SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ નામ-પ૧ : પિંડપ્રકૃતિ-૨૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬. પિંડપ્રકૃતિ-૨૯ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક- વૈક્રીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ. પ્રત્યેક : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૬ ઃ અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશ. પ્ર. ૨૬૬. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદીરણામાંથી અંત થાય છે ? તથા નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ? ઉ. : એક પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય-૧ : મિશ્ર મોહનીય. નવી પાંચ દાખલ થાય છે. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય. નામ-૪ : પિંડપ્રકૃતિ-૪ : ચાર આનુપૂર્વી. પ્ર. ૨૬૭. : ચોથા અવિરતિ ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. એકસો ચાર. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય૨૨, આયુષ્ય-૪, નામ-પપ, ગોત્ર-૨, અંતરાય-પ. મોહનીય-૨૨ : સમ્યક્ત્વ મોહનીય, અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ૬, ૩ વેદ. નામ-પપ : પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬ | પિંડપ્રકૃતિ-૩૩ : ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈકીય-તૈજસ-કાર્પણ શરીર, ઔદારીક-વૈકીય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, વિહાયોગતિ, ૪ આનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિમણ, ઉપઘાત. સ્થાવર-૬ : અસ્થિર આદિ-૬. પ્ર. ૨૬૮. : ચોથા ગુણસ્થાનકના અંતે ઉદીરણામાંથી કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : સત્તર. મોહનીય-૪ ઃ અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈકીય શરીર, વૈકીય અંગોપાંગ, ચાર આનુપૂર્વી. સ્થાવર-૩ : દુભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૬૯. પાંચમા ગુણસ્થાનકે ઉદીરણામાં કેટલી પ્રકૃતિ હોય છે? કઈ ૧૩૪ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy