SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : છ. મોહનીય-૬ : સંજવલન ક્રોધ, માન, માયા, ૩ વેદ. પ્ર. ૩૦૨. સૂક્ષ્મ સંપરાય ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન લોભ. પ્ર. ૩૦૩. ઉપશાંત મોહ ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-ર ઋષભનારાચ, નારા સંઘયણ. પ્ર. ૩૦૪. : ક્ષીણ મોહ ગુણ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. ઃ સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, અંતરાય-પ. પ્ર. ૩૦૫. : સયોગી કેવલી ગુણ પ્રત્યયિકી (યોગ) ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણચાલીસ. નામ-૩૮, ગોત્ર-૧. નામ-૩૮ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્પણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ, ૨ વિયોગતિ. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિમણિ, જિનનામ ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. સત્તા કમ્માણ ઠિઈ બંધાઈલદ્ધ અત્તલાભાણું સંતે અડયાલયે જા ઉવસમુ વિજિણ બિયતઈએ / ૨૫ ભાવાર્થ : -કમની બંધાયેલી જે સ્થિતિ આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને નિયત કાળ માટે રહેલી (જે સ્થિતિ) તેને સત્તા કહેવાય છે. સત્તામાં મિથ્યાત્વથી ૧૧મા ઉપશાંત મોહ સુધી ૧૪૮ પ્રકૃતિઓ હોય છે. બીજે તથા ત્રીજે ગુણસ્થાનકે જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિઓની સત્તા હોય છે. પ્ર. ૩૦૬. : સત્તા કોને કહેવાય ? ઉ. : બંધાયેલા તથા બંધાતા કર્મોના પુદ્ગલો આત્મપ્રદેશોની સાથે એકમેક રીતે જેટલા કાળ સુધી નિયત રૂપે રહે છે. તેને સત્તા કહેવાય છે. પ્ર. ૩૦૭. : સત્તામાં કુલ કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ? ઉ. : એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫. નામ-૯૩ : પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૮, ત્રસ-૧૦, સ્થાવર-૧૦ ૧૪૧ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy