SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડપ્રકૃતિ-૩૭ : ૪ ગતિ, પ જાતિ, ઔદારીક-વૈક્રીય-તેજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૭ : જિનનામ સિવાય. પ્ર. ૨૬૧.: મિથ્યાત્વના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા અનુદીરણા થાય છે ? ઉ. : પાંચ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિથ્યાત્વ મોહનીય. નામ-૪ : પ્રત્યેક૧ : આતપ, સ્થાવર-૩ : સૂક્ષ્મ, અપયપ્તિ, સાધારણ. નામ-૧ : પિંડપ્રકૃતિ-૧ : નરકાનુપૂર્વીની અનુદીરણા થાય છે. પ્ર. ૨૬૨. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ, : એકસો અગિયાર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય- ૫, આયુષ્ય-૪, નામ-પ૯, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૫ : ૧૬ કષાય, ૬ હાસ્યાદિ, ૩ વેદ. નામ-પ૯ : પિંડપ્રકૃતિ-૩૬, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૭ પિંડપ્રકૃતિ-૩૬ : ૪ ગતિ, ૫ જાતિ, ઔદારીક-વૈકીય-તેજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિહાયોગતિ, તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્ર. ૨૬૩. : બીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા અનુદીરણા થાય છે ? કઈ કઈ ? ઉ. : નવ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-પ પિંડપ્રકૃતિ-૪ એકેન્દ્રિયાદિ ૪ જાતિ. સ્થાવર-૧ સ્થાવર નામકર્મ. ત્રણ પ્રકૃતિની અનુદીરણા થાય છે. નામ-૩ઃ પિંડપ્રકૃતિ-૩ઃ તિર્યંચ-મનુષ્ય-દેવાનુપૂર્વી. પ્ર. ૨૮૪. : બીજાને અંતે કેટલી પ્રકતિની ઉદીરણા વધે છે ? ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. પ્ર. ૨૬૫. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૨, આયુષ્ય-૪, નામકમ-૫૧, ગોત્ર-૨, અંતરાય-૫. મોહનીય-૨૨ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, મિશ્ર મોહનીય. ૧૩૩ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy