SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભેદો પ્ર. ૧૦૪. વાસના ધારણા મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ. : જે ધારણા મતિજ્ઞાન પેદા થયા પછી વારંવાર યાદ કરતા ટકાવી રાખે તે વાસના ધારણા મતિજ્ઞાન કહેવાય છે. વાસના = સંતાન પરંપરા. પ્ર. ૧૦૫. અથવગ્રહ મતિજ્ઞાનનો કાળ કેટલો હોય ? ઉં. : અથવગ્રહ મતિજ્ઞાનનો કાળ એક સમયનો હોય છે. પ્ર. ૧૦૬. ઈહા અને અપાય મતિજ્ઞાનનો કાળ કેટલો હોય છે ? ઉ. : ઈહા તથા અપાય મતિજ્ઞાનનો કાળ અંતર્મુહૂતનો હોય છે. પ્ર. ૧૦૭. ધારણા મતિજ્ઞાનનો કાળ કેટલો હોય ? ઉ. ૧૦૭. ધારણા મતિજ્ઞાનનો કાળ અસંખ્યાતો અથવા સંખ્યાતો કહેલો છે. કહ્યું છે કે : ઉષ્ણહ એક સમય, ઈહાવાયામુહુત્તમદ્ધ તુ | કાલમ સંખ, સંપંચ, ધારણા હોઇ નાયબ્બા || 1 || પ્ર. ૧૦૮. મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદો કયા કયા ? ઉ. : વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનના અથવગ્રહ મતિજ્ઞાનના ૬ ભેદો ઈહા મતિજ્ઞાનના ૬ ભેદો અપાય મતિજ્ઞાનના ૬ ભેદો ધારણા મતિજ્ઞાનના ૬ ભેદો પ્ર. ૧૦૯. જાતિ સ્મરણ જ્ઞાન કયા જ્ઞાનમાં ગણાય ? ઉ. : જાતિ સ્મરણ જ્ઞાન એ સંખ્યાતા ભવ સુધીનું જ્ઞાન કરી શકે તે મતિજ્ઞાનનો ભેદ છે. ધારણા મતિજ્ઞાનના ભેદમાં આવે. કહ્યું છે કે, જાતિ સ્મરણમપિ સમતિક્રાન્ત સંખ્યાત ભવાવગમ સ્વરૂપ મતિજ્ઞાન ભેદ એવા તથા “જાતિ સ્મરણં ત્વાભિનિ બોધિક વિશેષઃ” પ્ર. ૧૧૦. મતિજ્ઞાનના ૩ર ભેદો કયા કયા ? ઉ. : મતિજ્ઞાનના ૩ર ભેદો આ પ્રમાણે છે-કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદો તથા અમૃતનિશ્રિત મતિજ્ઞાનના ૪ ભેદો પ્ર. ૧૧૧. મતિજ્ઞાનના ૩૪૦ ભેદો કયા કયા ? ઉ. કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદોને બાર ભેદોએ ગુણવાથી ૩૩૬ થાય છે. તે બાર ભેદોના નામો આ પ્રમાણે છે : (૧) બહુ (૨) બહુવિધ (૩) અબહુ (૪) અબહુવિધ (૫) ક્ષીપ્ર (૬) અક્ષી, (૭) નિશ્રિત (૮) અનિશ્રિત (૯) સંદિગ્ધ (૧૦) અસંદિગ્ધ (૧) ધ્રુવ (૧૨) અધ્રુવ એ ૩૩૬ ભેદોમાં અમૃતનિશ્રિતનાં ૪ ભેદો (ચાર પ્રકારની બુદ્ધિ.) ઉમેરવાથી ૧૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy