SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણઠાણા સુધી હોય ? ઉ. : સુભગ, આદેય, યશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૪ ગુણઠાણામાં હોય છે. પ્ર. ૪૨૪. : દુર્ભાગ, અનાદેય, અયશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : દુર્ભાગ, અનાદેય, અયશ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. પ્ર. ૪૨૫. : ઉચ્ચગોત્રનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : ઉચ્ચગોત્રનો સતત ઉદય ૬ થી ૧૪ ગુણઠાણામાં હોય છે. પ્ર. ૪૨૬. : ઉચ્ચગોત્રનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ? ઉ. : ઉચ્ચગોત્રનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય છે. ૪૨૭૨ : નીચગોત્ર કર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી પ્ર. હોય છે ? છે. ઉ. : નીચગોત્ર કર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૫ ગુણઠાણા સુધી હોય પ્ર. ૪૨૮. : ઉદીરણામાં દરેક પ્રકૃતિઓની ઉદીરણા ક્યાં સુધી સમજવી ? ઉ. : ઉદીરણા પ્રકરણમાં જે જે ગુણસ્થાનકના અંતે જે જે પ્રકૃતિઓનો ઉદયમાંથી અંત થતો હોય તેની એક આલિકા કાળ ઉદયનો બાકી રહે ત્યાં સુધી ઉદીરણા જાણવી. દરેક પ્રકૃતિની એક છેલ્લી આવલિકા ઉદીરણા હોતી નથી. પ્ર. ૪૨૯. : બંધ અને ઉદયમાંથી એક સાથે વિચ્છેદ પામે એવી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉં. : છવ્વીસ. મોહનીય-૨૧, નામ-૫. : મોહનીય-૨૧ : અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, સંજ્વલન ક્રોધ, માન, માયા, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ, મિથ્યાત્વ. નામ-૫ : પિંડપ્રકૃતિ-૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧ : મનુષ્યાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ. સ્થાવ૨-૩ : સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૪૩૦. : બંધમાંથી પહેલા વિચ્છેદ પામે અને ઉદયમાંથી પછી વિચ્છેદ પામે એવી પ્રકૃતિઓ કેટલી છે ? કઈ કઈ ? ઉં. : છયાસી. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૫, આયુષ્ય-૩, નામ-૫૫, ગોત્ર-૨, અંતરાય-૫. Jain Education International ૧૫૮ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy