SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨૫૫.: ઉપશાંત મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચ સંઘયણ. . પ્ર. ૨પ૬. : ક્ષીણ મોહગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉં. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-૫ પ્ર. ૨૫૭. સયોગી કેવલી ગુણ (યોગ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૨૯ : પિંડ પ્રકૃતિ-૧૭, પ્રત્યેક-૫, ત્રસ-૪, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૭ : ઔદારીક-તૈજસ-કાશ્મણ-શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ર વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૪ પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. ઉદઉવુરીણા પર મપમન્નાઈ સગગુણસુ | ૨૩ ભાવાર્થ : ઉદયની જેમ પ્રમત્ત ગુણસ્થાનક સુધી ઉદીરણા જાણવી. અપ્રમત્ત ગુણસ્થાનથી સાત ગુણસ્થાનને વિષે જે વિશેષ છે હવે કહીશું. ૨૩ | પ્ર. ૨૫૮. : ઉદીરણામાં ઓથે કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-પ. પ્ર. ૨૫૯. ઓઘમાંથી કેટલી પ્રકૃતિઓની અનુદીરણા થાય છે ? કઈ કઈ ? ઉ. : પાંચ. મોહનીય-૨ : સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય. નામ-૩ : પિંડપ્રકૃતિ-ર ઃ આહારક શરીર, આહારક અંગોપાંગ. પ્રત્યેક-૧ ઃ જિનનામ કમ. પ્ર. ૨૬૦.: મિથ્યાત્વ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ? ઉ. એકસો સત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૬, આયુષ્ય-૪, નામ-૬૪, ગોત્ર-૨, અંતરાય-૫ મોહનીય-૨૬ : ૧૬ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, ૩ વેદ. નામ-૬૪ઃ પિંડપ્રકૃતિ-૩૭, પ્રત્યેક-૭, ત્રણ-૧૦, સ્થાવર-૧૦ ૧૩૨ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy