SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે ? ઉ. : ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાયા જ કરે છે. પ્ર. ૩૪૯. નિદ્રા, નિદ્રા, પ્રચલા પ્રચલા, થીસદ્ધી આ ત્રણ પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. ૧-૨ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૦. નિદ્રા અને પ્રચલા આ બે પ્રકૃતિઓ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૧. : શાતાવેદનીય કર્મ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : સાતમા ગુણઠાણાથી તેરમાં ગુણઠાણા સુધી સતત બંધાયા કરે છે. પ્ર. ૩૫૨. : મિથ્યાત્વ મોહનીય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉં. : પહેલા ગુણઠાણે સતત બંધાય છે. પ્ર ૩પ૩. : અનંતાનુબંધી ૪ કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા-બીજા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૪. અપ્રત્યાખ્યાનય કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?. ઉ. પહેલાથી ચોથા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૫. : પ્રત્યાખ્યાનીય ૪ કષાય સતત ક્યાં સુધી બંધાય છે ? ઉ. : પહેલાથી પાંચમા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૫૬. : સંજ્વલન ૪ કષાય સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : સંજ્વલન ક્રોધ ૧લા ગુણઠાણાથી ૯માના બીજા ભાગ સુધી સંજ્વલન માન ૧લા ગુણઠાણાથી ૯માના ત્રીજા ભાગ સુધી સંજ્વલન માયા ૧લા ગુણઠાણાથી ૯માના ચોથા ભાગ સુધી સંજ્વલન લોભ ૧લા ગુણઠાણાથી ૯માના પાંચમાં ભાગ સતત બંધાય છે. પ્ર. ૩૫૭. : ભય-જુગુપ્સા કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉં. : ભય-જુગુપ્સા પહેલા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના સાતમાં ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૫૮. : હાસ્ય-રતિ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. હાસ્ય-રતિ સાતમા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના સાતમા ભાગ સુધી ૧૫૦ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy