SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : આહા૨ક શરીર તથા આહારક અંગોપાંગ એ બે પ્રકૃતિઓ બંધમાં ગુણ પ્રત્યયીકી કહેલી છે. અને તે બાંધવામાં અપ્રમત્ત સંયત ગુણ જોઈએ છે, તે ગુણ મિથ્યાત્વે ન હોવાથી બંધમાં હોતી નથી. પ્ર. ૧૫૫. મિથ્યાત્વ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો સત્તર . જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૨૬: મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધી આદિ કષાય-૧૬, હાસ્યાદિ-૬. વેદ-૩. નામ-૬૪ : પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦. : પિંડપ્રકૃતિ-૩૭ : ૪-ગતિ, પ-જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬-સંઘયણ, ૬-સંસ્થાન, ૪-વર્ણાદિ, ૨-વિહાયોગતિ, ૪આનુપૂર્વી. પ્રત્યેક-૭ઃ પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. નરયતિગ જાઇથાવર, ચઉં હુંડાયવ છિવટ્ટ નપુ મિચ્છું । સોલંતો ઈગહિઅસય સાસણ તિથિીદુહગતિગં ॥ ૪ ॥ અણમજ્જા ગિઇસંઘયણ ચનિઉજ્જોય કુખગઈસ્થિત્તિ । પણવીસંતો મીસે, ચઉસર દુઆઉએ અબંધા | ૫ || ભાવાર્થ : નરકત્રિક, જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક હુંડક, આતપ, છેવટ્ટુ, નપુંસક, મિથ્યાત્વ આ સોલનો અંત થાય, સાસ્વાદને એકસો એક બંધાય, તિર્યંચત્રિક, થીણદ્વીત્રિક, અનંતાનુબંધી ૪-કષાય, મધ્યમ-૪ સંસ્થાન, મધ્યમ-૪ સંઘયણ, નીચગોત્ર, ઉદ્યોત, અશુભ વિહાયોગતિ, પચ્ચીશનો અંત તથા બે આયુષ્યનો અબંધ થતાં મિત્રે ૭૪ બંધાય છે. પ્ર. ૧૫૬. મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? ઉ. : પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે એક પણ પ્રકૃતિનો અબંધ થતો નથી. સોળ પ્રકૃતિનો અંત થાય છે. પ્ર. ૧૫૭. એ સોળ પ્રકૃતિઓનો જે અંત થાય છે તે કયા કયા કર્મોની કેટલી હોય છે ? ઉ. : મોહનીય-૨ : મિથ્યાત્વ મોહનીય, નપુંસકવેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. Jain Education International ૧૦૯ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy