________________
પ્ર. ૨૫૫.: ઉપશાંત મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. .
પ્ર. ૨પ૬. : ક્ષીણ મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉં. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-૫
પ્ર. ૨૫૭. સયોગી કેવલી ગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડ પ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૭ : ઔદારીક-તૈજસ-કાશ્મણ-શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
ઉદઉવુરીણા પર મપમન્નાઈ સગગુણસુ | ૨૩ ભાવાર્થ :
ઉદયની જેમ પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા જાણવી. અપ્રમત્ત ગુણસ્થાનથી સાત ગુણસ્થાનને વિષે જે વિશેષ છે હવે કહીશું. ૨૩ |
પ્ર. ૨૫૮. : ઉદીરણામાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ.
પ્ર. ૨૫૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓની અનુદીરણા થાય છે ? કઈ
કઈ ?
ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-ર ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ ઃ જિનનામ કમ.
પ્ર. ૨૬૦.: મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ?
ઉ. એકસો સત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫
મોહનીય-૨૬ : ૧૬ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૬૪ઃ પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦
૧૩૨
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org