SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય-પ : સંજવલન લોભ, અરતિ, શોક, ત્રીવેદ, નપુંસકવેદ. આયુષ્ય-૩ઃ તિર્યંચ, નરક, મનુષ્પાયુષ્ય. નામ-પ૫ : પિંડપ્રકૃતિ-૩૨, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૩ર : નરક, તિર્યંચ, મનુષ્યગતિ, પાંચ જાતિ, ઔદારીક-તૈજસ, કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વાદિ, ર વિહાયોગતિ, તિર્યંચ, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૭ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામ, નિમણ, ઉપઘાત. સ્થાવર-૬ : સ્થાવર, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર અનાદેય. પ્ર. ૪૩૧. : જે પ્રકૃતિઓ પહેલા ઉદયમાંથી વિચ્છેદ પામે પછી બંધમાંથી વિચ્છેદ પામે એવી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : આઠ. આયુષ્ય-૧, નામ-૭. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. નામ-૭ પિંડપ્રકૃતિ-૬, સ્થાવર-૧. પિંડપ્રકૃતિ-૬ : દેવગતિ, વૈક્રીય-આહારક શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, દેવાનુપૂર્વી. સ્થાવર-૧ : અયશ નામકર્મ. પ્ર. ૪૩૨. પહેલા ગુણઠાણે આ ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એકસો સત્તર. (૧) બંધ-ઉદયમાંથી એક સાથે વિચ્છેદ પામે તે ૨૬ બંધાય. (૨) બંધમાંથી પહેલા વિચ્છેદ પામે ઉદયમાંથી પછી વાળી તે ૮૫ બંધાય. (૩) ઉદયમાંથી પહેલા વિચ્છેદ પામે બંધમાંથી પછી પામે તે ૬ બંધાય. પ્ર. ૪૩૩. બીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૧૦૧ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ ઉદયમાંથી વિચ્છેદ પામે તેવી ૨૧ બંધાય છે. (૨) બંધમાંથી પહેલા ઉદયમાંથી પછી જવાવાળી ૭૪ બંધાય છે. (૩) ઉદયમાંથી પહેલા બંધમાંથી પછી જવાવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૩૪. ત્રીજા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને ૭૪ બંધમાં કેવી રીતે થાય છે ? ઉ.: (૧) બંધ-ઉદય ઉભયની વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી પર બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૫ બંધાય છે. પ્ર. ૪૩૫. ઃ ચોથા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને બંધમાં ૭૭ કેવી રીતે ૧૫૯ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy