલવંત (સદાચારી)(૩) ગુણવંત (ગુણી) (૪) ઋજુ વ્યવહારી (કપટરહિત) (૫) ગુરુશુશ્રૂષક(ગુરુસેવાકારી) ૧૦૨ For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ (૬) પ્રવચનકુશલ (સિદ્ધાંત સમજવામાં કુશળ). × ૧૨૩. શ્રાવકની પ્રતિમા કેટલી ? કઈ કઈ ? ઉ. : અગિયા૨. (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) પ્રતિમા (કાયોત્સર્ગ) (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા (૭) સચિત્તવર્જન પ્રતિમા (૮) આરંભવર્જન પ્રતિમા (૯) પ્રેષ્યવર્જન પ્રતિમા (૧૦) ઉદ્દિવર્જન પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા. પ્ર. ૧૨૪. શ્રાવકને માનવભવમાં કરવા યોગ્ય ધમૃકૃત્યો કેટલા છે ? કયા કયા ? 6.: : સાત. (૧) ચૈત્ય કરાવવું (૨) જિનપ્રતિમા ભરાવવી (૩) પ્રતિષ્ઠા કરવી (૪)પુત્રાદિને દીક્ષા અપાવવી (૫) ગુરુને આચાર્યપદ વગેરે પદે સ્થાપવા (૬) ધર્મગ્રંથો લખવા-લખાવવા, વાંચવા-વંચાવવા અને (૭) પૌષધશાલાદિ કરાવવા. પ્ર. ૧૨૫. ગૃહસ્થને સદાય કરવા લાયક છ કાર્યો કયા કયા ? ઉ. : જૈન શાસ્ત્રોમાં નીચે મુજબ છ કાર્યો કહ્યા છે ઃદેવપૂજા ગુરૂપાસ્તિઃ સ્વાધ્યાયઃ સંયમસ્તપઃ । દાનંચેતિ ગૃહસ્થાનાં ષટ્કર્માણ દિનેદિને ॥ ૧ ॥ (૧) ગૃહસ્થ શ્રાવકે શ્રી વીતરાગ સર્વજ્ઞ પ્રભુની પ્રતિમાની પૂજાભક્તિ કરવી. (૨)ત્રિકરણ શુદ્ધિથી શુદ્ધ ગુરૂની સેવા કરવી.(૩)હંમેશા અમુક સમય સુધી સ્વાધ્યાય ક૨વો. (૪) મન-વચન અને કાયાથી ઈન્દ્રિયોનું દમન કરવું. (૫) યથાશક્તિ તપસ્યા કરવી અને (૬) સાત ક્ષેત્રોમાં દાન આપવું. એ ષટ્કર્મ ગૃહસ્થ શ્રાવકે હંમેશા આચરવા જોઈએ. પ્ર. ૧૨૬. શ્રાવકના બાર વ્રતો કયા કયા કહ્યાં છે ? ઉ. ઃ (૧) સ્થૂલ હિંસાનો ત્યાગ કરવો. (૨) સ્થૂલ ભૂષાવાદનો ત્યાગ (૩) સ્થૂલ ચોરીનો ત્યાગ (૪) પરસ્ત્રીનો ત્યાગ અને સ્વદારા સંતોષ (પ) સ્થૂલ પરિગ્રહનું પરિમાણ કરવું (૬) પોતાને જવા માટે દિશાનું અમુક પરિમાણ કરવું (૭)ભોગોપભોગ કરવામાં નિયમ કરવો. (૮) અનર્થ દંડ વિરમણ (૯) સામાયિક વ્રતનું ગ્રહણ કરવું (૧૦) દેશાવગાશિક વ્રત (૧૧) પૌષધોપવાસ વ્રત (૧૨) અતિથિનો સત્કા૨ ક૨વો. પ્ર. ૧૨૭. શ્રાવકનાં બાર વ્રતના કુલ ભાંગા કેટલા છે ? ઉ. : શ્રાવકનાં બાર વ્રતના કુલ ભાંગા ૧૩,૮૪,૧૨,૮૭,૨૦૦ છે. પ્ર. ૧૨૮. દેશ વિરતિનો પરિણામ જીવ ક્યારે પ્રાપ્ત કરી શકે ? ઉ. : દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ જીવોને જે સાતે કર્મોની સ્થિતિ સત્તામાં હોય છે તેનાથી પલ્યોપમ પૃથ એટલે કે બેથી નવ ૧૦૩ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે પ્રાપ્ત થઈ શકે છે. પ્ર. ૧૨૯/૧. આ ગુણસ્થાનક કયા જીવોને હોય છે ? તથા કેટલા સમકત હોય છે ? ઉ. : આ ગુણસ્થાનક મનુષ્ય તથા તિર્યંચોને હોય છે. આ ગુણસ્થાનકમાં મનુષ્યોને (સંખ્યાત વર્ષના આયુષ્યવાળા) ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષાયિક ત્રણેય સમ્યકત્વ હોય છે. જ્યારે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને ઉપશમ તથા ક્ષયોપશમ એમ બે સમકીત હોય છે. આ જીવોને ક્ષાયિક સમ્યકત્વ હોતું નથી. પ્ર. ૧૨૯/૨. દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ.: દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી દેશોને પૂર્વકોટી વર્ષ હોય છે, મતાંતરે ઉત્કૃષ્ટથી દેશવિરતિનો કાળ એક અંતર્મુહૂતનો કહેલો છે તેનો પાઠ આ પ્રમાણે છે. - કર્મગ્રંથ-૪ ટીકા પાનું નં. ૯૬ અ ટીકામાં ગાથા ૧૨. તિત્તીસયર ચઉલ્થ પુવ્વાણું કોડિ ઉણ તેરસમ | લહુપંચકૂખર ચરિમ અંતમુહૂ સેસ ગુણઠાણા | ૧૨ ||. પ્ર. ૧૩૦/૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં સઘળાં પાપ વ્યાપારનો મન-વચન અને કાયાથી કરવા-કરાવવા તથા અનુમોદવા રૂપે સર્વથા ત્યાગ હોય છે. એટલે કે બારેય પ્રકારની અવિરતિમાંથી એકેય અવિરતિનો અત્રે ઉદય હોતો નથી. સર્વથા ત્યાગ હોય છે. છતાં પણ કોઈ કોઈ વાર સંજ્વલન કષાયના ઉદયથી જીવોને પ્રમાદનું સેવન થઈ જાય છે. તે કારણથી પ્રમત્ત સર્વવિરતિ કહેવાય છે. પ્ર. ૧૩૦/૨. સર્વવિરતી કયા જીવો પ્રાપ્ત કરી શકે ? ઉ. : સર્વવિરતિ ગુણસ્થાનક અવિરતિ સમ્યક્ દ્રષ્ટિ જીવો પ્રાપ્ત કરી શકે છે તથા દેશવિરતિવાળા જીવો પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૩૧. પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ ક્યારે પ્રાપ્ત થાય ? ઉ. : પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પેદા કરવા માટે જે સાતે કર્મોની સ્થિતિ સત્તા હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવો સર્વવિરતિ પરિણામ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૩૨. અપ્રમત્ત ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: સર્વવિરતિ ચારિત્ર પામેલા હોય પણ જે જીવોનાં જીવનમાં નિંદ્રા વિકથા વગેરે પાંચ પ્રકારના પ્રમાદમાંથી એક પણ પ્રમાદનું સેવન ન હોય તથા જે અભ્યાસ ૧૦૪ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કરેલ હોય તે જ્ઞાનનાં ઉપયોગમાં તેની શ્રદ્ધામાં તથા તેના અમલરૂપ ચારિત્રના પરિણામમાં એકાકાર ઉપયોગવાળા હોય તે અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય પ્ર. ૧૩૩. આ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ. : આ ગુણસ્થાનકનો કાળ એક અંતમુહૂતનો હોય છે. પ્ર. ૧૩૪. અપૂર્વકરણ ગુણસ્થાનક અને નિવૃત્તિ ગુણસ્થાનક કોને કહેવાય? ઉ. : પહેલા ઉત્પન્ન નહિ થયેલો એવો જે અધ્યવસાય પ્રાપ્ત થયો તે અપૂર્વકરણ કહેવાય છે. અને ક્રમસર અત્રે અધ્યવસાયોની અનંતગુણ વિશુદ્ધિ રહે છે તેના પ્રતાપે જીવ (૧) અપૂર્વ સ્થિતિઘાત (૨) અપૂર્વ રસઘાત (૩) ગુણ શ્રેણી (૪) ગુણ સંક્રમ તથા (૫) અપૂર્વ સ્થિતિબંધ પ્રાપ્ત કરે છે. અને કર્મોની સ્થિતિનો ઘણો ઘાત કરે છે તથા આ ગુણસ્થાનકના દરેક સમયના અસંખ્યાત અધ્યવસાય સ્થાનો છે તેથી એકી સાથે પણ આ ગુણસ્થાનકને પામેલા જીવોના અધ્યવસાયની નિવૃત્તિ અર્થાત્ જુદાપણ હોય છે. તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩પ. આ ગુણસ્થાનકમાં રહેલા જીવો શું કાર્ય કરે છે ? ઉ.: આ ગુણસ્થાનકમાં રહેલા જીવો ઉપશમ શ્રેણી કરવાવાળા હોય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ઉપશમાવવા માટેની ગોઠવણરૂપ તૈયારી કરે છે. તથા ક્ષપક શ્રેણી કરવાવાળા જીવો હોય તે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને ક્ષય કરવા માટેની ગોઠવણરૂપ તૈયારી કરે છે. પ્ર. ૧૩૬. અનિવૃત્તિ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ.: આ ગુણસ્થાનકમાં અપૂર્વકરણ ગુણસ્થાનકની જેમ અપૂર્વસ્થિતિઘાતાદિ પાંચેય હોય છે. તથા આ ગુણસ્થાનકમાં સમયે સમયે વિશુદ્ધિ અનંતગુણી હોય છે. આ ગુણસ્થાનકના દરેક સમયનાં જે અધ્યવસાય સ્થાનો છે તે સ્થાનોને વિષે ભૂતકાળમાં જે જીવો પામેલા વર્તમાનમાં જે એ અધ્યવસાયને પામે છે અને ભવિષ્યમાં જે એ અધ્યવસાયને પામશે તે સઘળાંના અધ્યવસાયો એક સરખા હોય છે તે કારણથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩૭. આ ગુણસ્થાનકને બાદરjપરાય ગુણસ્થાનક કેમ કહેવાય છે ? ઉ. : આ ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવોને જે કષાયોનો ઉદય હોય છે તે આગળના ૧૦માં ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર કષાય હોય છે તેથી બાદર સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. પ્ર. ૧૩૮. આ ગુણસ્થાનકમાં શું કાર્ય હોય છે ? ઉ. : આ ગુણસ્થાનકમાં વિદ્યમાન ક્ષેપક શ્રેણીવાળા જીવો ચારિત્ર મોહનીય કર્મની ૨૦ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય કરે છે તથા ૨૧ મી સંજ્વલન લોભનાં મોટા, ૧૦૫ For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ભાગના બાદર દલીકોનો પણ નાશ કરે છે જ્યારે ઉપશમ શ્રેણીવાળા જીવો ચારિત્ર મોહનીય કર્મની ૨૦ પ્રકૃતિઓનો ઉપશમ કરે છે. આ એનું કાર્ય ગણાય છે. પ્ર. ૧૩૯. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક કોને કહેવાય? ઉ. : જે સંજ્વલન લોભકષાય સૂક્ષ્મરૂપે થયેલો હોય છે તે ઉદયમાં હોય છે તેને ક્ષપક શ્રેણીવાળા જીવો કીટ્ટીવેદનરૂપ કરી કરીને સર્વથા નાશ કરે છે એ સૂક્ષ્મ કષાયનો ઉદય હોવાથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહેવાય છે. ઉપશમ શ્રેણીવાળા જીવો એનો ઉપશમ કરવા પુરૂષાર્થ કરે છે. પ્ર. ૧૪૦/૧. ઉપશાંત મોહ ગુણસ્થાનકનો કાળ કેટલો ? ઉ. ઉપશાંત મોહ ગુણસ્થાનક કોને કહેવાય ? ( ઉ.: જે જીવોએ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરેલી હોય તે જીવો મોહનીય કર્મની સઘળી પ્રવૃતિઓનો ઉપશમ કરી આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એટલે કે આ ગુણસ્થાનકમાં વિદ્યમાન જીવને મોહનીય કર્મ સર્વથા ઉપશમરૂપે હોય છે આ ગુણસ્થાકમાં વિદ્યમાન જીવ વીતરાગતાનો અનુભવ પણ કરે છે. પ્ર. ૧૪૦/૨. ઉપહાંતમોહ ગુણસ્થાપકનો કાળ કેટલો ? ઉ. : ઉપશાંત મોહ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂતનો હોય છે. પ્ર. ૧૪૧. આ ગુણસ્થાનકમાં કાળ કરે તો ક્યાં જાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં જો જીવ કાળ કરે અને પહેલા સંઘયણવાળો હોય તો નિયમ અનુત્તરમાં જાય છે અને બીજા ત્રીજા સંઘયણવાળા જીવો હોય તો તે અનુત્તર સિવાય વૈમાનિકમાં જાય છે. પ્ર. ૧૪૨. આ ગુણસ્થાનકમાં કાળ ન કરે તો જીવો ક્યાં જાય ? ઉ. : આ ગુણસ્થાનકમાં જીવો કાળ ન કરે તો જે ક્રમે ઉપર ચઢયો હતો તે ક્રમે નીચે ઉતરી છઠ્ઠા ગુણસ્થાનકમાં અટકે અથવા ચોથે અટકે અથવા પહેલા ગુણસ્થાનકને પણ પ્રાપ્ત કરી શકે છે. પ્ર. ૧૪૩. ક્ષીણમોહ ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : દશમાં ગુણસ્થાનકમાં એટલે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં મોહનીય કર્મનો સર્વથા ક્ષય કરી જીવો આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે એટલે ક્ષાયિક ચારિત્ર જીવોને પ્રાપ્ત થાય છે. આ ગુણસ્થાનકને વિષે ઉદયમાં અને સત્તામાં રહેલી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય તથા અંતરાય કર્મોની પ્રકૃતિઓનો ક્ષય કરે છે. પ્ર. ૧૪૪. સયોગી કેટલી ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. : જે જીવોએ આત્મામાં રહેલા ચારેય ઘાતી કર્મોનો સર્વથા એટલે બંધઉદય-સત્તામાંથી નાશ કરેલો છે તે જીવો કેવલજ્ઞાન કેવલદર્શન પામે છે આ ગુણસ્થાનકે ક્ષાયિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ મન-વચન અને કાયાના યોગનો વ્યાપાર ચાલુ હોવાથી ૧૦૬ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ સયોગી કેવલી કહેવાય છે. છેલ્લે આ ગુણસ્થાનકમાં મોટે ભાગે કેવલી સમુદ્રઘાત તથા યોગનિરોધની ક્રિયા પણ હોય છે. પ્ર. ૧૪પ. અયોગી કેવલી ગુણસ્થાનક કોને કહેવાય ? ઉ. જ્યાં મન-વચન અને કાયાના યોગનો સર્વથા વિચ્છેદ નિરોધ થયેલો હોય છે તે અયોગી કેવલી ગુણસ્થાનક કહેવાય છે. પોતાના આત્મપ્રદેશોને ૨/૩ ભાગમાં સ્થિર કરેલાં હોય છે જેને શૈલેશી અવસ્થારૂપ પણ કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ પાંચ હુવાક્ષર ઉચ્ચારણ જેટલો હોય છે. - ત્યારબાદ જીવ અસ્પૃશ્યત ગતિ વડે પરમાત્વ સ્વભાવને એટલે મોક્ષ ગતિ (સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. લોકના અગ્રભાગે જઈને સ્થિર થઈ જાય છે. આ રીતે ગુણસ્થાનકનું વર્ણન સંક્ષેપથી પૂર્ણ થયું. ચૌદ ગુણસ્થાનકોને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન કરાય છે. અભિનવકમ્મગ્ગહણ બંધો ઓહેણ તત્વ વીસસય ! તિત્કયરાહારગદુગ, વર્જ મિóમિ સતરસય | ૩ || ભાવાર્થ : નવા કર્મનું જે ગ્રહણ કરવું તે બંધ કહેવાય છે. તેમાં ઓઘે ૧૨૦ પ્રવૃતિઓ બંધાય છે. જિનનામ, આહારક દ્વિક સિવાય મિથ્યાત્વે એકસો સત્તર પ્રવૃતિઓ બંધાય છે. પ્ર. ૧૪૬. બંધ (કર્મબંધ) કોને કહેવાય? ઉ. : મિથ્યાત્વાદિ બંધહેતુ વડે અંજનના ચુર્ણથી પૂર્ણ ભરેલ દાબડાની જેમ નિરંતર પુદ્ગલથી ભરેલા લોકમાં કાર્પણ વગણાના પગલોનો આત્માની સાથે ક્ષીરનીરની જેમ અથવા લોખંડ અને અગ્નિના પિંડની જેમ અન્યોન્ય અનગમના અભેદ સ્વરૂપ સંબંધ અર્થાત્ કામણ વર્ગણાના પગલો અને આત્માનો એકમેક થવા રૂપ સંબંધ તેને કર્મબંધ કહેવાય છે. પ્ર. ૧૪૭. બંધમાં કુલ કેટલી પ્રવૃતિઓ હોય છે ? ઉ. : બંધમાં ઓઘથી એકસો વીશ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૪, નામકમ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૨૬, : કષાય-૧૬, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, મિથ્યાત્વ મોહનીય. નામ-૬૭ : પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. પિંડપ્રકૃતિ-૩૯ : ગતિ-૪, જાતિ-૫, શરીર-૫, અંગોપાંગ-૩, સંઘયણ-૬, ૧૦૭ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાન-૬, વણદિ-૪, વિહાયોગતિ-૨ અને આનુપૂર્વ-૪. પ્રત્યેક-૮ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, આતપ, ઉદ્યોત, જિનનામ, નિમણ, ઉપઘાત. ત્રણ-૧૦ ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ સુસ્વર, આદેય, યશ. સ્થાવર-૧૦ : સ્થાવર, સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અશ. પ્ર. ૧૪૮. ઓઘ એટલે શું ? ઉ. : ઓઘ એટલે કોઈ પણ એક ગુણસ્થાનકને આશ્રયીને નહીં પણ સઘળા ગુણસ્થાનકોને આશ્રયીને બંધમાં, ઉદયમાં યા સત્તામાં જે જણાવાય છે તે ઓઘ કહેવાય છે. ઓઘ = સામાન્યથી. પ્ર. ૧૪૯. અબંધ કોને સમજવો ? ઉ.: વર્તમાનમાં જે બંધ યોગ્ય ન હોય પણ પછીથી કોઈને કોઈ ગુણસ્થાનકે બંધને યોગ્ય હોઈ શકે તેને અબંધ કહેવાય છે. પ્ર. ૧૫૦. બંધનો અંત એટલે શું સમજવું ? ઉ. જ્યાં બંધનો અંત જણાવેલ હોય ત્યાં તે તે ગુણસ્થાનક સુધી એ પ્રકૃતિઓ બંધ યોગ્ય હતી. આગળના ગુણસ્થાનકમાં બંધ યોગ્યતા ન હોવાથી તેને અંત કહેવાય છે. પ્ર. ૧૫૧. બંધમાં એકસો વીશ પ્રકૃતિઓ હોય છે શા કારણથી ? ઉ. : મોહનીય કર્મની બે પ્રકૃતિઓ મિથ્યાત્વ મોહનીયના વિભાગરૂપ હોવાથી તે બંધાતી નથી. નામકર્મને વિષે બંધન-સંઘાતન શરીર અંતર્ગત ગણવાથી જુદી વિવક્ષા કરેલ નથી તથા વણદિ ૨૦માંથી એક એક રૂપ ચાર વર્ણાદિ લેવાથી ૧૬ની વિવા જુદી ન કરેલ હોવાથી ૧૨૦ પ્રકૃતિઓ બંધમાં ગણાય છે. પ્ર ૧૫૨. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓનો અબંધ થાય છે ? કઈ કઈ ? ઉ. : ઓઘમાંથી નામકર્મની ત્રણ પ્રકૃતિઓનો અબંધ થાય છે. નામકર્મ-૩ : પિડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧. પિંડપ્રકૃતિ-રઃ આહારક શરીર, આહારક અંગોપાંગ, પ્રત્યેક-૧ : જિનનામ કમ. પ્ર. ૧૫૩. જિનનામ કર્મ મિથ્યાત્વે કેમ ન બંધાય ? ઉ. : જિનનામ કર્મ ગુણ પ્રત્યયીકી બંધમાં હોવાથી સમ્યક્ત્વ નામનો ગુણ હોય તો જ બાંધી શકાય છે. જ્યારે મિથ્યાત્વમાં સમકિત ન હોવાથી બંધાતી નથી. પ્ર. ૧૫૪. આહારક શરીર-આહારક અંગોપાંગ પ્રકૃતિ મિથ્યાત્વે કેમ બંધાતી નથી ? ૧૦૮ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉ. : આહા૨ક શરીર તથા આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિઓ બંધમાં ગુણ પ્રત્યયીકી કહેલી છે. અને તે બાંધવામાં અપ્રમત્ત સંયત ગુણ જોઈએ છે, તે ગુણ મિથ્યાત્વે ન હોવાથી બંધમાં હોતી નથી. પ્ર. ૧૫૫. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો સત્તર . જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૨૬: મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધી આદિ કષાય-૧૬, હાસ્યાદિ-૬. વેદ-૩. નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦. : પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૪આનુપૂર્વી. પ્રત્યેક-૭ઃ પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. નરયતિગ જાઇથાવર, ચઉં હુંડાયવ છિવટ્ટ નપુ મિચ્છું । સોલંતો ઈગહિઅસય સાસણ તિથિીદુહગતિગં ॥ ૪ ॥ અણમજ્જા ગિઇસંઘયણ ચનિઉજ્જોય કુખગઈસ્થિત્તિ । પણવીસંતો મીસે, ચઉસર દુઆઉએ અબંધા | ૫ || ભાવાર્થ : નરકત્રિક, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક હુંડક, આતપ, છેવટ્ટુ, નપુંસક, મિથ્યાત્વ આ સોલનો અંત થાય, સાસ્વાદને એકસો એક બંધાય, તિર્યંચત્રિક, થીણદ્વીત્રિક, અનંતાનુબંધી ૪-કષાય, મધ્યમ-૪ સંસ્થાન, મધ્યમ-૪ સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોત, અશુભ વિહાયોગતિ, પચ્ચીશનો અંત તથા બે આયુષ્યનો અબંધ થતાં મિત્રે ૭૪ બંધાય છે. પ્ર. ૧૫૬. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? ઉ. : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અબંધ થતો નથી. સોળ પ્રકૃતિનો અંત થાય છે. પ્ર. ૧૫૭. એ સોળ પ્રકૃતિઓનો જે અંત થાય છે તે કયા કયા કર્મોની કેટલી હોય છે ? ઉ. : મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય, નપુંસકવેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. ૧૦૯ For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંડપ્રકૃતિ-૮ઃ નરકગતિ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરીન્દ્રિય જાતિ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન તથા નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ પ્ર. ૧૨૮. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો એક. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૪, ઓયુષ્ય-૩, નામ-૫૧, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૪ : અનંતાનુબંધી આદિ ૧૬-કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. આયુષ્ય-૩ : તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯: તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીકવૈક્રીય-તૈજસ-કામણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલાં પાંચ સંસ્થાન, વદિ-૪, વિહાયોગતિ-૨, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૧૫૯. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : બેનો અબંધ થાય છે. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય. તથા પચ્ચીશ પ્રકૃતિઓનો અંત થાય છે. દર્શનાવરણીય-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થીણી. મોહનીય-પ : અનંતાનુબંધી કષાય-૪, સ્ત્રીવેદ, આયુષ્ય-૧ઃ તિર્યંચાયુષ્ય. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી. પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ. સ્થાવર-૩ : દુર્ભગ, દુઃસ્વર, અનાદેય. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૧૬૦. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? 6. ચુમોત્તેર જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૯, ૧૧૦ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-૦, નામ-૩૬, ગોત્ર-૧, અંતરાય-પ. દર્શનાવરણીય-૬ : ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, કેવલ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીયતૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ,વજઋષભનારા સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર સમે સગ સયરિ જિણાઉ બંધિ વઈર નરતિઅ બિઅક સાયા ઉરલ દુગંતો દેસે સત્તઠ્ઠી તિ અ કસાયંતો / ૬ / ભાવાર્થ : જિનના બે આયુષ્ય અધિક થતાં સમ્યક્ત્વે ૭૭ બંધાય. વ્રજ8ષભનારાચ નરકત્રિક અપ્રખ્યાતાનીય કષાય ઔદારીક દ્વિકનો અંત થતાં દેશવિરતિએ ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. અંતે પ્રત્યાખ્યાનીય કષાયોનો અંત થાય છે. - પ્ર. ૧૬૧. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? તથા બંધમાં નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીજા ગુણસ્થાનકના અંતે એકેય પ્રકૃતિનો અબંધ તથા અંત થતો નથી પણ બંધમાં નવી ત્રણ દાખલ થાય છે. તે આ પ્રમાણે. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧ = પ્રત્યેક-૧ : જિનનામ કર્મ પ્ર. ૧૬૨. ચોથા અવિરતિ સમયકદ્રષ્ટિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: સત્તોત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૯, આયુષ્ય-૨, નામકર્મ-૩૭, ગોત્ર-૧, અંતરાય- દર્શનાવરણીય-૬ ઃ દર્શનાવરણીય-૪, નિંદ્રા, પ્રચલા. મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૩૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીયતૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ,વજઋષભનારાચ સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪-વણદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. ૧૧૧ For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૬૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ? ઉ. ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. પણ કોઈ પ્રકૃતિનો અબંધ થતો નથી. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુષ્ય-૧ : મનુષ્યયુષ્ય. નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, વ્રજઋષભનારાચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી. પ્ર. ૧૬૪. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ ? કઈ ? . : સડસઠ. જ્ઞાનાવરણીય- પ, દર્શનાવરણીય- ૬, વેદનીય ૨, મોહનીય ૧૫, આયુષ્ય ૧, નામ ૩૨, ગોત્ર ૧, અંતરાય પ દર્શનાવરણીય-૬ : દર્શનાવરણીય-૪, નિદ્રા, પ્રચલા. મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૩: દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૬૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ? ઉ. પાંચમા ગુણસ્થાનકના અંતે અબંધ એકેય પ્રકૃતિનો થતો નથી. પણ ચાર પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ચાર કષાય. તેવઢિ પમત્તે સોગ અરઈ અથિરદુગ અજસ અસ્સાય ! વચ્છિજ્જ છચ્ચ સત્ત વ નેઈ સુરાઉં જ્યા નિä | ૭ | ગુણસફિ અપ્રમત્તે સુરાઉ બંધંતુ જઈ ઈહાગચ્છે ! અન્નહ અઠ્ઠાવના જે આહારગ દુર્ગ બંધે || ૮ ૧૧૨ For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ૬૩ પ્રમતે બંધાય, શોક, અરતિ, અસ્થિર દ્વીક, અયશ, અશાતા આ છ પ્રકૃતિઓનો છેદ થાય અથવા સાત દેવ આયુષ્યનો વિચ્છેદ થાય તો કેટલાક જીવો પ્રમત્ત છતે દેવાયુષ્ય બાંધવાનો આરંભ કરતો કરતો અપ્રમત્ત ગુણસ્થાનકે જાય તો ત્યાં બંધ કરે તો અપ્રમતે પ૯ પ્રકૃતિઓ બંધાય છે અથવા આહારકદ્ધિક બાંધતા ૫૮ પ્રકૃતિઓનો બંધ કરે છે. પ્ર. ૧૬૬. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ.: ત્રેસઠ. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૬, વેદનીય ૨, મોહનીય ૧૧, આયુષ્ય ૧, નામ ૩૨, ગોત્ર ૧, અંતરાય પ. દશનાવરણીય-૬ : દર્શનાવરણીય-૪, નિદ્રા, પ્રચલા. મોહનીય-૧૧ : સંજવલન-૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૩ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય-તૈજસ-કામણ શરીર. વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્ર. ૧૬૭. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા બંધમાં નવી દાખલ કેટલી થાય છે ? કઈ કઈ ? ઉ. : છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ૬ અથવા ૭ પ્રકૃતિઓનો અંત થાય છે : વેદનીય-૧ : અશાતાવેદનીય. મોહનીય-૨ : અરતિ, શોક. આયુષ્ય-૧ : દેવાયુષ્ય અથવા નહિ. નામ-૩ : સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. બંધમાં નવી બે પ્રકૃતિઓ દાખલ થાય છે ? નામ-૨ : પિંડપ્રકૃતિ-ર : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર ૧૬૮. સાતમાં અપ્રમત ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ. ઃ સાતમા અપ્રમત ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ અથવા પ૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૧, આયુષ્ય, ૧ અથવા ૦, નામ-૩૨, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. ૧૧૩ For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૯ : સંજવલનના ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય બાંધતો બાંધતો અહીં પૂર્ણ કરે તો અથવા નહીં. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦. પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-આહારક-તૈજસ-કાર્પણ શરીર, વૈકીય-આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉદ્ઘાસ, અગુરુલઘુ, નિમણ, જિનનામ, ઉપઘાત. ગોત્રકમ-૧ : ઉચ્ચ ગોત્ર. અડવન અપુવામિ નિદ્ધ દુર્ગાતો છપ્પન પણ ભાગે ! સુરદુગ પણિદિ સુખગઈ તસનવ ઉરલ વિણ તણુ વંગા ! ૯ છે સમચઉતર નિમિણ જિણવન્ન- અગુરુલઘુ ચઉ છલસિ તીસંતો ચરમે છવ્વીસ બંધો હાસ રઈ કુચ્છ ભય ભેઓ | ૧૦ || ભાવાર્થ : અપૂર્વકરણના પહેલા ભાગે પ૮ નિદ્રાદ્ધિકનો અંત થતાં ૨ થી ૬ ભાગે પ૬, દેવદ્રિક પંચેન્દ્રિય જાતિ શુભવિહાયોગતિ, ત્રસનવક ઔદારીક વિના શરીર તથા આંગોપાંગો, સમચતુરસ્ત્ર, નિમણ, જિનનામ, વદિ-૪, અગુરુલઘુચતુષ્ક એ ત્રીસનો અંત થાય ત્યારે સાતમા ભાગે ૨૬ બંધાય છે અંતે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ચારનો અંત થાય છે. // ૯-૧૦ || પ્ર. ૧૬૯. અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ? ઉ. : અઠ્ઠાવન. જ્ઞાનાવરણીય- પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫. દર્શનાવણરણીય-૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. મોહનીય-૯ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦. પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, - આહારક - તૈજસ-કામણ શરીર, વૈક્રીયઆહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વણદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્ર. ૧૭૦. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ૧૧૪ For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉ. : બે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, પ્ર. ૧૭૧. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : છપ્પન, જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫. દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. 1. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર, પ્ર. ૧૭૨. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯. પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિજાતિ, વૈક્રીય-આહારક-તેજસ - કાર્પણ શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. પ્ર. ૧૭૩. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકનાં સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં. : છવ્વીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧ મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. વેદનીય-૧ : શાતાવેદનીય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૧ : ત્રસનામ કર્મની ૧, યશનામ કર્મ. પ્ર. ૧૭૪. : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. અનિયટ્ટિ ભાગપણગે ઈગેગહીણોદુવીસવિહબંધો ! પુમ સંજલણ ચė કમેણ છેઓ સત્તર સુહુમે | ૧૧ || ૧૧૫ For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : અનિવૃત્તિકરણનાં પાંચ ભાગને વિષે અનુક્રમે બાવીસમાંથી એક એક ઓછી કરવી. ક્રમે કરીને પુરૂષ વેદ, સંજવલન ચાર કષાયનો છેદ થતાં સૂક્ષ્મસં૫રાયે સત્તર પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૧૭૫. : નવમા અનિવૃત્તિકરણના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૫, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫. વેદનીય-૧ : શતાવેદનીય. મોહનીય-પ : સંજ્વલન ૪ કષાય, પુરૂષવેદ. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૭૬. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક, મોહનીય-૧ - પુરૂષવેદ. પ્ર. ૧૭૭. નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. એકવીસ જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૪, આયુષ્ય-૦, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતા વેદનીય. મોહનીય-૪ : સંજ્વલન ચાર કષાય. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૭૮. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. મોહનીય-૧ : સંજવલન ક્રોધ. પ્ર. ૧૭૯. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ત્રીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : વીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૩ : સંજવલન માન, માયા, લોભ. નામ-૧ : યશનામકર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૮૦. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન માન. ૧૧૬ For Private and Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૧૮૧. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૨, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-પ વેદનીય-૧ : શાતાવેદનીય, મોહનીય-૨ : સંજવલન માયા-લોભ. નામ-૧ ઃ યશનામ કર્મ, ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્ર. ૧૮૨. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૧૮૩. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : અઢાર . જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૧, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૧ : સંજ્વલન લોભ. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. : પ્ર. ૧૮૪. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન લોભ. • પ્ર. ૧૮૫. દશમા સૂક્ષ્મ સંપાય ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. ઃ સત્તર, જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૦, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતાવેદનીય. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. ચઉદંસણુચ્ચજસનાણવિગ્ધદશગંતિસોલસુચ્છઓ । તિસુ સાયબંધ છેઓ સજોગિ બંધતુણુંતો અ || ૧૨ | ભાવાર્થ : દશમા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, એ ૧૪. ઉચ્ચગોત્ર, યશનામકર્મ સોળનો અંત થાય છે. ૧૧-૧૨-૧૩ એકશાતા વેદનીય બંધાય છે. તેરમાંના અંતે અંત થાય છે. ચૌદમે અબંધક હોય. પ્ર. ૧૮૬. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ ૧૧૭ For Private and Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ કઈ ? પ્ર. ૧૮૭. અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૮૮. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, નામ-૧ : યશનામકર્મ, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૮૯. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૦. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૧, ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. તેથી અબંધક કહેવાય છે. કઈ ? પ્ર. ૧૯૨. મિથ્યાત્વ પ્રત્યયીકી પ્રકૃતિઓ બંધમાં કેટલી હોય છે ? કઈ ઉ. : ૧૬. કે જે મિથ્યાત્વ હોયે છતેજ બંધ યોગ્ય થાય બાકી ન થાય. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંકપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, છેવઠ્ઠું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ. સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૧૯૩. પ્રત્યયીકી એટલે શું ? ઉ. : બંધના જે હેતુઓ કહેલા હોય તે હેતુઓ હોતે છતે બંધને યોગ્ય થાય તેનું નામ પ્રત્યયીકી કહેવાય છે. પ્ર. ૧૯૪, અવિરતિ પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? 6.: : ૩૫. કે જે અવિરતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ ને કોઈ ૩૫માંથી ૧૧૮ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ બંધાતી હોય. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા થીણદ્વી. મોહનીય-૯ : અનંતાનુબંધી-૪ કષાય. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, સ્ત્રીવેદ. આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય. નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ. ગોત્ર-૧ : નીચગોત્ર. સ્થાવર-૩: દુગ, દુસ્વર, અનાદેય. પ્ર. ૧૫. કષાય પ્રત્યયીકી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : જયાં સુધી કષાય હોય ત્યાં સુધી કષાય પ્રત્યયીકી પ્રકૃતિઓ બાંધવાને યોગ્ય કહેવાય છે. તે ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૧૫, આયુષ્ય-૧, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬પ. દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. વેદનીય-૧ : અશાતા વેદનીય. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૩: દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-તૈજસ -કામણ શરીર, વૈકીય, અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્ર. ૧૯૬. યોગપ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : એક, વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૭. સમ્યકત્વ ગુણ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ? ઉ. : એક. નામ-૧ - પ્રત્યેક-૧ : જિનનામ કર્મ. પ્ર. ૧૯૮. અપ્રમત ગુણ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ - પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૧૯૯. અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ ? ઉ. : પચ્ચીસ. દર્શનાવરણીય-૩ નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થાણદ્વી. મોહનીય-૫, અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. આયુષ્ય-૧ : તીર્થંચાયુષ્ય. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, ૧૧૯ For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી. પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય. પ્ર. ૨૦૦. અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ.:દસ. મોહનીય-૪ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ મનુષ્પાયુષ્ય. નામ-પ - પિંડપ્રકૃતિ-પ: મનુષ્યગતિ, ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, વજઋષભનારાચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી. પ્ર. ૨૦૧. પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ચાર કષાય. પ્ર. ૨૦૨. પ્રમત્તયોગ કષાય પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : સાત. વેદનીય-૧ : અશાતા વેદનીય. મોહનીય-ર અરતિ, શોક. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. નામ-૩, સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્ર. ૨૦૩. અપૂર્વકરણ ગુણપ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ. : તેત્રીસ. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. મોહનીય-૪ ઃ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. નામ-૨૭ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૯. પિંડપ્રકૃતિ-૧૩ઃદેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વણદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. પ્ર. ૨૦૪. બાદર કષાય અનિવૃત્તિકરણ ગુણ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૫ : સંજ્વલન ૪ કષાય, પુરૂષવેદ. પ્ર. ૨૦૫. સૂક્ષ્મ કષાય પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ? ઉ.: સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય ૪, અંતરાય-૫, નામ-૧-યશનામ કર્મ, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. ઉદઓ વિવાગવેયણ મંદીરણમપત્તિ ઈહ દુવસતયું ! સતરસય મિચ્છે મીસ સમ્મ આહાર જિણશુદયા || ૧૩ / ભાવાર્થ : જે પ્રમાણે કર્મ પ્રકૃતિઓનો બંધ કરેલ હોય તે મુજબ વિપાકથી ઉદયમાં આવે ૧૨૦ For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ તેને ભોગવવા તે ઉદય કહેવાય છે. બળાત્કારે ખેંચીને ઉદયમાં લાવી ભોગવવા તે ઉદીરણા કહેવાય છે. ઉદય તથા ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. મિશ્ર, સમ્યકત્વ, આહારક દ્રિક તથા જિનનામનો અનુદય થતાં મિથ્યાત્વે ૧૧૭ ઉદયમાં હોય છે. પ્ર. ૨૦૬. ઉદય કોને કહેવાય ? છે. જે પ્રકૃતિઓ જેવા રસે બાંધેલ હોય તેવા રસનો વિપાકથી અનુભવ કરવો તેને ઉદય કહેવામાં આવે છે. પ્ર. ૨૦૭. ઉદયમાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય - ૫. મોહનીય-૨૮ મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમ્યક્ત્વ મોહનીય, ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ત્રણ વેદ. નામ-૬૭ પિંડપ્રકૃતિ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. પ્ર. ૨૦૮. ઓઘમાંથી કેટલી પ્રવૃતિઓનો અનુદય થાય છે. ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૨, આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ : જિનનામ કમ પ્ર. ૨૦૯. મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : એકસો સત્તર, જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૯ વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૦, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય - પ. મોહનીય-૨૬ : મિથ્યાત્વ મોહનીય, ૧૬ કષાય, હાસ્યાદિ-૬, ત્રણ વેદ. | નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭ : પ્રત્યેક ૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦. પિંડપ્રકૃતિ-૩૭ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારીક- વૈક્રીય-તૈજસ-કામણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. સુહુમતિગાયવ મિચ્છે મિચ્છત સાસણે અંગારસયું ! નિરયાણ-પુવિશુદયા અણથાવર ઈગવિગલઅંતો // ૧૪ મીસે સમયણુપુથ્વી ડણુદયા મીસોદ એણ મીસંતો ! ચઉસમજએ સમ્મા-અણુપુવિખેવા બિયકસાયા તે ૧૫ છે. ભાવાર્થ : સૂક્ષ્મત્રિક, આતપ મિથ્યાત્વ, મિથ્યાત્વને અંતે અંત થતાં ૧૧૧ સાસ્વાદને હોય ૧૨૧ For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ તથા નરકાનુપૂર્વીનો અનુદય હોય. અનંતાનુબંધી ૪ સ્થાવર એકેન્દ્રિય વિકલેન્દ્રિયનો અંત. ત્રણ આનુપૂર્વીનો અનુદય થતાં મિત્રે સો મિશ્રના અંતે મિશ્ર મોહનીયનો અંત સમ્યક્ત્વ મોહનીય તથા ચાર આનુપૂર્વી પ્રક્ષેપ કરતાં સમ્યક્ત્વ એકસો ને ચાર ઉદયમાં હોય છે. ચોથાના અંતે બીજા કષાયનો અંત થાય છે. પ્ર. ૨૧૦. પહેલા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? તથા અનુદય થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ ઃ પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત,. સાધારણ તથા એક પ્રકૃતિનો અનુદય થાય છે, નામ-૧ : પિડપ્રકૃતિ-૧ : નરકાનુપૂર્વી, પ્ર. ૨૧૧, બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઃ એકસો અગ્યાર. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, : - મોહનીય-૨૫, આયુષ્ય-૪, નામ-૫૯, ગોત્ર-૧, અંતરાય - ૫. મોહનીય-૨૫ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, ૩ વેદ. નામ-૫૯ : પિંડપ્રકૃતિ-૩૬, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭. પિંડપ્રકૃતિ-૩૬ : ૪ ગતિ. ૫ જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ ઉદ્યોત, અનુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૭ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૨૧૨. બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે તથા અનુદય થાય છે ? કઈ કઈ ? ઉ. : નવ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ૫ : પિંડપ્રકૃતિ-૪, એકેન્દ્રિયાદિ ચાર જાતિ. સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ. તથા ત્રણ પ્રકૃતિનો અનુદય થાય છે. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. કઈ ? પ્ર. ૨૧૩. નવી ઉદયમાં દાખલ કેટલી પ્રકૃતિઓ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ૨૧૪. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ઉ. : એકસો. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૫૧, ગોત્ર-૨, અંતરાય - ૫. ૧૨૨ For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ મોહનીય-૨૨ : મિશ્ર મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ નામ-૫૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. વેદ. પ્ર. ૨૧૫. ત્રીજા ગુણસ્થાનકના અંતે ઉદયમાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? તથા ઉદયમાં નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. તથા ઉદયમાં પાંચ નવી દાખલ થાય છે. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪, ચાર આનુપૂર્વી. પ્ર. ૨૧૬. ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો ચાર. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨,મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-૫૫, ગોત્ર-૨, અંતરાય - ૫. મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ. 10 નામ-૫૫ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉદ્યોત, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુસ્વર, અન્નાદેય, અયશ. મહુતિરિણપુ—િ વિઉવă અણાઈજ્જદુગસતરછેઓ । સગસીઈ દેસિ તિરિગઈ આઉ નિઉજ્જોયતિકસાયા | ૧૬ ॥ અડુચ્છેઓ ઈગસી પત્તિ આહાર જુગલ પક્ષેવા । થીણતિગાહારગદુમ છેઓ છસ્સયરિ અપમત્તે ॥ ૧૭ ॥ ભાવાર્થ : મનુષ્ય-તિર્યંચાનુપૂર્વી વૈક્રીય અષ્ટક દુર્ભાગ અનાદેય દ્વિક સત્તરનો છેદ થતાં દેશિવતિએ ૮૭ ઉદયમાં હોય તિર્યંચ ગતિ તિર્યંચાયુ નીચગોત્ર ઉદ્યોત તથા ત્રીજા કષાય એ આઠનો છેદ થતાં પ્રમત્તે ૮૧. આહારક દ્વિકનો પ્રક્ષેપ કરવાથી, થીણદ્વીત્રિક તથા આહારક દ્વિકનો અંત થતાં અપ્રમત્તે ૭૬ ઉદયમાં હોય. પ્ર. ૨૧૭. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ૧૨૩ For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉ. : સત્તર. મોહનીય-૪ અપ્રત્યાખ્યાનાદિ-૪ કષાય. આયુષ્ય-૨ : દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ-૧૧ : પિંપ્રકૃતિ-૮, સ્થાવર-૩. : પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ચાર આનુપૂર્વી. સ્થાવર-૩ : દુર્ભાગ, અનાદેય, અયશ. પ્ર. ૨૧૮. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સત્યાશી.. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૮, આયુષ્ય-૨, નામ-૪૪, ગોત્ર-૨, અંતરાય - ૫. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ, સમ્યક્ત્વ મોહનીય. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૫ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ, કાર્મણ શરી૨, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન ૪ વર્ણાદિ ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવ૨-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૧૯. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ, મોહનીય-૪ પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૨૦. છઠ્ઠા ગુણસ્થાનકે નવી ઉદયમાં દાખલ કેટલી થાય છે ? કઈ કઈ ? કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૨૧. : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ઉ. : એક્યાસી.. જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૪, આયુષ્ય-૧, નામ-૪૪, ગોત્ર-૧, અંતરાય - ૫. મોહનીય-૧૪ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩-વેદ, :: સમ્યક્ત્વ મોહનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. નામ-૪૪, પિંડપ્રકૃતિ-૨૬, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૬ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શરીર, ૧૨૪ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ઔદારીક અંગોપાંગ. ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાગોગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૨૨. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થાણદ્વી. નામ-: પિંડપ્રકૃતિ-૨ : આહારક ઃ શરીર આહારક અંગોપાંગ. પ્ર. ૨૨૩. સાતમા અપ્રમત ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છોત્તેર, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૪, આયુષ્ય-૧, નામ-૪૨, ગોત્ર-૧, અંતરાય- દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. મોહનીય-૧૪ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મોહનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૪ર : પિંડપ્રકૃતિ-૨૪, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તેજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ ૨ વિહાયોગતિ પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. સમ્માનંતિમસંઘયણ તિયગમ્બેઓ બિસત્તરિ અપુત્રે ! હાસાઈક-અંતો છસદ્ધિ અનિઅટ્ટિ વેતિગં || ૧૮ | સંજલણતિગં છ9ઓ સઢિ સુહુમમિ તુરિઅલોભતો | ઉવસંતગુણે ગુણસદ્ધિ રિસહનારાયદુગસંતો ને ૧૯ છે. ભાવાર્થ : સમ્યકત્વ મોહનીય અંતિમ સંઘયણનો અંત થતાં અપૂર્વકરણે ૭૨, હાસ્યાદિ૬ નો અંત થતાં અનિવૃત્તિએ ૬૬ વેદત્રિક, સંજ્વલનત્રિક અંત થતાં સૂક્ષ્મસંપરાયે ૬૦ સંજ્વલ લોભ અંત થતાં ઉપશાંતમોહે પ૯, ઋષભનારા તથા નારા સંઘયણનો અંત થતાં. પ્ર. ૨૨૪. સાતમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧: સમ્યકત્વ મોહનીય, નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ઃ છેલ્લા ત્રણ સંઘયણો. ૧૫ For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૨૫. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બોત્તેર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૩, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ મોહનીય-૧૩ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, વેદ-૩. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. 00 : નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તેજસ-કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૨૬. આઠમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : છ. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬. પ્ર. ૨૨૭. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છાસઠ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-9, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ મોહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચોત્ર. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરી૨, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ ઃ પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્ર. ૨૨૮. નવમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? 6.: : છ. મોહનીય-૬ : સંજ્વલન પહેલા ત્રણ કષાય, ૩ વેદ. પ્ર. ૨૨૯. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : સાઈઠ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫ મોહનીય-૧ : સંજ્વલન લોભ. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ૧૨૬ For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ રારી૨, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગ ત. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર ૨૩૦. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૨૩૧. અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણસાઈઠ. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય - ૫. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૩૨. અગિયારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? - ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચસંઘયણ. સગવન્ત ખીણદુરમિ નિન્દ્વ દુર્ગંતોઅરિમ પણપન્ના નાણંતરાય દેસણ ચઉ છેઓ સજોકિંગ બાયાલા || ૨૦ || ભાવાર્થ : ૫૭ ક્ષીણમોહ ઉપાન્ચે, નિદ્રાદ્વિકનો અંત થતાં ચરમે ૫૫, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫, દર્શનાવરણીય-૪ એ ૧૪ જતાં સયોગીએ ૪૨ ઉદયમાં હોય. પ્ર. ૨૩૩. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાન્ય સમયે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સત્તાવન. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૩૪. બારમા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમયે કેટલી પ્રકૃતિઓનો ૧૨૭ For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ઉદયમાંથી ક્ષય થાય છે ? કઈ કઈ ? ઉ. : બારમા ગુણસ્થાનકના ઉપાસ્ય સમયે ૨ પ્રકૃતિનો અંત થાય છે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્ર. ૨૩૫. બારમાં ક્ષણમોહના અંત સમયે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ? ઉ. : પંચાવન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫ નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૩૬. બારમાના અંત સમયે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫. પ્ર. ૨૩૭. નવી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ દાખલ થાય છે ? ઉ. : એક. નામ-૧ : જિનનામ કમ. પ્ર. ૨૩૮. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બેતાલીસ. વેદનીય-૨, આયુષ્ય-૧, નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારીક-તેજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. તિત્યુદયા ઉરલા થિર ખગઈદુગ પરિત્તતિગ છ સંઠાણા અગુરુલહુ વન્ન ચ નિમિણ તેય કમ્માઈ સંઘયણ ૨૧ | દૂસર સૂસર સાયાસાએગયર ચ તસવચ્છઓ . બારસ અજોગિ સુભગાઇજ્જ, સંનયર વેણિયે || ૨૨ || તસતિગ પણિદિ મણયાઉ ગઈ જિણવ્યંતિ ચરિમ સમયંતો ! ભાવાર્થ : | જિનનામના ઉદયથી, ઔદારીક દ્વિક, અસ્થિર દ્રિક. વિહાયોગતિ દ્વિક, પ્રત્યેકત્રિક, ૬ સંસ્થાન, અગુરુલઘુ, ચતુષ્ક વર્ણ, ચતુષ્ક નિમણિ, તૈજસ-કામણ-શરીર પહેલું સંઘયણ દુઃસ્વર, સુસ્વર સાતા આશાતામાંથી એક એમ ત્રીશનો અંત થતાં અયોગીએ બાર ઉદયમાં હોય છે. સુભગ, આદેય, યશ, શતા અથવા અશાતામાંથી એક ત્રસત્રિક, પંચેન્દ્રિય ૧૨૮ For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ જાતિ, મનુષ્યાયુષ્ય, મનુષ્યગતિ, જિનનામ, ઉચ્ચ ગોત્ર એ અજોગીના ચરમ સમયે અંત થાય. એટલે સિદ્ધિ ગતિને જીવ પામે છે. પ્ર. ૨૩૯. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડપ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્ર-૪, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૭: ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, તૈજસ, કામણ શરીર, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૪૦. ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : બાર. વેદનીય-૧, આયુ-૧, નામ-૯, ગોત્ર-૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય, જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કર્મ.. ત્રસ-૬ ઃ ત્રસ, બાદર, પયપ્તિ, સુભગ, આદેય, યશ. ચૌદમાં ગુણસ્થાનકના અંતે બારેયનો અંત થાય એટલે જીવ સિદ્ધાવસ્થાને એટલે મોક્ષગતિને પામે છે. પ્ર. ૨૪૧. ઉદયમાં મિથ્યાત્વ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? ઉ. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક-૧ : આતપ નામકર્મ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૨૪૨. અવિરતિ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ? ઉ. સત્તાવીસ. મોહનીય-૯ : અનંતાનુબંધી ૪ કષાય, અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, મિશ્ર મોહનીય. આયુષ્ય-૨ : દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ ૧૬ : પિંડપ્રકૃતિ-૧૨, સ્થાવર-૪. પિંડપ્રકૃતિ-૧૨ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ, નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. ૧c For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર-૪ : સ્થાવર, દુર્ભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૪૩. કષાય પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ કઈ ? 6. : ત્રીસ, દર્શનાવરણીય-૩ : નિદ્રા, નિદ્રા, પ્રચલા પ્રચલા, સિદ્ધી. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મોહનીય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. 1 નામ-૭ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧. પિંડપ્રકતિ-૬ : તિર્યંચગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, છેલ્લા ત્રણ સંઘયણ. પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ, ગોત્ર-૧ નીચગોત્ર. પ્ર. ૨૪૪. : યોગ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ કઈ ? ઉ. : અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, નિદ્રાદ્ધિક, ૪ દર્શનાવરણીય. વેદનીય-૧, નામ-૩૧, અંતરાય-૫. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૫, ત્ર-૪, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૯ : ઔદારીક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિમણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૪૫. : અયોગ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બાર, આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્તિ, સુભગ, આદેય, યશ. પ્ર. ૨૪૬.: અનંતાનુબંધી કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : નવ. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ. સ્થાવર-૧ : સ્થાવર નામ કર્મ. ૧૩૦ For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૪૭. : મિશ્ર મોહનીય (અવિરતિ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ૨૪૮. : અપ્રતયાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સત્તર. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવ૨-૩ : દુર્ભાગ, અનાદેય, અયશ. 0. પ્ર. ૨૪૯. : પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ? કઈ ? ઉ. : આઠ. મોહનીય-૪ ઃ પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ તિર્યંચગતિ, પ્રત્યેક-૧ ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૫૦. : પ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્વી. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૫૧૮ : અપ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર. ૨૫૨. : અપૂર્વક૨ણ ગુણ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ • હોય છે ? કઈ કઈ ? ઉં. : છ. મોહનીય-૬ : હાસ્યાદિ-૬. પ્ર. ૨૫૩, : બાદર કષાય (અનિવૃત્તિકરણ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છ. મોહનીય-૬ : સંજ્વલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર. ૨૫૪. ઃ સૂક્ષ્મ કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ઉ. : એક, મોહનીય-૧ : સંજ્વલન લોભ. ૧૩૧ For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૫૫.: ઉપશાંત મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. . પ્ર. ૨પ૬. : ક્ષીણ મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-૫ પ્ર. ૨૫૭. સયોગી કેવલી ગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડ પ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૭ : ઔદારીક-તૈજસ-કાશ્મણ-શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ઉદઉવુરીણા પર મપમન્નાઈ સગગુણસુ | ૨૩ ભાવાર્થ : ઉદયની જેમ પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા જાણવી. અપ્રમત્ત ગુણસ્થાનથી સાત ગુણસ્થાનને વિષે જે વિશેષ છે હવે કહીશું. ૨૩ | પ્ર. ૨૫૮. : ઉદીરણામાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ. પ્ર. ૨૫૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓની અનુદીરણા થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-ર ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ ઃ જિનનામ કમ. પ્ર. ૨૬૦.: મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. એકસો સત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫ મોહનીય-૨૬ : ૧૬ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૬૪ઃ પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ ૧૩૨ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ પિંડપ્રકૃતિ-૩૭ : ૪ ગતિ, પ જાતિ, ઔદારીક-વૈક્રીય-તેજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૭ : જિનનામ સિવાય. પ્ર. ૨૬૧.: મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા અનુદીરણા થાય છે ? ઉ. : પાંચ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક૧ : આતપ, સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ. નામ-૧ : પિંડપ્રકૃતિ-૧ : નરકાનુપૂર્વીની અનુદીરણા થાય છે. પ્ર. ૨૬૨. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ, : એકસો અગિયાર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય- ૫, આયુષ્ય-૪, નામ-પ૯, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૫ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, ૩ વેદ. નામ-પ૯ : પિંડપ્રકૃતિ-૩૬, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭ પિંડપ્રકૃતિ-૩૬ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારીક-વૈકીય-તેજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્ર. ૨૬૩. : બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા અનુદીરણા થાય છે ? કઈ કઈ ? ઉ. : નવ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-પ પિંડપ્રકૃતિ-૪ એકેન્દ્રિયાદિ ૪ જાતિ. સ્થાવર-૧ સ્થાવર નામકર્મ. ત્રણ પ્રકૃતિની અનુદીરણા થાય છે. નામ-૩ઃ પિંડપ્રકૃતિ-૩ઃ તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્ર. ૨૮૪. : બીજાને અંતે કેટલી પ્રકતિની ઉદીરણા વધે છે ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ૨૬૫. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૨, આયુષ્ય-૪, નામકમ-૫૧, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૨૨ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિશ્ર મોહનીય. ૧૩૩ For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક- વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ. પ્રત્યેક : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૬ ઃ અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૨૬૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. નવી પાંચ દાખલ થાય છે. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪ : ચાર આનુપૂર્વી. પ્ર. ૨૬૭. : ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ચાર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-પપ, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ. નામ-પપ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ | પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈકીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક-વૈકીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર આદિ-૬. પ્ર. ૨૬૮. : ચોથા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : સત્તર. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈકીય શરીર, વૈકીય અંગોપાંગ, ચાર આનુપૂર્વી. સ્થાવર-૩ : દુભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૬૯. પાંચમા ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિ હોય છે? કઈ ૧૩૪ For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ કઈ ? ઉ. : સત્યાશી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૧૮, આયુષ્ય-૨, નામ-૪૪, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મોહનીય. નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૫ : મનુષ્યગતિ, તિર્યંચગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસકાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્ર. ૨૭૦. : પાંચમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ : ઉદ્યોત. આયુષ્ય-૧ : તિર્યંચ આયુષ્ય. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૭૧. : ઉદીરણામાં પાંચમાના અંતે નવી દાખલ કેટલી થાય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. ૨૭૨. : છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? પ્ર. ઉ. : એક્યાસી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૧૪, આયુષ્ય-૧, નામ-૪૪, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૧૪ : સમ્યક્ત્વ મોહનીય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૪૪ : પિંડપ્રકૃતિ-૨૬, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૬ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શી૨, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન-૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ, આહા૨ક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. એસા પતિગૂણા વેયણિયાહારજુઅલ થીણતિનં । મણુયાઉ પમાંતા અજોગિ અણુદી૨ગો ભગવં ॥ ૨૪ ॥ ૧૩૫ For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : છઠ્ઠાના અંતેથી ત્રણ પ્રકૃતિઓ અધિક ઓછી જાણવી વેદનીય-૨, આયુષ્ય૧, મનુષ્યાયુષ્ય. આહારદ્ધિક થીણદ્વત્રિકનો અંત થતાં આગળ દરેક ગુણસ્થાનકે ઉદીરણામાં જાણવી અયોગી અણદીરગ હોય છે. પ્ર. ૨૭૩. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. વેદનીય-૨ : શાતા, અશાતા, આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસદ્ધી. પ્ર. ૨૭૪. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તોતેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧૪, આયુષ્ય-૦, નામ-૪૨, ગોત્ર-૧, અંતરાય-૫ મોહનીય-૧૪ : સમ્યકત્વ મોહનીય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૪ર : પિંડપ્રકૃતિ-૨૪, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૪ મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. પ્ર. ૨૭૫. સાતમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર ૨૭૬. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણસીત્તેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧૩, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૧૩ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. ૧૩૬ For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૭૭. આઠમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. બુ. મોહનીય-૬ : હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા. પ્ર. ૨૭૮. નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તેસઠ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૭, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-૫. મોહનીય-૭ : સંજ્વલન ૪ કષાય, ૩ વેદ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-ર૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૭૯. નવમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ. છ. મોહનીય-૬ : સંજવલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર ૨૮૦. દશમાં સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. સત્તાવન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૧, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ. મોહનીય-૧ : સંજવલન લોભ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૧. દશમા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૨૮૨. : અગ્યારમાં ઉપશાંત મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છપ્પન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦, આયુષ્ય-૦, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય-પ. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૩. : ઉપશાંત મોહ ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. પ્ર. ૨૮૪.: બારમાં ક્ષીણ મોહ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.૪ ચોપન. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૦, મોહનીય-૦, ૧૩૭ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય-૦, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫. નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૮૫. : બારમાં ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : સોળ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, અંતરાય-૫. પ્ર. ૨૮૬. : બારમાના અંતે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ નવી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. નામ-૧ : પિંડપ્રકૃતિ-૧ : જિનનામ કર્મ. પ્ર. ૨૮૭. ઃ તેરમા સયોગી ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. જ્ઞાનાવરણીય-૦, નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩. પ્ર. ૨૮૮. ઃ તેરમાના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩. : . પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્યણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૨૮૯. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદમા અયોગી ગુણઠાણે ઉદીરણામાં એક પણ પ્રકૃતિ હોતી નથી. અણુદીરગ જીવ હોય છે. પ્ર. ૨૯૦. : મિથ્યાત્વ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : પાંચ. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક-૧ : આતપ. સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. ૧૩૮ For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૨૯૧. અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. સત્તાવીસ. મોહનીય-૯ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, મિશ્ર મોહનીય. આયુષ્ય-: નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૬ : પિંડપ્રકૃતિ-૧૨, સ્થાવર-૪. પિંડપ્રકૃતિ-૧૨ : નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રીય, શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવર-૪ : સ્થાવર, દુર્ભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૯૨. કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તેત્રીસ. વેદનીય-૨ : શાતા-આશાતા વેદનીય. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય. દર્શનાવરણીય-૩ નિદ્રા, નિદ્રા પ્રચલા પ્રચલા, થીણદ્વી. મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનીય સંજવલનાદિ ૮ કષાય, સમ્યક્ત્વ મોહનીય, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૭ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧. પિંડપ્રકૃતિ-૬ તિર્યંચ ગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, છેલ્લા ત્રણ સંઘયણ. પ્રત્યેક-૧ : ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૯૩. યોગ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : સત્તાવન. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, નામ-૪૦, ગોત્ર-૧, અંતરાય-પ. દર્શનાવરણીય-૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૪૦ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલાં ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૯૪. અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : નવ. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ. ૧૩૯ For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ સ્થાવર-૧ : સ્થાવર નામકર્મ. પ્ર. ૨૫.: મિશ્ર મોહનીય અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિઓ ઉદીરણામાં કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ર૯૬.: અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. : સત્તર. મોહનીય-૪, આયુષ્ય-૨, નામ-૧૧. મોહનીય-૪ઃ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-: નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી. સ્થાવર-૩ : દુર્ભગ, અનાદેય, અશ. પ્ર. ૨૯૭. : પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: આઠ. મોહનીય-૪, આયુષ્ય-૧, નામ-૨, ગોત્ર-૧. મોહનીય-૪ પ્રત્યાખ્યાનીય-૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-: પિંડપ્રકૃતિ-૧ : તિર્યંચગતિ, પ્રત્યેક-૧ : ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર. પ્ર. ૨૯૮.: પ્રમાદ કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતોિ હોય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. વેદનીય-૨, દર્શનાવરણીય-૩, આયુષ્ય-૧, નામ-૨. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્વી. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. નામ-: પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્ર. ૨૯૯. અપ્રમત્ત ગુણ કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧, નામ-૩. મોહનીય-૧ : સમ્યકત્વ મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો. પ્ર. ૩૦૦. અપૂર્વકરણ ગુણ પ્રત્યયિકી (કષાય) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. છે. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬. પ્ર. ૩૦૧. : અનિવૃત્તિકરણ ગુણ પ્રત્યયિકી (કષાય) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ૧૪૦ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉ. : છ. મોહનીય-૬ : સંજવલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર. ૩૦૨. સૂક્ષ્મ સંપરાય ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન લોભ. પ્ર. ૩૦૩. ઉપશાંત મોહ ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-ર ઋષભનારાચ, નારા સંઘયણ. પ્ર. ૩૦૪. : ક્ષીણ મોહ ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઃ સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-પ. પ્ર. ૩૦૫. : સયોગી કેવલી ગુણ પ્રત્યયિકી (યોગ) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, જિનનામ ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. સત્તા કમ્માણ ઠિઈ બંધાઈલદ્ધ અત્તલાભાણું સંતે અડયાલયે જા ઉવસમુ વિજિણ બિયતઈએ / ૨૫ ભાવાર્થ : -કમની બંધાયેલી જે સ્થિતિ આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને નિયત કાળ માટે રહેલી (જે સ્થિતિ) તેને સત્તા કહેવાય છે. સત્તામાં મિથ્યાત્વથી ૧૧મા ઉપશાંત મોહ સુધી ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. બીજે તથા ત્રીજે ગુણસ્થાનકે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે. પ્ર. ૩૦૬. : સત્તા કોને કહેવાય ? ઉ. : બંધાયેલા તથા બંધાતા કર્મોના પુદ્ગલો આત્મપ્રદેશોની સાથે એકમેક રીતે જેટલા કાળ સુધી નિયત રૂપે રહે છે. તેને સત્તા કહેવાય છે. પ્ર. ૩૦૭. : સત્તામાં કુલ કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫. નામ-૯૩ : પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ ૧૪૧ For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૦૮. : એક વિકલ્પથી પહેલા ગુણઠાણે સત્તામાં કુલ કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉં. : એકસો અડતાલીસ. પ્ર. ૩૦૯. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? નથી ? ઉ. : એકસો સુડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૨, ગોત્ર-૨, અંતરાય-૫. નામ-૯૨ : પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦. પ્રત્યેક-૭ : જિનનામ કર્મ સિવાય. પ્ર. ૩૧૦. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકમાં જિનનામ કર્મની સત્તા કેમ હોતી ઉ. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે જિનનામ ન હોય કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તે ગુણસ્થાનકને કોઈ કાળે પ્રાપ્ત કરતો જ નથી. કારણ કે તેના બંધક જીવો શુદ્ધ સમ્યક્ત્તવાન હોય છે. બૃહત કર્મસ્તવ ભાષ્યમાં લખ્યું છે કે, તિત્યયરેણ વિહિર્ણ સીયાલ સયં તુ સંત એ હોઈ । સાસાયણં મિ ઉ ગુણે સંસામીસે ય પયડીણું ॥ ૧ ॥ પ્ર. ૩૧૧. : પહેલા ગુણસ્થાનકે જિનનામની સત્તા કેવી રીતે સંભવે ? ઉ. : જે જીવોએ પૂર્વે નરક આયુષ્ય બાંધેલું હોય પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને જિનનામ કર્મ નિકાચીત બાંધવાનો આરંભ કરે તો તે વખતે આયુષ્યપૂર્ણ થવા આવે એટલે અવશ્ય સમ્યક્ત્વનું વમન કરે છે. એટલે કે મરણના કાળ પહેલા એક અંતર્મુહૂત સુધી મિથ્યાત્વી થાય છે. તે મિથ્યાત્વ લઈને નરકમાં જાય છે. તેથી જિનનામની સત્તા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સંભવે છે. (હોય છે.) પ્ર. ૩૧૨. : ચોથા ગુણસ્થાનકથી અગિયારમા ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫. અપુવ્વાઇચઉક્કે અણતિરિનિરયાઉ વિષ્ણુ બિયાલસ । સમ્માઇ ચઉસુ સત્તગ ખમિ ઇગચત્તસયમહવા ॥ ૨૬ ॥ ભાવાર્થ : બીજા વિકલ્પથી અપૂર્વકરણાદિ ચા૨ ગુણસ્થાનકે તિર્યંચ-નરક આયુષ્ય અનંતાનુબંધી ૪ કષાય એ છ સિવાય ૧૪૨ની સત્તા હોય છે. અથવા ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી-૪ કષાય, મિથ્યાત્વ-મિશ્ર - ૧૪૨ For Private and Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓ સિવાય ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય પ્ર. ૩૧૩. બીજા વિકલ્પથી અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો બેતાલીસ. જે જીવોએ દેવાયુષ્ય બાંધેલું હોય તથા અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરેલ હોય તેવા જીવોને બે આયુષ્ય તથા અનંતાનુબંધી ૪ સિવાય ૧૪૨ પ્રકૃતિઓ સત્તામાં હોય. છે. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨, આયુષ્ય-૨, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ. પ્ર. ૩૧૪.: બીજા વિકલ્પથી સમ્યક્ત્વાદિ ચોથા ગુણઠાણે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ૧૪૧. જે જીવોએ અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ-મિશ્ર તથા સમ્યકત્વ મોહનીય એ સાતનો ક્ષય કરેલ હોય તે જીવોને (ક્ષાયિક સમીકીતી જીવોને) ૧૪૧ સત્તામાં હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ. ખવાં તુ પપ્પ ચઉસુવિ પણયાલ નિરયતિરિસરાઉ વિણા | સત્તગવિણ અડતીસં જા અનિઅટ્ટી પઢમભાગો / ૨૭ | ભાવાર્થ : ક્ષપક જીવોને ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી ૧૪પની સત્તા હોય છે ત્રણ આયુષ્ય વિના તથા દર્શન સપ્તક સિવાય ૧૩૮ની સત્તા ચોથાથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે. પ્ર. ૩૧૫. ત્રીજા વિકલ્પથી ક્ષેપકને આશ્રયીને ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: ક્ષેપક જીવોને આશ્રયીને ક્ષાયિક સમીકીત ન પામ્યા હોય તે જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આરંભી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૧૪પની સત્તા હોય છે. નરક-તિર્યંચ-દેવાયુષ્ય વિના જાણવી. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૧, નામ-૩, ગોત્ર-૨, અંતરાય-પ. પ્ર. ૩૧૬. ચોથાથી ૯માના/૧ ભાગે ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.:ક્ષપક જીવોને આશ્રયીને જે જીવો ક્ષાયીક સમકિત પામેલા હોય તે જીવોને આશ્રયી ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આરંભી નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ૧૪૩ For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પહેલા ભાગ સુધી ૧૩૮ની સત્તા હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૧ : અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. થાવરસિરિનિરયાયવ-દુગ થણતિગેગ વિગલ સાહારે સોલખઓ દુવાસસય બિયંસિ બિયતિયકસાવંતો . ૨૮ . ભાવાર્થ : થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્રિક, આતપદ્રિકથીણદ્વત્રિક, એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સાધારણ એમ સોળનો અંત થતા નવમાં ગુણસ્થાનકના બીજા ભાગે ૧૨રની સત્તા હોય બીજા ભાગના અંતે અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાની આઠ કષાયનો અંત થાય છે. પ્ર. ૩૧૭. : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : સોળ. દર્શનાવરણીય-૩, નામ-૧૩. દર્શનાવરણીય-૩ : થીણદ્વત્રિક. નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૨, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, તિર્યંચાનુપૂર્વી, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૨ : આતપ, ઉધોત. સ્થાવર-૩ : સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ. પ્ર. ૩૧૮. નવમાના બીજા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દશનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. પ્ર. ૩૧૯. : નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. મોહનીય-૮: અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-૮ કષાય. તઈયાઇસુ ચઉદસતેર બારછપણ ચઉતિહિયસય કમસો ! નપુઇWિહાસગપુસ તુરિઅકોહ મય માયખઓ // ૨૯ | ભાવાર્થ : નવમાના ત્રીજા ભાગાદીએ અનુક્રમે ૧૧૪-૧૧૩-૧૧૨-૧૦૬-૧૦૫-૧૦૪૧૦૩ હોય છે. અંતે અનુક્રમે નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સંજ્વલન ૧૪૪ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ, સંજવલન માન, સંજ્વલન માયાનો અંત થાય છે. પ્ર. ૩૨૦.: નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ચૌદ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૩, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૭. પિંડપ્રકૃતિ-પ૭:મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, ૫ બંધન, ૫ સંઘાતન, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, વર્ણ-૫, ગંધ-૨, રસ-૫, સ્પર્શ-૮, ૨ વિહાયોગતિ, મનુષ્યાપૂર્વી, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, જિનનામ, ઉપઘાત. સ્થાવર-૭ : અપર્યાપ્તિ, અસ્થિરાદિ-૬. પ્ર. ૩૨૧.: નવમાના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : નપુંસકવેદ. પ્ર.૩૨૨. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો તેર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૨, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૧૨ : સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ, સ્ત્રીવેદ. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૨૩. : નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સ્ત્રીવેદ. પ્ર. ૩૨૪.: નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો બાર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫ મોહનીય-૧૧ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. છે. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬,થાવર-૭. પ્ર. ૩૨૫. : નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : છે. મોહનીય-૬ ઃ હાસ્યાદિ-૬. પ્ર. ૩૨૬.: નવમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય ૧૪૫ For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ છે ? કઈ કઈ ? ઉ.? એકસો છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીયપ, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-પ : સંજવલન ૪ કષાય, પુરૂષવેદ, નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૨૭. : નવમાં ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : પુરૂષવેદ. પ્ર. ૩૨૮.: નવમાં ગુણસ્થાનકના સાતમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો પાંચ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૪, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૪ : સંજવલન ૪ કષાય. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-9. પ્ર. ૩૨૯. નવમા ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે સત્તામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ: એક. મોહનીય-૧ : સંજવલન ક્રોધ. પ્ર. ૩૩૦ નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ.: એકસો ચાર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૩, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૩ : સંજ્વલન માન, માયા, લોભ. નામ-૮૦ : પિડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૩૧. : નવમાં ગુણસ્થાનકના આઠમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન માન. પ્ર. ૩૩૨. નવમા ગુણસ્થાનકના નવમા ભાગે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ત્રણ . જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૨, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨ : સંજ્વલન માયા, લોભ. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૩૩.: નવમા ગુણસ્થાનકના નવમા ભાગના અંતે સત્તામાંથી કેટલી ૧૪૬ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન માયા. કઈ ? સુહુમિ દુસય લોહંતો ખીણદુચરિમેગસય દુનિદ્દખઓ । નવનવઇ રિમસમએ ચઉદંસણ નાણયવિન્વંતો ॥ ૩૦ ॥ ભાવાર્થ : સૂક્ષ્મ સંપરાયે ૧૦૨ સત્તામાં હોય લોભનો અંત થતાં ક્ષીણમોહના દ્વિચરમ સમયે ૧૦૧ હોય અંતે નિદ્રાદ્વિકનો અંત થતાં ચરમ સમયે ૯૯ હોય. અંતે દર્શનાવરણીય-૪, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫ એ ચૌદનો અંત થાય છે. પ્ર. ૩૩૪. : દશમા ગુણઠાણે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ઉ. : એકસો બે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૧ : સંજ્વલન લોભ. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવ૨-૭. પ્ર. ૩૩૫. : દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. : મોહનીય-૧ : સંજ્વલન લોભ. પ્ર. ૩૩૬. : બારમા ગુણસ્થાનકના ઉપાન્ય સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો એક, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૦, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. નામ-૮૦ : પિંડપ્રકૃતિ-૫૭, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૩૭. : બારમા ગુણઠાણાના ઉપાન્ય સમયના અંતે કેટલી પ્રકૃતિઓનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : બે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. પ્ર. ૩૩૮. : બારમા ગુણઠાણાના અંત સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : નવ્વાણુ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૮૦, ગોત્ર-૨, અંતરાય-૫. પ્ર. ૩૩૯. : બારમા ગુણસ્થાનકના અંત સમયે કેટલી પ્રકૃતિનો સત્તામાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫. ૧૪૭ For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ પણસીઈ સજોગિ અજોગિ દુચરિમે દેવખગઈગેઘદુર્ગા ફાસઢ વન્નરસતણું બંધણસંઘાયપણ નિમિણ || ૩૧ || સંઘયણઅથિરjઠાણછક્ક અગુરુલહુચઉ અપજ્જતં ! સાય વ અસાય વા પરિઘુવંગતિગ સુસર નિએ તે ૩૨ II ભાવાર્થ : સયોગી કેવલીએ ૮૫ અજોગીના દ્વિચરમ સમય સુધી-૮૫ દેવદ્વિક, વિહાયોગતિ દ્વિક, ગંધદ્ધિક, સ્પર્શ-૮, વર્ણ-૫, રસ-૫, શરીર-૫, બંધન-૫, સંઘાતનપ, નિમણિ સંઘયણ-૬, અસ્થિર-૬, સંઠાણ-૬, અગુરુલઘુ-૪, અપયપ્તિ શાતા અથવા અશાતા પ્રત્યેકત્રિક, આંગોપાંગત્રિક, સુસ્વર અને નીચગોત્ર આ ૭૨નો અંત થાય છે. પ્ર. ૩૪૦. : સંયોગી કેવલી ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : પંચાસી. વેદનીય-૨, આયુ-૧, નામ-૮૦, ગોત્ર-૨. નામ-૮૦ : પિડપ્રકૃતિ-પ૭, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭. પ્ર. ૩૪૧. અયોગી ગુણસ્થાનકના ઉપન્ય સમય સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ. : પંચાસી. પ્ર. ૩૪૨.: અયોગી ગુણસ્થાનકના ઉપાજ્ય સમયના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ૭૨ અથવા ૭૩ પ્રકૃતિઓનો અંત થાય છે. વેદનીય-૧, ગોત્ર-૧, નામ-૭૦ અથવા-૭૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. ગોત્ર-૧ : નીચગોત્ર. નામ-૭૦ : પિંડપ્રકૃતિ-પ૪, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭ અથવા નામ-૭૧ : પિંડપ્રકૃતિ-પપ, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૭. પિંડપ્રતિ-પ૪ : દેવગતિ, પ-શરીર, ૩-અંગોપાંગ, પ-બંધન, પ સંઘાતન, ૬ સંઘયણ, ૬-સંસ્થાન, પ-વર્ણ, ૨-ગંધ, પ-રસ, ૮-સ્પર્શ ર વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છુવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૭ : અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશ. પિંડપ્રકૃતિ : પપ ગણતાં નરકાનુપૂર્વી અધિક કરવી. બિસયરિખઓ અ ચરિમે તેરસમણુઅતસતિગજસાઈજ્જ.. સુભગ જિણચ્ચ પર્ણિદિા સાયાસાએગયર છે // ૩૩ છે. નરઅણુવિવિણા વા બારસ ચરિમસમર્થમિ જો ખવિવું ! પત્તો સિદ્ધિ દેવિંદ વંદિએ નમહ તે વીર || ૩૪ છે. ૧૪૮ For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ૭૨નો ક્ષય થતાં ચરમ સમયે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશ, આદેય, સુભગ, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, શાતા અથવા અશાતા વેદનીય આ તેર હોય છે. અથવા મનુષ્યાનુપૂર્વી સિવાય છેલ્લા સમયે બાર પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તેનો ક્ષય થાય ત્યારે સિદ્ધિ ગતિને પામે છે. આ રીતે દેવેન્દ્રસૂરી મહારાજા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચૌદમાના અંતે બારને ખપાવીને સિદ્ધિ ગતિને પામ્યા એ રીતની સ્તુતિ કરે છે. પ્ર. ૩૪૩. ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : તેર. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૧૦, ગોત્ર-૧. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. આયુષ્ય-૧ : મનુષ્પાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૧૦ : પિંડપ્રકૃતિ-૩, પ્રત્યેક-૧, ત્રણ-૬. પિંડપ્રકૃતિ-૩ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૧ : જિનનામ કમી. ત્રણ-૬ ઃ ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ. પ્ર. ૩૪૪. ચૌદમાના ચરમ સમયે સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : બાર. વેદનીય-૧, આયુષ્ય-૧, નામ-૯, ગોત્ર-૧. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યાનુપૂર્વી સિવાય જાણવી. બાકી ઉપર મુજબ જાણવી. પ્ર. ૩૪૫.: ચૌદમાના અંત સમયે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ ? ઉ. તેર અથવા બાર પ્રકૃતિનો અંત થાય છે. પ્ર. ૩૪૬. : આ રીતે સત્તામાંથી ખપાવી જીવ ક્યાં જાય ? ઉ. આ રીતે સત્તામાંથી પ્રકૃતિઓનો ક્ષય કરી જીવ સિદ્ધગતિમાં જાય છે. (સિદ્ધગતિને પામે છે.) જે રીતે શ્રમણ ભગવાન મહાવીર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી બંધ ઉદય-ઉદીરણા સત્તાની પ્રકૃતિઓનો ક્ષય કર્યો. તે મુજબ અમો તેમની સ્તવના કરીએ છીએ. પ્ર. ૩૪૭. જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ સતત કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે ? ઉ. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત સમયે સમયે (નિરંતર) બંધાય છે. પ્ર. ૩૪૮. દર્શનાવરણીય કર્મની ચક્ષુદર્શનાવરણીયાદિ-૪ પ્રકૃતિઓ સતત ૧૪૯ For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે ? ઉ. : ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાયા જ કરે છે. પ્ર. ૩૪૯. નિદ્રા, નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસદ્ધી આ ત્રણ પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. ૧-૨ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૦. નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૧. : શાતાવેદનીય કર્મ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : સાતમા ગુણઠાણાથી તેરમાં ગુણઠાણા સુધી સતત બંધાયા કરે છે. પ્ર. ૩૫૨. : મિથ્યાત્વ મોહનીય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : પહેલા ગુણઠાણે સતત બંધાય છે. પ્ર ૩પ૩. : અનંતાનુબંધી ૪ કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા-બીજા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૪. અપ્રત્યાખ્યાનય કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?. ઉ. પહેલાથી ચોથા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૫. : પ્રત્યાખ્યાનીય ૪ કષાય સતત ક્યાં સુધી બંધાય છે ? ઉ. : પહેલાથી પાંચમા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૬. : સંજ્વલન ૪ કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : સંજ્વલન ક્રોધ ૧લા ગુણઠાણાથી ૯માના બીજા ભાગ સુધી સંજ્વલન માન ૧લા ગુણઠાણાથી ૯માના ત્રીજા ભાગ સુધી સંજ્વલન માયા ૧લા ગુણઠાણાથી ૯માના ચોથા ભાગ સુધી સંજ્વલન લોભ ૧લા ગુણઠાણાથી ૯માના પાંચમાં ભાગ સતત બંધાય છે. પ્ર. ૩૫૭. : ભય-જુગુપ્સા કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉં. : ભય-જુગુપ્સા પહેલા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના સાતમાં ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૮. : હાસ્ય-રતિ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. હાસ્ય-રતિ સાતમા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના સાતમા ભાગ સુધી ૧૫૦ For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ સતત બંધાયું છે. પ્ર. ૩૫૯.: પુરૂષવેદ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. પુરૂષવેદ ત્રીજા ગુણઠાણાથી નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૦. ઉચ્ચગોત્ર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. ઉચ્ચગોત્ર ત્રીજા ગુણઠાણાથી દશમાં ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૧. પાંચ અંતરાયની પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. : પહેલાથી દશમાં ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૨. : મનુષ્યગતિ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : મનુષ્યગતિ ત્રીજાથી ચોથા ગુણઠાણા સુધી સતત નરકગતિ તથા દેવગતિવાળા જીવો બાંધે છે. પ્ર. ૩૬૩. : દેવગતિ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ.:દેવગતિ ત્રીજા ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી મનુષ્ય તથા તિર્યંચો સતત બાંધે છે. તિર્યંચો પાંચમાં ગુણઠાણા સુધી સતત બાંધે છે. પ્ર. ૩૬૪. : પંચેન્દ્રિય જાતિ કેટલા ગુણઠાણે સતત બંધાય ? ઉ. પંચેન્દ્રિય જાતિ બીજા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૫. : વૈક્રીય શરીર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય ? ઉ. વૈકીય શરીર પાંચમાં ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૬. તૈજસ શરીર, કામણ શરીર, વણદિ-૪ એ છ પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. તૈજસ શરીર, કામણ શરીર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ છ પ્રકૃતિઓ ૧ થી ૮માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૭. ઔદારીક શરીર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે? કયા જીવોની અપેક્ષાએ છે ? ઉ. ઔદારીક શરીર દેવતા તથા નારકી જીવોની અપેક્ષાએ ૧ થી ૪ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૮.: ઔદારીક અંગોપાંગ કયા જીવોની અપેક્ષાએ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે? ઉ. ઔદારીક અંગોપાંગ નારકીના તથા દેવ જીવોની અપેક્ષાએ ૧ થી ૪ ૧૫૧ For Private and Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૯. : વૈક્રીય અંગોપાંગ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. વૈક્રીય અંગોપાંગ પ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૦. : વ્રજ8ષભનારાચ સંઘયણ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉં. વ્રજઋષભનારાચ સંઘયણ ત્રીજે તથા ચોથે ગુણઠાણે સતત બંધાય છે. પ્ર. ૩૭૧, : સમચતુરસ્ત્ર સંસ્થાન કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉ.: સમચતુરસ્ત્ર સંસ્થાન ત્રીજા ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૨. : શુભ વિહાયોગતિ કેટલા ગુણઠાણે સતત બંધાય છે ? ઉ.: શુભ વિહાયોગતિ ત્રીજા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૩. અગુરુલઘુ,નિમણ, ઉપઘાત સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત ૧ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૪. પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ.: પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ ૨ થી ૮/૬ ભાગ સુધી સતત બંધાય પ્ર. ૩૭પ. પહેલા ગુણઠાણાથી કેમ પરાઘાત ઉચ્છવાસ સતત નથી બંધાતી ? ઉ.? કારણકે પહેલા ગુણઠાણે અપર્યાપ્ત નામકર્મ બંધાતું હોવાથી તેની સાથે પરાઘાત ઉચ્છવાસ બંધાતી નથી તે કારણે ન બંધાય. પ્ર. ૩૭૬. : ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે? ઉ. : ત્રસ, બાદર, પ્રપ્તિ, પ્રત્યેક આ ચાર પ્રકૃતિઓ બીજા ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૭. સ્થિર-શુભ આ બે પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ.: સ્થિર શુભ આ બે પ્રકૃતિઓ ૭માં ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૭૮. : યશનામ કર્મ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. : યશનામ કમ ૭માં ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણા સુધી સતત ઉપર For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. પ્ર. ૩૭૯. : સુભગ, સુસ્વર, આદેય આ ત્રણ પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : સુભગ, સુસ્વર, આદેય આ ત્રણ પ્રકૃતિઓ ૩જા ગુણઠાણાથી ૮/૬ ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૮૦, : અશાતા વેદનીય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : અશાતા વેદનીય પરાવર્તનરૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. : શાતા વેદનીય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી ૩૮૧ પ્ર. બંધાય છે ? ઉ. : શાતા વેદનીય પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૨. : હાસ્ય - રતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. ઃ હાસ્ય-રતિ પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૩. : અતિ શોક પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? -૧ ઉ. : અતિ શોક પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. ૩૮૪. : નપુંસકવેદ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : નપુંસકવેદ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. ૩૮૫. : સ્ત્રીવેદ -પુરૂષવેદ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : સ્ત્રીવેદ-પુરૂષવેદ પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૮૬. : ઉચ્ચગોત્ર-નીચગોત્ર પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : ઉચ્ચગોત્ર-નીચગોત્ર ૧-૨ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૮૭. : નરકગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : નરકતિ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. 00 પ્ર. ૩૮૮. : તિર્યંચ-મનુષ્ય-દેવગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : તિર્યંચ- મનુષ્ય- દેવગતિ પરાવર્તમાન રૂપે ૧- ૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૮૯. : પાંચ જાતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી ૧૫૩ For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે ? ઉ. : પાંચ જાતિ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. ૩૯૦. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? છે. ઉ. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય પ્ર. ૩૯૧. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ? છે ? ઉ. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૨. : પહેલા પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : પહેલાં પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૩. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ઉ. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૪. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૫. : બે વિહાયોગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : બે વિહાયોગતિ ૧-૨ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૯૬. : નરકાનુપૂર્વી પાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : નરકાનુપૂર્વી ૧લા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૭. : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી કેટલા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે ? ઉ. : તિર્યંચ -મનુષ્ય -દેવાનુપૂર્વી પહેલા બીજા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૮૨ : આતપ-ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : આતપ -ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. ૧૫૪ For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૩૯૯. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૦.: સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ. સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૧.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૨. : સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ? ઉ.: સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ ૧લા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૪૦૩. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૪. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૪૦૫. જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે ? છે. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. પ્ર.૪૦૬. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે? ઉ. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે. ૧૫૫ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪૦૭. : પાંચ નિદ્રા સતત ઉદયવાળી છે કે પરાવર્તમાન રૂપે ઉદયવાળી છે ? ઉ. પાંચેય નિદ્રા સતત ઉદયવાળી નથી. પરાવર્તમાન ઉદયવાળી ઉદયમાં હોય તો હોય છે. પ્ર. ૪૦૮.: શાતા-અશાતા પરાવર્તમાન રૂપે ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ.: શાતા-અશાતા વેદનીય પરાવર્તમાન રૂપે ૧ થી ૧૩ ગુણઠાણા સુધી ઉદયમાં હોય છે. પ્ર. ૪૦૯.: અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ પરાવર્તમાનરૂપે ઉદયમાં ૧-૨ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૦. : અપ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૧. : પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. : પ્રત્યાખ્યાનીય ક્રોધ-માન-માયા-લોભ આ ચાર ઉદયમાં ૧ થી ૫ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે હોય છે. પ્ર. ૪૧૨. : સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ આ ચાર પરાવર્તમાન રૂપે ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ.: સંજવલન ૪ કષાય પરાવર્તનમાન રૂપે ઉદયમાં ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૩.: ત્રણવેદ ઉદયમાં પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. : ત્રણવેદ ઉદયમાં પરાવર્તમાન રૂપે ૧ થી ૯ ગુણઠાણા સુધી હોય છે, પ્ર.૪૧૪. હાસ્ય-રતિ-અરતિ-શોક પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી ઉદયમાં હોય ? ઉ. હાસ્ય- રતિ- અરતિ -શોક પરાવર્તમાન રૂપે ૧ થી ૮ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૫. તૈજસ, કામણ શરીર, વણદિ-૪નો ઉદય સતત રૂપે કેટલા ૧૫૬ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : તેજસ, કાર્મણ, શરીર, વર્ણાદિ-૪નો સતત ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય. પ્ર. ૪૧૬. : બે વિહાયોગતિ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : બે વિશાયોગતિ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૭. : પરાઘાત, ઉચ્છવાસ, નામકર્મનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : પરાઘાત, ઉચ્છવાસ, નામકર્મનો સતત ઉદય અપર્યાપ્તાવસ્થાનો એક અંતર્મુહૂતકાળ સિવાય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૧૮. : આતપ નામકર્મનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી કયા જીવોને હોય છે ? ઉ. : આતપ નામકર્મનો સતત ઉદય ૧લા ગુણઠાણે હોય છે, અને તે પર્યાપ્તા બાદર પૃથ્વીકાય સૂર્યના વિમાનમાં રહેલા જીવોને હોય છે. પ્ર. ૪૧૯. : અગુરૂલઘુનિર્માણ નામકર્મનો ઉદય કેટલા ગુણઠાણા સુધી સતત હોય છે ? ઉ. : અગુરૂલઘુનિર્માણ નામકર્મનો સતત ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૦, : ઉપઘાત નામકર્મનો ઉદય સતત કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : ઉપઘાત નામકર્મનો સતત ઉદય અપર્યાપ્તાવસ્થાના કાળ સિવાય પર્યાપ્તાવસ્થા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૧. : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ ચાર પ્રકૃતિઓનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉં. : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ ૪ પ્રકૃતિઓનો ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૨. : સુભગ, આદેય, યશ આ ત્રણ પ્રકૃતિનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય ? ઉ. : સુભગ, આદેય, યશ નામકર્મનો સતત ઉદય પાંચમાથી ૧૪મા ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૩. : સુભગ, આદેય, યશ નામકર્મનો પરાવર્તમાનરૂપે ઉદય કેટલા ૧૫૭ For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણા સુધી હોય ? ઉ. : સુભગ, આદેય, યશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૪ ગુણઠાણામાં હોય છે. પ્ર. ૪૨૪. : દુર્ભાગ, અનાદેય, અયશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : દુર્ભાગ, અનાદેય, અયશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૫. : ઉચ્ચગોત્રનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : ઉચ્ચગોત્રનો સતત ઉદય ૬ થી ૧૪ ગુણઠાણામાં હોય છે. પ્ર. ૪૨૬. : ઉચ્ચગોત્રનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : ઉચ્ચગોત્રનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. ૪૨૭૨ : નીચગોત્ર કર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી પ્ર. હોય છે ? છે. ઉ. : નીચગોત્ર કર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય પ્ર. ૪૨૮. : ઉદીરણામાં દરેક પ્રકૃતિઓની ઉદીરણા ક્યાં સુધી સમજવી ? ઉ. : ઉદીરણા પ્રકરણમાં જે જે ગુણસ્થાનકના અંતે જે જે પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થતો હોય તેની એક આલિકા કાળ ઉદયનો બાકી રહે ત્યાં સુધી ઉદીરણા જાણવી. દરેક પ્રકૃતિની એક છેલ્લી આવલિકા ઉદીરણા હોતી નથી. પ્ર. ૪૨૯. : બંધ અને ઉદયમાંથી એક સાથે વિચ્છેદ પામે એવી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉં. : છવ્વીસ. મોહનીય-૨૧, નામ-૫. : મોહનીય-૨૧ : અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, સંજ્વલન ક્રોધ, માન, માયા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, મિથ્યાત્વ. નામ-૫ : પિંડપ્રકૃતિ-૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧ : મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ. સ્થાવ૨-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૪૩૦. : બંધમાંથી પહેલા વિચ્છેદ પામે અને ઉદયમાંથી પછી વિચ્છેદ પામે એવી પ્રકૃતિઓ કેટલી છે ? કઈ કઈ ? ઉં. : છયાસી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૫, આયુષ્ય-૩, નામ-૫૫, ગોત્ર-૨, અંતરાય-૫. ૧૫૮ For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ મોહનીય-પ : સંજવલન લોભ, અરતિ, શોક, ત્રીવેદ, નપુંસકવેદ. આયુષ્ય-૩ઃ તિર્યંચ, નરક, મનુષ્પાયુષ્ય. નામ-પ૫ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩ર : નરક, તિર્યંચ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારીક-તૈજસ, કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વાદિ, ર વિહાયોગતિ, તિર્યંચ, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામ, નિમણ, ઉપઘાત. સ્થાવર-૬ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર અનાદેય. પ્ર. ૪૩૧. : જે પ્રકૃતિઓ પહેલા ઉદયમાંથી વિચ્છેદ પામે પછી બંધમાંથી વિચ્છેદ પામે એવી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. આયુષ્ય-૧, નામ-૭. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. નામ-૭ પિંડપ્રકૃતિ-૬, સ્થાવર-૧. પિંડપ્રકૃતિ-૬ : દેવગતિ, વૈક્રીય-આહારક શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી. સ્થાવર-૧ : અયશ નામકર્મ. પ્ર. ૪૩૨. પહેલા ગુણઠાણે આ ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એકસો સત્તર. (૧) બંધ-ઉદયમાંથી એક સાથે વિચ્છેદ પામે તે ૨૬ બંધાય. (૨) બંધમાંથી પહેલા વિચ્છેદ પામે ઉદયમાંથી પછી વાળી તે ૮૫ બંધાય. (૩) ઉદયમાંથી પહેલા વિચ્છેદ પામે બંધમાંથી પછી પામે તે ૬ બંધાય. પ્ર. ૪૩૩. બીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૧૦૧ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ ઉદયમાંથી વિચ્છેદ પામે તેવી ૨૧ બંધાય છે. (૨) બંધમાંથી પહેલા ઉદયમાંથી પછી જવાવાળી ૭૪ બંધાય છે. (૩) ઉદયમાંથી પહેલા બંધમાંથી પછી જવાવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૩૪. ત્રીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૭૪ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ-ઉદય ઉભયની વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી પર બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૫ બંધાય છે. પ્ર. ૪૩૫. ઃ ચોથા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને બંધમાં ૭૭ કેવી રીતે ૧૫૯ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ થાય છે ? ઉં. : (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી પ૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૩૬. પાંચમા ગુણઠાણે ત્રણ પ્રકારની કેવી રીતે થઈને ૬૭ પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧૨ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૯ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે.' પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કુલ ૬૭ બંધાય છે. પ્ર. ૪૩૭. : છઠ્ઠા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ.: (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૯ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કુલ ૬૩ બંધાય છે. પ્ર. ૪૩૮.: સાતમાં ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ.: બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી. વિચ્છેદવાળી ૪૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે કુલ ૫૮ બંધાય છે. પ્ર. ૪૩૯. : આઠમાના પહેલા ભાગે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકતિઓ બંધાય છે ? ઉ.: અઠ્ઠાવન. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૪૦.: આઠમાના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : છપ્પન. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪ર બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૪૧. આઠમાના સાતમા ભાગે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ૧૬૦ For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ઉં. : છવ્વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પદી વિચ્છેદ વાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૨ : નવમાના પહેલા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : બાવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૩૨ : નવમાના બીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એકવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૪. : નવમાના ત્રીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૨ બંધાય છે.(૨)બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૫. : નવમાના ચોથા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : ઓગણીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે.(૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૬. : નવમાના પાંચમા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : અઢાર. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૭ બંધાય છે. પ્ર. ૪૪૭. : દશમા ગુણસ્થાને ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. :સત્ત૨. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. ૧૬૧ For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્ર. ૪૪૮. : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે ત્રણે પ્રકારમાંથી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એક . (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૯. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ ચરમ શરીરી જીવોને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો આડત્રીસ. ૧૪૮માંથી આહારક ચતુષ્ક, જિનનામ, ત્રણ આયુષ્ય તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય આ ૧૦ વિના ૧૩૮ થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૧, નામ-૮૮, ગોત્ર-૨, અંતરાય-૫. પ્ર. ૪૫૦, : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ. : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં ૧૩૯ પ્રકૃતિઓ હોય છે. ત્રણ આયુષ્ય, અનંતા-૪ કષાય મિથ્યાત્વ, મિશ્ર મોહનીય સિવાય જાણવી. ૧૬૨ For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ પૂજય ગણિવર્યશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો 1. જીવવિચાર * ર, દંડક* 3. નવતત્વ” 4. કર્મગ્રંથ ભાગ-૧" 5. કર્મગ્રંથ ભાગ-૨ * 6. કર્મગ્રંથ ભાગ-૩ 7. કર્મગ્રંથ સત્તાપ્રકરણ 8. ઉદય સ્વામિત્વ 9 કર્મગ્રંથ-૪ ભાગ-૧ 10. કર્મગ્રંથ-૪ ભાગ-૨ 11. કર્મગ્રંથ-૫ ભાગ-૧ 12 . કર્મગ્રંથ-૫ ભાગ-૨ ૧૩,લધુ સંગ્રહણી 14 જીવવિચાર દંડક લધુસંગ્રહણી 15. કર્મગ્રંથ-૫ ભાગ-૩ 16 કર્મગ્રંથ-૫ ભાગ-૪ 17. કર્મગ્રંથ ભાગ-૧ તથા 2 1. જીવવિચાર 2. નવતત્ત્વ 3. કર્મગ્રંથ ભાગ-૧ * આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી વિવેચન વિવેચન વિવેચન રૂ. 6.00 રૂ. 4.00 રૂ. 8.00 રૂ. 6.00 રૂ. 7.00 રૂ. 23.00 રૂ. 10.00 રૂ. 15,00 રૂ. 15.00 રૂ. 15.00 રૂ. 15.00 રૂ. 15,00 રૂ. 6,00 રૂ. 20,00 રૂ. 25,00 રૂ. 18,00 રૂ. 2 5.00 રૂ. 15.00 રૂ. 18.00 રૂ. 15.00 Printed By : Arihant - (Jitu Shah) 687/1, Chipa Pole, Kalupur, Ahmedabad-1. Ph : 396246, 345942 For Private and Personal Use Only