SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારીક અંગોપાંગ. ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાગોગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિર્માણ ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૨૨. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા, થાણદ્વી. નામ-: પિંડપ્રકૃતિ-૨ : આહારક ઃ શરીર આહારક અંગોપાંગ. પ્ર. ૨૨૩. સાતમા અપ્રમત ગુણસ્થાનકે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : છોત્તેર, જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૧૪, આયુષ્ય-૧, નામ-૪૨, ગોત્ર-૧, અંતરાય- દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. મોહનીય-૧૪ : સંજવલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યકત્વ મોહનીય. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૪ર : પિંડપ્રકૃતિ-૨૪, પ્રત્યેક-૫, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૨૪ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તેજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ ૨ વિહાયોગતિ પ્રત્યેક-પ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. સમ્માનંતિમસંઘયણ તિયગમ્બેઓ બિસત્તરિ અપુત્રે ! હાસાઈક-અંતો છસદ્ધિ અનિઅટ્ટિ વેતિગં || ૧૮ | સંજલણતિગં છ9ઓ સઢિ સુહુમમિ તુરિઅલોભતો | ઉવસંતગુણે ગુણસદ્ધિ રિસહનારાયદુગસંતો ને ૧૯ છે. ભાવાર્થ : સમ્યકત્વ મોહનીય અંતિમ સંઘયણનો અંત થતાં અપૂર્વકરણે ૭૨, હાસ્યાદિ૬ નો અંત થતાં અનિવૃત્તિએ ૬૬ વેદત્રિક, સંજ્વલનત્રિક અંત થતાં સૂક્ષ્મસંપરાયે ૬૦ સંજ્વલ લોભ અંત થતાં ઉપશાંતમોહે પ૯, ઋષભનારા તથા નારા સંઘયણનો અંત થતાં. પ્ર. ૨૨૪. સાતમાં ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૧: સમ્યકત્વ મોહનીય, નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ઃ છેલ્લા ત્રણ સંઘયણો. ૧૫ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy