________________
ઉ. ઃ (૧) સ્થાવર નામકર્મ (૨) સૂક્ષ્મ નામકર્મ (૩) અપર્યાપ્ત નામકર્મ (૪)
સાધારણ નામકર્મ.
પ્ર. ૩૦૨, સુભગત્રિક પ્રકૃતિઓ કઈ કઈ ગણાય છે ?
ઉં. : (૧) સુભગ નામકર્મ (૨) સુસ્વર નામકર્મ (૩)આદેય નામકર્મ ઈત્યાદિ. આદિ પ્રકૃતિઓથી ગણી બે ત્રણ જેટલી લેવી હોય તેટલા સુધીની પ્રકૃતિઓ ગણી લેવી તેને વિભાસા (સંજ્ઞા) રૂપ ગણાય છે.
ગઇઆઇણ ઉ કમસો, ચઉપણ-પણતિપણ-પંચછછક્કું । પદ્ગ-પણઢચઉદુગ, ઇઅઉત્તરભેય પણસી ॥ ૨૯ ||
ભાવાર્થ :
ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં નામો છે. તેમાં ક્રમે કરીને દરેકમાં આ પ્રમાણે આંકડા ૪-૫-૫-૩-૫-૫-૬-૬-૫-૨-૫-૮-૪ તથા બે જાણવા.
પ્ર. ૩૦૩. ગતિ આદિ પ્રકૃતિઓનાં ઉત્તર ભેદો કેટલા થાય છે ? તે સંખ્યાથી
જણાવો.
ઉ. : ગતિ આદિ ચૌદ પિંડપ્રકૃતિઓનાં ૬૫ ભેદો થાય છે તે આ પ્રમાણે
૪ ભેદ
૫ ભેદ
૧ ગતિ નામકર્મના
રે
જાતિ નામકર્મના
૩
શરીર નામકર્મના
૪
અંગોપાંગ નામકર્મના
૫
બંધન નામકર્મના
૬. સંઘાતન નામકર્મના
સંઘયણ નામકર્મના સંસ્થાન નામકર્મના વર્ણનામ કર્મના
૧૦
ગંધ નામકર્મના
૧૧ રસ નામકર્મના ૧૨ સ્પર્શી નામકર્મના
૧૩. આનુપૂર્વી નામકર્મના ૧૪ વિહાયોગતિ નામકર્મના
6
.
-2
Jain Education International
૪૮
૫ ભેદ
૩ ભેદ
૬૫
કુલ પિંડ પ્રકૃતિના અડવીસજુઆ તિનવઇ સંતે વા પનરબંધણે તિસયં | બંધણસંધાયગહો, તણુસુ સામન્ન-વણચઊ ॥ ૩૦ || ઇઅ સત્તટ્ટી બંધોદએ ય, ન ય સમ્મ-મીસયા બંધે । બંધુદએ સત્તાએ, વીસ-દુવીસઢવણસયં || ૩૧ ||
For Private and Personal Use Only
૫ ભેદ
૫ ભેદ
૬ ભેદ
ભેદ
૫ ભેદ
૨ ભેદ
૫ ભેદ
૮
ભેદ
૪ ભેદ તથા
૨
ભેદ એમ
ભેદ થાય છે.
www.jainelibrary.org