SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાય છે ? ઉ. : પાંચ જાતિ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. ૩૯૦. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? છે. ઉ. : ઔદારીક વૈક્રીય શરીર પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય પ્ર. ૩૯૧. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ? છે ? ઉ. : છેવકું સંઘયણ પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૨. : પહેલા પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : પહેલાં પાંચ સંઘયણો પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણે બંધાય છે. પ્ર. ૩૯૩. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ઉ. : હુંડક સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૪. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : પહેલા પાંચ સંસ્થાન પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે. પ્ર. ૩૯૫. : બે વિહાયોગતિ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : બે વિહાયોગતિ ૧-૨ ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે. ૩૯૬. : નરકાનુપૂર્વી પાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી પ્ર. બંધાય છે ? ઉ. : નરકાનુપૂર્વી ૧લા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૭. : તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી કેટલા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે ? ઉ. : તિર્યંચ -મનુષ્ય -દેવાનુપૂર્વી પહેલા બીજા ગુણઠાણે પરાવર્તમાન રૂપે બંધાય છે. પ્ર. ૩૯૮૨ : આતપ-ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : આતપ -ઉદ્યોત બંધાય તો પરાવર્તમાન રૂપે ૧લા ગુણઠાણા સુધી બંધાય છે. Jain Education International ૧૫૪ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy