Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board
Catalog link: https://jainqq.org/explore/004504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન લેખક : પ્રા. ઝવેરીલાલ વિ. કાઠારી, નિવર્સિટી Gradglods પ્રથ મર્સિ ગુજરાત રાજ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન : લેખક : પ્રા. ઝવેરીલાલ વિ. કાઢાર, એમ. એ. તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ. Gudgeons યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ એ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ JAINISM by Prof. Zaverilal V. Kothari : પ્રકાશક : જે, શ્રી, સે’ડિલ અધ્યક્ષ યુનિવર્સિટી ગ્રંથનિર્માણુ ખેાડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬ © યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બે ૮, મ પ્રથમ આવૃત્તિ : ૧૯૮૪ નલ : ૧૧૦૦ "Published by the University Book Production Board, Gujarat State, under the Centrally Sponsored Scheme of Production of Books and Literature in Regional Languages at the University level. dia in the Ministry of Education નિve then, Welfare (Departmen of Culture), New Delhi.” and st કિ`મત : રૂ. ૧૫૦૦ શ્રી વિ પ્રિન્ટિંગ પ્રેસ WE ARE માર્કેટ, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પુરવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને તે માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તયાર થવી જોઈએ. આ હેતુથી કેન્દ્ર સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તકે અને સાહિત્ય પ્રકાશિત કરવાની ચેજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બેડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તક અને સંદર્ભગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યાં છે અને એ કાર્ય હજુ વણથંભ્ય ચાલુ જ છે. આ પેજના અનુસાર ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના તત્ત્વજ્ઞાન વિષયને વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથ આપવાની વ્યવસ્થામાં જૈનદર્શન પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરે એ વાત થાય છે કે પુસ્તકના લેખક છે. ઝેડ. વી. કોઠારી આ વિષયને જ્ઞાતા છે અને એમણે પોતાના જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાર્થીઓને આપવાનું સ્વીકાર્યું છે. આ પુસ્તકનું પરામર્શન કરવા બદલ , મેહનલાલ મહેતા ને આભાર માનું છું. આ ગ્રંથ એકલા વિદ્યાર્થી ઓને જ નહીં પણ આ વિષયમાં રસ લેતા બધા જ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને પણ જૈન ધર્મના હાર્દને સમજવામાં ખૂબ જ ઉપયોગી નીવડે એમ છે, અને એ બધાને આવકાર આ ગ્રંથ પામશે એવી હાર્દિક અપેક્ષા છે. જે. બી. સેંડિલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ મે, ૧૯૮૪ અધ્યક્ષ Page #5 -------------------------------------------------------------------------- ________________ આત્માદગાર અનેક સ્ત્રોતોના સંગમસમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી દષ્ટિગોચર થતી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓમાંથી આ ગ્રંથ શ્રમણ પરંપરાની અંતર્ગત જૈનદર્શનને પરિચય આપવાનો નમ્ર પ્રયાસ છે. આ ગ્રંથના છે વિભાગ–પ્રકરણો જૈન ઈતિહાસ, તત્ત્વવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, જ્ઞાનમીમાંસા, મને વિજ્ઞાન અને નીતિશાસ્ત્ર હેઠળ જૈનદર્શનના વિવિધ વિષયોને આવરી લે છે અને અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં તેમની ચર્ચાવિચારણા કરે છે. આથી આ ગ્રંથ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકમિત્રો ઉપરાંત જિજ્ઞાસુ જૈન-જૈનેતર સામાન્ય જનસમુદાય માટે પણ રસપ્રદ અને ઉપયોગી નીવડશે એવી આશા છે–શ્રદ્ધા છે. જૈનદર્શન” લેખન સંદર્ભમાં એક વાતનો ઉલ્લેખને પ્રસ્તુત માનું છું. વર્ષો પૂર્વે મદ્રાસ યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક ડે. ટી. એમ. પી. મહાદેવન હેઠળ તેમના દ્વારા સૂચવાયેલ “Jaina Theory of Reality” વિષય પર રિસર્ચ સ્કોલર તરીકે કાર્ય કરતાં કરતાં જૈન પરિવારનાં સંસ્કારમાં ઉછરેલ એવા મારામાં જૈનદર્શન પ્રતિ સવિશેષ અભિરુચિ કેળવાઈ અને તેના પરિપાકરૂ છે ગુજરાત યુનિવર્સિટી જર્નલ વિદ્યા'માં : (?) Jaina Metaphysics(1961),(2) Syadvada and Relativity (1961), 247 (3) The Jaina Doctrine of Karına and Omniscience (1978) HiH 2494124 44491 2407 All India Philosophical Conferenceril જુદીજુદી Sessionsમાં જૈનદર્શનના “પેપર્સ’ વાંચવા પ્રેરાયા. તદુપરાંત ગુજરાત તત્વજ્ઞાન પરિષદના રાજકોટ ખાતેના ૧૯૮૧ના દ્વિતીય અધિવેશનમાં “Either Omniscience Or Freedom' નામક પેપર-વાંચન કરવા પ્રેરાયો જે આ પરિષદના અભ્યાસલેખોના સંગ્રહ “ચિંતનમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉપરોક્ત સંદર્ભમાં યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું જૈનદર્શન” લેખન માટે આમંત્રણ મળતાં મને અત્યંત ખુશી થઈ અને મેં તેને ઊલટભેર પીકાર કર્યો. જૈનદર્શન” લેખન માટે પાઠવેલ આમંત્રણ માટે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડને આભાર માનું છું. જૈનદર્શનના ખ્યાતનામ વિદ્વાન, અનેક જૈન ગ્રંથના લેખક અને પુના યુનિવર્સિટીના જૈનદર્શનના પ્રાધ્યાપક ડૉ. મોહનલાલ મહેતાની જૈનદર્શનના Page #6 -------------------------------------------------------------------------- ________________ પરામર્શક તરીકે સેવા ઉપલબ્ધ થઈ એ આ ગ્રંથ માટે ગૌરવની વાત સમજુ છું અને જૈનદર્શન” લેખનમાં મળેલ તેમના ઉપયોગી અને કિંમતી સલાહસૂચને અને માર્ગદર્શન બદલ તેમના પ્રત્યે ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદના સંસ્કૃતના રિડર, મારે સહદયી મિત્ર અને વિદ્વાન પ્રાધ્યાપક ડો. નગીન શાહ પ્રતિ મને જોઈતાં પુસ્તકે સુલભ બનાવવા બદલ અને અન્ય રીતે પણ સહાયભૂત થવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવાની તક ઝડપુ છું. તદુપરાંત, હ. કા. આર્ટસ કૉલેજ-અમદાવાદના તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને મારા સહૃદયી મિત્ર શ્રી દામુભાઈ ગાંધીએ આ પુસ્તક-લેખનમાં અંગત રસ દાખવી તેની વાંચન -સામગ્રી ઉપલબ્ધ કરવામાં સહાય કરવા બદલ તેમના પ્રતિ પણ આભારની લાગણું વ્યક્ત કર્યા સિવાય રહી શકતો નથી. અંતમાં, આ પુસ્તકની અંતિમ નકલ તૈયાર કરવામાં સહાયભૂત થનાર મારી જીવનસંગિની શ્રીમતી કનકતારા કોઠારીને શે વિસરાય ? ગૂજરાત કોલેજ-અમદાવાદથી બહાઉદ્દીન કોલેજજૂનાગઢમાં બદલી થવાને લીધે આ ગ્રંથ-લેખન કાર્ય થડા સમય માટે ખોરંભે ૫ડયું અને પરિણામે તેના પ્રાકટયમાં વિલંબ થતાં વિદ્યાર્થીમિત્રો અને પ્રાધ્યાપક -મિત્રોને રાહ જોવી પડી એ બદલ ક્ષમા યાચુ છું. અંતમાં, આ ગ્રંથ વિદ્યાર્થી મિત્રો, પ્રાધ્યાપકમિત્રો અને જૈન તત્વજ્ઞાનના જિજ્ઞાસુ જનસમુદાયને કોઈપણ રીતે ઉપયોગી નીવડશે તો આ ગ્રંથ લેખનને હેતુ સાર્થક થશે એમ માની વિરમું છું. ૨૩-૪-૧૯૮૪ ઝવેરીલાલ વિ. જેઠારી ચિંતન ૫૫/૩૩૨ સરસ્વતીનગર અમદાવાદ-૩૮૦૦૧૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃષ્ઠ નંબર ૧-૩૧ મ પ્રકરણ ૧. પૂર્વભૂમિકા (૧) પ્રાસ્તાવિક–૧ (૨) “શ્રમણ શબ્દ-૨ (૩) જૈન પરંપરાનું મહત્ત્વ-૨ (૪) જૈન સંસ્કૃતિ અને દ્રાવિડ સંસ્કૃતિ-૩ (૫) કાળ–૪ (૬) તીર્થંકર-૪ (૭) ઋષભદેવ(૮) નેમિનાથ-૫ (૯) પાર્શ્વનાથ-૬ (૧૦) ભગવાન મહાવીર-૬ (૧૧) જેન સંધ-૧૨. (૧૨) ગણુધરે-૧૩ (૧૩) જૈન સાહિત્ય-૧૪ (૧૪) જૈન સાહિત્યકારે-૨૦ (૧૫) તાંબર અને દિગંબર પરંપરાઓ-૨૨ (૧૬) શું જૈનદર્શન નિરીશ્વરવાદી છે ?૨૭. ૨. જન તત્વવિજ્ઞાન (૧) પ્રાસ્તાવિક-૩૨ (૨) જૈન સત્તામીમાંસા-૩૩ (૩) સતનું સ્વરૂપ : સતનાં લક્ષણો-૩૪ (૪) દ્રવ્ય, ગુણ અને પર્યાય-૩૫ (૫) દ્રવ્યને નિહાળવાનાં ચાર જુદાં જુદાં દષ્ટિબિંદુએ-૩૭ ૩૨-૭૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ [૭] (૬) તત્ત્વના સિદ્ધાંતના સબંધમાં વૈવિધ્ય અને તાદાત્મ્ય ૩૮ (૭) ભેદ–અભેદ અંગે વિભિન્ન મંતવ્યા-૩૯ (૮) દ્રવ્યની સંખ્યા ૪૬ (૯) દ્રવ્યનું તાત્ત્વિક વર્ગીકરણ : ૧ડદ્રા-૪૯ (૧૦) તત્ત્વનું નૈતિક વર્ગીકરણ : નવ તત્ત્વે ૬૮. ૩. જૈન તર્કશાસ્ત્ર (૧) પ્રાસ્તાવિક-૭૯ (૨) ‘સ્યાદ્વાદ’ અને અનેકાંતવાદ' શબ્દોની સમજૂતી-૭૯ (૩) સ્યાદ્દદ કે અનેકાંતવાદ-૮૦ (૪) સપ્તભંગી નય-૮૨ (૫) સકલાદેશ અને વિકલાદેશ-૮૮ (૬) નયના પ્રકાર-૮૯ (૭) નયાભાસ–૯૩ (૮) જૈન પ્રમાણમીમાંસા-૯૫, ૪. જૈન જ્ઞાનમીમાંસા (૧) પ્રાસ્તાવિક-૧૦૮ (૨) જૈન જ્ઞાનમીમાંસાના તબક્કાઓ-૧૦૮ (૩) જ્ઞાનનું સ્વરૂપ-૧૧૧ (૪) જ્ઞાનનું પ્રામાણ્ય-૧૧૪ (૫) દર્શન અને જ્ઞાન—૧૧૬ (૬) જ્ઞાનના પ્રકારે : ૫ચજ્ઞાન-૧૨૧, ૫. જૈન મનેાવિજ્ઞાન (૧) મન-૧૩૧ (૨) આત્મા-૧૩૩. ૬. જૈન નીતિશાસ્ત્ર (૧) પ્રાસ્તાવિક-૧૪૬ (૨) જૈન નનું વિરકત-ત્યાગી વલણુ–૧૪૬ ૭૯-૧૦૭ ૧૦૮-૧૩૦ ૧૩૧-૧૪૫ ૧૪૬-૧૮૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ [૮] (૩) જૈન નીતિશાસ્ત્રમાં ત્યાગ કે સંન્યાસ-૧૪૭ (૪) શ્રમણાચાર અથવા ૫ચમહાવ્રત-૧૪૯ (૫) શ્રાવકાચાર અથવા પાંચ અણુવ્રતા-૧૫૫ (૬) તેરાપંથના અહિંસાવિષયક ખ્યાલ-૧૬૨ (૭) કર્મના સિદ્ધાંત-૧૬૪ (૮) ગુણુકોણી કે ગુણુસ્થાનના સિદ્ધાંત : આત્મવિકાસ કે આધ્યાત્મિક વિકાસનાં સેાપાને-૧૮૧ ઉપસંહાર ગ્રંથસૂચિ ૧૮૮ ૧૮૯-૧૯૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ - 1 પ્રકરણ ૧ પૂર્વભૂમિકા ૧. પ્રાસ્તાવિક ભારતીય સંસ્કૃતિની કેટલીક આગવી લાક્ષણિકતાઓ છે. તે તેની જીવંતતા માટે સુવિખ્યાત છે. તે અનેક તેને સંગમમાંથી ઉદ્ભવેલ એક વિરાટ જીવનસ્ત્રોત છે, અખલિતપણે વહે છે, નવાં નવાં પાણી લે છે, પોતાનાં પાણી દૂર-સુદૂર પર્યત પ્રસરાવે છે, સદાયે પિતાની પ્રગતિ અને તાજગી ભરી રાખે છે અને યુગકાર્યને સાનુકૂળ બની આશીર્વાદરૂપ નીવડે છે. તે એક ધર્મપરાયણ વિરાટ સામાજિક પ્રયોગ પરંપરા છે. તે અનેક પ્રકારના વિચારને વિકાસ છે. તેમાં ન જાણે કેટકેટલી ધારાઓના પ્રવાહ વહ્યા છે. અનેકતામાં એકતા અને એકતામાં અનેકતા ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરા છે, આ સારીય વિવિધતાનાં ઊડીને આંખે વળગે એવાં બે સ્વરૂપ છે : (૧) બ્રાહ્મણ પરંપરા અને (૨) શ્રમણ પરંપરા. બંને વિચારપ્રવાહે અત્યંત પ્રાચીન છે, અનાદિ છે. બંને હમેશાં સાથે સાથે વહે છે. આ બંને વિચારપ્રવાહોને આધાર માનવજાતિ છે. માનવ સ્વયં આ બંને વિચારધારાઓને સ્ત્રોત છે. આ બંને મને વૈજ્ઞાનિક સત્ય પર નિર્ભર છે. માનવ-વિચાર આ બંને વિચારધારાઓમાં સ્વાભાવિક રીતે વહે છે. કોઈકવાર તે એક વિચારપ્રવાહને વિશેષ મહત્ત્વ અર્પે છે, તે કઈકવાર અન્યને; પરંતુ આ બંને વિચારધારાઓ હંમેશાં અસ્તિત્વમાન છે. કેઈક સમયે એક પ્રવાહ માનવ-સમાજ પર વિશેષ પ્રભાવ પાડે છે, તે અન્ય સમયે બીજો પ્રવાહ અધિક પ્રભાવશાળી બને છે. પ્રવાહ અનાદિ છે, અનંત છે. બંને વિચારપ્રવાહે એકમેકને પ્રભાવિત કરે છે. વાસ્તવમાં ભારતીય સંસ્કૃતિ સમન્વયાત્મક સંસ્કૃતિ છે અને તેના વિકાસમાં બંને વિચારધારાએનું પોત પોતાનું યોગદાન છે. બંને ધારાઓમાં જેમ અનેક સમાનતાઓ છે તેમ તેમનામાં પોતપોતાની વિશેષતાઓ અને વિભિન્નતાઓ પણ છે, એક વિચારધારા સામ્ય પર અને આમિક વિકાસ (તપ અને ત્યાગ) પર ભાર મૂકે છે; જ્યારે બીજી વિચારધારા વિષમતા પર અને જીવનના બાહ્ય સ્વાર્થ (ભાગ અને મજ) પર ભાર જે. ૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન આ રીતે જીવનની બે પરસ્પર વિરોધી વૃત્તિઓ (પક્ષા) બે વિરોધી આચારવિચારમાં અભિવ્યક્તિ પામે છે. આ બંને પરંપરાઓ માનવજીવનની અંતર્ગત બે ભિન્ન સ્વભાવયુક્ત વૃત્તિઓની પ્રતીકમાત્ર છે. બ્રાહ્મણધારામાં વૈદિક, આર્ય કે હિન્દુ પરંપરાને સમાવેશ થાય છે, જયારે શ્રમણ પરંપરામાં જેન, બિદ્ધ અને આ પ્રકારની અન્ય તપપ્રધાન કે યોગિક પરંપરાઓને સમાવેશ થાય છે. શ્રમણ સંસ્કૃતિના ધુરંધરોમાં મહાવીર અને બુદ્ધ ઉપરાંત ગોશાલક, પૂરણકાશ્યપ, અજિતકેશકુંબલી, પકુપકાત્યાયન અને સંજય બેલદિપુરને પણ સમાવેશ થાય છે. ગોશાલકે ચમાવ્ય તત્ મવષ્યતિ-જે થવાનું છે તે થશે-એ નિયતિવાદને નાદ ગૂજત કર્યો હતો. બ્રાહ્મણ પરંપરાનું ઉપલબ્ધ માન્ય સાહિત્ય વેદ છે. જેને અને બદ્ધ પરંપરાઓ સ્પષ્ટપણે શ્રમણ સંસ્કૃતિની શાખાઓ છે અને બંનેને પિતપોતાના પ્રમાણભૂત સિદ્ધાંતગ્રંથે છે. બંને વેદને પ્રમાણ માનતા નથી, ઈશ્વરને વેદના કતાં માનતા નથી, કે વેદોને અપારુષેય માનતા નથી. આજીવિક પણું શ્રમણ સંસ્કૃતિની શાખા છે, પરંતુ તેનું કઈ મૌલિક સાહિત્ય આજે ઉપલબ્ધ નથી. શ્રમણ પરંપરા સામ્ય (સમાજવિષયક અને પ્રાણુ સૃષ્ટિ પ્રત્યે દષ્ટિવિષયક) પર પ્રતિષ્ઠિત છે. ૨. “શ્રમણ શબ્દ : શ્રમણ શબદ માટે પ્રાકૃત સાહિત્યમાં “સમ” શબ્દપ્રયોગ થાય છે. જેન– સૂત્રમાં ઠેરઠેર “સમણ શબ્દ દષ્ટિગોચર થાય છે અને તેને અર્થ “સાધુ થાય છે. આ “સમણુ” શબદનાં ત્રણ સ્વરૂપે શક્ય છેઃ ૧. શ્રમણ, ૨. સમન, અને ૩. શમન. ૧. શ્રમણ શબ્દ “શ્રમ ધાતુમાંથી ઉદ્ભવેલ છે અને તેને અર્થ થાય છે પરિશ્રમ કરવો. તપસ્યાનું બીજું નામ પરિશ્રમ પણ છે. જે વ્યક્તિ પોતાના જ શ્રમથી ઉત્કર્ષ પ્રાપ્તિ કરે છે તે શ્રમણ છે. ૨. સમન એટલે સમાનતા-પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ. ૩. શમનને અર્થ છે શાંત કરવું–કુવૃત્તિઓ-વાસનાઓને શાંત કરવી. શ્રમણ સંસ્કૃતિના મૂળમાં શ્રમ-સમ-શમ એ ત્રિવિધ તત્તે વિદ્યમાન છે. ૩. જન પરંપરાનું મહત્ત્વ : જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરા શ્રમણ સંસ્કૃતિની અંતર્ગત હોવા છતાં બંને પરંપરાઓ એક નથી, ભિન્ન ભિન્ન છે. આ હકીકત તદન સ્પષ્ટ હોવા છતાં પ્રો. લાસેન જેવા કેટલાક વિદ્વાન બુદ્ધ અને મહાવીરના સિદ્ધાંતમાં દષ્ટિગોચર સામ્યને લીધે તેમને બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ ન માનતાં એક જ વ્યક્તિ હોવાનું માને છે, જ્યારે પ્રો. વેબર જેવા વિદ્વાને જૈન ધર્મને બૌદ્ધ ધર્મની એક શાખા Page #12 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા માત્ર માને છે. આ બંને માન્યતાઓ હકીકત વિરુદ્ધ છે, કારણ કે આ બંને સ્વતંત્ર, ભિન્ન વિચારપરંપરાઓ છે. એટલું જ નહીં, પરંતુ જૈન પરંપરા બિદ્ધ પરંપરાથી પ્રાચીન છે. મોહન-જો-દડો અને હડપ્પાની સિંધુ સભ્યતા (૩૦૦૦ ઈ.સ.પૂર્વે) જેને સંસ્કૃતિની પ્રાચીનતા પર પૂરતો પ્રકાશ પાડે છે. મેહન-જો-દડો અને હડપ્પામાં મૂર્તિવાદની સ્પષ્ટ ઝલક દેખાય છે. અહીંથી અનેક નગ્ન ચિત્રો અને નગ્ન મૂર્તિઓ પણ પ્રાપ્ત થઈ છે અને આ તપસ્વી યોગીઓનાં ચિત્ર કે મૂર્તિ હોવાનું માની શકાય. મૂર્તિવાદ અને નગ્નતા જૈન સંસ્કૃતિની મુખ્ય વિશેષતા છે. જેને પરંપરાની પ્રાચીનતા અંગે વેદ, તૈત્તિરીય સંહિતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરે વૈદિક ધર્મગ્રંથોમાં અને બૌદ્ધોના ત્રિપિટક ગ્રામાં વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. તેમજ જેને પણ પરંપરાગત રીતે તેમ માનતા આવ્યા છે. શ્રી મહાવીર જૈન પરંપરાના સંસ્થાપક નથી, પરંતુ વીસમા અંતિમ તીર્થકર છે. આ બે પરંપરાઓમાંથી બહધર્મ તેના ઉદ્દભવ સ્થાનમાં ભારતમાંથી મહદ્ અંશે અદશ્ય થયે છે અને વિદેશમાં પ્રસર્યો છે, - જ્યારે જનધર્મ ભારતમાં અદ્યાપિપર્યત જીવંત છે અને ભારતીય જીવનના નિર્માણ અને પરિવર્તનમાં તેનું મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. પરંતુ તેને પ્રભાવ ભારત બહાર જૂજ પ્રમાણમાં છે. જૈન ધર્મ અને દર્શનમાં અહિંસાનું અદ્વિતીય સ્થાને છે. પાંચ વ, કર્મવાદ, પડદ્રવ્ય, નવત, સ્યાદ્દવાદ (અનેકાંતવાદ) જૈન ધર્મ અને દર્શનના મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. “જૈન” શબ્દ “જિન” પરથી ઉદ્દભવેલ છે. જિન” સંસ્કૃત ધાતુ “જ્ઞ–જીતવું પરથી ઉતરી આવેલ હોઈ તેને અર્થ વિજેતા થાય છે. વિજેતા એટલે પોતાના -અંતઃશત્રુ બે-વિકારે-રાગ-દ્વેષ પર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરનાર આત્મા. જિન શબ્દને પ્રયોગ માત્ર તીર્થંકર પૂરતું મર્યાદિત નથી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વે આત્માએ. માટે પણ તેને ઉપયોગ થાય છે. ૪. જન સંસ્કૃતિ અને દ્રાવિડ સંસ્કૃતિ : જેન અને દ્રાવિડ સંસ્કૃતિઓ વચ્ચે અનેક સમાનતાઓ છેઃ ૧. બંને સંસ્કૃતિઓ સરળ, સ્પષ્ટ અને નિરાશાવાદી દષ્ટિકેણુમુક્ત છે. જૈનધર્મ નિરાશાવાદી છે, અત્ સંસારને દુઃખ દૂર્ણ હે.વાનું માને છે. વૈદિક આશાવાદમાં આને અભાવ છે. ૨. બંને અનીશ્વરવાદ તેમજ આત્મા અને જડ પદાર્થો વયેના દ્વવાદમાં માને છે. ૩. બંને પુનર્જન્મ અને કર્મવાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન ૫. કાળ : - જૈનદષ્ટિએ, કાળ-ગણના માટે ઉત્સર્પિણી અને અવસર્પિણું એવા બે મુખ્ય વિભાગો છે. ઉત્સર્પિણી કાળમાં રૂપ, રસ, ગંધ, શરીર, આયુષ્ય, બળ વગેરે પદાર્થોની ક્રમશ: ઉન્નતિ થાય છે, અર્થાત્ ઉત્તરોત્તર સુખવૃદ્ધિ થાય છે; જ્યારે અવસર્પિણી કાળમાં આ પદાર્થોની ક્રમશઃ અવનતિ થાય છે, અર્થાત્ આ સુખમાં કમી (ધટાડા) થતી જાય છે. પરંતુ આ ઉન્નતિ અને અવનતિ સમૂહની અપેક્ષાએ છે, વ્યક્તિની અપેક્ષાએ નથી. ઉત્સર્પિણીની ચરમ સીમા જ અવસર્પિણીને પ્રારંભ છે, અને અવસર્પિણીના અંત ઉત્સર્પિણને પ્રારંભ છે. આ કાળ-ચક્ર ક્રમિક રીતે ચાલતું રહે છે. પ્રત્યેક ઉત્સર્પિણ છ ભાગે-આરાએ (સંસ્કૃતમાં અર) છે : (૧) દુઃખદુઃખ, (૨) દુ:ખ, (૩) દુઃખ-સુખ, (૪) સુખ-દુઃખ, (૫) સુખ, અને (૬) સુખસુખ. અવસર્પિણીના ઉપરોક્ત છ ભાગો ઊલટી ક્રમમાં છેઃ (૧) સુખ-સુખ, (૨) સુખ, (૩) સુખ-દુઃખ, (૪) દુઃખ-સુખ, (૫) દુઃખ, (૬) દુઃખ-દુઃખ. આજે આપણે અવસર્પિણ કાળના પાંચમા આરા-દુઃખ-માં જીવી રહ્યા છીએ. ૬. તીર્થકર : તીર્થકરને સામાન્ય અર્થ છે તારનાર-માર્ગદર્શક અર્થાત પિતાના ઉપદેશ દ્વારા સંસારના જીવોને સાચા રાહે દોરનાર. તીર્થ એટલે ઓવાર-નદીને કિનારે કે જ્યાં ઊતરીને રહેવાય છે. શાસ્ત્રો અને ચારિત્ર્ય દ્વારા આવો કિનારે રચનાર. તીર્થકર કહેવાય છે. જેને શાસન એ સંસારરૂપી નદી ઊતરવાને ઓવારે-કિનારે છે અને એ બાંધનાર તીર્થકર છે. જૈન ધર્મમાં “તીર્થ કરીને વિશિષ્ટ અર્થ છે. સાધુસાવી, શ્રાવક-શ્રાવિકા એ ચાર તીર્થોને અસ્તિત્વમાં લાવનાર. ઉત્સર્પિણી અને અવસર્પિણું એ બંને કાળ વિભાગોમાં અસંખ્ય આત્માઓ મુક્તિ મેળવે છે. આ, કેવળીઓમાંના તીર્થકર નવા ધર્મની સ્થાપના કરતા નથી પરંતુ તેઓ કાળબળે ધર્મમાં પ્રવેશેલ શિથિલતાને દૂર કરી તેમાં નવું ચેતન રેડે છે. છ આરાઓમાં ફક્ત ૨૪ આત્માઓ જ તીર્થકર (એટલે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંધ અથાત તીર્થની સ્થાપના કરનાર)નું પદ પ્રાપ્ત કરે છે. વર્તમાન કાળના ૨૪ તીર્થકરેના નામ નીચે મુજબ છે : (૧) ઋષભદેવ (આદિનાથ), (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદન, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્વનાથ, (૮) ચંદ્રપ્રભ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમળનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, અને (૨૪) મહાવીરસ્વામી.. Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૧૭. ઉષભનાથ : - વર્તમાન ચેવીસીના સર્વપ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રાગૈતિહાસિક કાળમાં થયા હેવાનું મનાય છે. તેમને “આદિનાથ પણ કહેવામાં આવે છે. તેમને જન્મ અયોધ્યામાં થયે હતો. તેમના પિતાનું નામ નાભિ કુલકર હતું. તેમની માતાનું નામ મરુદેવી હતું અને તેમની પત્નીનું નામ સુમંગલા હતું. ઋષભદેવ આ જગતના સર્વ પ્રથમ રાજા બન્યા અને તેમણે અયોધ્યાને રાજધાની બનાવી. તેમણે લુહારચિતારા-વણકર-હજામ-ની ૪ કળાએ સર્વપ્રથમ પ્રકટ કરી. આ કળાઓનાં નામે જેનશાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. તેમણે તેમના ૧૦૦ પુત્રને જુદાં જુદાં રાજ્ય સોંપી જગતના જીવોના હિતાર્થે ધર્મ-પ્રવર્તન માટે દીક્ષા અંગીકાર કરી અને ત્યારથી તેઓ આદિ મુનિ કહેવાયા. દીર્ઘકાળ પર્યત સાધુ ધર્મનું પાલન કર્યા બાદ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ટલાયે વર્ષો બાદ તેઓ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા અને મેક્ષે સંચર્યો. ઋષભદેવના જમાનામાં માનવીનું આયુષ્ય મહજારો વર્ષોનું અને મનુષ્યોની કાયાનું પ્રમાણ ઘણું મોટું હોવાની માન્યતા પ્રચલિત છે. ઋષભદેવનું આયુષ્ય ૮૪ લાખ વર્ષનું હોવાનું મનાય છે. ઋષભદેવે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ઋષભદેવના પ્રથમ પુત્ર ભરત સર્વ પ્રદેશ જીતી પ્રથમ ચક્રવતી રાજા થયા હોવાનું મનાય છે. ઋષભદેવ પછી ૨૦ તીર્થકરે પણ અત્યંત પ્રાચીન કાળમાં થઈ ગયેલ છે અને તેમના અંગે બહુ પ્રમાણભૂત ઐતિહાસિક માહિતી ઉપલબ્ધ થતી નથી. ૮. નેમિનાથ (અરિષ્ટનેમિ) : નેમિનાથને જન્મ યાદવ કુળમાં થયો હતો. કૃષ્ણના પિતા વસુદેવ અને અરિષ્ટનેમિના પિતા સમુવિ બંને સગા ભાઈઓ હતા. આમ તે કૃષ્ણના કાકાના પુત્ર હતા. દ્વારકાના રાજા ઉગ્રસેનની સુપુત્રી રામતી સાથેના તેમના લગ્નપ્રસંગે થતી પશુહિંસાથી દ્રવિત થતાં અને તેમના હૃદયમાં કરુણાભાવ ઉદ્ભવતાં તેમણે સંસારને ત્યાગી દીક્ષા અંગીકાર કરી. તેઓ રૈવતક (સૌરાષ્ટ્રના ગિરનાર) પર્વત પર ચાલતા થયા, ત્યાં તપશ્ચર્યા કરી અને જ્ઞાનની ચરમ સીમાએ પહોંચ્યાકેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આથી જ ગિરનાર પર્વત જેનધર્મનું એક મહાન પવિત્ર તીર્થ ગણાય છે. નેમિનાથનું આયુષ્ય ૧ હજાર વર્ષનું હોવાનું મનાય છે અને જૈન પરંપરા મુજબ નેમિનાથ પૂર્વે ૨૧ તીર્થ કરે થયા હતા, પરંતુ તેમની એતિહાસિકતાની સ્થાપનાનું કાર્ય અત્યંત કઠિન છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનદર ૯, પાર્શ્વનાથ : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એક ઐતિહાસિક વ્યક્તિ હતા એ હકીકત આજે સર્વ સ્વીકૃત છે. તેમને જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને રાણી વામાન પુત્ર તરીકે ૮૭૨ (કે ૮૧૭) ઈ. સ. પૂર્વે થયે હતા. એમ કહેવામાં આવે છે કે પાર્વે બાગમાં અરિષ્ટનેમિનેમિનાથ)નું ચિત્ર જોયું અને અંતર્રાન જાગૃત થતાં તેમણે તત્કાળ સાધુ થવાને નિશ્ચય કર્યો. તેમણે ૩૦ વર્ષની વયે દીક્ષા અંગીકાર. કરી અને ૮૩ દિનની લગાતાર તપશ્ચર્યા બાદ ૮૪મા દિને તેઓ કેવળજ્ઞાની થયા. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનું મનાય છે. ૭૦ વર્ષ સુધી સારાય દેશમાં વિહાર કરીને ધર્મોપદેશ આપી જૈન ધર્મના પ્રચાર કર્યો. તેમના પ્રથમ શિષ્યમાં તેમની માતા, પત્ની વગેરે નજદીકના સગાસંબંધીઓને સમાવેશ થતો હતો. ૧૦૦ વર્ષની વયે બિહારમાં આવેલ સમેતશિખર (પાર્શ્વનાથ પર્વત) પર તેઓ ઈ.સ. પૂર્વે ૭૭૨માં નિર્વાણ પામ્યા. આમ તેમને સમય મહાવીરથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વેને હતા. પાર્શ્વનાથ હિંસા, અસત્ય, ચોરી તથા પરિગ્રહ એ ચાર બાબતના ત્યાગને. સીધો સાદો ઉપદેશ આપતા હતા. પાશ્વનાથનાં ચતુર્યામ-ચાર વ્રતો નીચે મુજબ છેઃ ૧. અહિંસા: સર્વ પ્રકારની જીવહિંસાથી દૂર રહો. (સવાનો વાળારૂંવાધામો વિરમi t). ૨. સત્યઃ સર્વ પ્રકારના મિથ્યા ભાષણથી દૂર રહે. (સરવાળો મુવાયામો વિરમr 1 ) ૩. અતૈય? ન આપેલી એવી કોઈપણ વસ્તુથી અર્થાત્ સર્વ પ્રકારની ચેરીથી દૂર રહો. (सव्वाओ अदिण्णादाणाओ विरमण।) અપરિગ્રહઃ સર્વ પ્રકારના બહારના આદાનથી દૂર રહે અર્થાત નિર્ધન રહે. (સામો વહેલામો વિરમi ) મહાવીરના પંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અહીં અપરિગ્રહમાં સમાવિષ્ટ છે. ૧૦. ભગવાન મહાવીર ઃ ઈ. સ. પૂર્વે ૬૦૦ની આસપાસને સમય વિશ્વના ઈતિહાસમાં ધાર્મિક દષ્ટિએ ઘણું જ અગત્યનું છે. આ સમય દરમ્યાન વિશ્વનાં જુદાં જુદાં રાષ્ટ્રમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂત્ર ભૂમિકા નવા વિચારા અને નવી પ્રેરણાઓ ઉત્પન્ન કરવાની મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિએ દષ્ટિગાચર થાય છે. આ સમય દરમ્યાન ચીનમાં લાઓ ત્સે અને કાસ્ટ્યુલ્સ્ટસ, ઈરાનમાં અષા જરથુ× અને ગ્રીસમાં પ્રથમ પ ંક્તિના છ પ્રાચીન તત્ત્વજ્ઞા-થેલિસ, એનેકઝીમેન્ડર, એનેકઝીમીનીસ, ઝેનોફેનિસ, પાયથાગારસ અને હેકેિલટસ પ્રાદુર્ભાવ પામ્યા. ભગવાન ખુદ્દ પણ મહાવીરના સમકાલીન હતા, પર ંતુ બંનેની મુલાકાત કઠી થઈ નહોતી. જન્મસ્થળ અને કુટુંબ : આવા મહત્ત્વપૂર્ણ સૈકામાં ૨૪મા તી કર મહાવીરના જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯ની આસપાસ ચૈત્ર સુદ ૧૩ને દિવસે વિદેહ (વર્તમાન બિહાર)ના પાટનગર વૈશાલી (વર્તમાન બેસાર)ના ઉપનગર ક્ષત્રિય કુંડગ્રામ (વસુકુ ડ)માં એક ક્ષત્રિય રાજાને ત્યાં થયો હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. ત્રિશલા વૈશાલીના રાજા ચેટકના એન હતાં. મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાથના ધર્મ નાં અનુયાયી હતાં. તેમના મેાટાભાઈનું નામ નદિવ ન હતું અને તેમનું લગ્ન ચેટકની પુત્રી જયેષ્ઠા સાથે થયું હતું. તેમની બહેનનું નામ સુદર્શના હતું અને તેનુ લમ મગધના પ્રતાપી રાત્ન બિબિસાર સાથે થયું હતું. મહાવીરના ગેત્રનું નામ કશ્યપ હતું. નાત નામક કુળમાં જન્મને લીધે તેઓ જ્ઞાતપુત્ર (નાતપુત્ત) પણ કહેવાય છે. ત્રિશલાદેવીના ગર્ભાધાન કાળથી કુટુંબ અને રાજ્યની કીર્તિ અને રિદ્ધિસિદ્ધિમાં વૃદ્ધિ થઈ હોવાથી તેમનુ નામ વર્ધમાન રાખવામાં આવ્યું. તે ત્રણ નામેાથી વિખ્યાત છેઃ ૧. વર્ધમાન, ૨. શ્રમણ અને ૩. મહાવીર, વર્ધમાન નામ તેમના માતાપિતાએ આપ્યું. જનસમુદાયે તેમને શ્રમણ કહ્યા કારણ કે તે સતત સમભાવપૂર્ણાંક, સહેજ સુખપૂર્વક, અનેક દિનપર્યંત તપસ્યામાં લીન રહ્યા, જ્યારે તેમણે સર્વ પ્રકારના ભય, સ ંધ, આપત્તિએ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કર્યા ત્યારથી તેઓ મહાવીર’ તરીકે એળખાયા. આ નામ સૌથી અધિક પ્રચલિત છે. શરૂઆતનું જીવન : કાઈપણુ રાજકુમારનું જીવન હોય તેવુ વૈમવશાળી તેમનુ જીવન હતુ ં. મહાવીરની કાળજી પાંચ સ્ત્રીએ રાખતી હતી એક તેને સ્તનપાન કરાવતી, બીજી તેને સ્વચ્છ રાખતી, ત્રીજી તેને કપડાં પહેરાવતી, ચાથી તેને રમાડતી અને પાંચમી તેને હાર લઈ જતી. આ પ્રમાણે એક બાઈ પાસેથી ખીજી આઈ પાસે તેમને લાવવામાં આવતા હતા. બાલ્યકાળથી વર્ધમાન પરાક્રમપ્રિય હતા. તેમણે વ્યાયામ દ્વારા તેમનું શરીર સુદૃઢ બનાવ્યું હતું. તે રમનગમતના પણ ભારે શોખીન હતા. રાજકુમારને ઉત્તમ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના શરીર અને મનની શક્તિના અદ્ભુત વિકાસ થવા લાગ્યા. તેઓ સ્વભાવે નિર્ભય હતા. આઠ વર્ષની વયે એકવાર ગામ બહાર સમવયસ્ક મિત્રા સાથે બાળક્રીડા કરવા ગયા ત્યારે ત્યાં Page #17 -------------------------------------------------------------------------- ________________ એક દેવ ભયંકર સર્પનું રૂપ બાળા ભયથી નાસી ગયા, જેમ તેને દૂર ફેંકી દીધું. તેમની વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ. . ધારણ પરંતુ લગ્ન અને કુટુંબજીવન : બાળપણથી તેમની વૃત્તિ વૈરાગ્યયુક્ત હતી. તેમને તેમના માતા-પિતા પ્રત્યે અનહદ આદર અને કુટુમ્ પ્રતિ ખૂબ વહાલ હતુ. પેાંતાના માતા-પિતાની લાગણી કાઈપણ પ્રકારે ન દુભાય એટલા માટે તેમણે માતાપિતાની હયાતિમાં દીક્ષા અંગીકાર ન કરવાના અને સંસારમાં રહીને નિર્લેપ ભાવે સાધનામય જીવન ગુર્જારવાના નિશ્ચય કર્યા હતા. મહાવીરના જીવનની વિશિષ્ટતા એ છે કે તેમણે કયારેય કેાઈને દુઃખ આપી કાઈ કાર્ય કર્યું નથી. તેમણે પરિવારની સ ંમતિ મેળવીને જ ગૃહત્યાગ કર્યા હતા. . . જૈવાન કરી વૃક્ષના થડ સાથે વીંટળાઈ જતાં અન્ય વ માને તે સર્પને હાથથી પકડી દોરડાની બુદ્ધિ વિચક્ષણુ હતી. ૯ વર્ષની વયે તેમણે માત!–પિતાના આગ્રહને વશ થઈને તે રાજકુટુંબની યશદા નામની સુંદર, કુળવાન રાજકન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ અને તેનાં લગ્ન પાછળથી જમાલિ (સુદર્શનાના પુત્ર તેમના ભાણેજ) સાથે કરવામાં આવ્યાં. મહાવીરને કેવળજ્ઞાન થયા બાદ તે બંને તેમના શિષ્યા થયાં. દીક્ષા : મહાવીરના માતાપિતા પાર્શ્વનાથના ધર્મનું પાલન કરતા હોવાથી તેમણે જૈન ભાવના પ્રમાણે અનશન વ્રત કરી પોતાના દેહમા ત્યાગ કયા . ત્યાર બાદ નંદિવર્ધન રાન્ન થયા. તક શોધી રહેલા ૨૮ વર્ષની વયના મહાવીરે દીક્ષા માટે અનુજ્ઞા માગી, પર ંતુ ન ંદિવર્ધનની અનુમતિ ન મળતાં તેઓ બે વર્ષ સસારમાં રહ્યા અને ૩૦ મે વર્ષે મહાવીરના આગ્રહ જાઈને નંદિવર્ધને દીક્ષા માટે સંમતિ આપી. મહાવીરે સુ ંદર વસ્ત્રો અને આભૂષણાના ત્યાગ કર્યો, પોતાની સર્વ સંપત્તિનુ દાન કર્યુ ં અને અશોક વૃક્ષ પાસે પંચમુષ્ટિ કેશલેાચન કરી માત્ર એક વસ્ત્ર રાખી પવિત્ર જીવન ગાળવાની પ્રતિજ્ઞા સાથે ગૃહત્યાગ–સ સારત્યાગ કરી વિધિ–પુર:સર દીક્ષા ગ્રહણુ કરી. દીક્ષા બાદ તુરત જ તેમને ચેથુ જ્ઞાન-મનઃ પર્યાયજ્ઞાન (અન્યના વિચાર। જાણી લેવાનું જ્ઞાન) પ્રાપ્ત થયું, તીય કર ગર્ભ કાળથી જ અવધનાની હોય છે અને મહાવીર પશુ અધિજ્ઞાની હતા. દીક્ષા ગ્રહણ કર્યા બાદ એકાગ્રવૃતિથી તેઓ વિચરણ કરતા હતા ત્યારે એક વખત એક વૃદ્ધ બ્રાહ્મણે તેમની પાસે આવી ભિક્ષાની યાચના કરી. મહાવીર પાસે પોતે પહેરેલા વસ્ત્ર સિવાય કંઈ રહ્યું ન હતું, તેથી તેમણે પહેરેલા વર્ષના અડધા ભાગ તે વૃદ્ધ બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણે જોયું કે વર્ષના કકડા કિંમતી હતા અને વિચાર્યું કે જો બાકીના અડધો ભાગ પણ મળી જાય તે, તે આખા વસ્ત્રની Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા સરસ કિંમત ઉપજી શકે. આવા વિચાર સાથે તે વૃદ્ધ બ્રાહ્મણ આ તપસ્વીની શોધમાં તેમની પાછળ પરિભ્રમણ કરવા લાગ્યું. મહાવીર ભગવાન એકવાર એક વાડ પરથી પસાર થતા હતા ત્યારે તેમનું અડધું બાકી રહેલું વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયું. જે પિતાનાથી અલિપ્ત થયું તે ઉપયોગી નહીં હોય તેમ માની તેઓ ત્યારથી દિગંબર દશામાં વિચરવા લાગ્યા, તેથી પાછળ પરિભ્રમણ કરતો વૃદ્ધ બ્રાહ્મણ તે લઈ ચાલતો થયો કઠોર તપશ્ચર્યા : દીક્ષા ગ્રહણ બાદ મહાવીરે આંતરિક શત્રુ પર વિજય મેળવવા અને વાસનાઓ પર કાબૂ મેળવવા ૧૨ વર્ષ કઠોર તપશ્ચર્યામાં વ્યતીત કર્યો. આ દીર્ઘકાલીન તપશ્ચર્યા દરમ્યાન તેમને કદીયે અન્યની સહાયની અપેક્ષા રાખેલ નહીં. પિતાના જ પુરુષાર્થ બળે જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવા તેમણે દઢ સંકલ્પ કરેલો. તેમની માન્યતા મુજબ ઉપસર્ગો (પ્રાણીઓ દ્વારા ઉદ્દભવેલ વિદને અને લેશે) અને પરિવહ (નૈસર્ગિક આપત્તિઓ) ભગવ્યા સિવાય પાપકર્મોક્ષય અને ચિત્તશુદ્ધિ ન થઈ શકે એટલા માટે જ તેઓ કદીય તેમાંથી બચવાને પ્રયાસ કરતા નહીં. સાધનાકાળ દરમ્યાન તેમના માર્ગમાં ઉપસ્થિત થતાં વિદને-મુશ્કેલીઓ તેઓ સહન કરતા. એકવાર તેમને ચેર અને ગુપ્તચર માની પકડીને તુરંગમાં પણ પૂરવામાં આવેલ. કેટલીકવાર તેમના પર કૂતરાઓ છોડવામાં આવતા તે કઈ વાર સર્પ, વાધ વગેરે હિંસક પશુઓ તરફથી તેમને દુઃખ વેઠવાં પડતાં; તો કોઈવાર ટાઢ, તડકે, વરસાદ, વાવાઝોડું વગેરે નૈસર્ગિક આપત્તિઓ સહન કરવી પરતી. શ્રી કિશોરલાલ મશરૂવાલા લખે છે: “એમનું જીવન તપશ્ચર્યાનું ઉઝમાં ઉગ્ર સ્વરૂપ કેવું હોઈ શકે, સત્યને શેાધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હોય, સત્ય, અહિંસા, ક્ષમા, દયા, જ્ઞાન અને યોગથી વ્યવસ્થિત અપરિગ્રહ, શાંતિ, દમ ઇત્યાદિ દેવી ગુણેને ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, તયા ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારે થવી જોઈએ, એના ઉતમ દૃષ્ટાંતરૂપ છે.” ગૃહત્યાગ બાદનાં ૧૨ વર્ષે મહાવીરે ઘોર તપશ્ચર્યામાં વિતાવ્યાં અને આ સાધનાકાળ દરમ્યાન તેમનામાં રહેલ અપૂર્વ સહનશક્તિ, વિરલ સમભાવવૃત્તિ, અદ્વિતીય ક્ષમાવૃત્તિ અને અદ્દભૂત શૌર્યનાં દર્શન આપણને થાય છે. કેટલાક પ્રસંગે : (૧)એકવાર વિહાર કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અરિથ ગામે પધાર્યા. આ ગામમાં સૂવપાણિ નામને યક્ષ લેકને ખૂબ " મશરૂવાળા, કિશોરલાલ, બુદ્ધ અને મહાવીર, પૃ. ૭૭. Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ત્રાસ આપતો. યક્ષને પ્રતિબંધ કરવા માટે યક્ષના મંદિરમાં જ ચાતુર્માસ કરવાનો તેમણે નિશ્ચય કર્યો. ધ્યાનસ્થ મહાતપસ્વી મહાવીરને લેભ પમાડવા હાથી, સર્પ વગેરેનાં ભયંકર રૂપો ધારણ કરીને તેણે અનેક પ્રકારના ઉપદ્રવ કર્યા. તેમ છતાં તેમણે એ બધા ઉપસર્ગોને અપૂર્વ સમતાથી સહન કર્યા અને પિતાના ધ્યાનમાં લીન રહ્યા. તે સમયે સિદ્ધાર્થ દેવે ત્યાં આવીને યક્ષને ખૂબ ધમકાવ્યો અને કહ્યું કે આ તો સૂર અને સુરેન્દ્રોના પણ પૂજ્ય છે. આ સંભળતાં યક્ષ ગભરાયો અને પ્રભુની ક્ષમા યાચી. (૨) એક બીજા પ્રસંગે વિચરતાં વિચરતાં શ્રમણ ભગવાન મહાવીર તાંબી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં નજદીકમાં ચંડકૌશિક નામને એક દષ્ટિવિષ સા૫ રહેતો. હતો અને તેણે પોતાની દૃષ્ટિ માત્રથી અનેકના પ્રાણ હરી લીધેલી. ભગવાન મહાવીર ત્યાં પહોંચ્યા, ત્યારે તેમના પ્રાણ હરવા પણ તે જ પ્રમાણે પ્રયાસ કરતાં તે નિષ્ફળ. નીવડ્યો. આમ છતાં તે સર્વે ભગવાનના પગમાં દંશ દીધો. દંશથી ભગવાનના. પગમાંથી સફેદ રૂધિર વહેવા લાગ્યું. આ જોઈ ચંડકૌશિક વિચારમાં પડયો. ભગવાન મહાવીરે તેને આ સ્થિતિમાં જોઈ ઉપદેશ આપ્યો “બુઝ, બુઝ, ચંડકૌશિયા”. ચંડકૌશિકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે અનશન વ્રત લેવું. આ રીતે પ્રભુના ઉપદેશથી. ચંડકૌશિકનો ઉદ્ધાર થયો એમ કહેવાય છે. (૩) શિયાળાની કડકડતી ઠંડીમાં એકવાર મહાવીર પ્રભુ ધ્યાનસ્થ ઊભા, હતા ત્યારે વ્યંતરી કપુતના (મહાવીરના પૂર્વભવની અપમાનિત સ્ત્રી)એ આવીને તેમના પર પૂર્વભવનું વેર વાળવા પુષ્કળ પાણી છાંટી કષ્ટ આપવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સહેજ પણ ચલિત થયા નહીં. આમ થતાં તે પ્રભુને ક્ષમાવી ચાલતી થઈ. (૪) એકવાર વનમાં લાગેલે દવ (અગ્નિ) જે વૃક્ષ હેઠળ મહાવીર ઊભા હતા ત્યાં આવતા તેમના પાદસ્પર્શથી શમી ગયે. (૫) મહાવીર ભગવાન સાધનાના છેલ્લા બારમા વર્ષ દરમ્યાન એક સમયે ધ્યાનમગ્ન હતા ત્યારે એક ગેટવાળિયે પોતાના બળદે તેમની નજદીક મૂકીને આડોઅવળે ચાલ્યો ગયે અને બળદે ચરતા ચરતા જંગલમાં દૂર નીકળી ગયા. ગોવાળિયે પાછો ફર્યો ત્યારે બળદ ન જોયા. તેણે મહાવીરને તે વિશે પૂછયું. ધ્યાનાવસ્થામાં હોઈ તેમણે તેને તેના પ્રશ્નને કોઈ ઉત્તર આપ્યો નહીં. આથી. ક્રોધાવૈશમાં આવી જઈ તેમણે પ્રભુના કાનમાં ખીલા ઠક્યા ! આ ઘોર ઉપસર્ગ છતાં ધ્યાનમગ્ન મહાવીર લેશમાત્ર વિચલિત ન થયા અને શાંત ચિત્તે એ બધું સહન કર્યું. Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા (૬) ફરતાં ફરતાં શ્રમણ મહાવીર એકવાર મેાાક ગામે આવી પહોંચ્યા. અહી એક કુલપતિના આશ્રમ હતા. આ કુલપતિ મહાવીરના પિતાના મિત્ર હતા. તેમના આગ્રહવશ મહાવીરે આશ્રમ નજીક ઝૂંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા નિર્ણય કર્યો. મહાવીરની ઝૂંપડીની આસપાસ અનેક તાપસાની ઘાસની મઢુલીએ હતી. ગાયોએ આ ઝૂ ંપડીએના આહાર કરવા માંડયો ત્યારે પણ મહાવીર પોતાના ધ્યાનમાં મગ્ન રહ્યા. અન્ય સાધકાએ તેા ગાયાને મારીને કાઢી મૂકેલ. આથી તેમને મહાવીર પ્રત્યે ઇર્ષ્યાભાવ જાગૃત થયા અને પરિણામે કુલપતિ પાસે જઈ મહાવીરે તેમની ઝુ ંપડીએને ગાયાને ખવડાવી દીધાની ફરિયાદ કરી. કુલપતિએ મહાવીરને આ વિષે કહ્યું ત્યારે મહાવીર ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના જીવન માટે નીચેના સિદ્ધાંતા નક્કી કર્યાં. . જીવન સિદ્ધાંતા : (૧) જ્યાં કાઈપણને અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. (૨) જ્યાં રહેવાનું થાય ત્યાં ઝૂંપડી બાંધવી નહીં, કામળી એઢવી નહીં, તાપવુ નહીં. ટૂંકમાં, શરીર રક્ષણાર્થે કંઈપણુ કરવુ નહીં. (૩) આવશ્યક નહાય ત્યાં સુધી સેવવુ . વાણીના ઉપયોગ કરવા નહીં અર્થાત્ મૌન (૪) ગૃહસ્થને વિનય ન કરવા અર્થાત્ પેાતાની આવશ્યકતાએ અર્થે કાઈપણ ગૃહસ્થને આજીજી ન કરવી. ૧૧. કેવળર્ડન : ૧૨ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ તે તાલીસ વર્ષની વયે જામ્ભક ગામથી બહાર ઋજુ પાલિકા નદીને કિનારે શ્યામાક ગૃહસ્થના ખેતરમાં આવેલા શાલવૃક્ષ નીચે ભગવાન મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સિદ્ધ દશાને પામ્યા, સર્વજ્ઞ થયા. આ જ્ઞાન તર્ક આધારિત નહાતુ, પરંતુ અનુભવજન્ય હતું અને વર્ષોની તપશ્ચર્યા, ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થયું હતું. આ કેવળજ્ઞાનને લીધે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની હકીકતા જાણી શકતા હતા, તેમનાથી કોઈ ચીજ અજાણી રહેતી નહીં. કેવળા થયા પછી ૩૦ વર્ષ સુધી વિહાર કરીને તેમણે અર્ધમાગધીમાં ઠેરઠેર ધર્મોપદેશ આપ્યા. તેએ નાના ગામમાં એક રાત્રી અને મેટા ગામમાં પાંચ રાત્રીથી વધારે સમય રોકાતા નહીં. વર્ષાઋતુ દરમ્યાન જીવહિંસા નિવારણના હેતુથી તે એક જ સ્થળે સ્થિર વાસ કરતા. તેમના ધર્મોપદેશને પરિણામે અનેક સ્ત્રી-પુરુષા Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન તેમના શિષ્ય થયા, માંસાહાર બંધ થયે, જીવહિંસા ઓછી થઈ અને અહિંસા - પરમ ધર્મ મનાય. યજ્ઞો માટે એકત્રિત થયેલા બ્રાહ્મણે તેમના શિષ્ય બન્યા અને ચારે દિશાઓમાં તેમના ઉપદેશને પ્રચાર કરવા લાગ્યા. નિર્વાણઃ અંતે ૭૨ વર્ષની વયે ઈ. સ. પૂર્વે પર૭માં આસો વદ અમાવાસ્યાના દિને બિહારના પાવાપુરી નામના ગામે ઉત્તરાધ્યયન સૂત્રનું પ્રવચન કરી -રહ્યા બાદ તેઓ નિર્વાણ પામ્યા. નિર્વાણ–પ્રસંગની ભિન્ન ભિન્ન કથાઓ પ્રચલિત છે. કેટલાક માને છે કે રાજા હસ્તિપાલના દરબારમાં શાંત ભાવે એકાંતમાં તેઓ નિર્વાણ પામ્યા, જ્યારે બીજાઓ એમ માને છે કે મહાસમારંભમાં તેમણે પોતાને દેહ ત્યાગે. હસ્તિપાલે એક મેટા ઉત્સવ છે અને તેમાં આવવા પડેશન રાજાઓને આમંત્રણ પાઠવ્યાં. એક વિશાળ સરોવરની પાસેના જંગલમાં એક ભવ્ય સમવસરણ બંધાવી તેમાં રત્નજડિત આસન પધરાવ્યું. આ આસન પર બેસીને મહાવીર ભગવાને ૬ દિવસપર્યત નિરંતર સંધને ઉપદેશ આપ્યું. ૭મા દિવસની રાટો ચોથા પ્રહરે સમસ્ત રોતાવર્ગ નિદ્રામાં પડયો. તીર્થંકરે જાણ્યું કે હવે તેમને જવાનો સમય થયો છે. પોતે આસન વાળ્યું અને પછી નિર્વાણ પામ્યા. શ્રોતાવર્ગ જાગે ત્યારે જાણ્યું કે તીર્થંકર તે હંમેશ માટે જતા રહ્યા છે. એવી માન્યતા પણ પ્રવર્તે છે કે તીર્થકર નિર્વાણ પામ્યા ત્યારે આકાશમાં ધૂમકેતુ દેખાય, સ્વર્ગમાંથી પૃથ્વી પર દેવો ઊતરી આવતાં રાત્રી પ્રકાશથી ઝળહળી ઊઠી. પડોશના રાજાઓએ પ્રભુને નિર્વાણના માનમાં દીપોત્સવી મનાવી. ૧૧. જૈન સંઘ ભગવાન મહાવીર એક બહદ સંધના અધિષ્ઠાતા હતા. તે સંધમાં ૧૪,૦૦૦ સાધુઓ, ૩૬,૦૦૦ સાધ્વીઓ, ૧,૫૯,૦૦૦ શ્રાવકે અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતાં. મહાવીરના અનુયાયીઓના નીચે મુજબ પ્રકારે હતા ? ૧. મહાવ્રતી સાધુ અર્થત શ્રમણ જેવા કે ગૌતમ ઈન્દ્રભૂતિ વગેરે ૨. મહાવ્રતી સાધ્વીઓ અર્થાત શ્રમણ જેવાં કે ચંદના વગેરે ૩. અણુવતી શ્રાવક જેવા કે શંખ, શતક વગેરે અને ૪. અણુવ્રતી શ્રાવિકા જેવાં કે સુલસી, રેવતી વગેરે ૫. સામાન્ય ગૃહસ્થ પુરુષ જેવાં કે શ્રેણિક (બિંબિસાર), કુણિક (અજાતશત્રુ), પ્રદ્યોત, ઉદયન વગેરે -.૬ સામાન્ય ગૃહસ્થ સ્ત્રી જેવી કેચેલના વગેરે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂમિકા ૧૩: તીર્થંકરના તીર્થ કે સોંધમાં સાધુ-સાધ્વી તેમજ શ્રાવક-શ્રાવિકા એમ. ચતુર્વિધ પ્રકારની વ્યક્તિના જ સમાવેશ થાય છે. પ્રથમ બે વિભાગેા સ ંસાર. ત્યાગીઓના છે, જ્યારે છેલ્લા બે વિાગે સંસારીઓના છે અને તેએ સ ંસારનાં કર્મો કરતાં યથાશક્તિ તપ, વૈરાગ્યાદિ જૈન સધની ભાવનાએ જીવનમાં ઉતારવા મથે છે અને મુનિએના ઉપદેશનું શ્રવણ કરે છે. સાધુ-સાધ્વી શ્વેત વસ્ત્રો પહેરે છે અને ઉપાશ્રયમાં રહે છે, સાધુ-સાધ્વીના જીવનિર્વાહ શ્રાવક-શ્રાવિકાની દાનવૃત્તિ. પર આધારિત છે. સામાન્ય રીતે ગામમાં વધારેમાં વધારે એક સપ્તાહ અને નગરમાં વધારેમાં વધારે એક માસ તેએ રહે છે. સ ધમાં પ્રત્યેક વિભાગે જૈન ધર્મ માં તેમના માટે નિર્દેશેલ નિયમેનુ પાલન કરવાનું હોય છે. આજે શ્વેતાબર અને દિગમ્બરના સાધુસ ધા જુદા પડયા છે. દિગમ્બર સાધુએ વસ્ત્ર-પરિધાન કરતા નથી. વર્તમાનકાળમાં આ આચાર અતિ કંડેન હોઈ આવા સાધુએ વિરલ છે. તેએ વનમાં રહે છે અને પેાતાના જ ધમ ધ્યાનમાં લીન રહે છે. આ પ્રમાણે નસ સાધ્વીઓ છે જ નહીં. સાધ્વીએ રાતી સાડી પહેરે છે, શલેાચન કરે છે અને મારપીછાંને રજોહરણ રાખે છે. ૧૨. ગણધરા : મહાવીર ભગવાનના ઉપદેશના બહોળા પ્રચાર કરનાર તેમના પ્રથમ ૧૧ શિષ્ય ગણધર' નામથી એાળખાય છે. આ ૧૧ ગણુધરા સાધુસંધના નેતા હતા. પ્રત્યેક ગણધરના હાથ નીચે સેંકડા મુનિએ હતા. ૧૧ ગણધરાનાં નામેા આ પ્રમાણે છે: ૧. ઇન્દ્રાંત, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. અકપિત, ૫. વ્યક્ત, ૬. સુધર્મા, ૭. મતિપુત્ર, ૮. મૌર્ય પુત્ર, ૯. અચલભ્રાતા, ૧૦. મેતા, ૧૧, પ્રભાસ, આ ગણુધરામાંથી માત્ર ગૌતમ ઈન્દ્રભૂતિ અને સુધર્માંસ્વામી જ મહાવીર-સ્વામીના નિર્વાણકાળપ ત વિત હતા. ગૌતમ ઇન્દુભાત આ ગણુધરામાં મુખ્ય હતા. તેઓ વિદ્વાન બ્રાહ્મણ હતા અને પછીથી તે જૈન ધર્મ માં આવ્યા હતા. તી કરે આપેલા ઉપદેશને તેમણે અનેક ધર્માંત્ર થામાં ગ્રંથસ્થ કરેલ છે. તેમને મહાવીર પ્રત્યે અતિશય સ્નેહ અને માન હતાં અને તેથી સંપૂર્ણ રાગ-દ્વેષથી મુક્ત ન થઈ શકેલ હોવાથી મહાવીરના નિર્વાણુ બાદ જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ ૧૨ વર્ષ પર્યંત કેવળી રહ્યા અને ૯૨ વર્ષની વયે રાજગૃહમાં નિર્વાણ પામ્યા. સુધર્માસ્વામી મહાવીરના ખીજા માટા શિષ્ય હતા. તેઓ પણ બ્રાહ્મણુ હતા. મહાવીરના નિર્વાણુ બાદ સ નિર્ણના ભાર તેમણે વહન કર્યાં અને ૧૨ વર્ષ બાદ તેમને કેવળજ્ઞાન થયું અને ત્યારબાદ ૮ વર્ષે ૧૦૦ વર્ષની વયે નિર્વાણ પામ્યા. Page #23 -------------------------------------------------------------------------- ________________ જેનશન જંબુસ્વામી સુધર્માસ્વામીના શિષ્ય હતા અને તેઓ અંતિમ સર્વ કેવળી હતા. તેમણે મહાવીર–નિર્વાણનાં ૬૪ વર્ષ બાદ મોક્ષ પ્રાપ્ત કર્યો. - સુધર્મા બાદ છઠ્ઠી પેઢીમાં ભદુબહુ ઈ.સ.પૂર્વેની ત્રીજી સદીમાં થઈ ગયા, અને તેમનું નિર્વાણ મહાવીર-નિર્વાણુનાં ૧૭૦ વર્ષ પછી થયું. તેઓ અંતિમ મૃત-કેવળી હતા. ભદ્રબાહુ ૧૪ પૂર્વે (મહાવીરે પ્રકટ કરેલ જ્ઞાન)ના છેલા જાણકાર હતા. તેમણે નિર્યુક્તિઓ અને ઉવસગ્ગહર સ્ત્રોત્રની રચના કરી છે. વેતાંબર માન્યતા પ્રમાણે, તેઓ નેપાલ ગયા હતા અને ઘણું દિવસો સુધી ત્યાં તપસ્યામાં લીન રહ્યા હતા. તે સમયે દષ્ટિવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સ્થૂલભદ્ર તથા અન્ય સાધુઓ તેમની પાસે ગયા હતા. સ્થૂલભદ્રને ૪ પૂર્વે સિવાય અન્ય સર્વે સિદ્ધાંત-પ્રેથેનું જ્ઞાન હતું. તેમણે ભવબાહુ પાસેથી પ્રથમ ૧૦ પૂર્વો અર્થ સહિત અને અંતિમ ૪ પૂર્વે અર્થવિના ગ્રહણ કર્યો. મહાવીરે પ્રકટ કરેલું જ્ઞાન ૧૪ પૂને નામે ઓળખાય છે અને આ ૧૪ પૂર્વેના છેલ્લા જાણકાર ભદ્રબાહુ સ્વામી ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ થઈ ગયા. મહાવીરને સઘળા ઉપદેશ આચાર્યો અને સાધુઓ કંઠસ્થ રાખતા અને શિષ્ય પરંપરાથી શીખી લઈ યાદ રાખતા. ૧૩. જૈન સાહિત્ય : જૈન ધર્મના સિદ્ધાંત આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર ઋષભદેવના સમયથી પ્રવર્તમાન છે. વચગાળાના સમય દરમ્યાન લુપ્ત થયેલા સિદ્ધાંત પ્રત્યેક તીર્થંકરના સમયમાં પુનઃ સાકાર થાય છે. જૈન માન્યતા અનુસાર, પ્રત્યેક તીર્થ કરના સમયનાં શાસ્ત્રો વાસ્તવમાં સમાન જ હોય છે. ભગવાન મહાવીર કે તેમને કોઈ પુરેગામી તીર્થકરેએ જાતે કોઈપણ શાસ્ત્રની રચના કરી નથી. પ્રત્યેક તીર્થંકર પોતાના શિષ્ય સમુદાય સમક્ષ મૌખિક ઉપદેશ આપે છે. શિષ્યો તે ઉપદેશને કંઠસ્થ રાખે છે. આ રીતે જનધર્મના પ્રાચીનતમ સિદ્ધાંત પ્રારંભકાળમાં મૃત પરંપરા દ્વારા શિષ્યની અભુત સ્મૃતિમાં જળવાઈ રહેલ. ૪૫ આગમ થશે : વેતાંબર જૈન માન્યતા મુજબ ઉપલબ્ધ શાસ્ત્રો ૪૫ છે, તેમને “આગમ” કે સિદ્ધાંત' કહેવામાં આવે છે, કેટલાક આગમ ગદ્યમાં છે, તે કેટલાક આગમ પદ્યમાં છે. આ આગમે મહાવીરના જીવનના સારરૂપ છે. આ આગને અર્ધમાગધી ભાષામાં લખાયેલા છે. અર્ધમાગધી પ્રાકૃતનું જ એક સ્વરૂપ છે અને તે મગધના એક ભાગમાં બલાતી બેલી હતી. પ્રણેતાની દષ્ટિથી આગમ સાહિત્યના બે ભાગે છે: ૧. અંગ, અને ૨. અંગબાહ્ય. અંગબાહ્યના ૫ વિભાગે છે: ૧. ઉપાંગ, ૨. મૂળસૂત્ર, ૩, છેદસૂત્ર, ૪. ચૂલિકાસૂત્ર, ૫. પ્રકીર્ણ, આમ, જૈન સાહિત્યના છ વિભાગે પ્રાપ્ત થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પૃભૂમિકા ૧. ૧૧ (૧૨) અગા ૧. આચારાંગસૂત્ર તેમાં સાધુએના આચારાનુ વર્ણન છે. આ અગ જૈન આચારની આધારશિલા છે. ૨. સૂત્રકૃતાંગસૂત્રઃ આ સૂત્રમાં મુખ્યત્વે તત્કાલીન તાત્ત્વિક મતાની ચર્ચા છે. ૩. સ્થાનાંગસૂત્ર : તેમાં જૈન ધર્માંનાં મુખ્ય તત્ત્વાની ગણુના અને તેની વ્યાખ્યા આપેલી છે. ૪. સમવાયાંગસૂત્રઃ આમાં ઉપરોક્ત સૂત્રમાં અધૂરી રહેલી હકીકતાનું વર્ણન છે. ૫. ભગવતીસૂત્ર : (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) : તેમાં તાત્ત્વિક, આચારસંબંધી, જ્ઞાન– સંબંધી, તાર્કિક, લેાકસ ંબધી, ગણિતસંબધી, રાજનૈતિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક-વગેરે અનેક વિષયો અંગેની સામગ્રી ઉપલબ્ધ છે. ૬. જ્ઞાતાષમ કથાસૂત્ર ઃ ભગવાન મહાવીરના જીવનકાળ સુધીમાં થયેલી જેન મહાવિભૂતિએ, આદર્શ સતીએ તેમ જ પ્રભાવશાળી વીરપુરુષનું વર્ણન આમાં છે. ૧૫ ૭. ઉપાસકદશાસૂત્ર : આમાં મહાવીરના ૧૦ મુખ્ય ઉપાસા અર્થાત્ શ્રાવક(આનંદ, કામદેવ વગેરે)ની કથાઓ-ચરિત્રો છે. ૮. અતકૃતદશાસૂત્ર : અતકૃત એટલે સાંસારના અંત લાવનાર. જેણે પોતાના સ ંસાર અર્થાત્ ભવચ(જન્મ-મૃત્યુ)નો અંત આણ્યો હોય તેવા આત્મા અંતકૃત' કહેવાય છે. આ સૂત્રમાં આવા આત્માઓનું વર્ણન છે. ૯. અનુત્તરીપપાદિદશા સૂત્રઃ જે વ્યક્તિ પોતાના તપ અને સયમ દ્વારા કાઈ શ્રેષ્ઠ (અનુત્તર) વિમાનમાં દેવસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક' કહેવામાં આવે છે. આ ગ્રંથમાં આવી કેટલીક વ્યક્તિનું વર્ણન છે. ૧૦. પ્રશ્નવ્યાકરણુસૂત્ર · આમાં પાંચ આસ્રવા અને પાંચ સંવરેાનું વર્ણન છે. ૧૧. વિપાકસૂત્ર ઃ આ સૂત્રમાં અશુભ કર્મી કે પાપના ફળ (વિપાક)નું અને શુભ કર્મ પુણ્યના ફળ (વિપાક)નું ૧૦-૧૦ કથાઓના માધ્યમ દ્વારા નિરુપણુ કરવામાં આવ્યું છે. ૧૨. દષ્ટિવાદ : આ સૂત્ર ઉપલબ્ધ નથી. Page #25 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન ૨, અંગબાહા : (અ) ૧૨ ઉપગે ઃ ૧. ઔપાતિક: આમાં પ્રારંભમાં ચંપાનગરીનું વર્ણન છે. ત્યાર બાદ તેમાં પૂર્ણભદ્ર ઉદ્યાન, કુણિક રાજા, ધારિણું રાણુ, મહાવીરસ્વામી વગેરેનું સાહિત્યિક ભાષામાં સુરુચિપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસંગવશાત્ દંડ, મૃત્યુ, વિધવા, સાધુ, તપસ્વી, શ્રમણ, પરિવ્રાજક વગેરેને પણ યોગ્ય પરિચય આપવામાં આવ્યું છે. ૨. રાજકીય ? ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ કેશી અને શ્રાવસ્તી નગરીના રાજા પ્રદેશી વચ્ચે થયેલ જીવવિષયક સંવાદનું વર્ણન અહીં છે. રાજા પ્રદેશી જીવે અને શરીરને અભિન્ન માને છે. શ્રમણ કેશી તેના મતનું નિરાકરણ કરીને યુક્તિપૂર્વક જીવનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરે છે. વળી આ પ્રદેશ રાજા મૃત્યુ પામીને સૂર્યાભદેવ થયે અને મહાવીરનાં વંદનાથે આવ્યું તેનું વર્ણન પણ અહીં છે. ૩. વાભિગમ (જીવાજીવાભિગમ) : તેમાં મહાવીર-ગૌતમ વચ્ચેની પ્રશ્નોત્તરી સ્વરૂપે જીવ–અજીવન ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે. ૪. પ્રજ્ઞાપના (પનવણ) : આમાં જીવના સ્વરૂપ, ગુણ વગેરે અનેક વિષયનું વર્ણન છે. ૫. સૂર્યપ્રજ્ઞપ્તિઃ આમાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોની ગતિ વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ૬. જે ખુદ્વીપ પ્રજ્ઞપ્તિઃ આમાં જંબુદીપનું, તેમાં અંતર્ગત ભારત વર્ષનું અને તેના રાજા (ચક્રવર્તી) ભરતની વિજયયાત્રાનું વર્ણન છે. ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ અને વિષય સૂર્ય પ્રજ્ઞાતિના વિષયની સમાન છે. ૮. નિરયાવલિકાઃ તેમાં મગધના રાજા શ્રેણિકના ૧૦ કુમારા (કાળ, સુકાળ, મહાકાળ વગેરે) પોતાના ઓરમાન ભાઈ રાજા કુણિક સાથે મળીને પિતાના નાના વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઉતર્યા હતા અને મૃત્યુ પામીને નરકમાં ગયા હતા તેની કથા છે. ૯. કપાવતસિકાઃ આમાં મગધના રાજા કોણિકના પૌત્ર (પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર વગેરે) સાથે સંબંધિત વર્ણને છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૧૭ ૧૦. પુપિકાઃ આમાં ચંદ્ર, સૂર્ય, શુક્ર વગેરે દે સાથે સંબંધિત વર્ણન છે. આ દેવોએ સ્વર્ગથી આવી ભગવાન મહાવીરની પૂજા કરી. તેમના પૂર્વભવની કથા પણ આમાં છે. ૧૧. પુષચૂલિકાઃ તેમાં હૂ, વૃતિ વગેરે દેવીઓનાં વર્ણન છે. ૧૨. રેણુકશા: આ વૃષ્ણિવંશના નિરવ રાજકુમાર સાથે સંબંધિત કથા છે. આ રાજકુમાર વાસુદેવ, કૃષ્ણ અને ભગવાન અરિષ્ટનેમિના સમયમાં થઈ ગયા. આમાં તીર્થકર અરિષ્ટનેમિએ (નેમિનાથે) યદુવંશના રાજાઓને ઉપદેશ આપી જૈન બનાવ્યા તેની કથા છે. (બ) ૪ મૂળસૂત્રો : ૧. ઉત્તરાધ્યયનસૂત્રઃ તેમાં સાધુઓને સંયમ-માર્ગમાં રહેવાના ઉપદેશે તેમજ - સિદ્ધાંતો પર કથાઓ, દષ્ટાંતો, ઉપમાઓ તેમજ સંવાદો વગેરે છે. ૨. આવશ્યક સૂત્ર : આમાં શ્રવણના દિનચર્યાની આવશ્યક વિધિઓ તેમજ ભિન્ન ભિન્ન વિષયે સંબંધી હકીકત આપેલી છે. તેમાં છ વિભાગો છે: (૧) સામાયિક-જેમાં આજીવન સર્વે પ્રકારનાં પાપકારી કૃત્યોને ત્યાગ કરવામાં આવે છે, (૨) ચતુર્વિશતિસ્તવ-જેમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરવામાં આવે છે, (૩) વંદન-જેમાં ગુરુનું નમસ્કારપૂર્વક સ્તવન કરવામાં આવે છે, (૪) પ્રતિક્રમણ-જેમાં વ્રતમાં લાગેલા અતિચારો(પાપદોષો)ની આલોચના કરવામાં આવે છે અને ભવિષ્યમાં આ દેષની પુનરાવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, (૫) કાયોત્સર્ગ–જેમાં શરીર પરથી મમત્વ હટાવીને તેને ધ્યાન માટે સ્થિર કરવામાં આવે છે, અને (૬) પ્રત્યાખ્યાન–જેમાં એક નિશ્ચિત સમય માટે જ પ્રકારના આહાર-અશન, પાન, ખાદ્ય અને સ્વાઘને ત્યાગ કરવામાં આવે છે. ૩. દશૌકાલિક સૂત્રઃ આ જૈન શ્રમણના આચારના નિયમો સાથે સંબંધિત છે. તેના કત આચાર્ય શય્યભવ છે અને આ સૂત્ર વિકાસ અર્થાત સંધ્યા સમયે વાંચવામાં આવે છે. ૪. પિંડાનિયુક્ત : આમાં પિંડ અથાત્ ભજનના સંબંધમાં પર્યાપ્ત વિવેચન છે. આ પુરોગામી સૂત્રની પરિપૂર્તિરૂપ છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન (ક) ૬ છેદસૂત્રો : છેદનો અર્થ છે ન્યૂનતા કે કમી. કેઈ સાધુના આચારમાં અમુક પ્રકારનો દોષ લાગતાં તેના પ્રમાણપર્યાય (સાધુ જીવનના સમયની ગણના)માં વરિષ્ઠતાની દષ્ટિથી કેઈક ઘટાડો–કમી કરવામાં આવે છે. આ પ્રકારના પ્રાયશ્ચિતને છેદપ્રાયશ્ચિત કહેવાય છે. સંભવતઃ આ પ્રાયશ્ચિત્તના વિધાન કરવાને લીધે અમુક સને છેદસૂત્રો કહેવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ છેદસૂત્ર છેદ-પ્રાયશ્ચિતના જ નહીં પરંતુ અન્ય પ્રાયશ્ચિત અને વિષયોનું પણ પ્રતિપાદન કરે છે. નીચેના છ ગ્રંથો છેદ સૂત્ર કહેવાય છે: (૧) દશાશ્રુતસ્કંધ, (૨) બૃહત્ક૯૫, (૩) વ્યવહાર, (૪) નિશીથ, (૫) મહાનિશીથ, અને (૬) છતકલ્પ. છેદસૂત્રમાં શ્રમણચાર સંબંધિત પ્રત્યેક વિષયનું વર્ણન છે. આ વર્ણન ઉત્સર્ગ, અપવાદ, દેશ અને પ્રાયશ્ચિત સાથે સંબંધિત છે. આવું વર્ણન અંગ વગેરે સૂત્રોમાં મળતું નથી. આ દષ્ટિએ છેદસૂત્રો જેન આચાર-સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રથમ ત્રણ છેદસૂત્ર આચાર્ય ભદ્રબાહુની કૃતિઓ છે. (s) ૨ ચૂલિકાસૂત્ર : ચૂલિકાઓ વિષયોના સ્પષ્ટીકરણ માટે છે, આગમો માટે પરિશિષ્ટનું કામ કરે છે અને તેમના અધ્યયન માટે ભૂમિકાનું કામ પણ કરે છે. તેની સંખ્યા બે છે. ૧. નંદિસૂત્રઃ મતિ-બુત-અવધિ-મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાનનું આમાં વિવેચન છે. ૨. અનુ યોગદ્વાર તેમાં પ્રાયઃ આગમોના સર્વ મૂળભૂત સિદ્ધાંતોની સમજ તેમજ વિશિષ્ટ પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ છે. તેનું જ્ઞાન આગમોના અભ્યાસ માટે અનિવાર્ય બની રહે છે. (ઈ) ૧૦ પ્રકીર્ણ સૂત્રો : પ્રકીર્ણ એટલે વિવિધ. ભગવાન મહાવીરના તીર્થમાં પ્રકીર્ણોની સંખ્યા ૧૪,૦૦૦ માનવામાં આવે છે. આજે તેની સંખ્યા મુખ્યત્વે ૧૦ છે અને તેમના નામોમાં એકરૂપતા નથી. આ ૧૦ પ્રકીર્ણમાં ૨૩૦૫ મૂળ ગાથાઓ છે. ૧. ચતુર શરણઃ આમાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મ એ ચારને “શરણ” માનવામાં આવેલ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૨. આરપ્રત્યાખ્યાન ઃ આ જ્ઞાનીઓના અંત સમયમાં અભિગ્રહ પચ્ચખાણ કરવાના અધિકાર સાથે સંબંધિત છે અને આ મૃત્યુ સાથે સંબંધિત હોવાથી અંતકાળ પ્રકીર્ણ પણ કહેવાય છે. આને બૃહદાતુર પ્રત્યાખ્યાન પણ કહે છે. ૩. મહાપ્રત્યાખ્યાન ઃ આમાં પ્રત્યાખ્યાન અર્થાત ત્યાગનું વિસ્તૃત વ્યાખ્યાન છે, આરાધનાનો અધિકાર એટલે પ્રાયશ્ચિતના સ્વરૂપનું વર્ણન છે. ૪. ભક્તપરિજ્ઞા : આમાં જ્ઞાનીઓના અંત સમયમાં આહાર-પાણ ત્યાગ કરવા સંબંધી અભિગ્રહ છે. ૧. તદુલચારિક ઃ આ સૂત્રમાં ગર્ભનું સવિસ્તર વર્ણન છે. ગ્રંથના અંત ભાગમાં નારી જાતિના સંબંધમાં એકપક્ષીય વિચાર વ્યકત કરવામાં આવ્યા છે. ૧૦૦ વર્ષની વયની વ્યક્તિ દેટલા તંદુલ (ચોખા) ખાય છે તેને અહીં સંખ્યાપૂર્વક વિશેષ વિચાર કરવામાં આવ્યું છે તેના પરથી આ સૂત્રનું નામ પડયું છે. ૬. સંતારક : આમાં અંતસમયે અનશન(ભોજનને સર્વથા ત્યાગ)પૂર્વક સંથારે કરી મૃત્યુ પામવા સંબંધી તેમજ અનશનપૂર્વક આત્મકલ્યાણ સાધનારાઓનું વર્ણન છે. ૭. ગચ્છાચાર : આમાં ગ૭ અર્થાત સમૂહમાં રહેનાર સાધુ – સાધ્વીઓના આચારનું વર્ણન છે. આ પ્રકીર્ણ મહાનિશીથ, ૩૯૫ અને વ્યવહારને આધારે બનાવવામાં આવેલ છે. ૮. ગણિવિદ્યા ઃ આ ગણિતવિદ્યા અર્થાત જ્યોતિષવિદ્યા સંબંધી ગ્રંથ છે. આમાં નવ વિષયેનું વિવેચન છેઃ ૧. દિવસ, ૨. તિથિ, ૩. નક્ષત્ર, ૪. કરણ, ૫. ગ્રહદિવસ, ૬. મુહૂર્ત, ૭. શુકન, ૮. લગ્ન, અને ૯. નિમિત્ત. દેવે રતવ : આમાં ૩૨ દેવોનું વિસ્તારપૂર્વક વર્ણન છે. ૧૦. મરણ સમાધિ : આમાં અંતસમયે શાંતિપૂર્વક મરણ થવું જોઈએ એ અંગેનું વર્ણન છે. ઉપરોક્ત ૪૫ આગમ ગ્રંથે એક જ સમયે રચાયેલા નથી. ગણધરેએ -ખાસ કરીને સુધમ સ્વામીએ મહાવીરના શ્રવણ કરેલા ઉપદેશને આધારે શબ્દબદ્ધ કરેલા “અંગ” જેન ધાર્મિક-સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે, પરંતુ તે સંપૂર્ણ નથી, કારણ કે ૧૨મું અંગ દાવાદ નામનું લુપ્ત થઈ ગયું છે. એમ કહેવાય છે કે મહાવીર ભગવાનને ગણુધરાએ તેમના ઉપદેશને સર્વ પ્રથમ ૧૪ પૂર્વેમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ ર૦ જૈનદશન શબ્દબદ્ધ કર્યો અને તેને વિસ્તારીને પાછળથી અંગેની રચના કરી. આ પૂર્વે પ્રાચીનકાળમાં જ લુપ્ત થઈ ગયા છે અને આ ૧૪ પૂને સમાવનારું ૧૨મું અંગ પણ આજે ઉપલબ્ધ નથી. અન્ય જન સાહિત્ય : આગમ ગ્રંથના સંગ્રહ ઉપરાંત જૈન આચાર્યોએ અને સાહિત્યકારોએ રચેલા બીજા વિષયના અનેક ગ્રંથે અત્યારે જૈન ભંડારમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેશ, અલંકાર, છંદ, નાટક, શિ૯૫, જ્યોતિષ, વેદક, મંત્ર-તંત્ર વગેરે જુદી જુદી ભાષાઓમાં રચાયેલા અનેક ગ્રંથને સમાવેશ થાય છે. એક કાળે ગુજરાતની રાજધાની પાટણમાં ૨૧ જ્ઞાનભંડાર હતા. વસ્તુપાલે પણ ૩ મેટા જ્ઞાનભંડારો ત્યાં જ સ્થાપ્યાં હતાં. કુમારપાળ પછીના રાજા અજયપાલ અને પાછળથી આવેલા મુસ્લિમોએ ઘણું ભંડારાના અમૂલ્ય ગ્રંથને નાશ કર્યો હતો અને આથી અગમચેતીરૂપે જેનોએ આ ભંડારાના કેટલાક મુખ્ય મુખ્ય સારા ગ્રંથે જેસલમેર, અમદાવાદ કે ખંભાત મોકલી દીધા હતા જે અત્યારે પણ ત્યાં મોજુદ છે. આ ભંડારમાં કેટલાક સમર્થ આચાર્યોએ જાતે લખેલી પ્રતોની નકલે છે. કેટલાક તાડપત્રના તેમ જ કાગળ પરના હસ્તલિખિત ગ્રંથે ચેરાઈને તેમજ વેચાઈને યુરોપ, અમેરિકા તેમજ ભારતનાં અન્ય પુસ્તકાલયોમાં તથા સંગ્રહાલયમાં પહોંચી ગયા છે. કેટલાક અમૂલ્ય ગ્રંથને નાશ થઈ ગયા છતાં પાટણના જુદા જુદા ભંડારેના તાડપત્ર તેમજ કાગળ ઉપર હાથે લખાયેલા ૨૫,૦૦૦ ગ્રંથ છે. આમાં તાડપત્ર પર લખેલા ગ્રંથોની સંખ્યા આશરે ૭૫૦ની છે. આ ભંડારોમાંની પ્રાચીનતમ પ્રત વિ. સ. ૧૧૫૭ની સાલની છે. આ ગ્રંથમાં ઘણી જૂની ચિત્રકળાને પણ સંગ્રહ છે. આ ગ્રંથો અનેક વિષયના અને જુદી જુદી ભાષામાં લખાયેલા છે. આ અમૂલ્ય શાસ્ત્રની જાળવણી અર્થે પાટણમાં “હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી છે. ૧૪. જૈન સાહિત્યકારો : ૧. ભકબહુસ્વામી : ભદ્રબાહુ સ્વામી સર્વ શાસ્ત્રના પારગામી, ચતુર્દશ પૂર્વના વેત્તા હતા. “પ્રત્યાખાનપ્રવાદ' નામના નવમાં પૂર્વમાંથી તેમણે રચેલ “કલ્પસૂત્ર” નામક ગ્રંથ સુવિખ્યાત છે. દર વર્ષે પર્યુષણ પર્વ દરમ્યાન સાધુઓ સંઘ સમક્ષ આ કલ્પસૂત્રનું વાચન. Page #30 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૨. ઉમાસ્વાતિ : વેતાંબર અને દિગંબર એમ બંનેને માન્ય એવા આચાર્ય ઉમાસ્વાતિએ “તત્વાર્થસૂત્ર” નામક પ્રખ્યાત ગ્રંથ તેના પરના ભાષ્ય સાથે સંસ્કૃતમાં રચે છે. તેમાં જૈન દર્શન અને જન આચારનું સંક્ષિપ્ત નિરુપણ છે. તદુપરાંત તે ભૂગોળ, ખગળ આત્મવિદ્યા, પદાર્થવિજ્ઞાન, કર્મશાસ્ત્ર વગેરે વિષયને સંક્ષિપ્ત કાશ છે. ૩. સિદ્ધસેન દિવાકર અને અન્ય ચાર પ્રસિદ્ધ આચાર્યો: પાંચમી-છઠ્ઠી સદીમાં પાંચ પ્રસિદ્ધ આચાર્યોમાંના એક સિદ્ધસેન દિવાકર છે. અન્યનાં નામે આ પ્રમાણે છેઃ સમતભદ્ર, મલવાદી, સિંહગણિ અને પાત્રકેશરી. આ જૈનાચાર્યોએ મહાવીરના સમયના અનેકાંતવાદને સુનિશ્ચિત રૂપ આપ્યું. સિદ્ધસેને પ્રાકૃત ભાષામાં લખેલા સન્મતિ તર્કમાં નવાદનું સુંદર વિવેચન છે. સમતભદ્ર “સ્વયંભૂ સ્તોત્રમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ કરતાં કરતાં દાર્શનિક તત્ત્વનું સુંદર અને અદ્ભૂત નિરુપણ કર્યું છે. તેમની આપ્તમીમાંસા તાત્ત્વિક દૃષ્ટિએ શ્રેષ્ઠ કૃતિ છે. મલવાદીને સુપ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ગ્રંથ “નય ચક્ર છે. સિંહગણિએ નય ચક્ર પર ૧૮૦૦૦ શ્લેક પ્રમાણુની એક ટીકા લખેલ છે. પાત્રકેશરીએ ત્રિલક્ષણકદર્થન નામક પ્રમાણુશાસ્ત્ર પર એક ગ્રંથ લખેલ છે. ૪. દેવગિણિ ક્ષમાશ્રમણ : શ્રી દેવર્ધિગણુ ક્ષમાશ્રમણે વર્ષોવર્ષ પડતા લાંબા દુકાળને લીધે સાધુઓની સ્મૃતિમાંથી લુપ્ત થતા જ્ઞાનની ભાવિ પ્રજા માટેની જાળવણી અર્થે વિ. સં. ૫૧૦માં શ્રી સંધના આગ્રહથી તે સમયના સાધુઓને વલ્લભીપુર-વળા-માં એકત્રિત કરી તેમને કંઠસ્થ એવું સઘળું સાહિત્ય એકઠું કર્યું અને તેમને ગ્રંથસ્થ કર્યું. ૫. કુંદકુંદાચાર્ય : દિગંબર સંપ્રદાયના કુંદકુંદાચાર્યના “સમયસાર, “પંચાસ્તિકાયસાર', પ્રવચનસાર' નામના ગ્રંથ સુપ્રસિદ્ધ છે. તેઓ પાંચમી-છઠ્ઠી સદીમાં થયો હોવાનું માનવામાં આવે છે. ૬. હરિભદ્રસૂરિ : હરિભદ્રસૂરિએ સંસ્કૃત અને પ્રાકૃતમાં અનેક ગ્રંથની રચના કરી છે. બેડશક, અષ્ટક, ગબિન્દુ વગેરે તેમના મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૭. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૮-૧૧૭૨) : હેમચંદ્રાચાર્યને જન્મ ઈ.સ. ૧૦૮૮ (વિ.સં. ૧૧૪૫) કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેઢ વણિક ચાચિકને ત્યાં થયે હતો. તેમની માતાનું નામ પાહિણી હતું.. તેમનું મૂળ નામ ચંગદેવ હતું. સાધુ દેવચંદ્રસૂરિનું ધ્યાન આ બુદ્ધિશાળી બાળક પ્રત્યે આકર્ષાયું. જેનાચાર્ય દેવચંદ્રસૂરિએ ખંભાતમાં તે બાળકને ઈ.સ. ૧૨૯૭માં દીક્ષા આપી અને તેમનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. ટૂંક સમયમાં તેમણે જૈન વિદ્યાની સર્વ શાખાઓને અભ્યાસ પૂરો કર્યો. ૨૧મે વર્ષે આચાર્ય પદે આવતાં તેમનું નામ હેમચંદ્ર રાખવામાં આવ્યું. હેમચંદ્ર ગુજરાતના બે મોટા સજા જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળના સમકાલીન હતા. સિદ્ધરાજની વિનંતીને માન આપીને તેમણે સુપ્રસિદ્ધ “સિદ્ધ-હેમ વ્યાકરણની રચના કરી. આ ઉપરાંત તેમણે “ગશાસ્ત્ર', ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર', “કુમારપાળ ચરિત્ર” વગેરે ગ્રંથ લખ્યા છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત તેમજ અપભ્રંશના પ્રખર વિદ્વાન હતા. જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનના વિકાસમાં ઉપર નિર્દિષ્ટ સાધુજને અને સાહિત્યકાર ઉપરાંત અનેકાનેક ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોએ પિતાની કૃતિઓ દ્વારા ફાળે આપ્યું છે જેમાં હીરવિજ્યજી, સમયસુંદરગણિ, આનંદધનજી, યશેવિજયજી, વિનયવિજયજી, આત્મારામજી, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી, હર્મન જેકાબી, શાર્પેન્ટીયર, ઈલ, વોરન, સ્ટિવન્સન, ગ્લેસનેપ વગેરેને ઉલ્લેખ કરી શકાય. ૧૫. વેતાંબર અને દિગબર પરંપરાઓ (સંપ્રદાય કે પંથે): જૈન પરંપરા બે મુખ્ય વિભાગમાં વિભાજિત છે: ૧ શ્વેતાંબર, અને ૨. દિગંબર. મહાવીરના સંધમાં સચેલક અને અચેલક બંને પ્રકારના સાધુઓ હતા. “સચેલક” અને “વેતાંબર” સમાન અર્થ છે તેમજ “અલક” અને “દિગંબર” શબ્દ સમાન ભાવ વ્યક્ત કરે છે. તેઓ તેમની વચ્ચે એક્ય જાળવી શક્યા. તાંબર (ત અંબર શ્વેત વસ્ત્ર) એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરનાર સાધુઓ અને દિગંબર (દિપ+અંબર=દિફ-દિશા જ જેનું વસ્ત્ર છે તે) એટલે વસ્ત્રહીન સાધુઓ. પ્રથમ પ્રકારના સાધુઓમાં માનનાર શ્રાવક-શ્રાવિકાઓ વેતાંબર કહેવાય છે, જ્યારે બીજાને માનનાર શ્રાવક-શ્રાવિકાઓ દિગંબર કહેવાય છે. જંબુસ્વામીના સમયપર્યત બંને પરંપરાઓ વચ્ચે એકતાની ભાવના જળવાઈ રહી. ત્યારબાદ બંનેના પિતપોતાના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ બંનેનું અલગ અલગ ફાંટાઓમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂલ ભૂમિકા વિભાજન થયું. બંને સંપ્રદાયે વચ્ચે સામાન્ય તત્ત્વજ્ઞાનના સંબધમાના મતભેદો મૂળભૂત સ્વરૂપના નથી અને બ ંને તેના હાર્દને વ્યક્ત કરે છે. બંને શાખાએ ઉમાસ્વાતિ રચિત . તત્ત્વાર્થાધિગમસૂત્રને અત્યંત પ્રમાણભૂત ગ્રંથ માને છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણમાં ઉદારમતવાદી છે, જ્યારે દિગબર સ ંપ્રદાય ઢચુસ્ત છે. શ્વેતખરના શ્વેત વસ્ત્રો તેની શુદ્ધ-પવિત્રતાનો અર્થ સૂચવે છે. શ્વેતાંબરનું ઉદારમતવાદી દૃષ્ટિબિંદુ સ્વયં સ્પષ્ટ છે. તેઓ જૈન પરંપરાના હાર્દને છેડવા સિવાય સમાજમાં પ્રચલિત નીતિરીતિ અને વર્તનવ્યવહારના ધોરણ માટે ગંભીર નિસ્બત વ્યક્ત કરે છે. શ્વેતાંબર–દિશ ખર શાખાએના ઉદ્ભવ પરત્વે ભિન્નભિન્ન મંતવ્ય પ્રવર્તે છે. આ વિભાજન ઈ. સ. ૮૩ (બીન્ન મતે ઈ.સ. ૧૪૨)માં થયુ હોવાનુ મનાય છે. (અ) શ્વેતાંબર માન્યતા મુજબ દિગંબર પંથના ઉદ્દભવ : શ્વેતાંબર ત્ર થામાં દિગંબર પંથની ઉત્પત્તિના સંબધમાં એક રસપ્રદ દંતકથા જોવા મળે છે. ઈ.સ. પછીના સૈકામાં રથવીરપુરમાં શિવભૂતિ નામે એક ક્ષત્રિય હતા. તેણે રાજા માટે અનેક યુદ્દોમાં વિજય પ્રાપ્ત કરતાં તે રાજાએ તેનુ ખૂબ સન્માન કર્યું. આ સન્માનથી ઉન્મત બની અહીંતહીં ખૂબ ભટકી તે રાત્રે ખૂબ મેાડેથી ઘેર પાછો ફર્યો ત્યારે તેની પત્નીએ ધરનાં દ્વાર ન ખાલ્યાં અને જ્યાં દ્વારા ખુલ્લાં હોય ત્યાં તેને જવા જણાવ્યું. આ કૃષ્ણ નામના જૈનસૂરિના ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં જોતાં તેણે તેમાં પ્રવેશ કર્યો અને તેની જાણ થતાં તે સાધુ થઈ ગયો. રાજાએ શિવતિને એક કીમતી શાલ (કામળી) આપી હતી જે તેને ખૂબ ગમી હતી. સાધુ માટે આવી આક્તિ અયોગ્ય માની તે પરત કરવાની ગુરુઆજ્ઞાનું પાલન ન થતાં ગુરુએ તેને સુધારવાના શુભાશયથી તેની ગેરહાજરીમાં તેની કામળી કુંડાવી નાખી. શિવભૂતિ ઉપાશ્રયમાં આવ્યો ત્યારે તેને પેાતાની આસક્તિ માટે ગુસ્સા આવતાં તેણે તે જ ક્ષણે પેાતાનાં શરીર પરના સર્વ વસ્ત્રોના ત્યાગ કર્યો અને જાહેર કર્યું કે મહાવીરની જેમ જ તે કાઈપણ જાતનાં વસ્ત્રો પહેરશે નહીં. શિવભૂતિને આ પ્રમાણે કરતા જોઈ તેની બહેન ઉત્તરાએ પણ તેનુ અનુકરણ કરવા ધાયું, પર ંતુ શિવભૂતિએ તેને તેમ કરતાં અટકાવી. આ રીતે મહાવીરના નિર્વાણુ આદ ૬૯ વર્ષે દિગંબર પંથની શરૂઆત થઈ એમ માનવામાં આવે છે. આ મતે સ્ત્રીએ નિર્વાણ પ્રાપ્ત કરી શકતી નથી. ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ २४ જેનદર્શન (બ) દિગંબર માન્યતા પ્રમાણે શ્વેતાંબર પંથને ઉદ્ભવ: દિગંબર માન્યતા પ્રમાણે મગધ(બિહાર)માં ચંદ્રગુપ્તના સમયમાં (લગભગ ઈ. સ. પૂર્વે ૩૧૦) કારમો દુષ્કાળ પડ્યો ત્યારે ગણધર ભદ્રબાહુ પિતાનાં ૧૨૦૦૦ શિષ્ય સાથે દક્ષિણમાં કર્ણાટક (હેસુર) તરફ ચાલી નીકળ્યા, જ્યારે બીજા કેટલાક સાધુએ ભદ્રબાહુના શિષ્ય ગણધર સ્થૂલભદ્ર સાથે બિહારમાં રહ્યા. દુષ્કાળની કઠિનતાની પરિસીમાને લીધે ધર્માચારનું યોગ્ય પાલન અને ધર્મશાસ્ત્રોની ગ્ય જાળવણી અશક્ય બની. દિગંબર રહેવું ઈષ્ટ મનાયેલ હોવા છતાં વ્યવહારમાં એ આચરણ અશક્ય નહીં તે પણ અતિ કઠિન લાગતાં મગધમાં રહેલા સાધુઓએ નગ્નતાને એકીસાથે ત્યાગ કર્યો અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. આ રીતે તેમણે મહાવીરની આજ્ઞા વિરુદ્ધનું આચરણ કર્યું. તેમને સમજાવવાને સ્થૂલભરના પ્રયાસો સફળ ન થયા. દક્ષિણમાં ગયેલ સાધુઓએ આચારનું યોગ્ય પાલન કરેલ અને બિહાર પાછા ફરતાં તેમણે ત્યાંના સાધુઓને આ શિથિલાચાર જોયો અને તેમણે તેમને ધર્મચુત માન્યા. મગધમાં રહેલ સાધુઓએ નગ્ન સાધુઓને અત્યાગ્રહી માન્યા અને તેઓ ધર્માતાનું અતિક્રમણ કરે છે એમ માન્યું. આ રીતે શ્વેતાંબરદિગંબર પંથે અસ્તિત્વમાં આવ્યા. ધર્માજ્ઞાનું શબ્દશઃ પાલન કરનાર દિગંબર કહેવાયા અને તેમાં થોડી છૂટછાટ મૂકનાર શ્વેતાંબર કહેવાયા. તાંબર–દિગંબર વચ્ચે કેટલાક ભેદના મુદ્દાઓ નીચે મુજબ છે : ૧. તીર્થકરોની મૂર્તિ સંબંધમાં : શ્વેતાંબર અને દિગંબર મૂર્તિઓને ભિન્ન ભિન્ન પ્રતીકે આપે છે. શ્વેતાંબર પરંપરામાં મૂર્તિઓ મુગટ, રત્ન, વસ્ત્ર, સોના-ચાંદીના આભૂષણોથી સુશોભિત અને આરસપહાણમાં કાચના નેત્રજડિત હોય છે, જ્યારે દિગબર પરંપરામાં મૂર્તિએ નગ્ન હોય છે, તેમને કોઈ પણ પ્રકારે શણગારવામાં આવતી નથી અને આ મૂર્તિઓનાં લેસન નીચાં ઢળેલાં હોય છે. ૨. મહાવીરના સંબંધમાં : (૧) શ્વેતાંબર માન્યતા મુજબ, દેવાનંદ નામની બ્રાહ્મણ સ્ત્રીની કુખે ગર્ભાધાન થયું હોવા છતાં મહાવીરને જન્મ ક્ષત્રિય સ્ત્રી ત્રિશલાદેવીની કુખે થયે હતા. ગર્ભાધાન બાદ ૮૬મા દિવસે ઈન્દ્રદેવે આ ગર્ભ–પરિવર્તન કર્યું હોવાની માન્યતા Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા ૨૫ છે. આચારાંગ, કલ્પસૂત્ર અને ભગવતીસૂત્ર એમ ત્રણ જૈન ગ્રંથમાં આ દંતકથાના નિર્દેશ છે. દિગંબર દેવાનંદામાંથી ત્રિશલાદેવીમાં મહાવીરના ગર્ભના પરિવર્તનની સમગ્ર ઘટનાને અસંભવિત અને અવિશ્વસનીય ગણું કાઢે છે. (૨) શ્વેતાંબર જીતનચરિતે મહાવીરને તેના બાલ્યકાળથી જ અત્યંત ચિતનશીલ હોવાનું અને તેનાં પ્રારંભનાં વર્ષોમાં જ સંસારત્યાગની ઈચ્છીવાળાં હેવાનું દશાર્વે છે, પરંતુ તેમના માતાપિતાની લાગણી ન દુભાય એટલા માટે જ તેઓ તેમની હયાતિમાં સંસારત્યાગ કરતા નથી. મહાવીર યશોદા નામની કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને પ્રિયદર્શના નામની પુત્રીના પિતા પણ થયેલ. દિગંબર મતે કેઈપણ અન્ય રાજકુમારની જેમ જ મહાવીરે પણ રાજમહેલના જીવનના સર્વ ઉપભેગે ભેગવ્યા હતા, પરંતુ ૩૦માં વર્ષે વસ્તુઓના ક્ષણભંગુર સ્વરૂપની પ્રતીતિ થતાં તેમણે તેમના માતાપિતાની હયાતિમાં જ અને તેમની ઈચ્છા વિરુદ્ધ એકાએક સંસારનો ત્યાગ કર્યો. દિગંબરના મતે મહાવીરે કદી લગ્ન કર્યો જ નહેતાં. ૩. આધાર સંબંધી : શ્વેતાંબર દૃષ્ટિવાદ લુપ્ત થયું હોવાનું અને ૧૧ અંગે નાશ ન પામ્યા હોવાનું માને છે, જ્યારે દિગંબર દષ્ટિવાદ તેમજ ૧૧ અંગો બંને લુપ્ત થયા હેવાનું માને છે. સ્થૂલભદ્રના નેતૃત્વ હેઠળ ઈ. સ. ૩૦૦ના અરસામાં પાટલીપુત્રમાં મળેલ સંઘની રાહબરી હેઠળ થયેલ અંગોના સંગ્રહની પુનવ્યવસ્થાને દિગંબર અમાન્ય કરે છે. સૂત્ર સિવાયના ગ્રંથોની યાદી બાબતમાં પણ બંને વચ્ચે ભિન્નતા છે. તદુપરાંત તાંબરે સામાન્ય શ્રાવકોને મૂળ ગ્રંથાના વાચનની પરવાનગી આપતા નથી, જ્યારે દિગંબરે સામાન્ય શ્રાવકને આ ગ્રંથના વાચનની છૂટ આપે છે. ૪. સીએ સંબંધી : Aવેતાંબર માન્યતા મુજબ, સ્ત્રી પણ મેક્ષ પામી શકે છે અને તીર્થંકર પણ બની શકે છે અને તેથી તેઓ સ્ત્રીને શ્રમણ સંધમાં જોડાવાની છૂટ આપે છે. વર્તમાન ચોવીસીમાં ૧૯મા તીર્થંકર મહિલનાથ સ્ત્રીના ભવમાં મોક્ષ પામ્યા હતા તેવી માન્યતા પ્રવર્તે છે. આમ સ્ત્રીના આત્માને પુરુષના આત્મા કરતાં સ્ત્રી હોવાને Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈનન કારણે નિર્ન કક્ષાના ગણવામાં આવ્યા નથી. દિગ ંબર સ્ત્રીને સંધમાં જોડાવાની છૂટ આપતા નથી અને સ્ત્રી પુરુષ તરીકે જન્મ્યા બાદ જ મેાક્ષ અથવા તી કરના દરજ્જો પ્રાપ્ત કરી શકે છે એમ માને છે. ૨૩ પુ. શ્રમણ સંબંધી : શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્ર પરિધાન કરે છે, જ્યારે દિગંબર નિર્વસ્ત્ર હોય છે એ આપણે આગળ દર્શાવેલ છે. આજે દિગમ્બર સાધુએ ગણ્યાગાંવ્યા જ છે અને તેએ એકાંત સ્થળે વસે છે. શ્વેતાંબર શ્રમણને ૧૪ વસ્તુ (ધેતી, ઉપર વગેરે) રાખવાની છૂટ છે. તે એક સ્થાનેથી અન્ય સ્થાને વિહાર કરતા વિચરતા રહે છે. દિગમ્બર શ્રમણને ૨ વસ્તુએ જ (મારપીછાના રજોહરણ અને કમંડળ) રાખવાની છૂટ છે. ૬, પેટાપથા સંધી : શ્વેતાંબર સ ંપ્રદાયના ત્રણ પેટાપ થા છે: ૧. મૂર્તિપૂજક, ૨. સ્થાનકવાસી, અને ૩. તેરાપંથી; જ્યારે દિગમ્બરસોંપ્રદાયના નીચે મુજબ ણ પેટાપ થા છે : ૧. વીસપચી, ૨. તેરપી, અને ૩. તારણુપ થી. મૂર્તિ પૂજક તીથંકરાની મૂર્તિપૂજા કરે છે. સ્થાનકવાસી પેટાપથ (૧૫મી સદી) મૂર્તિપૂજા વિરાધી છે અને તેમના સાધુ-સાધ્વીએ માં પર મુહુપત્તી (સફેદ કપડુ) બાંધે છે. તરાપથી (૧૮મી સદી) પણ મૂર્તિ પૂજાનું સમર્થન કરતા નથી અને અન્ય પથેા સાથે તેમને અહિંસાના સબંધમાં મતભેદ છે. વીસપંથી મૂર્તિ પૂજામાં ફળ-ફૂલ વગેરેના ઉપયોગ કરે છે. તરપથી મૂર્તિ પૂજામાં કેવળ નિર્જીવ વસ્તુઓને જ ઉપયોગ કરે છે અને તારણુપથી (૧૫મી સદી) પૂજામાં મૂર્તિને સ્થાને ધર્માંત્ર થાને રાખે છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયા વચ્ચેના મતભેદા-તફાવતા મૂળભૂત છે જ નહીં. “ સ્ત્રીએને મુક્તિ મળે નહીં”, “દેહધારી કેવળજ્ઞાની ભેજન કરે નહીં ” વગેરે નાખતા અને વસ્ત્ર ન પહેરવું વગેરે સાધુના આચારવ્યવહાર સિવાય બાકી બધુ પ્રાયઃ દિગ ંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં સરખું છે. એકબીજાના તર્ક શાસ્ત્રોને તે સ્વીકારે છે. જૈનધર્મના મુખ્ય સિદ્ધાંત જે સ્યાદ્વાદ છે તેનુ બને એકસરખા ઉત્સાહથી સમર્થન કરે છે. આથી તે પરસ્પર સાધર્મિક છે. બંને સ ંપ્રદાયો વચ્ચેના ભેદે કદી તીવ્ર સ્વરૂપ ધારણ કર્યુ * મુનિશ્રી ન્યાયવિજયજી, જૈનદર્શન, પૃ. ૧૩, ફૂટનોટ. તે - Page #36 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા નથી. વળી, એક સંપ્રદાય અન્ય સંપ્રદાયના આધ્યાત્મિક અને આધિભૌતિક ગ્રંથને પણ ઉપગ કરે છે અને એક સંપ્રદાયના વિદ્વાનોએ અન્ય સંપ્રદાયના ગ્રંથ પર ટીકાઓ પણ લખી છે. ૧૬. શું જેન દશન નિરીશ્વરવાદી છે ? ભારતીય દર્શનના આસ્તિક અને નાસ્તિક એવા બે વિભાગે છે અને તેમાં બદ્ધ દર્શન અને ચાર્વાકદર્શન સાથે જૈન દર્શનને પણ નાસ્તિક વિભાગ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. ભારતીય પરંપરામાં “નાસ્તિક” શબ્દ ત્રિવિધ અર્થમાં પ્રયોજાય છેઃ (૧) મૃત્યુ પછીના જીવનમાં અશ્રદ્ધા, (૨) વેદની સત્તામાં અશ્રદ્ધા, અને (૩) ઈશ્વરમાં અશ્રદ્ધા. જૈન દર્શન નાસ્તિક' શબ્દના પ્રથમ અર્થમાં “નાસ્તિક’ નથી. જૈન મતે. વર્તમાન જીવનને અંત અર્થાત મૃત્યુ એ જીવનને અંત નથી, અસ્તિત્વ-લોપ નથી. મૃત્યુ પછી કશું અસ્તિત્વમાન રહેતું નથી એવું જૈન મંતવ્ય નથી. જેના દર્શન કર્મ-સિદ્ધાંત અને આત્માના પુનર્જન્મનો સિદ્ધાંતને સ્વીકારે છે. જૈન દર્શન નિર્દિષ્ટ જીવની ચાર ગતિઓ જૈન દર્શનને સ્થૂળ નાસ્તિક દર્શન ન હેવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિની શ્રેણીમાં માનવી નિમ્ન કક્ષાએ સરી ન પડે તે માટે માનવીને નીતિમય જીવન જીવવાની જૈન દર્શનની સલાહ અને કર્મ–જંજીરોમાંથી પૂર્ણ મુક્તિ માટેને તેને આગ્રહ જૈન દર્શનને પાટપણે ચાર્વાક જેવા નાસ્તિક દર્શનથી જુદું પાડે છે. “નાસ્તિક' શ દના બીજા અર્થમાં જૈન દર્શન શંકાતીતપણે અવૈદિક દર્શન છે. જૈન દર્શન વેદની સત્તા અને પ્રમાણભૂતતાને સ્વીકારતું નથી, પરંતુ આ કંઈ માનવ-પરિસ્થિતિના ચિંતનાત્મક અને તાત્તિવક પૃથક્કરણમાંની અશ્રદ્ધાને લીધે નથી. જૈન મનાવિજ્ઞાન, તત્ત્વવિજ્ઞાન અને જ્ઞાનમીમાંસા એ હકીકતના વિધાયક પુરાવાઓ છે કે જેના દર્શન વેદિક સત્તાને અસ્વીકાર તાત્ત્વિક ચિંતન પ્રત્યેના અણગમાને લીધે કરતું નથી. જેન પરંપરાને તેના પોતાના ચિંતકે અને પ્રજ્ઞજનોની શ્રેણી છે તેમજ તાત્વિક ડહાપણ સમાવિષ્ટ કરતા પવિત્ર ગ્રંથે પણ છે. જેને આ ગ્રંથને પ્રમાણભૂત માને છે. જેના મતે, આ ગ્રંથે સમ્યગૂ (સાચું-પથાર્થ) જ્ઞાન આપે છે, કારણ કે તેમાં એવી વ્યક્તિઓનાં ઉચ્ચારણે છે, જેઓ સાંસારિક જીવન. જીવ્યા હતા પરંતુ જેમણે પોતાના સાચા જ્ઞાન અને સાચા આચરણ દ્વારા પિતાની જાતને પૂર્ણ બનાવી હતી. Page #37 -------------------------------------------------------------------------- ________________ -૨૮ જૈનદર્શન નાસ્તિક શબ્દનું ત્રીજું અર્થઘટન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે નાસ્તિક’ શબ્દની સામાન્ય સમજ તેને અનિવાર્ય રીતે “નિરીશ્વરવાદ' શબ્દની સમાન માને છે. જૈન દર્શનને નિરુપાધિક રીતે નિરીશ્વરવાદી હોવાનું કહેવું એ અયોગ્ય અને અતાત્વિક બંને છે, કારણ કે જેના દર્શન સર્વોપરી રીતે વૈયક્તિક ઈશ્વર-સર્જક ઈશ્વર-ને જ માત્ર ઈન્કાર કરે છે, ઈશ્વરત્વ સ્વયંને નહીં. જૈન દર્શન માનવીને ઈશ્વરત્વની કક્ષાપર્યત લાવી મૂકે છે અને સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને સ્વસ્થ જીવન દ્વારા શક્ય તેટલું ઈશ્વરત્વ નજદીક પહોંચવાની તેને પ્રેરણા આપે છે. અહીં ઈશ્વરના પ્રત્યયનું ગહન વિલેષણ જોવા મળે છે. વિશ્વનાં મોટા ભાગનાં દર્શને માં ઈશ્વરની કલ્પના દૃષ્ટિગોચર થાય છે. ઈશ્વરને સંપૂર્ણ સર્વોપરી, પવિત્ર, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપક, સચ્ચિદાનંદ સ્વરૂપ માનવામાં આવે છે. તે સર્જક, પાલક અને સંહારક તેમ જ ઉદ્ધારક છે. સૃષ્ટિ પરિણામ છે અને ઈશ્વર તેનું સર્વોપરી કારણ છે. કાર્યકારણ નિયમ મુજબ જ્યારે એમ માનવામાં આવે ત્યારે અનવસ્થાદેષ થાય છે. તદુપરાંત ઈશ્વર સૃષ્ટિના સર્જક છે એમ કહીએ ત્યારે ઈશ્વરમાં સર્જનની ઈચ્છા નિર્દિષ્ટ થાય છે. ઈચ્છા અભાવરૂપ વસ્તુ કે હકીક્તની નિર્દેશક છે અને ઈશ્વર અપૂર્ણ હોઈ શકે નહીં. આ રીતે સર્જક ઈવરને ખ્યાલ ઈશ્વરને માનવી બનાવે છે અને તેને જરૂરત અને અપૂર્ણતાની નિમ્ન કક્ષાએ લાવી મૂકે છે. સંસારમાં પાપ, દુઃખ, દર્દો, ગરીબી, યાતના, અસમાનતા વગેરે હોવાનું કારણ શું છે ? ઈશ્વર જ્યારે શુભ તત્ત્વ છે, સર્વશક્તિમાન છે, સંપૂર્ણ છે ત્યારે તે આવું બધું કેમ પ્રવર્તા દે છે ? તદુપરાંત, જ્યારે ઈશ્વર સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ છે ત્યારે પાપી જીવો અને ખાસ કરીને તેના અસ્તિત્વને ઇનકારનાર (નાસ્તિક) જગતમાં કેમ છે ? (૧) આચાર્ય જિનસેન પૂછે છે : “જે ઈશ્વરે વિશ્વનું સર્જન કર્યું હોય તે તે તેના સર્જન પૂર્વે ક્યાં હતા? જે તે દિ(અવકાશ)માં ન હોય તો તેણે વિશ્વને ક્યાં સ્થિત કર્યું - સ્થાન આપ્યું ? ઈશ્વર જેવા અરૂપી અને અ-ભૌતિક દ્રવ્ય ભૌતિક સૃષ્ટિ કેવી રીતે સજી ? જે સામગ્રી પહેલેથી જ અસ્તિત્વમાન હોવાનું માની લઈએ તે પછી શા માટે સૃષ્ટિ સ્વયંને જ અનાદિ ન માનીએ ? જો સર્જક અસર્જિત હોય તે સૃષ્ટિ સ્વયને જ શા માટે આત્મ-અસ્તિત્વમાન ન માનીએ ? શું -ઈશ્વર આત્મનિર્ભર છે ? જે તે હોય તે તેણે સૃષ્ટિનું સર્જન કર્યું ન હોત. જે તે ન હોય તો, સામાન્ય કુંભકારની જેમ જ તે કાર્ય માટે અસમર્થ હેત, કારણ કે ધારણા મુજબ માત્ર પૂર્ણ તત્વ જ તેને સર્જી શકે છે.” Page #38 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા - (૨) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય લખે છે : જે પ્રત્યેક અસ્તિત્વમાન પદાર્થને કર્તા હોય, તો કર્તા વયને અન્ય. કર્તા વગેરે દ્વારા જ સમજાવી શકાય. આ વિષચક્રથી મુક્ત થવા માટે આપણે એક અનાદિ સ્વયં સ્પષ્ટ કારણ, ઈશ્વર માનવું પડે. પરંતુ એક તવને આત્મઅસ્તિત્વમાન હોવાનું માનવામાં આવે તે પછી શા માટે બીજા અનેકને પણ અનાદિ અને નિત્ય ન કહી શકાય ?...(તેથી) વિશ્વના પ્રથમ કારણુના અસ્તિત્વને. માનવાની આવશ્યકતા નથી.” - સૃષ્ટિની વૈવિધ્યતાને કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ સહકારી પરિસ્થિતિઓ સાથે સંલગ્ન કરી શકાય. સમગ્ર વિશ્વ અનાદિ અને અનંત છે એમ જૈન દર્શન માને છે. તેની ઉત્પત્તિ માટે એક કે અન્ય સર્જકની કહપના માત્ર અજ્ઞાનનું પરિણામ છે. જગત નિયત અને શાશ્વત છે. તે તેના નિયમ અનુસાર વર્તે છે. જૈન મતે, વિશ્વ-ૌચિત્ય કર્માધીન છે. કર્મ અને તેના ફળ વચ્ચે પણ સત્તા (ઈશ્વરસમેત) વિક્ષેપ કરી શકે નહીં. જીવ ઈચ્છે તે કર્મ કરવા સ્વતંત્ર છે પરંતુ પસંદગી અફર છે અને કરેલાં કર્મોના પરિણામોથી છટકી શકાય નહીં. ઈશ્વર કે અન્ય કોઈ તેમાં ફેરફાર કરી શકે નહીં. જેના દર્શનની આ વિશિષ્ટતા છે. જૈન દર્શનને આ સિદ્ધાંત તેને ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ દર્શનાથી ભિન્ન પાડે. છે. કેાઈ ઈશ્વર કે તેને પયગંબર કે તેને દૂત માનવ જીવનમાં દરમ્યાનગીરી કરી શકે નહીં. વ્યક્તિ (જીવ) જ પિતાના કર્મો માટે પ્રત્યક્ષ રીતે અને અનિવાર્ય રીતે. જવાબદાર છે. કર્મનો ક્ષય થતાં જીવ મુક્ત બને છે. - મુક્તાત્મા એટલે જ ઈશ્વર. ઈશ્વરત્વ અને મુક્તાવસ્થાનાં લક્ષણો સમાન છે. જેના સર્વ કર્મો ક્ષય પામ્યા હોય તે ઈશ્વર છે. (ifક્ષણ સરકર્મા શ્વરઃ 1 ) ઈશ્વર” શબ્દનો અર્થ સમર્થ–પૂર્ણ છે. જીવ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના સાધન. દ્વારા પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આ પૂર્ણાવસ્થા એટલે જ ઈશ્વરત્વ.. આત્મા સ્વ-રૂપ વિકાસ દ્વારા ઈશ્વર બની શકે છે. જેની દષ્ટિએ આત્મા તેના પૂર્ણ રૂપમાં ઈશ્વર છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વરત્વનું જન્મજાત સ્વરૂપ છે. વ્યક્તિગત પ્રયાસ-સાહસ છવ માટે ઈશ્વર-સ્થિતિની પ્રાપ્તિની કેડી કંડારે છે અને ત્યાં પહોંચતાં આત્મા પોતાના મૂળ સ્વરૂપે-તિર્મયોચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. અહીં મુક્તાત્માની વ્યક્તિમતાને લેપ થતો નથી, પરંતુ તેની વ્યક્તિગત હસ્તી આ સ્થિતિમાં જારી રહે છે. મુક્તાત્માઓ વિશ્વની ટોચે જાય છે અને Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન ન હંમેશાં ત્યાં વસે છે. તેઓ જીવન-મૃત્યુના ફેરા(સોંસર)માંથી અલિપ્ત-મુક્ત થયા હોય છે અને તેથી તેના પર કાઈ પ્રભાવ પડતા નથી તેથી સર્વોપરી -શાસક-સ ક–નિય તા—નાં કાર્યોનુ આરાપણ તેમનામાં શકય નથી. સ ંસારમાં રહેલા છત્રેાને શાશ્વત દેવા માની શકાય નહીં. આ અશ્ર્વમાં ઈશ્વરના દરજ્જા કરતાં તીર્થંકર-પ૬ વધુ ઇચ્છનીય છે. તીર્થંકરપદ–પ્રાપ્તિ જીવનનુ પરમ લક્ષ્ય છે અને તીર્થંકર માનવતા સમક્ષ એવુ ઝળહળતું ઉદાહરણ છે કે જે તેને ખાતરી આપે છે કે આધ્યાત્મિક પૂર્ણતા વાસ્તવમાં પ્રાપ્ય છે અને તે માત્ર ચિંતનાત્મક મૂલ્ય માત્ર નથી. આ રીતે, જૈન નિરીશ્વરવાદ તાત્ત્વિક ચિંતનની ફળશ્રુતિરૂપ છે અને તેથી તે સરળ નિરીશ્વરવાદ (જે તાત્ત્વિક ચિંતન વિના, દૃષ્ટિગાચર ન થાય તેનો ઇન્કાર કરે છે તે) કરતાં ભિન્ન છે. ઇશ્વરના અસ્તિત્વ માટેની તૈયાયિકાની સાબિતીઓનુ` ખંડન : 30 જૈન તત્ત્વજ્ઞાનૈયાચકેાની ઇશ્વરના આંતત્ત્વ માટેની સાબિતીઓનુ ખંડન કરે છે, તેથી આપણે અહીં તેના નિર્દેશ કરીશું. નૈયાયિકાના મતે, પરિણામ તરીકે સૃષ્ટિ બુદ્ધિશાળી કારણ સૂચવે છે અને તે ઈશ્વર છે. જૈન તત્ત્વના દર્શાવે છે કે સામાન્ય પરિણામનું કારણ બુદ્ધિશાળી માનવી હોય છે એ સાદૃશ્યને આધારે દલીલ કરીએ કે સૃષ્ટિ(પરિણામ)ને તેના કારણ તરીકે ઈશ્વર છે તે! આપણે એમ માનવું જોઈએ કે માનવીની જેમ ઈશ્વર પણ અપૂર્ણ છે. બીજી બાજુએ એ કાર્ય-કારણ પ્રકારેણ વચ્ચેનું સામ્ય નોંધપાત્ર નથી એમ કહેવામાં આવે તે ઐયિકા તેમણે તારવેલ નિષ્કનું સમર્થન કરી શકે નહીં. પાણીની વરાળ ધુમાડા સમાન છે, તેથી ધુમાડાની જેમ પાણીની વરાળ પરથી અગ્નિનુ અનુમાન કરવુ યોગ્ય નથી. પરિણામ તરીકે સૃષ્ટિ અન્ય પરિણામેા કરતાં ભિન્ન છે (અને તેથી ભિન્ન પ્રકારના કારણનું સમર્થન કરી શકાય) એવા ત્રીજો વિકલ્પ જૈન તત્ત્વજ્ઞ સ્વીકારતા નથી, તેના મતે ક્રમક રીતે નાશ પામતાં ઘર જેવાં સામાન્ય પરિણામ અને સૃષ્ટિ-સર્જન સબંધી કારણ વિશે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે કારણુ અદૃષ્ટ છે અને તેથી આપણે એ પણ સ્વીકારવુ જોઈએ કે બુદ્ધિશાળી વ્યક્તિએ દ્વારા જ વિનાશ પણ ઉદ્ભવે છે. સામાન્ય સજના સાદસ્યના આધારે આગળ વધતાં, જૈન તત્ત્વજ્ઞ શ્ર્લીલ ફરે છે કે સૃષ્ટિના કારણ તરીકે ઈશ્વરને શરીર હાવુ જોઈએ. આપણે કાઈપણ બુદ્ધિશાળી સજ્જ ને શરીરવિહોણા જોયેલ નથી અને તેથી જૈન મતે, સૃષ્ટિના સર્જકના કિસ્સામાં પણ આથી ભિન્ન હોવુ જોઈએ નહીં. Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભૂમિકા જૈન તત્વજ્ઞ અન્ય શક્યતાઓનું પણ પૃથકકરણ કરે છે. દેહવિહેણું ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરીએ અને સર્જન માટે તેને જવાબદાર માનીએ. સર્જન (૧) કાં તે તેના વ્યક્તિગત તરંગને લીધે હોય, (૨) કાં તે માનવીનાં સારાં– બુરા કાર્યોને લીધે હેય, (૩) કાં તો માનવી પર ઈશ્વરની કૃપાને લીધે હોય, (૪) અથવા તે સર્જન સ્વયં ઈશ્વરે માનેલ રમત તરીકે છે. જેના મતે, આ ચારમાંને કોઈપણ વિકલ્પ ઈશ્વરને પૂર્ણ તત્વ તરીકેની પ્રતિષ્ઠા આપતો નથી. (૧) પ્રથમ વિકલ્પ સૃષ્ટિને નિયંત્રિત કરતાં સર્વ પ્રાકૃતિક નિયમોને કારાણે મૂકે છે. (૨) બીજો વિકલ્પ સ્વીકારતાં, ઈશ્વરનું સ્વાતંત્ર્ય હણાય છે, કારણ કે આ કિસ્સામાં તે માનવીના સારા-માઠા અનુભવ માટે જવાબદાર રહેતા નથી. (૩) ત્રીજો વિકલ્પ પણ સતિષકારક નથી, કારણ કે આ જગતમાંની યાતનાની હાજરીની સમજુતી આપવા તે સમર્થ નથી. આ સંદર્ભમાં સારા અને ખરાબ કાર્યોને સુખ અને દુઃખ માટે જવાબદાર માનવામાં આવે તે ઈશ્વર અનાવશ્યક તવ બની રહે છે. (૪) અંતિમ વિકલ્પ ઈશ્વરના ભાગે લક્ષ્યહીનતા સૂચવે છે. જેન ચિંતક દર્શાવે છે કે આ સર્વ દલીલોને આશય એ છે કે ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલ સંપૂર્ણ રીતે નિરાશાજનક, નિરથર્ક કાર્ય છે અને વધુ સારો વિકલ્પ તે આ ધારણાને સદંતર ત્યાગ છે. સમાપનઃ જેના દર્શન પ્રચલિત અર્થમાં ઈશ્વરને ઇન્કાર કરે છે તેમ છતાં તેને નિરીશ્વરવાદી કહી શકાય નહીં. જેના દર્શન આત્મા, સર્વજ્ઞ, તીર્થકર, સ્વર્ગ, પરલેક, વગેરેના અસ્તિત્વને તેમજ મુક્તિ–મેલના સિદ્ધાંતમાં માને છે. અલબત્ત, મોક્ષ કે અન્ય કોઈપણ પ્રશ્નરની સિદ્ધિ અર્થે સ્વતંત્ર ઈશ્વરની કલ્પનાને અહીં કેઈ સ્થાન નથી. જેના મતે, આત્મા પરમાત્મા–ઈશ્વર બની શકે છે. આમ, જેનદર્શન ઈશ્વરમાં, દેવત્વમાં અને અનેક દેવામાં માને છે. જેને તીર્થકરોને પૂજનીય, વંદનીય માને છે. અહીં જિન કે તીર્થકર માનવજાત માટને આદર્શ છે. અહીં જિન કે તીર્થકર દેવની ઉપાસના ઈશ્વરને પ્રસન્ન કરવા માટે નથી પરંતુ પિતાના હૃદય-ચિત્ત-ની શુદ્ધિ અર્થે છે. સારાયે દુઃખેના ઉત્પાદક રાગ-દ્વેષના નિવારણાર્થે રાગ-દ્વેષને જીતનાર જિનેશ્વરનું અવલંબન પરમ ઉપયોગી અને આવશ્યક માનવામાં આવે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જૈન તત્ત્વવિજ્ઞાન (Jain Metaphysics) ૧. પ્રાસ્તાવિક (Introductory) : બ્રેડલે દર્શાવે છે તેમ તત્ત્વવિજ્ઞાન માત્ર આભાસની વિરુદ્ધ વાસ્તવિકતા– (Reality)ને જાણવાના પ્રયાસ છે. તે વાસ્તવિકતા, અસ્તિત્વ, તત્ત્વ કે દ્રવ્યના અંતિમ સ્વરૂપને સમજવાને અને ગ્રહણ કરવાના પ્રયાસ છે. વાસ્તવિકતા તત્ત્વવિજ્ઞાનના ચાવીરૂપ પ્રત્યય છે અને તેમાં વન અને જગતના ખ્યાલનો સમાવેશ થાય છે. પ્રત્યેક ઈન વિશ્વના અસ્તિત્વને સ્વીકારે છે, પરંતુ તે પ્રત્યેક તેના વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી તેને સિદ્ધ કરવા મથે છે. આ રીતે, વિશ્વનું પ્રત્યેકદર્શીન લાકના સ્વરૂપને સમજવાના પ્રયાસ છે. લેાક અનુભવના વિષય છે, મૂર્ત જગત છે. વાસ્તવમાં અલાક પણ લેાક જ છે. જૈન તત્ત્વવિજ્ઞાન વાસ્તવિકતાના સ્વરૂપ અંગે ચર્ચા કરે છે. વાસ્તવિકતાની આ સૃષ્ટિમાં લાક અને અન્લાકના સમાવેશ થાય છે. લાક (મૂર્ત જગત) આપણા અનુભવના વિષય છે અને અ-લેાક આથી પર છે અને તેમાં શુદ્ધ અવકાશના સમાવેશ થાય છે. જૈન તત્ત્વવિજ્ઞાન દૃષ્ટાના મનની બહાર સ્વતંત્ર રીતે અસ્તિત્વમાન એવી સૃષ્ટિને નિર્દેશે છે. આમ, સૃષ્ટિ અહીં મનની રચનામાત્ર નથી પર ંતુ તેને સ્વતંત્ર અસ્તિત્વ છે. આમ જૈનદર્શન વાસ્તવવાદી છે. સ ંગ્રહ નયના દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય-સત્ એક છે, વાસ્તવિકતા એક છે અને આ વાર્તાવકતા અસ્તિત્વ ( સત્ ) છે. સત્ એકમાત્ર દ્રવ્ય છે ( એકતત્ત્વવાદ), જૈન સત્તામીમાંસા (Ontology) સા સ્વરૂપની ચર્ચા કરે છે. જૈન તત્ત્વવિજ્ઞાન (Metaphysics) વિશ્વને જીવ અને અજીવ (જેમાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના સમાવેશ થાય છે તે) એવા બે સ્વતંત્ર પદાર્થોં (Categories)માં વિભાજિત કરે છે (દ્વૈતવાદ ). જૈન તત્ત્વવિજ્ઞાનમાં જીવ, પુદ્ગલ, ધ, અધર્મ આકાશ અને કાળ એમ કુલ ષડદ્રવ્યની ચર્ચાવિચારણા કરવામાં આવે છે ( અનેકતત્ત્વવાદ ). જૈન તત્ત્વવિજ્ઞાન આ રીતે વાસ્તવાદી અને અનેકત્ત્વવાદી છે, કારણ કે તે પદાર્થો અને જીવાની અનેકતામાં માને છે અને આ પ્રત્યેક વાસ્તવિક છે અને આપણા જ્ઞાનના પદાથે પણ વાસ્તવિક છે, માત્ર વિચાર નથી એમ પણ માને છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન ૨. જૈન સત્તામીમાંસા (Jaina Ontology) : ૧. વાસ્તવિક્તા માટેના પર્યાયવાચી શબ્દો (Synonyms for Reality) : જૈન દનમાં વાસ્તવિકતા માટે સત્, સત્તા, તવ, અર્થ, પદાર્થ, વગેરે પર્યાયવાચી શબ્દોના ઉપયોગ કરવામાં આવે છે. અન્ય ભારતીય દર્શના આ શબ્દો સમાન અમાં પ્રયોજતા નથી. વૈશેષિક દર્શન પદાર્થ' શબ્દ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ એ બધા માટે ઉપયોગમાં લે છે. પણ ‘અર્થ' શબ્દ દ્રવ્ય, ગુણુ અને કર્મ એ ત્રણ પદાર્થ માટે અનામત રાખે છે. ન્યાય દર્શન ‘સત્' શબ્દનો ઉપયોગ તેના ૧૬ પદાથા માટે કરે છે. સાંખ્ય દર્શન તેના પુરુષ અને પ્રકૃતિના સિદ્ધાંતા માટે તત્ત્વ શબ્દ પ્રયાજે છે. અન્ય ભારતીય દર્શન જેમ જૈન દર્શન પણ વાસ્તવવાદી છે પર ંતુ અહીં વાસ્તવિકતા, સત્, દ્રવ્ય, પદાર્થ વગેરે શબ્દો વચ્ચે કાઈ ભેદ નથી. જૈન તત્ત્વવિજ્ઞાન સત્-દ્રવ્ય-નુ તત્ત્વવિજ્ઞાન છે. સત્ તેનું તાત્ત્વિક અધિષ્ણન છે. ૨. વાસ્તવિકતાની વ્યાખ્યા : સત અને અસ્તિત્વ: (Definition of Reality; Reality and Existence) ઉમાસ્વાતિ વાસ્તવિકતા માટે ‘તત્ત્વ' શબ્દને સ્થાને દ્રવ્ય' શબ્દના પ્રયોગ કરે છે. આમ, દ્રવ્ય અને વાસ્તવિકતા વચ્ચે અહીં કાઈ ભેદ નથી. વાસ્તવિકતા દ્રવ્ય છે અને દ્રવ્ય વાસ્તવિકતા છે. આગળ દર્શાવ્યા મુજબ, સગ્રહ નયના દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય એક છે, સત્ એક માત્ર દ્રવ્ય છે. આ દૃષ્ટિએ, ચેતન-જડ, સામાન્યવિશેષ, સાતા-નેય, એક-અનેક વચ્ચે કાઈ ભેદ નથી. ઉમાસ્વાતિ દ્રવ્યની વ્યાખ્યાં સત્ દ્વારા કરે છે. સત્ દ્રવ્યનું લક્ષણ છે-ત્ થ્ય ક્ષળમ્ । આમ, સત્અસ્તિત્વ-સત્તાએ વાસ્તવિકતાના મુખ્ય અને આવશ્યક માપદંડ છે. જે અસ્તિત્વમાન હોય તે વાસ્તવિક છે. અસ્તિત્વમાં સર્વ કંઈ સમાવિષ્ટ છે. ખાન શબ્દોમાં કહીએ તા, અસ્તિત્વ (સત્) વાસ્તવિકતા છે અથવા વાસ્તવિકતા અસ્તિત્વ (સત) છે. અસ્તિત્વ દ્રવ્ય છે. આ દૃષ્ટિએ, સર્વ કંઈ એક છે, કારણ કે સર્વ કઈ આસ્તત્વમાન છે-સર્વેનેજું સવિશેષાત્ । સ્થાનાંગ સૂત્રમાં ‘એક આત્મા', એક વિશ્વ' ને આયા; ગે છો । વગેરે ખ્યાલે જોવા મળે છે. આ ઉપનિષદના સત્ય તો એક જ છે પર ંતુ વિદ્વાને તેને અનેક પ્રકારે વર્ણવે છે'. ખ્યાલ જૈ. ૩ ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ જેનદન -ાં મત્ ચિત્રા ચુધા પતિ એવા ખ્યાલ સાથે સામ્ય ધરાવે છે. સંગ્રહ નયના દૃષ્ટિબિંદુથી અદ્વૈત-એકવ−ના ઉપરોક્ત ખ્યાલ યથાર્થ છે અને તે શંકરાચાર્યના નિરપેક્ષ આદર્શવાદ અને બ્રેડલેના અનુભવ’ની સમીપ પહોંચે છે. આપણી બુદ્ધિ આ સમગ્ર વાસ્તવિકતાનું વર્ણન કરી શકે નહીં, પરંતુ અંતઃસ્ફુરણા દ્વારા જ તેના સાક્ષાત્કાર કરી શકાય અને આ માત્ર ડેવલીને જ સુલભ છે. ૩૪ અનુયોગદ્દાર સૂત્ર મુજબ, દ્રવ્ય વાસ્તિવકતાના સાર્વત્રિક માપદંડ છે. ઉમાસ્વાતિ દ્રવ્યના આ શાસ્ત્રોક્ત ખ્યાલને ‘સત્’માં વિકસાવે છે અને અહીં દ્રવ્ય અને સત્ વચ્ચે કાઈ ભેદ પાડવામાં આવતા નથી. તેમની ભાષા શાસ્ત્રસંમત કરતાં તાત્ત્વિક સવિશેષ છે. જૈન સૂત્રોમાં વાસ્તવિકતાના માપદંડ તરીકે ‘સત્' ને બદલે ‘દ્રવ્ય' શબ્દપ્રયોગ જોવા મળે છે. ઉમાસ્વાતિના ‘સત્'ને ખ્યાલ વેદાંત અને ન્યાય-વૈશેષિક દર્શનાના અરિવર્તનશીલ નિરપેક્ષ શાશ્વતતા તરીકે ‘સત્’ના ખ્યાલ કરતાં ભિન્ન છે જે નીચે વધ્યુંવેલ ‘સત્’નાં લક્ષણા દ્વારા સ્પષ્ટ થશે. ૩. સત્તું સ્વરૂપ : સતનાં લક્ષણો: (Nature of Sat : Characteristics of Sat) : ઉમાસ્વાતિના મતે, સત્ વાસ્તવિકતાના માપદંડ છે. સત્ ઉત્પાદન-વ્યયધ્રૌવ્યયુક્ત છે. (સવા-ચ-પ્રૌયુસ્ત હત્ ।) સત્યાત્મક છે. સને આ ત્રણ લક્ષણા છે. સત્ શાશ્વત અને અપરિવર્તનશીલ સ્વરૂપનું નથી. સતનાં પ્રથમ બે લક્ષણા (ઉત્પાદ અને વ્યય) વાસ્તવિક્તાનાં ગતિશીલ પાસાં-અશા છે, જ્યારે તેનું છેલ્લું લક્ષણ તેનું સ્થિર સ્થાયી પાસ-અંશ છે. આ ણેમાં પરસ્પર અવિનાભાવ છે, એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતાં નથી. હવે આપણે સત્’ના આ પ્રત્યેક લક્ષણ અંગે વિગતવાર જોઈશું. ૧. ઉત્પાદ (origination) : જ્યારે દ્રવ્ય તેના નિજી સ્વરૂપને, તિલાંજલિ આપ્યા વિના ઉત્પન્ન થાય ત્યારે તે ઉત્પાદ’ કહેવાય છે. દા. ત., ઘડા માટીમાંથી માટીનુ સ્વરૂપ છેડયા વિના ઉત્પન્ન થાય છે. ઉત્પાદના અર્થ અહીં શૂન્યમાંથી સર્જન થતા નથી, પર ંતુ તેના અર્થ નવું પરિવર્તન-રૂપાંતર કે સ્વરૂપ ધારણ કરવાની વિકાસપ્રક્રિયાના તબક્કો થાય છે. કચિત્ પૂર્વે અસત્ વસ્તુની પ્રાપ્તિ (મહત્ બામસામઃ ।) ઉત્પાનુ લક્ષણ છે. ૨. વ્યય (decay) : વ્યય પુરોગામી પર્યાય(સ્વરૂપ)ના ત્યાગનું નામ છે. દા. ત., માટી ઘડા બનતાં પેાતાનું પુરાગામી સ્વરૂપ ત્યજે છે. વ્યય આ રીતે સંપૂર્ણ વિનાશ નથી. અહીં પુરાગામી સ્વરૂપને સ્થાને અનુગામી સ્વરૂપ સ્થાપિત Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વવિજ્ઞાન ૩૫ થાય છે અને તેથી આ પણ વિકાસ પ્રક્રિયાને જ એક તબક્કો છે. કથંચિત પૂર્વે સત વસ્તુની સત્તાને વિયેગ (સત સત્તાવાળ: I) એ વ્યયનું લક્ષણ છે. માટીના ઘડાનું સ્વરૂપ કે તેને રંગ નાશ પામે છે. ૩. ધ્રૌવ્ય (permanence): ધ્રૌવ્ય-નિત્યતા-શાશ્વતતા દ્રવ્યનું આવશ્યક લક્ષણ છે. અને તે ઉત્પાદ અને વ્યય બંને સ્થિતિઓમાં અપરિવર્તિત રહે છે. ન તે તેની ઉત્પત્તિ થાય છે, ન તે તેને નાશ. તે નિત્ય અને અપરિવર્તનશીલ છે. દા. ત., માટીનું આવશ્યક સ્વરૂપ તેનાં વિભિન્ન રૂપાંતરો વચ્ચે પણ અપરિવર્તિત રહે છે. યુવત્વ દ્રવ્યના આવશ્યક સ્વરૂપની શાશ્વતતા નિર્દેશ છે. ઉત્પાદ અને વ્યય એ બંને અવસ્થામાં દ્રવ્યરૂપે સ્થિતિ ( પતયાનુવર્તન ) એ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્ય તરીકે માટી સ્થાયી માની શકાય. કુંદકુંદાચાર્ય દ્રવ્યની વ્યાખ્યા પ્રવચનસાર(૨૩)માં નીચે મુજબ આપે છે. “જે અપરિક્ત સ્વભાવયુક્ત છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે, ગુણ-પર્યાયયુક્ત છે તે જ દ્રવ્ય છે'. દ્રવ્ય અને સત એક જ છે અને તેથી આ જ લક્ષણ સનું પણ લક્ષણ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવિહીન વાસ્તવિકતાને વિચાર સૈદ્ધાંતિક અમૂર્તીકરણ છે. પ્રત્યેક વાસ્તવિક પદાર્થ આ ત્રણ મૂળભૂત લક્ષણયુક્ત છે. આ ત્રણ અંશવિહીન કઈપણને વાસ્તવિક તરીકે વિચારી શકાય નહીં. વાસ્તવિકતા આ ત્રિધટકયુક્ત છે. તેને સ્વભાવ ત્રયાત્મક છે. આ સિદ્ધાંત તત્ત્વ-સત્ (Being)ના અનેકાંતવાદ તરીકે ઓળખાય છે. ત–સ-ને આ સિદ્ધાંત જૈન તત્ત્વવિજ્ઞાનનું તાવિક અધિષ્ઠાન છે. ૪. દ્રવ્ય, ગુણ અને પર્યાય : યુવત્વ અને પરિવર્તનશીલતા: (Substance, Attributes and Modes : Permanence and Change) જે ગુણ અને પર્યાયયુક્ત હોય તે દ્રવ્ય છે. દ્રવ્ય એટલે ગુણ–પર્યાયનું આશ્રયસ્થાન (ગુણ વય મર્ચે ). જે દ્રવ્યની સાથે હંમેશાં હોય, સ્વયં ગુણરહિત હોય તે ગુણ છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં ગુણ છે; અને જ્યાં ગુણ છે ત્યાં દ્રવ્ય છે. દ્રવ્ય અને ગુણ અવિનાભાવી છે. કાવ્યવિહેણુ ગુણનું અસ્તિત્વ નથી અને ગુણવિહાણ દ્રવ્યનું અસ્તિત્વ નથી. ગુણ નિત્ય છે અને તે સદા દ્રવ્યની સાથે રહે છે. દ્રવ્ય ગુણનું આશ્રયસ્થાન છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ગુણ હંમેશાં દ્રવ્યની અંતગર્ત હોય છે. ગુણ સ્વયંને ગુણ નથી, તે ગુણરહિત ગુણ નિત્યતાવાચક છે અને ધ્રૌવ્યના સ્થાને તેને પ્રયોગ થાય છે. પર્યાય દ્વવ્યાશ્રિત છે અને ગુણરહિત છે. પર્યાય દ્રવ્યનું એક સ્વરૂપ છે અને દ્રવ્ય વિના તેનું અસ્તિત્વ શક્ય નથી. પર્યાય ઉત્પાદ-વ્યયયુકત હોવાથી દ્રવ્યમાં સદા નિહિત નથી. પર્યાય ક્ષણિક છે, પ્રતિ સમય ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. જૂના પર્યાયે નાશ પામે છે અને નવા નવા પર્યાયે ઉત્પન્ન થતા રહે છે. દ્રવ્ય સ્વભાવતઃ અધિકૃત રહીને અનંત પરિવર્તનમાં જે દેખાય છે તે પર્યાય” કહેવાય છે. પર્યાય પરિવર્તનસૂચક છે. ઉપાદ-વ્યયના સ્થાને “પર્યાય” શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રવ્ય અનેકવિધ ગુણોનું આશ્રયસ્થાન છે. દ્રવ્યમાં બે પ્રકારના ગુણે છે: (૧) આવશ્યક છે નિત્ય લક્ષણ (સ્વરૂ૫), અને (૨) આકસ્મિક કે પરિવર્તનશીલ ગુણ (પર્યાયે) (૧) આવશ્યક કે નિત્ય લક્ષણો વિના દ્રવ્યનું અસ્તિત્વ સંભવિત નથી. દ્રવ્યમાત્ર તેનાં લક્ષણો(ગુણો)માં અને લક્ષણ દ્વારા અસ્તિત્વમાન છે. દ્રવ્યનાં નિત્ય લક્ષણ અપરિવર્તનશીલ છે, અર્થાત દ્રવ્ય અને તેનાં આવશ્યક લક્ષણે અવિભાજ્ય છે, પરસ્પરાવલંબી છે, તે બંનેને કદી અલગ પાડી શકાય નહીં. આવાં લક્ષણો સદા દ્રવ્યમાં નિહિત છે. જે કઈ દ્રવ્ય હોય તો તેને કેટલાંક લક્ષણ હોવાં જોઈએ. એ જ પ્રમાણે જે કેટલાંક લક્ષણો હોય તે કાઈક દ્રવ્ય હોવું જોઈએ. (૨) આકસ્મિક કે પરિવર્તનશીલ ગુણે દ્રવ્યમાં સદા હોતા નથી. તેઓ આવે છે અને જાય છે. આ આકસ્મિક ગુણે પર્યાય' તરીકે ઓળખાય છે. આ રીતે પર્યાય પરિવર્તનશીલ ગુણ છે જે દ્રવ્ય કેટલીકવાર ધરાવે છે અને કેટલીકવાર ધરાવતું નથી. દ્રવ્ય સ્વયં ન તે ઉત્પન્ન થાય છે કે ન તે નાશ પામે છે. અહીં દ્રવ્યના ધૃવત્વશાશ્વતતા-નિત્યત્વ પર ભાર મૂકવામાં આવે છે. દ્રવ્ય એ અસ્તિત્વનું હાર્દ છે–શાશ્વત રહેતું તત્ત્વ છે. સર્વાર્થસિદ્ધિ દર્શાવે છે તેમ, દ્રવ્ય તત્ત્વતઃ અપરિવર્તનશીલ છે. ઉત્પાદ અને વ્યય દ્રવ્યના પરિવર્તનશીલ પર્યાયે નિર્દેશ છે, જ્યારે વત્વ દ્રવ્યના નિત્ય-સ્થિર પાસાને નિર્દેશ છે. સતનાં આ ત્રણ પાસા અંગે આપણે આગળ જોઈ ગયા છીએ. એક અને સમાન દ્રવ્યમાં પરિવર્તનશીલતા અને ધૃવત્વ જેવા બે પૂર્ણવિરેાધી. ગુણે કેવી રીતે શક્ય છે? ઉમાસ્વાતિને ધૃવત્વને ખ્યાલ નિરપેક્ષ (પૂર્ણ) ધ્રુવત્વને નથી. તેમના મતે, સ્વત્વ-નિજત્વ–ની જાળવણી ધૃવત્વને માપદંડ છે. સ્વત્વ (આત્મ-તત્વ)ના ત્યાગને અભાવ ધૃવત્વ છે. ઉમાસ્વાતિ આ વ્યાખ્યા નીચે મુજબ સમજાવે છે, “જે પોતાનું અસ્તિત્વદર્શક હાઈ ને તે વર્તમાનમાં ત્યજે છે કે Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વવિજ્ઞાન ન તે ભાવિમાં ત્યજે છે તે ધ્રુવ-શાશ્વત-નિત્ય છે.” દ્રવ્ય નૂતન સ્વરૂપોના ગ્રહણ અને જૂના સ્વરૂપને ત્યાગ કરવાના ગાળા દરમ્યાન તેનું સ્વત્વ (essence) ત્યજતું નથી. તેના ઉદભવ અને વિનાશ બંનેમાં તે જેવું છે તેવું જ રહે છે. તેનું સ્વરૂપ અપરિવર્તનશીલ રહે છે. આ પરિવર્તનશીલ સ્વરૂપ ધૃવત્વ કહેવાય છે. જેનો ત્યાગ થાય છે તે “પરિવર્તન” છે અને જેને ત્યાગ થતો નથી તે ધ્રુવ (સ્થિરનિત્ય-શાશ્વત) છે. શાશ્વતતાને ખ્યાલ ત્યાગ અને ત્યાગ–અભાવ દ્વારા સ્પષ્ટપણે સમજી શકાય છે. પર્યાયે ક્ષણભંગુર છે, કારણ કે દ્રવ્ય તેમને ત્યાગ કરે છે. મુખ્ય માપદંડ નિત્ય છે, કારણ કે તે અપરિવર્તનશીલ રહે છે. કોઈપણ દ્રવ્યને સંપૂર્ણતઃ નાશ કરી શકાય નહીં. કઈ પણ વસ્તુ સંપૂર્ણ રીતે નિત્ય-શાશ્વત નથી. - વાસ્તવિકતાનું સ્વરૂપ શાશ્વત તેમજ અશાશ્વત બને છે. દ્રવ્ય સમાન રહે છે, પરંતુ તેની સ્થિતિ હંમેશાં પરિવર્તન પામે છે–તેના પર્યાય પરિવર્તન પામે છે. પરંતુ મુખ્ય લક્ષણ (દ્રવ્ય) અપરિવર્તનશીલ રહે છે. કુંદકુંદાચાર્ય પણ તેમના પંચાસ્તિકાય’માં વાસ્તવિકતાની આવી જ વ્યાખ્યા કરે છે. (૫) દ્રવ્યને નિહાળવાનાં ચાર જુદાં જુદાં દષ્ટિબિંદુઓ: (Four different Stand-points of Looking at substance) : કેઈપણ દ્રવ્યને ચાર જુદી જુદી રીતે નિહાળી શકાય અને તેથી તેની વ્યાખ્યા આ ચાર દૃષ્ટિબિંદુથી કહી શકાય. આ માત્ર વિચારમાં જ શકય છે, મૂર્તિમંત હકીકતમાં નહીં. (૧) દ્રવ્ય એ છે કે જેમાં દિફ-કાળના તફાવતો અને પર્યાય એકીસાથે અંતર્ગત હોય છે. આ વ્યાખ્યા દ્રવ્યર્થિક નયની દૃષ્ટિએ (પદાર્થના શાશ્વત સ્વરૂપના દષ્ટિબિંદુથી) છે. (૨) દ્રવ્ય ગુણે અને પર્યાનો વિષય છે. આ વ્યાખ્યા પર્યાયાર્થિક નય (પદાર્થની સ્થિતિના દષ્ટિબિંદુ)થી છે, અર્થાત તેના પરિવર્તનશીલ સ્વરૂપ કે રૂપાંતરના દષ્ટિબિંદુથી છે. ગુણ પદાર્થ સાથે રહે છે અને શાશ્વત છે, પર્યાયે એકમેકને અનુસરે છે, પરંતુ હંમેશાં સમાન રૂપના નથી. તે કદી સ્વરૂપવિહોણું નથી, સ્વરૂપ સ્થિર ગુણ છે. ૩. દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. ઉપરોક્ત બે દષ્ટિબિંદુઓને એકીસાથે લેતાં આ વ્યાખ્યા મળે છે. અસ્તિત્વના નવા પર્યાયના ઉભવ સાથે અસ્તિત્વના જૂના પર્યાયને નાશ થાય છે; જ્યારે દ્રવ્ય કાયમી રહે છે. દ્રવ્ય ન તે નાશ પામે છે કે ન તો ઉદ્દભવ પામે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈનદ ન ૪. દ્રવ્ય વિશિષ્ટ કાર્ય કરે છે. આ સામાન્ય દૃષ્ટિબિંદુ મુજબ છે અને વિશિષ્ટ દ્રવ્ય માટે સાચું છે. ૩૮ (૬) તત્ત્વના સિદ્ધાંતના સંબંધમાં વિધ્ધ અને તાદાત્મ્ય : (Identity and Difference in regard to the Theory of Being) : જૈન દર્શન વાસ્તવિક્તાના સ્વરૂપના સંદર્ભમાં ન તા અદ્વૈત-એકજ-તાદાત્મ્ય પર ભાર મૂકે છે, ન તા ભેદ–અનેકતા-વૈવિધ્ય પર. આ રીતે, આત્યંતિક વલણથી દૂર રહે છે. તે તાદાત્મ્ય કે ભિન્નતા એ બેમાંથી કાઈ પણ એકને વાસ્તવિકતાની સમજ માટે વધારે મહત્ત્વપૂર્ણ માનવાને બદલે બંનેને સમાન રીતે મહત્ત્વપૂર્ણ માને છે. આપણા અનુભવ દર્શાવે છે કે કાઈ પણ પદાર્થ સંપૂર્ણ રીતે સમાન રહેતા નથી તેમજ પરિવતના ભેદી પણ સંપૂર્ણ પણે વેરવિખેર હાતા નથી. સર્વ પરિવર્તન પામતાં પર્યાય કે ભેદની વચ્ચે પણ તાદાત્મ્ય-એકચ ારી રહે છે. તાદાત્મ્ય અને પરિવર્તનશીલતા બંને પ્રત્યક્ષીકૃત હકીકતા છે અને એમાંથી કાઈપણની વાસ્તવિકતા અંગે શંકા કરવાનુ કાઈ કારણ નથી. પ્રત્યેક તત્ત્વ પરિવર્તનને આધીન છે અને તેની કારકીર્દિ દરમ્યાન તેનું અકચ-તાદાત્મ્ય જાળવી રાખે છે. તટસ્થ અભ્યાસ દર્શાવે છે કે વાસ્તવિકતા એ તાદાત્મ્ય અને ભેદી, શાશ્વતતા અને પરિવર્તન, એકતા અને અનેકતા, વર્ણનાત્મકતા અને વર્ણનાતીતતા જેવા દ્રોના સમન્વય છે. તે ભિન્નતામાં એકચ છે. તે ગતિશીલ (dynamic) છે, એવુ એકય છે જે પરિવર્તન પામે છે. તે અનેકતામાં એકતા, ભિન્નતામાં તાદાત્મ્ય છે. પરિવર્તન છતાંય શાશ્વતતા એ અસ્તિત્ત્વના અધિકાર છે. વાસ્તવિકતા ન તા સંપૂર્ણતઃ સાર્વત્રિકતા છે, ન તો વિશિષ્ટતા પર ંતુ તે બંનેનો સમન્વય છે. આ બંને તેના ઓળખી શકાય તેવાં લક્ષણ છે અને વાસ્તવિકતા અને સાથે તાદા મ્યતામાં અને બનેથી ભિન્ન એકીસાથે છે. વાસ્તવિકતા સત્તા' છે. તાદાત્મ્ય અને ભેદ તેના હાર્દમાં છે, તેએ અસ્તિત્વથી ભિન્ન નથી. તેએ અસ્તિત્વ સ્વરૂપે છે અથવા અસ્તિત્વ, તેના સ્વરૂપે છે. આ અસ્તિત્વ સત્ છે. આ સત્ દ્રવ્ય' કહેવાય છે. આ દ્રવ્ય તત્ત્વ' તરીકે પણ ઓળખાય છે જે વાસ્તવિકતા તરીકે વર્ણવાય છે. વાસ્તવિકતાના આ પ્રકાર તત્ત્વાર્થ' કે પદાર્થ છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન તવવિજ્ઞાન (૭) ભેદ-અભેદ અંગે વિભિન્ન મંતવ્યે (Different views regards Difference) : તત્ત્વ (Being)ના સિદ્ધાંતના સ ંબંધમાં વાસ્તવિકતાના આવશ્યક સ્વરૂપ તરીકે કાં તે અભેદ-અદ્વૈત-અનન્યતા પર અથવા તેા ભેદ–અનેકતા-વૈવિધ્ય પર ભાર મૂકી શકાય, અને આને અનુલક્ષીને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં નીચેનાં ચાર મ ંતવ્ય મુખ્યત્વે પ્રાપ્ત થાય છે: (૧) અભેદવાદ-અદ્વૈતવાદ, (૨) ભેદવાદ, (૩) ભેદાભેદ, અને (૪) ભેદ–વિશિષ્ટ અભેદ. ૩૯ ૧. અભેદવાદ : ઉપનિષદ અને અદ્વૈત વેદાંતમાં અભેદવાદનું સમર્થન જોવા મળે છે. આ મતે, ભેદ-અનેકતા મિથ્યા છે, એકત્વ-અદ્વૈત જ મૂલ્યવાન છે. તે જ પૂર્ણ અને અનંત છે. તત્ત્વ અભેદમાં છે, ભેદમાં નહીં. અજ્ઞાનને લીધે ભેદની અનેકરૂપતાની પ્રતીતિ થાય છે. નાનીની પ્રતીતિ હંમેશાં અભેદમૂલક હોય છે. as શંકરના અદ્વૈત વેદાંત મુજબ, અંતિમ વાસ્તવિકતા બ્રહ્મન્ કે આત્મા છે. બ્રહ્મન્ એક અંતિમ વાસ્તવિક્તા છે, બાહ્ય સૃષ્ટિ આભાસમાત્ર છે. આપણા અનુભવના ભેદ–અનેકતા આપણને વાસ્તવિકતાના ખ્યાલ આપણને આપતા નથી, તે માત્ર તેના આધારરૂપ બ્રહ્મને દર્શાવે છે. દશ્ય ષ્ટિ તેના ભૌતિક કારણનુ વાસ્તવિક રૂપાંતર (પરિણામ) વ્યક્ત કરતી નથી; તે માત્ર આભાસ જ છે. જે એકમાત્ર વાસ્તવિતા છે તે બ્રહ્મન્ જ સૂષ્ટિ તરીકે દેખાય છે. આત્મા અનુભવને પારમાર્થિક આધાર છે. તે ક્ષણભંગુર નથી, પણ શાશ્વત (નિત્ય) છે, પરિવર્તનશીલ નથી પણ અપરિવર્તનશીલ છે, સાન્ત નથી પણુ અનંત છે, મર્યાદિત અને સેાપાધિક નથી પણુ અમર્યાદિત અને નિરુપાધિક છે. તેનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે અને તેના ઇન્કાર શક નથી. તે હ ંમેશાં ચેતનમુક્ત છે. તે જ્ઞાતા-દ્વેય દ્વૈતના આભાસથી મુક્ત છે. તે સર્વ આભાસામાં અંતર્ગત એવી શૃંદ્ધ ચેતના છે. વિચારનાં મૂળતત્ત્વા દ્વારા તેનું વર્ણન શકય નથી. તે નવચનીય છે. અંતઃસ્ફુરણા દ્વારા તેના સાક્ષાત્કાર શકય છે ખરા. નાતા-નૈય દૈતનુ રૂપાંતર અ ંતે શુદ્ધ ચેતનામાં થાય છે. માનવબુદ્ધિ મર્યાદિત અને સાન્ત છે, અંતિમ વાસ્તવિકતા નિરપેક્ષ અને અતિમ તત્ત્વ છે અને તેથી માનવ–બુદ્ધિ અંતિમ વાસ્તવિકતા ગ્રહણ કરવા સમર્થ નથી. વિજ્ઞાનવાદ અને શૂન્યવાદની અ ંતિમ ભૂમિકામાં પણ ઉપરીક્ત વિચારધારાનાં દન થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન શંકરના મત મુજબ, વાસ્તવિક્તાની ત્રણ કક્ષાઓ નીચે મુજબ છે : ૧. સ્વપ્ન અને ભ્રમમાં દષ્ટિગોચર થતાં પદાર્થોને માત્ર પ્રતિભાસિક સત્તા છે. ૨. આપણું સામાન્ય અનુભવના બાહ્ય પદાર્થોને માત્ર વ્યાવહારિક સના છે. ૩. બ્રહ્મન જ એકમાત્ર પારમાર્થિક સત્તા છે. તે સર્વ ભેદે અને વિરોધાભાસેથી પર છે. તે જ એક માત્ર અંતિમ વાસ્તવિકતા છે, જ્યારે પ્રતિભાસિક અને વ્યાવહારિક સત્તાએ નિમ્ન દૃષ્ટિબિંદુથી જ વાસ્તવિક છે. શંકરને વિશ્વ અંગેને સમગ્ર ખ્યાલ વાસ્તવિકતાના વિવર્તવાદ પર રચાયેલ છે. શંકર પોતાના દૃષ્ટિબિંદુની સમજૂતી અર્થે રજુ-સર્પ સદસ્યને ઉપયોગ કરે છે. રજુ-સર્પ ઉદાહરણમાં, દોરડું વાસ્વવિક છે અને સાપ વાસ્તવિક નથી. આમ છનાં દેરડામાંને સાપ સાચા સાપનાં સર્વ લક્ષણ ધરાવતે દેખાય છે. આ હકીકત માટેનું કોઈ કારણ સમજમાં આવતું નથી. જે વાસ્તવમાં ત્યાં છે તે (દોરડું) ગ્રહણ થતું નથી અને સાપ જે ત્યાં નથી તે ગ્રહણ થાય છે. સાચાંવાસ્તવિક જ્ઞાનને (આ કિસ્સામાં દોરડાના સાચા જ્ઞાનનો ઉદય થતાં દોરડાને સાપ તરીકે જોવામાં આવતું નથી. એ જ પ્રમાણે, એક માત્ર વાસ્તવિકતા, બ્રહ્મન સૃષ્ટિ તરીકે દેખાય છે અને જ્યાં સુધી આ હકીકત સમજાય નહીં ત્યાં સુધી વિશ્વની અનેકતાને સ્વીકાર કરવામાં આવે છે અને તેને જ સમગ્ર વાસ્તવિકતાને વ્યક્ત કરતી માનવામાં આવે છે. શંકરના મતે, વિશ્વની અનેકતા માત્ર આભાસી છે, વાસ્તવિક નથી. તે વિશ્વની અનેકતા પરથી બ્રહ્મના અદંત પર જવાનો આગ્રહ રાખે છે. બ્રહ્મનું એક માત્ર વાસ્તવિકતા છે, તેમાં કઈ ભેદ નથી. તે એક શુદ્ધ સ્વરૂપ તત્વ છે. ૨. ભેદવાદ : વાસ્તવિક્તા અંગેના અદૈતના ઉપરોક્ત મતથી તદ્દન વિરુદ્ધ બૌદદ મત છે. બીદ્ધ મતે, નિત્યતા, અભેદ, સામાન્ય કલ્પનાની નીપજ છે. વાસ્તવિકતા વર્ણવવા માટે ઉપનિષદ વગેરેમાં આત્મા, નિત્યત્વ અને આનંદ જેવા શબ્દો જેવા મળે છે, જ્યારે વૈરાગ્ય, અનિત્ય અને દુઃખ જેવા શબ્દો વાસ્તવિકતા અને જીવન અંગેનું બદ્ધ મંતવ્ય દર્શાવવા માટે વપરાતાં જોવા મળે છે. ભાષિક અને સત્રાંતિક સંપ્રદ આહુવિક વિશિષ્ટ અને ક્ષણિક વિચારમાં માને છે, જેમને પ્રત્યેક અન્યથી નિરપેક્ષ રીતે ભિન્ન છે અને તેમનામાં તેમને એકી સાથે જોડતું કશું નથી. Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન તવવિજ્ઞાન ભેદવાદ પદાર્થમાં અવયને ઈન્કાર કરે છે. તેને હર ક્ષણમાં ભિન્ન-ભિન્ન તત્વની અને ભિન્ન ભિન્ન જ્ઞાનની સત્તામાં વિશ્વાસ રાખે છે. તેની દષ્ટિએ ભેદ સિવાય અન્ય કઈ પણ પ્રકારનું તવ દેષમુક્ત નથી. જ્યાં ભેદ છે ત્યાં જ વાસ્તવિકતા છે. ક્ષણભંગવાદ જ અંતિમ સત્ય છે. પ્રત્યેક પદાર્થ ક્ષણિક છે. હર ક્ષણમાં પદાર્થની ઉત્પત્તિ અને નાશ થાય છે. કોઈ પદાર્થ નિત્ય નથી. જ્યાં નિત્યતા ન હોય ત્યાં અભેદ કેવી રીતે હોઈ શકે ? જ્ઞાન અને પદાર્થ બંને ક્ષણિક છે. આપણે જેને આત્મા કહીએ છીએ તે પંચકું (વિજ્ઞાન-ચેતના, વેદના, સત્તા, સંસ્કાર અને રૂ૫)ને સમુદાય માત્ર છે. આત્મા નામનું કોઈ એક અખંડ અને નિત્ય દ્રવ્ય નથી. આ અનાત્મવાદ (નૈરાગ્યવાદ) અથવા પુદ્ગલને રામ્ય તરીકે ઓળખાય છે. જેને આપણે બાહ્ય પદાર્થ કહીએ છીએ તે ક્ષણિક અને નિરંશ પરમાણુઓને સમુદાયમાત્ર છે. આ ધર્મરામ્ય તરીકે ઓળખાય છે. બૌદ્ધ દર્શનમાં આ સમુદાયવાદ સંધાતવાદના નામથી ઓળખાય છે. સંઘાત એટલે જુદા જુદા નિરંશ તને સમુદાય. આ દેશ-દિકની અપેક્ષાએ છે. આ જ પ્રમાણે, કાળની અપેક્ષાએ સંતાનવાદનું સમર્થન કરવામાં આવે છે. ચિત્ત કે પરમાણુની સંતતિ જોઈને આપણે “આ તે જ છે એવું કહીએ છીએ. વાસ્તવમાં આ આ છે અને તે તે છે. જ્યારે સર્વ કંઈ ક્ષણિક હોય ત્યારે આ તે કેવી રીતે બની શકે ? આપણે સર્વ વ્યવહાર સંઘાતવાદ અને સંતતિવાદ પર આશ્રિત છે. સંઘાતવાદથી અવકાશીય ચિક્યને બંધ થાય છે અને સંતાનવાદથી કાલિક અષનું જ્ઞાન થાય છે. અભેદ કે અન્વય સંતાનજન્ય છે. વાસ્તવમાં પ્રત્યેક જ્ઞાન અને પદાર્થ નિરંશ અને ભિન્ન છે. એક્ય સંતાનથી ભિન્ન કશું નથી. સંતાન પરંપરા દ્વારા ટલાક સમાન પદાર્થોને જોઈને તેમનામાં એકવાનું આરોપણ કરવામાં આવે છે. વાસ્તવમાં સર્વ કંઈ ક્ષણિક છે અને એકબીજાથી અત્યંત ભિન્ન છે. પરિવર્તનની ઝડપ અક્ય કે અન્વયનાં બ્રમ ઉત્પન્ન કરે છે. પદાર્થમાત્ર એટલી તીવ્ર ગતિથી પરિવર્તન પામે છે કે તેના પરિવર્તનનું જ્ઞાન આપણને થતું નથી અને આપણે તેને નિત્ય કે સ્થાયી સમજીએ છીએ. - બૌદ્ધો નિત્ય દ્રવ્યના ખ્યાલને ઇન્કારે છે. તેમના મતે, ક્ષણે જ અંતિમ દષ્ટિએ વાસ્તવિક છે. પ્રત્યેક ક્ષણ હારમાળાની શેષ ક્ષણથી ભિન્ન છે. જે કંઈ અસ્તિત્વમાન છે તે અન્ય અસ્તિત્વમાન પદાર્થોથી સંપૂર્ણ રીતે પૃથક રીતે અસ્તિત્વમાન છે. અસ્તિત્વ હોવું એટલે પૃથફ રીતે અસ્તિત્વ હોવું. પૃથક્તાને ખ્યાલ સત(અસ્તિત્વ)ના આવશ્યક લક્ષણ સાથે સંલગ્ન છે. આ રીતે પ્રત્યેક વાસ્તવિક્તા અન્ય વાસ્તવિકતા છે. જે અનન્ય કે સમાન છે તે અંતિમ દષ્ટિએ Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન વાસ્તવિક નથી. ચેરબેટસ્કી દર્શાવે છે તેમ “દિફ-કાળમાં ભેદ દ્રવ્યમાંને ભેદ છે.”* આ રીતે, ભેદ બદ્ધ તરવવિજ્ઞાનને ચાવીરૂપ પ્રત્યય છે. પ્રત્યેક અસ્તિત્વ સંપૂર્ણપણે સ્વયંપૂર્ણ અને સ્વતંત્ર છે અને તેથી નિત્યતા, દ્રવ્યત્વ અને એક્યના ખ્યાલને ઉત્પન્ન કરતા સાતત્યના ખ્યાલને સ્વીકાર અહીં કરાતો નથી. ૩. ભેદભેદ : અહીં ભેદ અને અભેદ બંનેનું સમર્થન કરવામાં આવે છે. બંને સ્વતંત્ર રીતે સત છે અને બંને વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. ન્યાયનોષિક દર્શનમાં સામાન્ય અને વિશેષ નામક બે જુદા જુદા પદાર્થો છે. આ બંને પદાર્થો સ્વતંત્ર અને એકબીજાથી સંપૂર્ણ ભિન્ન છે. કેઈક વિશિષ્ટ સંબંધ દ્વારા સામાન્ય અને વિશેષ એકત્રિત થાય છે. સામાન્ય એકતાનું સૂચક છે અને વિશેષ ભેદનું સૂચક છે. વસ્તુના ભેદ અને અભેદનું સામાન્ય અને વિશેષને લીધે છે. એકતાની પ્રતીતિ અભેદને લીધે છે-સામાન્યને લીધે છે. સર્વે ગાયોમાં ગત્વ સર્વસામાન્ય છે અને તેથી સર્વેમાં એકસમાન પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ એકતાની પ્રતીતિ છે. આ જ રીતે, સર્વે ગાયે વ્યકિતગત રીતે અલગ પણ દેખાય છે. તેમનું પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ છે. જાતિ અને વ્યકિતને સંબંધ જ ભેદ અને અભેદની પ્રતીતિ છે. બંને એકબીજાથી અત્યંત ભિન્ન છે પરંતુ સમવાય સંબંધને લીધે બંનેનું મિલન થતું દેખાય છે. વ્યકિતમાં સામાન્ય અને વિશેષ બંને લક્ષણેનું સંયોજન થાય છે. આ રીતે ભેદ અને અભેદને ભિન માનનાર વિશિષ્ટ સંબંધ દ્વારા બંનેનું મિલન કરાવે છે, પરંતુ વાસ્તવમાં બંનેને ભિન્ન માને છે. જાતિ અને વ્યકિત કદી પણ અલગ અલગ પ્રાપ્ત થતાં નથી, કારણ કે તેઓ અયુતસિદ્ધ છે. આમ છતાં બંને સ્વતંત્ર અને એકમેકથી અત્યંત ભિન્ન છે. આમ અહીં ભેદ મુખ્ય છે અને અભેદ ગૌણ છે. વાસ્તવિકતા સામાન્ય. અને વિશેષનો સમુદાય છે, વાસ્તવિક સમન્વય નથી. વિશેષિક દર્શન મુજબ એક તત્વ અન્ય સર્વ તોથી ભિન્ન હોવાનું કારણ વિશેષ છે. વાસ્તવિકતામાં અંતર્ગત કોઈ પણ તવ તેના મૂળમાં રહેલ વિરોષની સમજ દ્વારા જ વિચારી શકાય છે. સમવાયના સંશ્લેષક સિદ્ધાંતને લીધે વશેષિક દર્શન સંપૂર્ણ ભેદ પર ભાર મૂકતા બોદ્ધ દર્શનથી જુદું પડે છે. અહીં ભેદ' પર ભાર છે અને અભેદ દૂરને રખાયેલ છે. * Stcherbastsky, Buddhist Logic, Vol. II, p. 282, f. Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન ન્યાય—કૌશષિક વગેરે બૌદિક પર પરાએ સત્તા-વાસ્તવિક્તા-ને ફૂટસ્થ નિત્ય માને છે. આ પરંપરા મુજબ વાસ્તવિકતા હંમેશાં એકરૂપ છે, તેમાં જરા પણ પરિવર્તનની સ ંભાવના નથી. જે પરિવર્તન પામે છે તે વાસ્તવિક હોઈ શકે નહીં. તેમના મતે, સત્તાવાસ્તવિકતા સામાન્ય' નામક એક ભિન્ન પદાર્થ છે જે હંમેશાં એક રૂપ રહે છે, કૂટસ્થ નિત્ય છે, અપરિવર્તનશીલ છે. દ્વૈતવાદ સ્વતંત્ર અને પરતંત્ર એવા વિભાગામાં પદાર્થોનું વિભાજન કરે છે તે પરથી તે ભેદના સિદ્ધાંત પર ભાર મૂકે છે એ તદ્દન સ્પષ્ટ છે. ઈશ્વર એક માત્ર. સ્વતંત્ર વ્ય છે, જ્યારે જીવાત્મા અને ભૌતિક સૃષ્ટિ ઈશ્વર પર આધારિત છે. દ્વૈતવાદ મુજબ, જીવાત્મા (અને સૃષ્ટિ) ઈશ્વરથી ભિન્ન છે. જીવાત્મા અને ઈશ્વર વચ્ચેના મૂળભૂત ભેદની સ્થિતિની સમજ મેાક્ષપ્રાપ્તિ માટેની પ્રાથમિક આવશ્યક્તા છે. આત્માં તે (બ્રહ્મન) નથી અને ‘તત્ત્વમસિ'એ મહાવાકય જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદ મુખ્યત્વે સૂચવે છે. અહીં ભેદ મુખ્ય છે અને ભેદ અભેદને મહત્તા. પ્રદાન કરે છે. સાંખ્યદર્શનમાં પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના દ્વૈતવાદ જોવા મળે છે. પુરુષ અને પ્રકૃતિ વાસ્તવિક્તાનાં બે મહત્ત્વપૂર્ણ પર ંતુ સ્વત ંત્ર પાસાં છે. પ્રકૃતિ ગતિશીલ પરંતુ અચેતન (જડ) સિદ્ધાંત છે, જ્યારે પુરુષ સ્થિર પર ંતુ ચેતનમય સિદ્ધાંત છે. પ્રકૃતિ સર્વ પરિવર્તન માટે જવાબદાર છે. પ્રકૃતિ ત્રિગુણાત્મક (સત્ત્વ-રજસ્–તમસ ) છે અને પરિવર્તન આ ત્રણ ગુણાના વિભિન્ન પ્રકારનાં સંયોજનાને આભારી છે. વિાંભન પદાર્થોની ઉત્ક્રાંતિ અને તેમના વિલય પરિવર્તનની વાસ્તવિકતા દર્શાવે છે. આ રીતે પરિવર્તન આ દનમાં વાસ્તવિક છે. પરિવર્તનના પ્રત્યય ભેદના ખ્યાલ સૂચવે છે. આને સાંખ્ય દર્શનના સત્કાર્ય વાદના સિદ્ધાંતના સ ંદર્ભમાં સમજી શકાય. આ સિદ્ધાંત મુજબ, પરિણામ કારણથી સંપૂર્ણત: ભિન્ન નથી; તે પ્રાર ંભથી જ કારણમાં નિહિત છે. કારણ અને પરિણામ વચ્ચેના ભેદ એ છે કે પરિણામ કારણની વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા (સંસ્થાનભેદ) છે. કારણ અને પરિણામ વચ્ચે તેવા મળતું તાદાત્મ્ય-અભેદનાં તત્ત્વને આ દર્શીનમાં એટલુ બધુ મહત્ત્વ અપાય છે કે ભેદનું મહત્ત્વ ઘટી જાય છે. ▾ ૪૩ ૪, ભેદ-વિશિષ્ટ અભેદ : શંકરના અદ્વૈત વેદાંતમાં ભેદના લાપ થાય છે, જ્યારે રામાનુજના વિશિષ્ટાદંતમાં ભેદને મનની કલ્પનામાત્ર અને તેથી ભ્રામક ન માનીને બ્રહ્મન સાથે સંગઢ઼િત કરવામાં આવે છે. બ્રહ્મન્ અદ્વૈત નથી, પરંતુ જટિલ સમગ્ર છે અને તેમાં ભેદ Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈનદત -અભેદ, અકચ-વૈવિધ્યના સમાવેશ થાય છે. અહીં અભેદ મુખ્ય છે અને ભેદ ગૌણ છે. રામાનુજના તત્ત્વય સિદ્ધાંતમાનાં અચિત્ત, ચિત્ત અને ઈશ્વર એ ત્રણ તત્ત્વા સમાન રીતે સત્ અને વાસ્તવિક છે, પરંતુ પ્રથમ ખે તત્ત્વા ઈશ્વરાશ્રિત છે. તે સ્વયં દ્રવ્ય હોવા છતાં ઈશ્વર સાથેના સંબંધની દૃષ્ટિએ તે તેના ગુણુ બની જાય છે. ચિત્ત-અચિત્ત ઈશ્વરનુ શરીર કહેવાય છે અને ઈશ્વર તેમના આત્મા છે. આ રીતે ઈશ્વર ચિચિવિશિષ્ટ છે. ચિત્ત અને ચિત્ત ઈશ્વરના શરીરનું નિર્માણ કરે છે અને તેથી તેના આશ્રિત છે. આ રીતે, વિશિષ્ટાદ્વૈત મુજબ, ભેદની સત્તા અવશ્ય છે, પરંતુ તે અભેદાશ્રિત થઈને છે, અભેદ મુખ્ય છે અને ભેદ તેના આશ્રિત થઈને ગૌણુરૂપે છે. ભેદનું સ્થાન સ્વતંત્ર નથી પરંતુ અભેદ પર આશ્રિત છે. ભેદ પરત ત્ર છે, અભેદ સ્વતંત્ર. આમ, આ દર્શીનમાં અભેદ મુખ્ય છે અને ભેદ ગૌણ અને પરાશ્રિત છે. અહીં અભેદનુ વિશેષ મહત્ત્વ છે. ભેદને સ્થાન તા છે, પરંતુ તે અભેદના આધારે ટકી રહેનાર તરીકે છે. બ્રહ્મન્ અહીં જટિલ છે અને તેમાં ઈશ્વર અને તેના આશ્રિતો (સૃષ્ટિ અને જીવાત્માએ) સમાવિષ્ટ છે. ઈશ્વર અને તેમના આશ્રિતો (ચિત્ત-અચિત્ત) વચ્ચેના સબંધ દ્રવ્ય અને તેના ગુણ્ણા વચ્ચેના સબંધ જેવા છે. ગુણા સ્વયંને દ્રવ્યથી સ્વતંત્ર કાંઈ મહત્ત્વ નથી, પરંતુ જેમ શરીર આત્માથી ભિન્ન છે તેમ તેએ ઈશ્વરથી ભિન્ન છે. ** જૈન દર્શનમાં ભેદ-અભેદના સમન્વય : ભેદવિશિષ્ટ અભેદ અને અભેવિશિષ્ટ ભેદ જૈન મત ઉપરીક્ત મતોથી ભિન્ન છે. ભેદ-અભેદના સાથે સમન્વય જૈન દર્શનની વિશિષ્ટ દેણગી છે. જ્યારે આપણે ભેદાભેદવાદની વ્યાખ્યા કરીએ છીએ ત્યારે તેના અર્થ છે : ભેદશિષ્ટ અભેદ અને અભેવિશિષ્ટ ભેદ. અને અભેદ બને સમાન રીતે સત્ છે. જેવી રીતે અભેદ વાસ્તવિક છે તેવી જ રીતે ભેદ પણ વાસ્તવિક છે. તત્ત્વની દૃષ્ટિએ જે સ્થાન અભેદનુ છે તેવું જ સ્થાન ભેદનુ છે. ભેદ અને અભેદ બને એવી રીતે સલગ્ન છે કે એક વિના અન્યની પ્રાપ્તિ શકય નથી. પદાર્થમાં બન્નેને અવિચ્છેદ્ય સમન્વય છે. જ્યાં ભેદ છે ત્યાં અભેદ છે; અને જ્યાં અભેદ છે, ત્યાં ભેદ છે. અહીં ભેદ અને અભેદ ટાઈ વિશિષ્ટ સબંધ દ્વારા જોડાયેલ નથી પર ંતુ તે સ્વભાવથી જ પરસ્પર સાજિત છે. પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ સ!માન્ય-વિશેષાત્મક છે-ભેદાભેદાત્મક છે–નિત્યાનિત્યાત્મક છે. જે સત્ છે તે ભેદાભેદાત્મક છે. વાસ્તવિકતા સામાન્ય અને વિશેષ બન્નેને સાચે સમન્વય છે. આ સમન્વય પેાતાનામાં બન્નેના સમાવેશ કરે છે, છતાં પૃથક રીતે અને સંયુક્ત રીતે બનથી ભિન્ન છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન તરવવિજ્ઞાન (૧) વસ્તુ કે તત્ત્વને કેવળ અભેદાત્મક કહેવી ઉચિત નથી, કારણ કે કઈ પણ અભેદ ભેદ વિના પ્રાપ્ત થતી નથી. જ્યાં સુધી ભેદ કઈ પ્રમાણ દ્વારા મિશ્યા સાબિત ન થાય ત્યાં સુધી ભેદને મિથ્યા કે કલ્પનામાત્ર કહી શકાય નહીં. પ્રમાણને આધાર. અનુભવ છે અને અનુભવ ભેદને મિથ્થા સાબિત કરતા નથી. (૨) એ જ પ્રમાણે, એકાંત ભેદને માનો પણ ઊંચત નથી, કારણકે જે દોષ. એકાંત અભેદમાં છે તે જ દેવ એકાંત ભેદમાં પણ છે. (૩) ભેદ તેમજ અભેદને બે સ્વતંત્ર પદાર્થો માનવા પણ યોગ્ય નથી, કારણ કે. અલગ અલગ પ્રાપ્ત થતા નથી અને તેમને સંયેજિત કરનાર કે અન્ય પદાર્થ પણ મળતું નથી. તેમને જોડનાર પદાર્થ છે એમ માનીએ તોપણ દોષનું નિવારણ થતું નથી, કારણકે તેને જોડવા માટે એક અન્ય પદાર્થની આવશ્યકતા રહેશે અને આ રીતે અનવસ્થા દોષ ઉદભવે છે. આ પરિસ્થિતિમાં વસ્તુ સ્વયં જ ભેદભેદાત્મક છે એમ કહેવું જ સર્વથા ગ્ય છે. વસ્તુ સ્વયં જ સામાન્ય અને વિશેષ છે, ભિન્ન અને અભિન્ન છે, એક અને અનેક છે, નિત્ય અને ક્ષણિક છે. એરિસ્ટોટલની માન્યતા પણ આ જ પ્રકારની છે. તેના મતે, પદાર્થ સામાન્ય અને વિશેષ બને છે. કોઈપણ સામાન્ય વિશેષ વિના અને કોઈપણ વિશેષ સામાન્ય વિના પ્રાપ્ત થતું નથી. દ્રવ્ય સામાન્ય અને વિશેષ બંનેને સમન્વય છે. કોઈપણ વસ્તુ આ બંને સ્વરૂપ વિના પ્રાપ્ત થઈ શકતી નથી. જૈનદર્શનપ્રણિત ભેદભેદવાદ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરે છે. આ ભેદભેદદ્રષ્ટિ અનેકાંતદષ્ટિનું એક રીતે કારણ છે. બે પરસ્પર વિરોધી ગુણને એક જ પદાર્થમાં એકી સાથે માનવા એ ભેદભેદવાદને અર્થ છે. ભેદ અને અભેદની એકત્રિત સ્થિતિ વસ્તુના સ્વરૂપને નાશ કરતી નથી, કે તેને વાસ્તવિક સ્વરૂપમાં પ્રકટ કરે છે. ભેદ અને અભેદના સંબંધમાં પણ સ્યાદ્વાદને જ પ્રયોગ કરવો જોઈએ. ભેદ અને અભેદ સ્વાત-કથંચિત ભિન્ન છે અને સ્વાત -કથંચિત અભિન્ન છે. જૈન દર્શન વાસ્તવિક્તાની સમજ અર્થે ભેદ તેમજ અભેદ બંનેને સમાન રીતે મહત્વપૂર્ણ માનીને તત્ત્વના સિદ્ધાંતના સંદર્ભમાં બંને આત્યંતિક સ્થિતિએ વર્જે છે. આ વિભિન્ન તાત્ત્વિક સિદ્ધાતોનું ઉપરોક્ત અવલોકન એ હકીકત સ્પષ્ટપણે દર્શાવે છે કે વાસ્તવિકતાને શુદ્ધ અદ્વૈત-અન્ય સાથે કે કેવળ ભેદ સાથે એકરૂપ કરી શકાય નહીં. જૈન દર્શન આવી નિશ્ચિત સ્થિતિઓ વજે છે. તેના મતે, વાસ્તવિકતા એટલી જટિલ છે કે ચોક્કસપણે તેના સ્વરૂપને દર્શાવવું મુશ્કેલ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન જો આમ હોય તેા વાસ્તવિક્તાને વિશિષ્ટ રીતે ટાવવાનો અર્થ જોટલને સરળ કરવાનો થાય. વાસ્તવિકતાનું જટિલ સ્વરૂપ સરળ વિધાનોમાં સપૂર્ણ રીતે પ્રકટ કરી શકાય નહીં. જૈન તત્ત્વજ્ઞના મતે, ઐકય (અનન્યત-અભેદ), નિત્યતા અને પરિવર્તન એ સર્વે સાચાં અને વાસ્તવિક છે. પદ્મરાયાહ સૂચવે છે, “સર્જન અને વિસર્જન પરિવર્તનનાં બે પાસાં છે અને તેથી વાસ્તવિકતાનાં ગતિશીલ પાસાં તરીકે આ અનેને અને નિત્યતાને સ્થિર પાસાં તરીકે માની શકાય.* તે તેના કથનના સમર્થનમાં ઇંદ્રભૂતિના પ્રશ્નો અને મહાવીરના ઉત્તરે ટાંકે છે. ગણધર ઇંદ્રભૂતિના વાસ્તવિકતાના સ્વરૂપ અંગેના પ્રશ્નનો શ્રી મહાવીર પ્રથમ ઉત્પાદ' શબ્દ દ્વારા ઉત્તર આપે છે અને આ જ પ્રશ્નનું ક્રમિક રીતે પુનરાવત ન થતાં તે ત્યારબાદ વ્યય' અને ધ્રૌવ્ય' શબ્દો દ્વારા ઉત્તર આપે છે. વાસ્તવિકતાનું કાળજીપૂર્વકનું નિરીક્ષણ પ્રકટ કરે છે કે માત્ર દ્રવ્ય જ નહીં પરંતુ તેના પરિવત નશીલ પર્યાય પણ વાસ્તવિક છે. ૪ જૈન પરંપરાનો સુસંગત વાસ્તવવાદ વાસ્તવિકતામાં અ ંતર્ગત એવા જુદા જુદા પદાર્થો-દ્રવ્યો—ની તેની ચર્ચામાં પ્રતિબિંબિત થાય છે જે અંગે હવે આપણે સવિસ્તર વિચારણા કરીશું. ૮. દ્રવ્યની સંખ્યા (Number of Substance) : (અ) એક દ્રવ્ય : સંગ્રહ નયની દૃષ્ટિએ, દ્રવ્ય એક છે અને તે સત્ છે. આ દૃષ્ટિબિંદુથી જડ-ચેતન, એક-અનેક, સામાન્ય-વિશેષ, ગુણુ-પર્યાય એ સર્વે એક જ છે. આ નય સર્વત્ર અભેદ જુએ છે અને ભેદની ઉપેક્ષા કરે છે. ભેદાની ઉપેક્ષાના અ ભેદીનો અભાવ કે ભેદનું મિથ્યાત્વ એવા થતા નથી. દ્રવ્ય સત્ છે’ એ અંગે આપણે આગળ વિશદ ચર્ચા કરેલ છે. (ખ) એ દ્રવ્ય : જીવ-અજીવ : જૈન તત્ત્વવિજ્ઞાન વિશ્વનું વિભાજન વ–અજીવ એવા એ પદાર્થોમાં કરે છે. આ બંને પદાર્થો નિત્ય, અનાદિ, સહઅસ્તિત્વમાન પરંતુ સ્વતંત્ર છે. તાર્કિક રીતે તે પૂર્ણ વિભાજન-દૂભાજન છે. જીવન કે ચેતનાની દૃષ્ટિએ વિશ્વ આપણને આ એ વિશાળ વગેł-પદાર્થો-દ્રવ્યો-માં વિભાજિત થતું જેવા મળે છે. દ્વૈતવાદી દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય જીવ–અજીવ એવા બે વર્ગોમાં પૃથકકૃત કરી શકાય છે. Padmarajiah, Y. J., Jaina Theories of Reality and Khowledge, p. 127. ** Page #56 -------------------------------------------------------------------------- ________________ જેન તવવિજ્ઞાન આનુભવિક દષ્ટિએ, જીવ ભક્તા છે અને અજીવ ભગ્ય છે. જીવ ચેતનયુક્ત છે, જ્યારે અજીવ ચેતનયુક્ત નથી.આમ, ચેતના અને ચેતના-અભાવ અનુક્રમે જીવ અને અજીવના સાચા માપદંડ છે. જે ચેતનયુક્ત દ્રવ્ય છે તે જીવે છે અને જે ચેતનવિહોણું દ્રવ્ય છે તે અજીવ છે. (ક) છ અને વિભિન્ન દષ્ટિએ તેનાં વન કારણે: અછવ” દ્રવ્ય હેઠળ, ગુગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એમ કુલ ૫ દ્રવ્યોને સમાવેશ થાય છે. આ પાંચ અને જીવ એમ મળીને કુલ ૬ દ્રવ્ય છે. આ છ દ્રવ્યના વિભિન્ન દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે જે નીચે મુજબ છે : (૧) રૂપી-અરૂપી દ્રવ્ય ભગવતીસૂત્રમાં દ્રવ્યનું દ્વિવિધ વર્ગીકરણ જોવા મળે છે: (૧) રૂપી અને (૨) અરૂપી. જ્ઞાનેન્દ્રિયથી સામાન્ય રીતે અનુભવી શકાય તે રૂપી છે અને ન અનુભવી શકાય તે અરૂપી છે. પુગલ ઈદ્રિયો દ્વારા જેઈ–જાણી શકાય છે તેથી તે રૂપી છે, જ્યારે પુદગલ સિવાયના શેષ દ્રવ્ય-જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધા સમય (કાળ) અરૂપી છે. સ્પર્શ–રસ–ગંધ-વર્ણયુક્ત હોય તે રૂપી છે. આ ૪ ગુણે સાથે જ હોય છે. પુગલમાં આ જ ગુણે છે અને તેથી તે રૂપી છે. પુદ્ગલ સિવાયના શેષ દ્રવ્યમાં આ ગુણને અભાવ છે અને તેથી તેઓ અરૂપી છે. (૨) ચિતન, ભૌતિક અને અચેતન-અભૌતિક દ્રવ્ય “જેને ચેતના નથી પરંતુ જે સ્પર્શી શકાય છે, આસ્વાદી શકાય છે, જોઈ શકાય છે અને સૂંઘી શકાય છે તે અજીવ છે.” ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને અછવ'ની આપેલી આ વ્યાખ્યા માત્ર પુગલ (અજીવના એક પ્રકાર)ને જ લાગુ પડે છે, કારણ કે ઉપર દર્શાવ્યું તેમ તે જ માત્ર રૂપી દ્રવ્ય છે. અજીવ હેઠળ પુદ્ગલ ઉપરાંત ધર્મ, અધર્મ, આકાશ અને કાળને પણ સમાવેશ થાય છે. જીવ ચેતનમય દ્રવ્ય છે. ચેતના તેનું વિશિષ્ટ લક્ષણ છે. માત્ર પુદગલ જ ભૌતિક-જડ દ્રવ્ય છે. તેનામાં ચેતના નથી. જૈન દષ્ટિએ, અ-ચેતન ચેતનાવિહેણું) દ્રવ્ય અનિવાર્યપણે ભૌતિક (જડ) દ્રવ્ય (=પુદ્ગલ) નથી તેમ જ અ-ભોતિક દ્રવ્ય અનિવાર્યપણે ચેતનમય દ્રવ્ય (=વ) નથી. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ જ દ્રવ્ય અ–ચેતન અને અ-ભૌતિક બને છે. તેમનામાં ચેતના નથી પરંતુ તેઓ ભૌતિક પણ નથી. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન (૩) અસ્તિકાય-અસ્તિકાય દ્રવ્યના અસ્તિકાય અને અનતિકાય એવા બે વર્ગો પણ પાડવામાં આવે છે. “અસ્તિકાય” .બ્દ “અરિત' (અસ્તિત્વ હોવું) અને કાય' (=પ્રદેશ કે શરીર) એવા બે શબ્દોને બનેલો છે અને તેને અર્થ છે જેને અસ્તિત્વ છે અને પ્રદેશ (દેહ) છે તે. અસ્તિકાય એટલે વિસ્તારયુકત દ્રવ્ય. અલબત્ત, વિસ્તારને અર્થ અહીં ભૌતિક વિસ્તાર એવું થતું નથી. વિસ્તાર અંગેને જેને ખ્યાલ અદ્વિતીય છે અને પશ્ચિમના વાસ્તવવાદી ખ્યાલ કરતાં ભિન્ન છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ “અસ્તિકાય છે. જૈન દષ્ટિએ, આ દ્રવ્યને અસ્તિત્વ છે-સત્તા છે તેથી તેઓ “અતિ (=વિદ્યમાન) કહેવાય છે અને આ દ્રવ્યોને અનેક પ્રદેશ (અવયવો) છે અને તેથી તેઓ “કાય (અનેક પ્રદેશના સમૂહ) કહેવાય છે. અસ્તિકાયને અર્થ પ્રદેશ–બહુત્વ છે. આ ક નિત્ય છે, અનાદિ છે, કદમાં સૂક્ષ્મ કે વિરાટ છે. અસ્તિકાય અવકાશ સાથે સંબંધિત અસ્તિત્વમાન વાસ્તવિકતા છે. ભૌતિક વસ્તુઓ અવકાશ સાથે સંબંધિત છે એ તદન સ્પષ્ટ છે. પ્રદેશ એટલે પુગલના એક અવિભાજ્ય પરમાણુ દ્વારા આચ્છાદિત હોય એવો અવકાશ(દિફ)ને એક ભાગ. પુલને એક પરમાણુ જેટલું આકાશ (સ્થાન) રેકે છે તે પ્રદેશ' કહેવાય. આ એક પ્રદેશનું પરિમાણ છે. પ્રદેશ દિકનું સૂક્ષ્મતમ એકમ છે. કાય” પ્રદેશયુક્ત વસ્તુને અપાયેલું શાસ્ત્રીય નામ છે. આ રીતે, જે દ્રવ્યમાં અનેક પ્રદેશો હોય તે “અસ્તિકાય' કહેવાય છે. આ પ્રદેશમાં માત્ર પુગલના જ પરમાણુઓ નહીં પરંતુ અન્ય દ્રવ્યનાં તો પણ, સમાવિષ્ટ છે. આ રીતે, દરેક દ્રવ્યને પિતાના પ્રદેશ છે. જીવ, પુદ્ગલ, ધર્મ અને આકાશ એ બધાને અસંખ્ય પ્રદેશ છે અને તેથી તેઓ “અસ્તિકાય છે. તેમનામાં અવિભાજ્ય અંશને સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં, આ બધા દ્રવ્યોનાં ત– અંશે અલગ પાડી શકાય તેવા નથી, પરંતુ તેઓ મિશ્રિત છે કે મિશ્રિત થઈ શકે તેવા છે. આ અનેક પ્રદેશયુક્ત દ્રવ્ય (અસ્તિકાય) અખંડ દ્રવ્ય નથી પણ તેમનામાં અનેક સ્વતંત્ર પ્રદેશ છે. . કાળ (અદ્ધાસમય) અનતિકાય છે. તેને કોઈ પ્રદેશ નથી. તે જ માત્ર અખંડ દ્રવ્ય છે. તેનાં તઅંશે કદી સંજિત થતાં નથી અને પરિણામે તેનું પ્રત્યેક તત્ત્વ વિશિષ્ટ પ્રદેશ રોકે છે તેથી કાળ એકાકી પ્રદેશ છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન તવિાન (૪) છ દ્રવ્યાના સંદર્ભમાં વિભિન્ન વગી કરણાના સારાંશ ૧. જીવ : અરૂપી, ચેતનયુક્ત, અભૌતિક, અસ્તિકાય ૨. પુદ્ગલ ઃ રૂપી, અચેતન, ભૌતિક, અસ્તિકાય ૩. ધર્મ : અરૂપી, અચેતન, અભૌતિક, અસ્તિકાય (ગતિનું માધ્યમ) ૪. અધમ : અરૂપી, અચેતન, અમૌતિક, અસ્તિકાય (સ્થિતિનુ માધ્યમ) ૫. આકાશ ઃ અરૂપી, અચેતન, અમૌતિક, અસ્તિકાય (દિનું સ્વરૂપ) ૬. અદ્દા સમય ઃ અરૂપી, અચેતન, અભૌતિક, અનસ્તિકાય (કાળ) ૯. દ્રવ્યનું તાત્ત્વિક વગી કરણ : ષડ્દ્રયે! : તાત્ત્વિક પદાર્થા : (Meta physical Classification of Substance : Six Substances : Metaphysical Categories) : હવે ષડદ્રબ્યામાંના પ્રત્યેક દ્રવ્ય અંગે સવિસ્તર ોઈશું. ૧. જીવ (SOUL) (અ) જીવનું સ્વરૂપ (Nature of Soul) : ચેતના જીવનું વિશિષ્ટ લક્ષણ છે—ચેટમાં સક્ષળો ઝીઃ। જીવ તત્ત્વત ઃ ચેતનયુક્ત છે. તે પ્રત્યક્ષ રીતે કર્તા અને ભેાક્તા છે. જીવમાં ચેતનાનું લક્ષણ છે અને તેથી તે સુખ-દુઃખને આધીન છે. આ રીતે તે સક્રિય છે. તદુપરાંત, ચેતના સ્વયં સક્રિય છે. ચેતના જ્ઞાન કે બુદ્ધિ સૂચવે છે. જીવ તેના દ્વારા થતાં સર્વે કમેનિા પ્રત્યક્ષ ભોક્તા છે. જીવ અરૂપી છે અને ખાદ્ય પદાર્થ નથી અને તેથી ઇંદ્રિયો દ્વારા તેનુ પ્રત્યક્ષીકરણ થતું નથી, પરંતુ તેનું જ્ઞાન આંતરનિરીક્ષણ અને અનુમાન દ્વારા શકય છે. જૈન દર્શનની શાસ્ત્રીય પરિભાષામાં આ ચેતના માધ’ કહેવાય છે. જ્યારે આ ખાધ-ચેતના અમુક ઢબે ઉત્ક્રાંત થાય છે–વિકાસ પામે છે ત્યારે તે જ્ઞાન બને છે, જ્ઞાન અને દર્શન જીવમાં અંતર્ગત છે. તેનું આંતરિક સ્વરૂપ પૂર્ણતાનું છે, પર ંતુ ક -પુદ્ગલ સાથે જીવ સ ંબંધિત હોવાને લીધે સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ન પ્રચ્છન્ન છે અને તેથી જીવનમુક્તિ પ્રાપ્ત કરવા જીવ માટે કર્મ-પુદ્ગલને અલગ કરવું આવશ્યક બને છે. જીવ એકમાત્ર જ્ઞાતા છે. ચેતના તેનું આવશ્યક લક્ષણ છે અને તેને સવિકલ્પક-નિર્વિકલ્પક જ્ઞાન પ્રકારાની પ્રાપ્તિ માટે શક્તિમાન બનાવે છે. હું નણું છું, મેજ જાણતું નથી. પેન પોતાના અસ્તિત્વ અંગે કે મે' તેના કરેલા ઉપયોગ અંગે સભાન નથી. મારા લેખનની તારીખ કે માસ પણ સાન નથી. પુદ્ગલ, ધર્મે, અધ, આકાશ અને કાળ ચેતનવહાણા છે. સ્વભાવથી પ્રત્યેક જીવ શુદ્ધ-જીદ્દ-મુક્ત છે, અનંત જે. ૪ ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈનદર્શન ગુણયુક્ત છે, સર્વશકિતમાન છે, સર્વજ્ઞ છે. કર્મ સાથેના જીવના સમાગમને લીધે જીવનાં આ લક્ષણે નાશ પામતાં ન હોવા છતાં આચ્છાદિત બને છે અને પરિણામે જીવની ‘બાહ્ય પ્રતિમા' તેની આંતરિક ભવ્યતાને ખોટું રૂપ આપે છે. કાકાશમાં જીવોની સંખ્યા અનંત છે. તેઓ સરખા અને નિત્ય છે, આદિ અને અંત વિનાના છે. જૈન દર્શન મુજબ, જીવમાં અસ્તિત્વ, ચેતના, ઉપગ, કર્તૃત્વ, ભેતૃત્વ, પ્રભુત્વ, દેહપરિમાણુ અને અમૂર્તત્વ વગેરે ગુણ છે. અસ્તિત્વની દષ્ટિએ, સર્વ તત્તવો-પદાર્થો સમાન છે, પરંતુ મૂલ્યની દષ્ટિએ આત્મા સૌથી અધિક મૂલ્યવાન છે. તેથી જ એમ કહેવામાં આવે છે, “જે આત્માને જાણે છે તે સર્વ કઈ જાણે છે.” વિશ્વમાં જીની સંખ્યા અનંત-અનિશ્ચિત છે અને છ એકમેકથી પૃથક છે, સ્વતંત્ર છે. આમ છતાં તે અન્ય જીવ અને દ્રવ્ય સાથે સંબંધમાં છે. દરેક જીવ અસંખ્ય પ્રદેશયુક્ત છે. તે સર્વવ્યાપી નથી. તેનું કદ નિશ્ચિત નથી, કારણ કે જીવ સ્વદેહ-પરિમાણ છે. જીવ સમય પૂરતો જ દેહ સાથે સંબંધિત થાય છે ત્યારે તે તે શરીરના પરિમાણ અનુસાર પ્રસરણ-સંકોચન પામે છે. આ રીતે જીવે સંકોચશીલ-વિકાસશીલ છે. જીવના અસંખ્ય પ્રદેશ કીડા જેવા નાના શરીરમાં સંકોચાઈને રહે છે અને હાથી જેવા મહાકાય શરીરમાં વિકાસ પામીને રહે છે. પ્રદેશોના સંકોચન-પ્રસરણ દ્વારા જીવ દીપકના પ્રકાશની જેમ નાના-મોટા ઓરડાના અવકાશને ભરી દે છે. જીવનમાં અન્ય લક્ષણોની જેમ તેનું બિનઅવકાશીય લક્ષણ પણ પુદ્ગલ સાથેના તેના સાહચર્યને લીધે અસર પામે છે. આ રીત, જૈન દર્શન અન્ય ભારતીય દર્શનમાં સ્વીકૃત એવા જીવન અપરિવર્તનીય સ્વરૂપને ઈન્કાર કરે છે. આમ છતાં જીવને મૂળ સ્વરૂપમાં પરિવર્તન થતું નથી. અન્ય કોઈ ભારતીય દર્શન દેહસમાન જીવના કદના સિદ્ધાંતને સ્વીકારતા નથી અને આત્માના કદ અંગેના જૈન ખ્યાલની આકરી ટીકા કરે છે. વાદિદેવસૂરિ આત્મા–જીવ–ના સ્વરૂપનું કથન નીચે મુજબ કરે છે: “આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ છે. તે ચેતનસ્વરૂપ છે, પરિણામી છે, કર્તા છે, સાક્ષાત ભોક્તા છે, સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પુદ્ગલકર્મયુક્ત છે.” (પ્રમાણન તવાલેક-૭.૫૫-૫૬) (બ) આમા કે જીવના અસ્તિત્વ માટેની સાબિતીઓ (Proofs for Existence of Soul ) : જૈન તરવવિજ્ઞાન “આત્મા અને જીવ’ શબ્દ સમાન અર્થમાં વાપરે છે. જીવ બંધનયુકત આત્મા છે અને આત્મા શુદ્ધ જીવ છે. જેના મતે, જીવ જ્ઞાતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન તરવવિજ્ઞાન પ૧ અને ભોક્તા બને છે. આત્માનું અસ્તિત્વ જ્ઞાતા અને ભક્તાનું અસ્તિત્વ છે. જેને આત્માનું અસ્તિત્વ નીચે મુજબ પુરવાર કરે છેઃ (૧) પદાર્થોને જ્ઞાતા ભૌતિક શરીર નથી, પરંતુ અન્ય કંઈક છે. શરીર જડ છે અને કંઈપણ જાણી શકે નહીં. મન અને ઈદિ જ્ઞાતા હોઈ શકે નહીં, કારણ કે જ્ઞાતા મનને તેમજ ઇન્દ્રિયને જ્ઞાતા પણ છે અને જ્ઞાતા સ્વયં સેય હોઈ શકે નહીં. (૨) ઈદ્રિ, દેવ અને મનની પ્રવૃત્તિઓના માર્ગદર્શક અને નિયામક તરીકે કઈક છે અને આ આત્મા છે. (૩) નિયામક તરીકે આત્મા સક્રિય હોવો જોઈએ અને તે માત્ર પ્રવૃત્તિને નિષ્ક્રિય નિરીક્ષક હોવો જોઈએ નહીં. જે તે પ્રવૃત્તિઓને કર્તા ન હોય તો તે દુષ્કર્મોના પાપથી અસર પામશે નહીં અને જે તે અસરમુક્ત રહે તે કઈ નૈતિક નિયમની અને મુકિત માટેના સંગ્રામની કોઈ આવશ્યકતા રહે નહીં. (૪) આત્મા દુષ્કર્મોના પાપથી ખરડાય છે અને સત્કર્મોના પુણ્યનાં ફળ ભગવે છે અને તેથી તે ભકતા છે. (ક) વનાં વિભિન દષ્ટિએ વગર કરણે (classifications of soul from Various View-points) : (૧) ચાર વિભિન્ન ગતિએ મુજબ જીવનું વગીકરણ: જીવ’ શબ્દ જૈન દર્શનમાં માત્ર માનવાત્મા પૂરતો સીમિત નથી. તે ચેતનને સામાન્ય સિદ્ધાંત નિર્દેશ છે. ચેતના અસ્તિત્વની ચાર ગતિઓમાં જોવા મળે છે. અસ્તિત્વની વિભિન્ન ગતિઓ વ્યક્તિ કરતી જુદી જુદી ચેતન–કક્ષાઓ નીચે મુજબ છે : ૧. દેવતા ૨. માનવી ૩. તિર્યંચ અને ૪. નારકી જૈન ગ્રંથ અને જૈન દેરાસરોમાં હંમેશાં જોવા મળતી સ્વસ્તિક (ગુ + અતિ + 4 = કલ્યાણ) સત્તા જીવની વિભિન્ન ગતિઓ (તબક્કાઓ) સૂચવે છેઃ ૧ દેવ ગતિ ૨. મનુષ્ય ગતિ ૩. તિર્યંચ ગતિ ૪. નરક ગતિ. ૧ દેવતા ૨ મનુષ્યોને JU૩ તિર્યંચ ૪ નારકી Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ક્ષણભર નારકી અવસ્થાને છેડી દઈએ તે એમ દર્શાવી શકાય કે અન્ય અવસ્થાએ (તબક્કાઓ) એ પ્રગતિશીલ સોપાને વ્યક્ત કરે છે કે જેમાંથી જીવ પૂર્ણતા પ્રાપ્ત કર્યા પહેલાં પસાર થાય છે. જીવ-ઉત્ક્રાંતિનાં આ વિભિન્ન સોપાનેને “પર્યાય” તરીકે નિર્દેશવામાં આવે છે. આ પ્રત્યેક તબક્કામાં છવ વાસ્તવિક પરિવર્તનોમાંથી પસાર થાય છે. આમ છતાં તેની તાદામ્યતા જારી રહે છે–તેને લોપ થતો નથી. પરિવર્તન એ જન્મ-વિકાસ-મૃત્યુ-ની હકીકતોમાં દષ્ટિગોચર થાય છે. (૨) શુદ્ધ (સિદ્ધ) અને અશુદ્ધ (સંસારી) જીવપ્રકારે (Pure (Liberated) and Impure (Worldly) Types of Soul ) સામાન્ય રીતે જીવના સંસારી અને સિદ્ધ (મુક્ત) એવા બે ભેદ-પ્રકાર પાડવામાં આવે છે. સંસારમાં ભ્રમણ કરતા છ સંસારી કહેવાય છે. “સંસાર” શબ્દ સમૂ ઉપસર્ગપૂર્વક “સુ” ધાતુ પરથી બનેલો છે. “ ધાતુને અર્થ ભ્રમણ થાય છે. “સ” ઉપસર્ગ તે જ અર્થનું સમર્થન કરે છે. ૮૪ લાખ યોનિમાં અથવા ચાર ગતિઓમાં પરિભ્રમણ કરવું તે સંસાર અને તેમાં પરિભ્રમણ કરનારા સસારી કહેવાય છે. સંસારને વળગેલા છ સંસારી કહેવાય છે. કર્મબદ્ધ અવસ્થા સંસારી જીવોનું લક્ષણ છે. કમપાશથી બદ્ધ છવ સંસારી છે, જ્યારે કર્મશન્ય જીવ મુક્ત છે. સંસારી જીવો જગતની વ્યકિતઓના બંધનયુક્ત આત્માઓ-છો છે અને જન્મ-મરણની ઘટમાળને આધીન છે. મુક્તાત્માઓ બંધનાવસ્થામાં નથી, તેમણે પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરેલ છે. કર્મ સાથેના સાહચર્યને લીધે જીવ બદ્ધ બને છે અને જીવનું સ્વાભાવિક સચ્ચિદાનંદસ્વરૂપ આચ્છાદિત થઈ જાય છે. કર્મ સાથે જીવનું સંયોજન અશુદ્ધિનું ચિહ્ન મનાય છે અને તેથી બંધાવસ્થામાં જીવ અશુદ્ધ છે સમસ્ત કર્મોને ક્ષય કરી મોક્ષપ્રાપ્તિ થતાં જીવ શુદ્ધ બને છે. જેવી રીતે ખાણમાંથી પ્રાપ્ત થયેલ અશુદ્ધિઓથી આચ્છાદિત રત્નને જ્યારે શુદ્ધ કરવામાં આવે છે અને તેને કાપવામાં આવે છે ત્યારે તે ઝળહળે છે તેવી રીતે કર્મબંધમાં જકડાયેલા અશુદ્ધ જીવની જંજીર જ્યારે તૂટે છે ત્યારે તે નિર્વાણવસ્થા પ્રાપ્ત કરે છે અને શુદ્ધ સ્થિતિમાં તે પૂર્ણ જ્ઞાનશકિત-આનંદયુક્ત બને છે. શુદ્ધ-અશુદ્ધ એવા જીવના બે પ્રકાર છે, પરંતુ આ બંને એકમેકથી સંપૂર્ણ રીતે જુદા નથી એ હકીકત આ બંને પ્રકારના ગુણોની નીચે દર્શાવેલ તુલના દ્વારા સ્પષ્ટ થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન તુલના: ૧. ૨. 3. ૪. ૫. 4. અશુદ્ધ જીવ ભોક્તા છે, જ્યારે શુદ્ધ જીવ શબ્દના પૂર્ણ અર્થમાં ભોક્તા છે, તે સર્વોપરી આનંદ માણે છે. અશુદ્ધ જીવ સ્વદેહપરિમાણુ છે, જ્યારે શુદ્ધ સંપૂર્ણ પણે મૂર્તિમંત થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ ૭. અશુદ્ધ જીવ અરૂપી (અમૂર્ત) છે, છતાં ક-શરીર સાથે સ ંચાજિત થાય છે; જ્યારે શુદ્ધ જીવ કર્યું-શરીરના નાશ થતાં મૂર્ત રૂપથી સંપૂર્ણ રીતે વચિત થાય છે. અશુદ્ધ જીવ હ ંમેશાં કમ સાથે સબદ્ધ છે, જ્યારે શુદ્ધ જીવ ક શરીરક્ષય થતાં કર્મોથી પૂર્ણ પણે મુકત છે. અશુદ્ધ જીવને સર્વ જીવન-સિદ્ધાંતા સાથેનુ જીવન છે, જ્યારે મુક્ત જીવ શુદ્ધ અને પૂર્ણ આત્મા છે. .. ૯. અશુદ્ધ જીવ મર્યાદિત પ્રમાણમાં ચેતના ધરાવે છે, જયારે શુદ્ધ જીવ પૂર્ણ, અમર્યાદિત ચેતના છે. અશુદ્ધ જીવ પ્રહષ્ણુ અને સમજ માટેનું સામર્થ્ય ધરાવે છે, જયારે શુદ્ધ જીવના ગ્રહણ અને સમજ પૂર્ણતયા વિકાસ પામે છે અને અને પરસ્પર તાદાત્મ્ય સાધે છે. અશુદ્ધ જીવમાં જીવન દ્વારા અસ્તિત્વની વિભિન્ન ગતિએ ધારણ કરવાનું સામર્થ્ય છે, જ્યારે શુદ્ધ જીવ પૂર્ણ સાર્વભૌમત્વ માણે છે. અણુ-સંસારી જીવમાં કર્મ કરવાની શક્તિ છે, સંપ-સ્વાતંત્ર્ય છે અને કર્તા તરીકે ઓળખાય છે, જ્યારે સિદ્ધ જીવનું કપર સંપૂર્ણ પ્રભુત્વ છે અને તેથી તે શબ્દના સાચા અર્થમાં કર્તા છે. શક જીવનું જીવના બે પ્રકારાના ગુણાની ઉપરાંત તુલના સ્પષ્ટપણે દર્શાવે છે કે શુદ્ધ જીવ અશુદ્ધ જીવ કરતાં તદ્દન ભિન્ન કે વિરુદ્ધ નથી. (૩) ઇંદ્રિયાની સખ્યાને આધારે સંસારી જીવનું વર્ગીકરણ : ૧. તિય ́ચ : (Animal State of Existence) : સ્થાવર-ગ્રસ પ્રકારા : જીવના આનુવિક સ્વરૂપમાં અનેકવિધરીતે વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણા ભિન્ન ભિન્ન કક્ષાએ નિર્દેશ છે. અશુદ્ધ ( સ ંસારી ) જીવના એ પ્રકારે નીચે મુજબ છે. ૧. સ્થાવર કે અચલ અને ૨. સ કે ચલ. સુખ-પ્રાપ્તિ અને દુઃખ-નિવારણની પ્રવૃત્તિ, ગતિ જ્યાં ન દેખાય તે સ્થાવર પ્રકારના જીવ છે; જ્યારે આવી ગતિ જ્યાં દેખાય તે ત્રસ પ્રકારના જીવ છે. સ્થાવર Page #63 -------------------------------------------------------------------------- ________________ પ૪ જૈનદર્શન જીવ એકન્દ્રિય પ્રકારના છે અને તે માત્ર સ્પર્શ સંવેદન ધરાવે છે, જ્યારે ત્રસ પ્રકારના છ બે થી પાંચ ઈદ્રિયે ધરાવે છે. આ બંને પ્રકારના પેટાપ્રકાર નીચે મુજબ છે. (અ) સ્થાવર જીવના પાંચ પ્રકારો અને તેનાં ઉદાહરણે ૧. પૃથ્વીકાય ? ધૂળ, માટી, રેતી, પથર, ધાતુઓ (લેતું, તાંબુ, ચાંદી, હીરા, વગેરે), સિરિયા. ૨. અપ(જળ)કાય ? જળ, ઓસબિંદુ, બરફ, ધુમ્મસ. તેજસ્કાય : વાળા, કેલસે, ખરતા તારા, વીજળી. ૪. વાયુકાયઃ ધીમી હવા, તેજ હવા, વાની ઝડી, વંટાળિયે વનસ્પતિકાય : લસણ, ડુંગળી (ધણુના એક જ સામાન્ય શરીર), તૃણ, વૃક્ષ (સર્વેનાં અલગ અલગ શરીર) આ પ્રત્યેકના પણ સૂક્ષ્મ અને બાદર (ધૂળ) એવા ભેદ પાડવામાં આવે છે. પ્રથમ પ્રકાર અત્યંત સૂક્ષ્મ હવાથી ચક્ષુ દ્વારા જોઈ શકાતો નથી, જ્યારે બીજે પ્રકાર જોઈ શકાય છે. (બ) ત્રસ જીવના ચાર પ્રકાર અને ઉદાહરણે: ૧. દ્વિ-ઈદ્રિય (સ્પર્શ –રસ) : કીડી, છીપ, શંખ જ, અળશિયાં, કૃમિ પર, જળ વગેરે ત્રિ-ઈદ્રિય (સ્પર્શ-રસ-ગંધ) : માંકડ, કીડી, મંકોડા, ધીમેલ વગેરે ૩. ચતુરિંદ્રિય (સ્પર્શ-રસ-ગંધ-દષ્ટિ)ઃ માખી, મધમાખી, મચ્છર, કરોળિયો, તીડ, વીંછી, વગેરે. ૪. પંચેન્દ્રિય (સ્પર્શ-રસ-ગંધ-દષ્ટિ-શ્રવણ) : સિંહ, વાઘ, માનવી દેવ વગેરે. પંચેન્દ્રિય જીવના પ્રકારઃ (૧) સ્વર્ગમાં રહેતા દેવતાઓ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચ (પશુ, પંખી, મચ્છ, સાપ, નળિયા, વગેરે) અને (૪) નારક ભૂમિના નારકે એવા ૪ ભેદ પંચેન્દ્રિય જીવોને પાડવામાં આવે છે. (૧) માછલી, હેલ જેવાં જળચર પ્રાણીઓ, (૨) હાથી, ઘડા જેવાં ભૂચર (સ્થળચર) પ્રાણીઓ અને (૩) વાયુ કે આકાશમાં રહેનાર નભચર પંચેન્દ્રિયનાં ઉદાહરણ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વવિજ્ઞાન - કરોડરજુવાળા પ્રાણીઓ પંચેન્દ્રિય છે. પંચેન્દ્રિય જીના બે પ્રકારે છે : (૧) ગર્ભજ (ગર્ભ દ્વારા ઉત્પન. દા. ત. બકરી, ઘેટા, સિંહ, વાઘ, હાથી વગેરે) અને (૨)સમૂછિમ (ગર્મ વિના સહજ રીતે ઉત્પન્ન. દા.ત., દેવો). આમાંના પ્રથમ પ્રકારના છો બુદ્ધિયુક્ત છે. ઉચ્ચતર પ્રાણીઓ, માન, દેવે વગેરે “મન” ધરાવે છે અને તેથી તેઓ “સંઝિન” (સમનસ્ક-બુદ્ધિયુક્ત) કહેવાય છે; જ્યારે નિમ્નકક્ષાના પ્રાણીઓને મન નથી અને તેથી તેઓ અ-સંઝિન (અ-મનસ્ક) કહેવાય છે અને તેઓ વૃત્તિયુક્ત છે. તત્વાર્થસૂત્ર બુદ્ધિયુક્ત-પ્રાણીઓની વ્યાખ્યા “આંતર-દદ્રિયયુક્ત-સમનસ્ક તરીકે કરે છે. ૨. અસ્તિત્વની માનવનસ્થિતિ (The Human state of Existence): માનવજાતના નીચેના બે વિભાગો પાડવામાં આવે છે: (૧) કાઈક અર્થમાં નિબળ હોય તેવા માનવ અર્થાત્ જે માનવોમાં સર્વે ઇંદ્રિય અને માનસિક શક્તિઓને સુવિકાસ થ ન હોય એવા માનવ અને (૨) સર્વે દ્રિ અને માનસિક શક્તિઓ સુવિકસિત હોય એવા માનો. બીજા વિભાગના મનુષ્ય મેક્ષપ્રાપ્તિની બાબતમાં અત્યંત લાભપ્રદ સ્થિતિમાં છે, કારણ કે આત્મ- શિસ્ત મોક્ષ-મુક્તિ માટેની આવશ્યક્તા છે અને તે બીજા પ્રકારની વ્યક્તિઓ માટે જ શક્ય છે. આ રીતે અહીં આપણને જન્મ-મૃત્યુના ચક્રાવામાંથી મુક્તિ માટેની આકાંક્ષા પ્રતિ માનવ વ્યક્તિને વાળવા માટે પણ સારી-સ્વસ્થ શારીરિક અને માનસિક સ્થિતિની આવશ્યક્તાને સ્વીકાર જોવા મળે છે. કથળેલું સ્વાસ્થ કે દૌર્બલ્ય કે ખરાબ માનસિક સ્વાશ્ય હોય ત્યારે માનસિક સમતુલા (નૈતિક તૈયારી માટેની અનિવાર્ય શરત) શક્ય નથી. ૩. દેવ રિથતિ ઊર્વલોક (The celestial state) : માનવ વ્યક્તિઓની તુલનામાં દેવો દીર્ધાયુ છે અને શુભ કર્મયગથી આનંદની વિભિન્ન અવસ્થાએ ભેગવે છે. જેની દષ્ટિએ, દેવત્વની સ્થિતિ “અંતિમ સ્થિતિ' નથી. દેવો પણ મુક્ત જીવ નથી, તેઓ આનંદની અનંત સ્થિતિ ભોગવતા નથી કે જન્મ-મૃત્યુની ઘટમાળથી પર નથી. તેઓ પણ તેમનાં કર્મો અનુસાર પ્રાણુઓ તરીકે કે માનવ વ્યક્તિ તરીકે પુનર્જન્મ લે છે. જ્યારે કર્મો પરિપૂર્ણ થાય છે ત્યારે અસ્તિત્વની તેમની સ્થિતિને પણ અંત આવે છે. તેઓ મનુષ્ય કરતાં એ રીતે જુદા પડે છે કે અસ્તિત્વની તેમની સ્થિતિનો અંત લાવવા માટે મૃત્યુનું કોઈ નિશ્ચિત કારણ નથી. દૈવી અસ્તિત્વની લાક્ષણિક્તા એ છે કે તેમની શારીરિકમાનસિક શક્તિઓ સંપૂર્ણતઃ વિકસિત હોય છે. કેટલીક બાબતોમાં દેવો મનુષ્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ જનદર્શન જેવા જ હાથ છે. મનુષ્યની જેમ, તેમને પણ વિષયવાસના છે. છતાં વિષયવાસનાના સંતોષની રીતિઓમાં જુદા જુદા દે જુદા પડે છે. દેવોને વીર્ય ખલના નથી, દેવીઓને ગર્ભધારણ નથી. દેવ માતાની કુખે જન્મતા નથી, પરંતુ તેઓ એક વિશેષ પ્રકારની શય્યા પર જન્મ લે છે. તેઓ ગર્ભ જ નથી. તેમનું મિથુન માનસિક સુખ-સંભોગમાત્ર હોય છે. દૈવી વ્યક્તિઓના ચાર પ્રકારે ? દવેના જ પ્રકારે નીચે મુજબ છે: (૧) ભવનવાસીઃ આ દેવે સૌથી નીચેની કક્ષાના માનવામાં આવે છે અને તેમનું ૧૦ પેટા વર્ગોમાં વિભાજન કરવામાં આવે છે: ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. વિદ્યુતકુમાર, ૪. સુપર્ણકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. વાતકુમાર, ૭. સ્વનિતકુમાર, ૮. ઉદધિકુમાર, ૯, દીપકુમાર અને ૧૦. દિકુમાર. તેઓ તેમનાં વસ્ત્રાભૂષણે, શસ્ત્રાસ્ત્રો, વાહન વગેરેથી યુવાન દેખાતા હોવાથી કુમાર કહેવાય છે. (૨) વ્યંતરઃ આ દેવો ત્રણે લોકમાં વસતા હોવાનું માનવામાં આવે છે. તેઓ સંપૂર્ણ રીતે મુક્ત નથી એ હકીક્ત તેઓ માનવ વ્યક્તિઓની સેવા કરે છે તે પરથી સ્પષ્ટ થાય છે. તેમના ૮ પેટાવર્ગો છે : (૧) કિન્નર, (૨) કિમ્બુરુષ, (૩) મહારગ (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૩) ભૂત, અને (૮) પિશાચ. (૩) જતિષ્ક : આ દેવા ૫ જૂથમાં વિભાજિત થાય છે અને તેઓ સૂર્યો, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો અને તારાઓનું પ્રતિનિધિત્વ કરે છે. માત્ર મનુષ્ય સૃષ્ટિ માટે જ તેઓ સતત ગતિશીલ સ્થિતિમાં હોવાનું જણાય છે. સૂર્ય-ચંદ્રના બહત્વના સંબંધમાં જૈન સિદ્ધાંતની લાક્ષણિકતા માટે સ્પષ્ટીકરણ આવશ્યક છે. ખાસ કરીને જબુદ્વીપમાં (મધ્યલોકમાંના) બે સૂર્યો અને બે ચંદ્રો હોવાનું મનાય છે. સમયવિભાજન આ જયોતિર્મય દેવોની ગતિથી જ નિર્ધારિત થાય છે. ભૂમિ તળથી માંડી મધ્ય લોકના અંતરવર્તી વિશાળ આકાશમાં જતિષ્ક વસે છે. (૪) વૈમાનિક વૈમાનિક દેવોના બે પ્રકારે છે : (૧) કો૫૫ન: ક૯૫ એટલે ઈંદ્ર વગેરે પદ હોય છે એવા સ્વર્ગ(દેવનું નિવાસસ્થાન)માં જન્મ લેનાર અને (૨) કલ્પાતીતઃ અહીં પદ-વિભાજન નથી. વૈમાનિક દે જતિષ્ક દેવો. કરતાં પણ ઉપર ઊર્વલોકમાં વસે છે. સુમેરૂ પર્વતના શિખરથી ઊર્વલકને આર ભ થાય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ જેને તવવિજ્ઞાન પ૭ ૪. નારક (The Infernal state of Existence) નરકવાસી જી નારક કે નારકીના નામે ઓળખાય છે. આ નરકમાં જન્મેલ જીવના અસ્તિત્વની સ્થિતિ છે. અહીં અતિશય તાપ, શીતળતા, સુધા-તૃષા, દર્દને લીધે સંતાપ થાય છે. ધૃણુ તેમનું સ્વાભાવિક લક્ષણ છે અને તે તેમને ખરાબ વિચારે પિષવા અને અન્યને દુ:ખ આપવા પ્રેરે છે. નારકે પૃવી હેઠળના એકની નીચે એક એમ ૭ પ્રદેશમાં વસે છે. જેમ જીવ પૃથ્વીથી વધારે ઊંડા પ્રદેશમાં વસે છે તેમ તેને દેખાવ વધારે બિહામણે બને છે અને તેની યાતનાઓ પણ અસહ્ય બને છે. પ્રથમ ૩ નરકે ગરમ હોવાનું મનાય છે, ત્યારબાદના ૨ ગરમ-ઠંડા બંને અને છેલ્લા ૨ ઠંડા હોવાનું મનાય છે. મનુષ્ય અને તિર્યંચે (પશુ, પંખી, મચ્છ, સાપ, નેળિયે વગેરે) મધ્યલકમાં વસે છે. દેવ ઊર્વકમાં વસે છે અને નારકી અધેલોકમાં. આમ, વિશ્વ ૩ ભાગમાં વિભક્ત છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપે અને સમુદ્રો છે. જંબુદ્વીપ બધા પોમાં મુખ્ય છે. જબુદીપ સૂર્યમંડળના જેવો ગોળાકાર છે અને તેની વચ્ચેચ્ચે મેરુ પર્વત છે. લવણોદ મહાસાગર જબુદ્દીપની આસપાસ ઉછળે છે. મહાસાગર પણ અન્ય મહાદીપોથી ઘેરાયેલું છે. જંબુદ્વીપનાં ૭ ક્ષેત્રોમાંનું એક ભરતક્ષેત્ર છે. સમાપન: જીવની ઉપર વર્ણવેલ ૪ સ્થિતિઓ (તિર્યચ-માનવ-દેવ-નારક) નિમ્નતમ પ્રાણથી માંડીને પૂર્ણતાના સર્વોચ્ચ સપાન (જેમાં ચેતનાની શુદ્ધિ પુનઃ પ્રાપ્ત થાય છે તે-અને આ સામાન્ય માનવકક્ષાથી સ્પષ્ટપણે અત્યંત ઊંચું છે તે) પર્યત ચેતનાનું સાતત્ય દર્શાવે છે. ચેતનાના આવા જૈન સિદ્ધાંત પાછળ તર્ક એ છે કે કેઈપણ તબકે કઈપણ જીવ તિરસ્કારગ્ય કે દુર્લક્ષ કરવા ગ્ય નથી. માનવ-અસ્તિત્વની સ્થિતિ પૂર્ણતા પ્રત્યેને વચગાળાને તબક્કો છે એ મૂળભૂત સત્યનું પ્રાયઃ વિસ્મરણ થાય છે. પરિણામ એ આવે છે કે માનવને એટલું બધું મહત્ત્વ આપવામાં આવે છે કે માનવેતર છ પ્રતિ સંપૂર્ણ રીતે દુર્લક્ષ કરવામાં આવે છે. ચેતનાના સાતત્યના તર્કશાસ્ત્ર સાથે ચેતનાને જૈન સિદ્ધાંત જીવન માટેના આદર પર ભાર મૂકે છે. દર્શનને અર્થ તત્ત્વને સાક્ષાત્કાર કે ઉપલબ્ધિ છે. આત્મા સર્વેમાં મુખ્ય તવ છે. “જે આત્માને જાણી લે છે તે સર્વને જાણી લે છે એમ એટલા માટે Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈનન જ કહેવામાં આવ્યું છે. અસ્તિવની દૃષ્ટિએ, સર્વે તāા સમાન હોવા છતાં મૂલ્યની દૃષ્ટિએ આત્મા વિશેષ મૂલ્યવાન છે. મૂલ્યના નિર્ણયના આધાર આત્મા પર જ છે. ૨. પુદ્ગલ (PUDGALA OR MATTER) (૧) પ્રાસ્તાવિક (Introductory) વાસ્તવવાદ મુજબ, ભૌતિક વાસ્તવિકતા અને આધ્યાત્મિક વાસ્તવિકતા એકમેકથી સ્વતંત્ર અને અલગ છે. ભૌતિક વાંસ્તવિકતા તેના અસ્તિત્વ માટે મન— વિચાર–ચેતના પર આધારિત નથી, તે વિચાર જેટલી જ વાસ્તવિક છે. જૈન દર્શન વાસ્તવવાદી દર્શન છે અને તે જડતત્ત્વની સ્વત ંત્ર અને અલગ હસ્તીમાં માને છે. જડતત્ત્વ માટે અહીં ‘પુદ્ગલ’ શબ્દ પ્રયાાય છે. પુદ્ગલ પાંચ અજીવ પદાર્થોમાંને એક છે. પુદ્ગલ કે ભૌતિક (જડ) પદાર્થો અનાદિ, અવિનાશી અને વાસ્તવિક છે. આથી જૈન દૃષ્ટિએ, ભૌતિક સાંષ્ટ કલ્પનાના તરંગ નથી, પરંતુ નક્કર વાસ્તવિકતા છે, પ્રત્યક્ષીકરણ કરનાર મનથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાન છે. (૨) પુદ્ગલને અર્થ (Meaning of Pudgala) ‘પુદ્ગલ' શબ્દ ‘પુ' અને ‘ગલ’ શબ્દના બનેલા છે. ‘પુ' એટલે પૂરણ–વૃદ્ધિ–સંયોજન અને ‘ગલ’ એટલે ગલન-હાસ-વિયેજન. આમ, ‘પુદ્ગલ' એટલે સયેાજન–વિયેાજન દ્વારા અથવા વૃદ્ધિ-હાસ દ્વારા ભિન્ન ભિન્ન રીતે પરિવર્તન પામતું દ્રવ્ય. સ ંયોજન-વિયેાજન પ્રક્રિયા માત્ર પુદ્દગલમાં જ થાય છે, અન્ય દ્રવ્યમાં નહીં. આ પ્રક્રિયા દ્વારા પુદ્ગલનું એક સ્વરૂપ અન્ય સ્વરૂપમાં પરિવર્તન પામે છે. જડ પદાર્થ માટે ‘પુદ્ગલ’ શબ્દની પસંદગી અર્થપૂર્ણ અને સાર્થક છે. પરમાણુના સ ંશ્લેષ—વિશ્લેષ (સ ંયોજન–વિયોજન) દરેક મૂર્ત વસ્તુમાં થાય છે એ અનુભવ સિદ્ધ હકીકત છે. તે જૈન દર્શનની વાસ્તવવાદી સ્થિતિ દઢીભૂત કરે છે એટલું જ નહીં પર ંતુ વાસ્તવિકતા-સત્ત્વના ગતિશીલ (dynamic) ખ્યાલ પણ પ્રકટ કરે છે. પુદ્ગલ પાંચેન્દ્રિયો (ત્વચા-જીભ-નાક-આંખ-કાન) દ્વારા અનુભવી શકાય એવું દ્રવ્ય છે. આ પુદ્ગલની ખીજી વ્યાખ્યા છે. C (૩) પુદ્દગલના ગુણા (Characteristics of Matter or Pudgala) : પુદ્ગલ રૂપી' દ્રવ્ય છે. તેમાં ૪ ગુણા (લક્ષણા), છે: ૧. સ્પર્ધા (touch), ૨. રસ (taste), ૩. ગંધ (smell) અને રૂપ કે વર્ણ (colur). પુદ્ગલના પ્રત્યેક પરમાણુ આ ચાર ગુણયુક્ત અને આ ગુણલક્ષણ-ના નીચે મુજબના ૨૦ ભેદ-પ્રકાર છે. વાસ્તવમાં આ પ્રત્યેકનુ અસ ંખ્ય-અનંત ભેદામાં વિભાજન Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વવિજ્ઞાન ૫૯. શકય છે. શબ્દ (નિ) પણ પદગલિક છે અને તે શ્રવણેન્દ્રિય-કાન દ્વારા ગ્રહણ થાય છે. ૧. સ્પશના ૮ ભેદ: મૃદુ-કઠણુ, ગુરુ (ભારે)-લઘુ (હળવું), શીત-ણિ, સ્નિગ્ધ-રૂક્ષ. આ સર્વે સ્પર્શેન્દ્રિય (ત્વચા) દ્વારા જ્ઞાત થાય છે. ૨. ૨૫ના ૫ ભેદ તીખે, કટુ (કડવો), ખાટે, મધુર અને કષાય (તરે). આ બધાનું જ્ઞાન રસેન્દ્રિય (જિલ્લા) દ્વારા પ્રાપ્ત થાય છે. . ૩, ગધના ૨ ભેદ સુગંધ અને દુર્ગધ. આ ગુણનું જ્ઞાન ધ્રાણેન્દ્રિય (નાક) દ્વારા થાય છે. ૪. વ(રૂ૫) ના ૫ ભેદઃ નીલ (વાદળી), પીત (પી), શુકલ (ત), કૃષ્ણ (કાળે) અને લાલ. આ ગુણોનું જ્ઞાન નેન્દ્રિય (આંખ) દ્વારા થાય છે. (૪) પુદગલનું જ્ઞાન (Knowledge of Pudgala) : પુલ પંચેન્દ્રિય દ્વારા અનુભવી શકાય એવું દ્રવ્ય છે. પુદ્ગલની વ્યાખ્યા આ રીતે પણ આપવામાં આવે છે. ઈન્દ્રિ દ્વારા પ્રાપ્ત જ્ઞાન બાહ્ય સૃષ્ટિ અંગેનું છે. પ્રત્યેક ઇન્દ્રિય બાહ્ય સૃષ્ટિનું એક પ્રકારનું જ્ઞાન દષ્ટાને આપવા શક્તિમાન છે અને તેથી સર્વે ઇન્દ્રિ દ્વારા પ્રાપ્ત જ્ઞાન બાહ્ય સૃષ્ટિનાં વિભિન્ન પાસાં વ્યક્ત કરે છે. દા. ત. ચક્ષુ બાહ્ય સૃષ્ટિના પદાર્થોના રંગ અને આકાર અંગેની માહિતી આપે છે. એ જ પ્રમાણે, ત્વચા (સ્પર્શેન્દ્રિય) પદાર્થની મૃદુતા-કઠણુતા અંગે માહિતી આપે છે. અન્ય ઇદ્રિ પણ સૃષ્ટિનાં અન્ય પાસાં અંગે પરિચય આપે છે. અનુભવ બાહ્ય સૃષ્ટિ સાથે સંપર્ક સ્થાપે છે અને અનુભવના વિષય. તરીકે પુદ્ગલ દષ્ટા સમક્ષ સૃષ્ટિનું સ્વરૂપ પ્રકટ કરે છે અને આ રીતે પુગલની આ વ્યાખ્યાની અગત્ય એ છે કે તે જૈન દર્શનને વાસ્તવવાદી અભિગમ અસંદિગ્ધપણે સ્પષ્ટ કરે છે. (૫) પુગલનાં મુખ્ય રૂપે પ્રકારે પરમાણુ અને સ્કંધ (Chief Forms-Kinds of Pudgala : Atom and Molecule) પુગલના બે રૂપ (પ્રકારો) છે: ૧. પરમાણુ (atom) અને ૨. સ્કંધ (molecule). (અ) પરમાણુ (Atom) પરમાણુ એટલે સૂક્ષ્મ છે કે તેમાં આદિ, મધ્ય અને અંત જેવા વિભાગે નથી પરંતુ આ ત્રણે એક જ છે. જે દ્રવ્ય સ્વયં આદિ, મધ્ય અને અંત છે Page #69 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન તેમ જ અવિભાજ્ય છે તે પરમાણુ કહેવાય છે. પરમાણુ યુગલના વિભાજન દ્વારા પ્રાપ્ત શકય સૂક્ષ્મતમ ભૌતિક અંશ છે. પરમાણુ ઇદ્રિ દ્વારા અગ્રાહ્ય છેઅદષ્ટ છે, છતાં તે “અરૂપી નથી પણ “રૂપી” છે. પરમાણુઓનું સંવેદન છે, પરંતુ આપણે તેનાથી સભાન નથી અર્થાત આપણને પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ નથી. તે પુગલનું અંતિમ ઘટક છે, મૂળ તત્ત્વ છે. જેના મતે, પરમાણુ અભેદ્ય, અગ્રાહ્ય, અદાહ્ય અને નિરવયવ છે. ન્યાય–વશેષિક દર્શનના પરમાણુઓની જેમ, પરમાણુઓની વચ્ચે અહીં કોઈ ગુણાત્મક ભેદ નથી અને તેથી અહીં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના પરમાણુઓ ભિન્ન અને અલગ નથી. પરમાણુમાં એક રસ (સ્વાદ), એક રૂપ (વર્ણ), એક ગંધ અને સ્પર્શના પરસ્પર વિરોધી ન હોય એવા બે પ્રકારે હોય છે. પરમાણુમાં વૃનિ નથી, કારણ કે ધ્વનિ (શબ્દ) માટે અનેક પરમાણુઓની આવશ્યકતા છે. (બ) સર્કલ (Molecule) સ્કંધ પરમાણુઓના સંયોજનની પ્રક્રિયા દ્વારા ઉભવે છે. સ્કંધ દશ્યમાન છે, ઈદ્રિય દ્વારા જાણી શકાય છે. પરમાણુઓનું પ્રત્યક્ષીકરણ સ્કંધ સ્વરૂપે જ શક્ય છે અને તેના આધારે જ પરમાણુઓને “રૂપી” માનવામાં આવે છે. સ્કંધ જ પુદ્ગલાસ્તિકાય છે. માત્ર ભેદ ( વિજન), માત્ર સંઘાત ( સંજન) કે એકી સાથે વિજન–સંજનની સંયુક્ત પ્રક્રિયા દ્વારા સ્કંધની રચના શકય છે. પરમાણુઓનું -સંયોજન સકંધ ઉત્પન્ન કરે છે અને સ્કંધેનું સંજન પદાર્થો. નાનામાં નાને સ્કંધ બે પરમાણુઓનું સંયોજન છે અને મોટામાં માટે સકંધ અનંતાનંત પરમાણુઓનું સંયેજન છે. સ્કંધે સ્પર્શ-રસ-ગંધ-રૂપ ગુણ ધરાવે છે અને તેમને લીધે જ આપણે વિભિન્ન ગુણનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. (ક) પરમાણુ અને આંધ વચ્ચે તફાવત (Distinctiom between Atom and Molecule) ૧. પરમાણુઓનું વિભાજન અશક્ય છે અને તેઓ સંયેજિત થઈને સ્કંધ ઉત્પન્ન કરવા જ શક્તિમાન છે. સ્કંધનું વિભાજન શક્ય છે અને તેમનું રૂપાંતર પરમાણુઓમાં શક્ય છે એટલું જ નહીં પરંતુ તેમના પરસ્પર સંજન દ્વારા જુદા જુદા પદાર્થો ઉત્પન્ન થાય છે. ૨. પરમાણુઓ ઈદ્રિ દ્વારા અગ્રાહ્ય છે, તેઓ અદષ્ટ છે; જ્યારે સ્કંધ દષ્ટ છે અને ઇકિયે દ્વારા જાણી શકાય છે. ૩. પરમાણુઓ વચ્ચે ગુણાત્મક ભેદ નથી, જ્યારે સ્કંધે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દના લક્ષણયુક્ત છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન તવવિજ્ઞાન (ડ) સ્કંધનાં છ રૂપે : પુદગલના છ પેટા પ્રકારે : (Six Forms of Skandha : Six Sub-classes of Matter) : વિજ્ઞાન પદાર્થની ત્રણ સ્થિતિ દર્શાવે છે: ૧. ઘન ૨. પ્રવાહી, અને ૩. વાયુરૂપ. જૈન દર્શન તેની છ સ્થિતિએ નીચે મુજબ દર્શાવે છે. વ્યાપક રીતે પુદ્ગલના પરમાણુ અને સ્કંધ એવા બે વર્ગો છે. પુદ્ગલને નીચેના છ વર્ગોમાં પણું વિભાજિત કરવામાં આવે છે. આ વર્ગો તેમનાથી ભિન્ન નથી, પણ તેમના પેટા પ્રકારે છે. (૧) કુળ- ળ (ધન) (Solids) આ સ્કંધ-પ્રકાર વિભાજિત થતા સ્વયં તેનું મૂળ અવિભાજિત સ્વરૂપ પુનઃ પ્રાપ્ત કરી શકતો નથી. ઘન પદાર્થો આનાં વિશિષ્ટ ઉદાહરણે છે, જેમકે માટી, પત્થર, લાકડું વગેરે આ બધા વિભાજિત થતાં ત્રીજા કશાકના ઉપયોગ વિના. સંજિત થઈ શકતા નથી. (૨) કુળ (પ્રવાહી) (Liquids) આ સ્કંધ-પ્રકારમાં વિભાજિત થયા બાદ પણ પુનઃ સંજિત થવાની શક્તિ. છે. આના ઉદાહરણ તરીકે પ્રવાહીઓને નિર્દેશ કરવામાં આવે છે, જેમકે દૂધ, દહીં, પાણી, તેલ વગેરે. વિભાજન થયા બાદ, આ ત્રીજી વસ્તુની દરયાનગીરી વિના સ્વયં સંયોજિત થઈ શકે છે. (૩) સ્થૂળ-સૂમ (શક્તિ) (Energy) આ સ્કંધ-પ્રકાર સ્થૂળ દેખાય છે, પરંતુ વાસ્તવમાં સૂક્ષ્મ છે, કારણ કે ન તે તેનું વિભાજન શકય છે, ન તે તેની આરપાર જઈ શકાય છે, ને તો તે હાથ દ્વારા ગ્રહણ કરી શકાય છે. ગરમી, પ્રકાશ, અંધકાર, છાયા, વીજળી વગેરે આનાં ઉદાહરણે છે. અને સૂક્ષ્મ અંશે ઇન્દ્રિયોને સ્પષ્ટ છે. ધૂમાડા, છીયા વગેરે. સ્થૂળ દેખાય છે છતાં અવિભાજ્ય છે. (૪) રૂમ-ળ (વાયુ) (Gases) આ કંધ-પ્રકાર સ્થૂળ દેખાય છે ખરે પરંતુ સૂક્ષ્મ પણ છે. સ્પર્શ—ગંધ -રંગ–શબ્દના સંવેદને આનાં દષ્ટાંતે છે. આ સંવેદને સૂક્ષ્મ હોવા છતાં ઇદ્રિયગમ્ય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ કર (૫) સૂમ (Fine Matter) આ સ્કંધ–પ્રકાર સૂક્ષ્મ છે. કમ -પુદ્ગલા અદૃષ્ટ છે અને તે આનું ઉદાહરણ છે. તે વિચારપ્રવૃત્તિ માટે જવાબદાર છે. આ પ્રકાર ઈન્દ્રિય-પ્રત્યક્ષથી પર છે. (૩) સૂક્ષ્મ-સૂમ (Extra-fine Matter) આ સ્કંધ–પ્રકાર પણ ઇન્દ્રિયાતીત છે. કર્મ-પુદ્ગલથી પણ અત્યંત સૂક્ષ્મ સ્કંધ છે. એકાકી પ્રાથમિક તāl (particles)નાં સ્વરૂપે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલનાં અનેલાં છે. જૈનદર્શન (૬) જૈન પરમાણુ-દ્દાંત અને તાદાત્મ્ય તેમજ પરેવન તરીકે વાસ્તવિકતાના જૈન સિદ્ધાંત વચ્ચે સંઅ`ધ : (Relation between Jaina Thoery of Atoms and Jaina Theory of Reality as Identity and Change) તાદાત્મ્ય--અભિન્નતા-અભેદ અને પરિવર્તન તરીકે સત્ અ ંગને જૈન ખ્યાલ તેના પરમાણુ અંગેના સિદ્ધાંતમાં પ્રર્તા મિત થાય છે. પદાર્થોમાં જે પરિવત નાના અનુભવ આપણે કરીએ છીએ તે પરમાણુઓના સ ંયોજનના વિભિન્ન પર્યાયોને લીધે છે અને આને પદાર્થોના પરિવર્તનશીલ પર્યાયા તરીકે નિર્દેશી શકાય. પર ંતુ આ સર્વ પરિવત્ નશીલ પર્યાયોની પાછળ તેના મૂળમાં તે અંતિમ ટકતત્ત્વા એટલે કે પરમાણુઓની તાદાત્મ્યની હકીકત રહેલી છે. પરમાણુએ સ્વયં અપરિવર્ત શીલ છે, તેમના સુયેાજન-સ્વરૂપો પરિવર્તન પામે છે અને પરિણામે વિભિન્ન પ્રકારોના પદાર્થો ઉત્પન્ન થાય છે. આમ, પરમાણુઓની પરિભાષામાં, આંત્તમ ઘટકતત્ત્વ તરીકે પરમાણુએમાં આપણને વાસ્તવિકતા-સત-નુ અભેદ-તાદાત્મ્યતા-નું તત્ત્વ તેવા મળે છે અને સ્ક ંધની રચના કરવા પરમાણુએસના સ ંયોજનમાં અને સ્કંધના વિભાજન સયાજનમાં આપણને પરિવર્તનનું તત્ત્વ જોવા મળે છે. (૭) પુદ્ગલ અને આત્મા (જીવ) (matter and Soul) પુદ્ગલ જીવ-આત્મા પર પ્રભાવ પાડે છે ખરું ? જૈન ષ્ટિએ, પુદ્ગલ સ સારી જીવ પર પ્રભાવ પાડે છે. જ્યાં સુધી જીવ સ!રમાં પરિભ્રમણ કરે છે ત્યાં સુધી આ બે વચ્ચે અવિભાજય સંબંધ છે. પુદ્ગલ જીવ પર કેવી રીતે પ્રભાવ પાડે છે ? આના ઉત્તર એ છે કે પુદ્ગલ દ્વારા જ શરીરનું નિર્માણુ ધાય છે. શરીર, વાણી, મન અને ધ્રાસાવાસ પણ પુદ્ગલના જ કાર્યો છે. આ રીતે, પુદ્ગલ શરીર, વાણી અને શ્વાસોચ્છવાસનું ભૌતિક અધિષ્ઠાન બને છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્વવિજ્ઞાન (૮) પુદગલ અને શરીર-નિર્માણ પુદ્ગલ શરીર-નિર્માણનું કારણ છે: (૧) આહાર-વણ કહેવાતા સ્કંધ-પ્રકાર દ્વારા દારિક, વૈક્રિય અને આહારક એવા ત્રણ પ્રકારનાં શરીરે તથા શ્વાસોચ્છુશ્વાસનું નિર્માણ થાય છે. (૨) તેજોવણ દ્વારા તેજસ શરીર બને છે. (૩) ભાષા-વગણ વાણીનું નિર્માણ કરે છે (૪) મનેવગણ મનનું નિર્માણ કરે છે (૫) કર્મવણથી કાર્મણ શરીરની રચના થાય છે. જૈન મતે, મન એક સૂક્ષ્મ અત્યંતરિક ઈન્દ્રિય છે. તે નેત્રાદિ સર્વે ઈન્દ્રિના અર્થને ગ્રહણ કરે છે. મન કંધાત્મક છે, તે વૈશેષિક દર્શનની જેમ અણુમાત્ર નથી. (૯) શરીરના પ્રકારે શરીર પુ નું બનેલું છે અને આવા શરીરના પાંચ પ્રકારે છે : (૧) દારિક, (૨) ક્રિય, (૩) અહિારક, (૪) વૈજ, અને (૫) કાર્પણ. (i) દારિક શરીર : તિર્યંચ અને મનુષ્યના સ્થૂળ શરીર દારિક છે. ઉદરયુક્ત હેવાથી તેનું નામ દારિક છે. અહીં ઉદરને અર્થ કેવળ ગર્મ નથી, પરંતુ સમગ્ર શરીર છે. લેહી, માંસ વગેરે શરીરનાં લક્ષણ છે. (i) ક્રિય શરીર દે, નારકા અને લબ્ધિ (અલૌકિક શક્તિ) પ્રાપ્ત મનુષ્ય તેમજ તિર્યંચ વૈક્તિ શરીર ધરાવે છે. તે ઈન્દ્રિયગોચર નથી. તે જુદા જુદા આકાર અને કદમાં રૂપાંતર પામવા સમર્થ છે. તેમાં લેહી, માંસ, વગેરેને સદંતર અભાવ છે. (iii) આહારક શરીર યોગી દ્વારા વિકસાવેલ આ સૂક્ષ્મ શરીર છે. તે વિશિષ્ટ પ્રસંગે ગર અત્યંત દૂર સુધી જઈ પરત આવી શકે છે. (iv) જિસ શરીર આ પ્રકાર તેજો વર્ગણા પુદ્ગલ-પરમાણુઓ દ્વારા બને છે. જઠરાગ્નિની શક્તિ (રાક પચાવવાની) આ શરીરની છે. તે દારિક અને કામણ શરીર વચ્ચેની એક આવશ્યક શૃંખલા છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ (v) કાણુ શરીર આ આંતરિક સૂક્ષ્મ શરીર છે અને તે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિઓનું મૂળ છે. તે ૮ પ્રકારના કર્મા દ્વારા બને છે. જૈનન આમાંથી માત્ર પ્રથમ પ્રકાર ઈન્દ્રિયગ્રાહ્ય છે. અન્ય પ્રકારે સૂક્ષ્મ હોવાથી ઈન્દ્રિયગોચર નથી. પ્રત્યેક અનુગામી પ્રકાર તેના પુરગામી પ્રકાર કરતાં સૂક્ષ્મ છે. તૈજસ અને ફાર્માણ શરીરા માટે કાઈ ભૌતિક સ્વરૂપ અવરોધરૂપ નથી, તે લેાકાકાશમાં પેાતાની શક્તિ મુજબ કયાંય પણ જઈ શકે છે. આ બંને શરીરશ સસારી જીવ સાથે અનાદિ કાળથી સંબંધિત છે. જન્માંતર સમયે જીવ આ બે શરીર ધરાવે છે. સંસારી જીવ કાઈ પણ સમયે વધારેમાં વધારે ચાર પ્રકારનાં શરીરા ધરાવી શકે છે, કાઈ પણ સમયે પાંચે પાંચ શરીર ધરાવી શકતા નથી. ૩, ધર્મ (MEDIUM OF MOTION) ધર્મ પણ એક અજીવ દ્રવ્ય-પ્રકાર છે. તે નિત્ય, સ્થિર અને અરૂપી છે. તે એક અને અખંડ છે. સમગ્ર લેક તેનું સ્થાન છે. તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. તે એક સ્થાનથી અન્ય સ્થાનમાં ગતિ કરવા શક્તિમાન નથી, તે ગતિના સિદ્ધાંત છે, ગતિનું માધ્યમ છે, ગતિનું સહાયક અને નિમિત્ત કારણ છે. તે સ્વયં ગતિશીલ નથી પણ સ્થિર છે. તે અચેતન અને અભૌતિક દ્રવ્ય છે જીવ અને પુદ્ગલ ગતિ કરે છે. ગતિ એટલે એક સ્થાનથી અન્ય સ્થાનમાં જવાની પ્રક્રિયા. ગતિ માટે કાઈક માધ્યમની આવશ્યકતા છે અને આવું માધ્યમ ધદ્રવ્ય છે. તે વિશ્વના પદાર્થોની તિ માટે આવશ્યક અને અનિવાર્ય સ્થિતિ છે. અલબત્ત, તે પદાર્થોમાં ગતિ ઉત્પન્ન કરતું નથી, પર ંતુ તે જીવ અને પુદ્ગલની ગતિને આધાર આપવામાં સહાયભૂત થાય છે. જીવ અને પુદ્ગલમાં ગતિશીલ થવાનું સામર્થ્ય છે. પર ંતુ વિશ્વમાં ગતિનું માધ્યમ ધર્મ ન હોય તા તેએ ગતિ કરી શકે નહીં. ધર્મ'ના સ્વરૂપને રપષ્ટ કરવા જળ અને માલીના સાદૃશ્યના ઉપયોગ કરવામાં આવે છે, જેવી રીતે ગૃત કરવા શક્તિમાન માછલીની ગતિ માટે પાણીનું માધ્યમ આવશ્યક છે તેવી રીતે ગતિ કરવા શક્તિમાન જીવ અને પુદ્ગલની અંત માટે ધર્મોનુ માધ્યમ આવશ્યક છે. ધમ પદાર્થ ને ગાંતશીલ કરતું નથી. ગતિ તા પદાર્થોમાં જ છે, પરંતુ તે તેની ગતિમાં સહાયભૂત થાય છે. પદાર્થ માત્ર અવરાધ વિના તેમાં મા કરી શકે છે. ધ‘અરૂપી' હોવાથી પુદ્ગલના ઇન્દ્રિયગમ્ય ગુણો તેનામાં નથી. અસ્તિત્વ તેનું સ્વરૂપ છે અને તેથી તે પરિણામ નથી. આનુભિવક દૃષ્ટિબિંદુથી તે અનંત Page #74 -------------------------------------------------------------------------- ________________ જેન તરવવિજ્ઞાન પ્રદેશયુક્ત છે. કારણ કે સાર્વત્રિક અવકાશમાં અસંખ્ય અવકાશીય એકમ છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિબિંદુથી તે માત્ર એક જ પ્રદેશ ધરાવે છે. ધર્મ કાકાશમાં જ છે. કાકાશની બહાર તેનું અસ્તિત્વ નથી અને તેથી જ સ્વભાવથી જ ઊર્ધ્વગામી એવો મુક્ત જીવ લેકાગ્ર પર આવેલ સિદ્ધશિલા પર જઈ સ્થિત થાય છે-અટકી જાય છે અને તેથી ઊંચે અક નામના અનંત મહાશિન્ય અવકાશમાં વિચારી શકતા નથી. ૮. અધર્મ (MEDIUM OF REST) અધર્મ પણ એક અજીવ દ્રવ્ય છે. તે પણ નિત્ય, સ્થિર અને અરૂપી છે. તે પણ એક અને અખંડ છે અને તેલ જેમ સંપૂર્ણ તલમાં છે તેમ અધર્મ પણ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. અધર્મ સ્થિતિનું માધ્યમ છે. તે જીવ અને યુગલની સ્થિતિ માટેનું સહાયક કારણ છે. જીવ અને પુગલ સ્થિર થવાના હોય છે ત્યારે અધર્મ દ્રવ્ય તેને સહાય કરે છે. અધર્મના અભાવમાં સ્થિતિ શકય નથી. અધમ પદાર્થોની સ્થિતિ માટે આવશ્યક અને અનિવાર્ય શરત છે. તે સક્રિયપણે ગતિશીલ પદાર્થો માટે અંતરાયરૂપ થતું નથી. ગતિશીલ જીવ અને પુદ્ગલ સ્થિતિ માટે સમર્થ છે. પરંતુ અધર્મનું માધ્યમ તેમની સ્થિતિ માટે સહાયરૂપ થાય છે. જેવી રીતે વૃક્ષ યાત્રિકની વિશ્રાંતિ માટે સહાયરૂપ થાય છે તેવી રીતે અધર્માસ્તિકાયનું સ્વરૂપ આમાઓ અને પુગલને તેમની સ્થિતિ માટે સહાયરૂપ થાય છે. પથિક વૃક્ષની શીતલ છાયા જુએ છે અને તે તેને આશ્રય માટે સર્વપ્રથમ આકર્ષે છે અને ત્યારબાદ તે તેની હેઠળ શાંતિથી વિસામો લે છે. આ જ પ્રમાણે અધર્માસ્તિકાય કેઈપણ ગતિ કર્યા વિના ગતિશીલ જીવ અને પુગલને સ્થિર થવા આકર્ષે છે અને ત્યારબાદ તે તેમને સ્થિર થવામાં સહાય કરે છે. જેવી રીતે વૃદ્ધજન પોતાની શક્તિથી ઊભે રહેતો હોવા છતાં લાકડી તેને ઊભા રહેવામાં સહાય કરે છે તેવી રીતે આ ધર્મનું માધ્યમ સ્વંય સ્થિર રહેવાના સ્વભાવવાળા પદાર્થોને સ્થિતિશીલ રહેવામાં સહાયભૂત થાય છે. અલબત, વૃક્ષની કે અન્ય કોઈપણ છાયા વિના પાર્થિક વિશ્રામ લઈ શકે છે અને લાકડીના ટેકા વિના વૃદ્ધજન ઉભું રહી શકે છે ખરે. આ મુશ્કેલીના નિવારણ માટે એક બીજુ ઉદાહરણ પણ આપવામાં આવે છે. જેવી રીતે, પૃથ્વી અવ વગેરે પ્રાણીઓની સ્થિતિ માટે સહાયક થાય છે તેવી રીતે અધર્મ પણ જીવ અને પુગલની સ્થિતિ માટે સહાયક થાય છે. અધર્મ પદાર્થોની સ્થિતિ માટેનું નિમિત્ત કારણ છે. જીવ જે. ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને પુગલમાં સ્થિતિશીલ થવાનું સામર્થ્ય છે, પરંતુ વિશ્વમાં અધર્મનું માધ્યમ ન હોય તે તેઓ સ્થિતિશીલ થઈ શકે નહીં. અધર્મ અરૂપી છે અને તેથી તેનામાં પણ ઇંદ્રિયગમ્ય ગુણ નથી. આનુભવિક દષ્ટિબિંદુથી અધમ પણ અનંત પ્રદેશયુક્ત છે. પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ તે માત્ર એક પ્રદેશ જ ધરાવે છે. ધર્મ અને અધમ બંને સર્વવ્યાપી હોય તે શું બંને એકમેક સાથે મળી ન જાય અને તેમની વચ્ચે કોઈ ભેદ રહે ખરો ? જેવી રીતે અનેક દીપક કે મીણબત્તીઓના પ્રકાશ એકબીજા સાથે એકરૂપ થવા છતાં તેમનામાં ભિન્નતા રહે છે અને તેઓ યથા સમય પોતપોતાનું કાર્ય કરે છે, તેવી રીતે આ બે સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં તેમનામાં ભિન્નતા રહે છે અને તેઓ યથાસમય પોતપોતાનું કાર્ય કરે છે તેવી રીતે આ બે સર્વવ્યાપક દ્રવ્ય હોવા છતાં તેમનામાં પોતપોતાના કાર્યની દૃષ્ટિએ ભિન્નતા રહે છે. પરસ્પર ભળવા છતાં તેમનામાંથી કેઈપણ દ્રવ્યનું અસ્તિત્વ સમાપ્ત થતું નથી. ધર્મ તેમજ અધર્મ સંપૂર્ણ લકમાં વ્યાપ્ત છે અને તેમને એક સ્થાનથી અન્ય સ્થાનમાં જવાની કેઈ આવશ્યકતા નથી. તેઓ નિત્ય સ્થિત છે. જૈન દૃષ્ટિએ, ધર્મ-અધર્મ વિશ્વના વ્યવસ્થિત સ્વરૂપ માટે જવાબદાર છે. તેમના વિના વિશ્વમાં અંધાધૂંધી પ્રવર્તત. હિન્દુ મતે પણ ધર્મ અને અધર્મ અનુક્રમે વિશ્વની સંવાદિતા અને વ્યવસ્થા અને તેની વિસંવાદિતા અને અવ્યવસ્થાના સિદ્ધાંતો છે. આમ, બંનેમાં સમાનતા છે પરંતુ જૈન દર્શનમાં ધર્મ-અધર્મ તાત્વિક પદાર્થો-દ્રવ્ય છે, જ્યારે અન્ય ભારતીય દર્શનોમાં ધર્મ-અધર્મ મુખ્યત્વે નૈતિક સિદ્ધાંત છે. અલબત્ત, આદર્શવાદી નીતિશાસ્ત્રમાં આ ધર્મ-અધર્મ પ્રત્યયોની વિચારણું તારિક સંદર્ભમાં કરવામાં આવે છે ખરી. ૫. આકાશ (AKASA) આકાશ એટલે દિફ-અવકાશ. આકાશ વસ્તુનિષ્ઠ રીતે વાસ્તવિક છે. તે એક, અખંડ, અનાદિ, નિત્ય, અરૂપી અને સર્વવ્યાપી દ્રવ્ય છે. વિશ્વના સર્વ પદાર્થો આકાશમાં અસ્તિત્વમાન છે. તે અસંખ્ય-અનંત પ્રદેશયુક્ત એકાકી દ્રવ્ય છે. આમ તે અસ્તિકાય છે. તેના પ્રદેશ અદષ્ટ છે. અવકાશ-પ્રદાન આકાશનું લક્ષણ છે. અન્ય દ્રવ્યની દૃષ્ટિએ, આકાશ ૧. કાકાશ અને ૨. અલકાકાશ એવા બે વિભાગોમાં વિભાજિત થાય છે. લોકાકાશમાં દ્રવ્યો (જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ અને કાળ) અસ્તિત્વમાન છે. આ સામાન્ય રીતે વિશ્વના સામાન્ય ખ્યાલને Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન અનુરૂપ છે. લોક સાત અર્થાત્ સીમિત છે. અલકાકાશમાં કંઈપણ અસ્તિત્વમાન નથી. તે શુદ્ધ કે બાહ્ય અવકાશ છે. તે અનંત છે. તે કાકાશથી પર છે. વિભાજન આકાશ સ્વયંમાં નથી પરંતુ તે આકાશનાં પાંચ દ્રવ્યો સાથેના સંબંધને લીધે છે. આકાશ આત્મનિર્ભર છે, જ્યારે અન્ય દ્રવ્ય તેવાં નથી. અન્ય દ્રવ્ય અકાશમાં– લિકાકાશમાં સ્થાન પામે છે. આ રીતે અવકાશ આપવો એ આકાશનું લક્ષણ છે. નિશ્ચય દષ્ટિએ, સર્વ દ્રવ્ય આત્મનિર્ભર છે પરંતુ વ્યવહાર દષ્ટિએ, અન્ય દ્રવ્ય આકાશાશ્રિત છે. આકાશ અન્ય દ્રવ્ય કરતાં વધારે વ્યાપક છે અને તેથી તે સર્વને આધાર છે. આકાશના અન્ય કોઈ આધાર નથી. તે સ્વનિર્ભર છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો સર્વવ્યાપી છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે આ ત્રણે દ્રવ્ય સર્વવ્યાપી હોય તે તેમની વચ્ચે પરસ્પર વિરોધ કેમ થતો નથી ? આને ઉત્તર એ છે કે વિરોધ-વ્યાધાત હંમેશાં રૂપી-મૂર્ત પદાર્થોમાં થાય છે, અમૂત-અરૂપી પદાર્થોમાં નહીં. આ ત્રણે દ્રવ્ય ભૌતિક સ્વરૂપના નથી પણ અરૂપી, અમૂર્ત છે અને તેથી તેઓ એકી સાથે વિરોધ વિના રહી શકે છે. ૬. કાળ (અહાસમય) (TIME) કાળ એક અવિભાજ્ય દ્રવ્ય છે અને તેથી તે અનસ્તિકાય છે. એક અને સમાન સમય સર્વત્ર જગતમાં હોય છે. અન્ય અસ્તિકાય ની જેમ, કાળ દિફમાં-અવકાશમાં વિસ્તરેલ નથી. તે આકાશ (દિફ) સાથે સહઅસ્તિવમાન છે. કાળ પદાર્થોના પરિવર્તનનું માધ્યમ કે સહાયક કારણ છે, ઉપાદાન કે નિમિત્ત કારણ નથી. આ પરિવર્તન સ્વયં થાય છે. કાળ સ્વયંના પરિવર્તન માટે અન્ય કઈ દ્રવ્યની સહાયની આવશ્યક્તા નથી. કાળ પિતાના સ્વરૂપ મુજબ સ્વયં પરિવર્તન પામતો રહે છે. તે સ્વયં પરિવર્તનશીલ છે. જેવી રીતે દીપક સ્વયં પ્રકાશિત થઈને અન્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી રીતે કાળ સ્વય પરિવર્તન પામતાં પામતાં જીવ વગેરેનું પરિવર્તન કરે છે. દીપક સ્વયં પ્રકાશમાન છે, તેને પ્રકાશિત કરવા માટે કોઈ બીજા પ્રકાશની આવશ્યક્તા નથી, પરંતુ અન્ય પદાર્થો અપ્રકાશિત છે અને તેમને પ્રકાશિત કરવા માટે દીપકને ઉપયોગ છે. જેવી રીતે દીપક અપ્રકાશિત પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી રીતે કાળ અપરિવર્તનશીલ પદાર્થોનું પરિવર્તન કરતો નથી, પણ સ્વભાવથી પરિવર્તનશીલ પદાર્થોના પરિવર્તનમાં સહાયક થાય છે. કાળના બે પ્રકારે છેઃ ૧. દ્રવ્ય કાળ અથવા પારમાર્થિક કાળ (નિરપેક્ષ કે વાસ્તવિક કાળ), અને ૨. વ્યવહાર કાળ અથવા પરંપરાગત કે સાપેક્ષ સમય. Page #77 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૧. કાળ અથવા પારમાર્થિક કાળ : આ કાળના સાતત્યપૂર્ણ, અવિરત પ્રવાહના તાર્કિક ખ્યાલ દ્વારા સમજી શકાય છે. કાળ પરિવર્તનનું સહાયક કારણ છે. આ પરિવર્તન સાતત્યને આધારે સમજી શકાય છે, સાતત્ય વિના આપણે પરિવર્તનને બિલકુલ સમજી શકીએ નહીં. જો સાતત્ય ન હોય તો પ્રશ્ન એ થાય કે પરિવર્ત ન પામનાર શું છે? તેથી સાતત્ય (સ્થાયિત્વાર્થાતશીલતા) પરિવર્તનને આધાર છે. કાળ—પારમાર્થિક કાળ નિત્ય છે, અરૂપી છે અને અનાદિ છે. se ૨. વ્યાવહારિક કાળ અથવા સમય : આ દ્રવ્યમાં પરિવર્તનાને ઉત્પન્ન કરવામાં સહાયભૂત થાય છે. તેથી તે પદાર્થોમાં ઉદ્ભવતાં રૂપાંતરે દ્વારા જ્ઞાત થાય છે. સમય સામાન્ય દૃષ્ટિબિંદુથી કલાકા, મિનિટ, સેકન્ડે વગેરે દ્વારા સમજી શકાય છે. તે દ્વારા આપણે વસ્તુને તેમાં ઉદ્ભવેલ પરિવર્તન મુજબ નવી કે જૂની કહીએ છીએ. સમય અથવા વ્યાવહારિક કાળને આદિ અને અંત બને છે. કાળ એક દ્રવ્ય નથી, પર ંતુ અસ ંખ્યાત્ દ્રવ્ય-પ્રદેશ છે. કાળ સૂક્રમ પ્રદેશે (તત્ત્વા)ના બનેલે છે અને તે એકમેક સાથે કદી સમેતિ થતા નથી. વિશ્વ કાળના અ અ-નવેશ-પ્રદેશે-થી સભર છે. કા પણ દિક્-પ્રદેશ તેનાથી વંચિત નથી. લેાકાકાશના પ્રત્યેક પ્રદેશ પર એક એક કાળ-પ્રદેશ સ્થિત છે. કાળના પ્રદેશ અવિભાજ્ય, અસંખ્ય અને અરૂપી છે. તેથી કાળ એક દ્રવ્ય નથી પણ અસ ંખ્યાત દ્રવ્યા છે, જે પ્રત્યેક નિત્ય અને અવિભાજ્ય છે. જૈન દૃષ્ટિએ, કાળ માત્ર સત્ (વાસ્તવિક) જ નથી, પરંતુ તે વાસ્તવિક સૃષ્ટિના વિકાસ અને સમજૂતી માટેનું સબળ પરિબળ છે. તેથી કાળના દ્રવ્ય તરીકે અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. તે સત્ છે, પરંતુ તેને ભૌતિક સ્વરૂપ નથી અને તેથી તે અસ્તિકાય નધી-અનસ્તિકાય છે. ભૂતકાલીન સમય નષ્ટ થયેલ છે અને ભાવિ સમય અત્યારે અસત્ છે. તેથી કાળ જ્યારેને ત્યારે એક વર્તમાન સમય રૂપે જ પ્રાપ્ત થાય છે. ચાલુ સમય એટલે વર્તમાન ક્ષત્ અને એ જ સદ્ભુત કાળ છે. અસદ્ભૂત ક્ષણને બુદ્ધિમાં એકત્રિત કરીને કાળના વિભાગો (મિનિટ, લાક વગેરે) પાડવવામાં આવે છે. ૧૦. તત્ત્વનું નૈતિક વર્ગીકરણ ઃ નવતત્ત્વ (ETHICAL CLASSIFICATION OF TATTVA: NINE CATEGORIES) ૧. પ્રાસ્તાવિક (Introductory) : ભારતીયજન તેની પ્રકૃતિથી તત્ત્વજ્ઞ છે. તત્ત્વવિજ્ઞાન વિના કે પાકળ~નિર્બળ તત્ત્વવિજ્ઞાનવાળી કાઈ સ્કૂલ કે દર્શન અધ્યાત્મવાદ કે જ્ઞાનીજનની ભૂમિમાં લાંબ્રુ Page #78 -------------------------------------------------------------------------- ________________ જેન તત્વવિજ્ઞાન ટકી શકે નહીં. અહિંસાને આધ્યાત્મિક ખ્યાલ પર આધારિત હોવા છતાં બુદ્ધનું સુંદર નીતિશાસ્ત્ર-તેને અત્યંત સરળ અષ્ટાંગ માર્ગ ભારતના સામાન્ય જનસમુદાયને આકર્ષી શક્યો નહીં, કારણ કે તેનું તરવવિજ્ઞાન ભારતીય માનસને પ્રતીતિજનક લાગ્યું નહીં. નક્કર અને પ્રતીતિકર તરવવિજ્ઞાન સમયના જુવાળની ઝીંક ઝીલી શકયાં છે. ભારતમાં તારિક સિદ્ધાંત અને વ્યવહારને ઇતિહાસ દર્શાવે છે કે નીતિશાસ્ત્રવિહેણું તત્ત્વવિજ્ઞાન પોકળ છે તેવી રીતે તત્ત્વવિજ્ઞાનવિહોણું નીતિશાસ્ત્ર પણ અંધઅર્થહીન છે. ભારતીય નીતિશાસ્ત્રના ગતિશીલ અને વિકાસશીલ લક્ષણ માટે આ હકીકત જ જવાબદાર છે. જૈન તત્ત્વવિજ્ઞાન અને નીતિશાસ્ત્ર વચ્ચે પણ અવિભાજ્ય સંબંધ છે. જૈન દર્શન તત્ત્વતઃ નૈતિક-તાત્ત્વિક દર્શન છે. તત્ત્વવિજ્ઞાન વિના નીતિશાસ્ત્ર અવ્યવહારુ, અતાર્કિક અને સંપૂર્ણ રીતે બિનઅસરકારક બની જાય. સાચે નીતિમાન માનવી તત્ત્વતઃ તત્ત્વજ્ઞ પણ હોય છે, અને સાચે તત્ત્વજ્ઞ માત્ર સત્યને જ્ઞાતા જ નથી, પરંતુ તે તેના વ્યાવહારિક જીવનમાં તાત્ત્વિક નિકને ઉપયોગ કરનાર પણ છે. સર્વ દર્શનનું તત્ત્વવિજ્ઞાન ભિન્ન હોવા છતાં દર્શનમાત્રનું નેતિક લક્ષ્ય સમાન-માનવકોય છે. ૨. તાત્વિક અને નૈતિક વગીકરણે વચ્ચે સંબંધ (Relation between Metaphysical and Ethical Classifications): દ્રવ્યના તાવિક વર્ગીકરણ અને તત્વના નૈતિક વર્ગીકરણ વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રથમ વર્ગીકરણ માનવમનની તાત્ત્વિક જિજ્ઞાસાની અભિવ્યક્તિ છે, જ્યારે દ્વિતીય વર્ગીકરણ તેના નૈતિક-ધાર્મિક અન્વેષણને આવિષ્કાર છે. સ્થાનાંગસૂત્ર, સમયસાર જેવા ગ્રંથમાં તત્વનું વિભાજન નવ પદાર્થોમાં કરવામાં આવે છે. આ નવ પદાર્થો કે તો નીચે મુજબ છે : ૧. જીવ, ૨. અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. અત્રવ–આશ્રવ, ૬. બંધ, ૭. સંવર, ૮, નિર્જર, અને ૯. મેલ આમાંથી પુણ્ય અને પાપને આસ્રવ અને બંધમાં સમાવિષ્ટ કરીને ઉમાસ્વાતિ અને અન્ય કેટલાક ચિંતકે તરોની સંખ્યા સાત આપે છે. આ ૭ કે ૯ ત સંસાર અને તેના કારણ તેમ જ મોક્ષ અને તેના કારણ સાથે સંબંધિત છે. આ રીતે મુમુક્ષુ માટે બંધ અને તેનું કારણ (અસ્ત્રવ) તેમ જ મોક્ષ અને તેનાં કારણે(સંવર અને નિર્જર)નું જ્ઞાન આવશ્યક છે. તદુપરાંત, જીવ-આત્મા–નું જ્ઞાન પણ તેને માટે આવશ્યક છે, કારણ કે તે જ બંધનમાં છે અને મુક્ત થવાને છે. નવ-તત્ત્વનું નૈતિક વર્ગીકરણ મોક્ષના ખ્યાલના સંદર્ભમાં આવશ્યક બની Page #79 -------------------------------------------------------------------------- ________________ ७० જૈનગરા ન રહે છે. સસારી જીવ અનાદિ કાળથી કર્મ દ્વારા બદ્દ છે. અને તે આ પ્રશ્નળ ક -જ જીરમાંથી મુક્તિ ચાહે છે. તેને બંધન પસંદ નથી અને પેાતાની વર્તમાન શક્તિ મેળવવા મથે છે. મેાક્ષ આ રીતે લક્ષ્ય છે. જીવન-લક્ષ્ય તરીકે મેાક્ષના સ્વીકાર સાથે, આપણે સ્વાભાવિક રીતે આપણા માર્ગમાંના અંતરાયે જાણવા ઇચ્છીએ છીએ. આ અંતરાયા ધ્રુવી રીતે ઉદ્ભવે છે અને તેમનું નિવારણ કેવી સ્વરૂપ શું છે? આ સર્વે પ્રશ્નોના ઉત્તર આ આપણને મળે છે. આ તત્ત્વો જીવ અને અજીવની સ્વરૂપે છે. હવે આપણે આ પ્રત્યેક તત્ત્વ અ ંગે રીતે શકય છે? આ અંતરાયાનુ ૭ કે ૯ તત્ત્વાના વર્ગીકરણ દ્વારા ભિન્ન ભિન્ન સ્થિતિએ અને વિચારીશું. ૩. નવ તત્ત્વા (Nine Categories) : ૧. જીવ (Jiva, Soul or The Conscious Principle) આ પહેલાં આપણે જીવ અંગે વિશદ્ રીતે ચર્ચોવચારણા કરેલ છે. અહીં આપણે અત્યંત સ ંક્ષેપમાં જીવ અંગે જોઈશું. જીવ ચેતનમય તત્ત્વ છે. ચેતના જીવનું વિશિષ્ટ લક્ષણ છે. જ્ઞાન અને દર્શન એ બે ટકા ચેતનામાં સમાવિષ્ટ છે. આ રીતે જ્ઞાન--દન જીવનાં મુખ્ય લક્ષણો છે. જીવમાં પાંચ પ્રકારનાં જ્ઞાન (તિશ્રુત-અવધિ–મન:પર્યાય-વળ) તેમ જ ચાર પ્રકારનાં દર્શન (ચાક્ષુષ–અચાક્ષુષઅવધિ–કેવળ) અંતર્ગત છે, પર ંતુ કર્મ-પુદ્ગલ સાથેના જીવના સંબંધને લીધે, સમ્યગ્ જ્ઞાન અને દર્શન તેનામાં પ્રચ્છન્ન છે. મેાક્ષપ્રાપ્તિ માટે જીવે ક -પુદ્ગલને અલગ કરવા આવશ્યક છે. જ્યારે આસ્રવ દ્વારા સ્થિર થયેલ કમ-પુદ્ગલેા (જીવમાં સંરક્ષિત કમ –અસરા)માંથી સ પૂર્ણ રીતે મુક્ત થાય ત્યારે જ તે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. જીવ અગે આગળ વિગતવાર માહિતી આપેલ હોઈ સહી તેનુ પુનરાવર્તન આવશ્યક નથી. ૨. અજીવ (Ajiva, Non-soul or The Unconscious Principle) ધર્મ, અધર્મ, પુદ્ગલ, આકાશ, કાળ એ પાંચ અજીવ છ્યા છે અને આ પ્રત્યેકની વિગતવાર ચર્ચા આપણૅ આ અગાઉ કરી ગયા છીએ, ૩. અને ૪. પુણ્ય અને પાપ (Virtuous Deed or Good Karma and Vicious Deed or Bad Karma) : (૧) પુણ્ય-પાપ, સુખ-દુઃખનાં ઉપાદાન કારણેા જૈન કવાદ વિશુદ્ધ રીતે વ્યક્તિવાદી છે. તે કને સ્વ-દેહપ્રમાણ માને છે અને તેને વ્યક્તિપર્યંત સીમિત રાખે છે. કમ તેના શરીરની સીમામાં રહીને પોતાનુ Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન તવિજ્ઞાન ૭૧ કાર્ય કરે છે. કર્મ સવ્યાપક નથી, પરંતુ સ્વદેહપ ત જ પરિમિત છે. જીવનું આવશ્યક લક્ષણ ચેતના, શુદ્ધ અને આનંદ છે પર ંતુ અનાદિ ક-જછર દ્વારા તે કર્માંબધનમાં છે અને પાપ-પુણ્ય ભાગવે છે. કર્મના બે પ્રકારેણ છે ઃ ૧. શુભ, અને ૨. અશુભ. શુભ કર્મ પુણ્ય છે અને અશુભ-ખરાબ કર્મ પાપ છે. પુણ્ય અને પાપ કર્મોની તુલના અનુક્રમે સાનાની અને લેઢાની બેડી સાથે કરવામાં આવે છે. સ ંપત્તિ, સ્વાસ્થ્ય રૂપ, કીર્તિ, પુત્ર, સ્ત્રી, દીર્ધાયુ વગેરે સુખનાં સાધનો શુભ કમેર્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને આ શુષ કર્મો પુણ્ય કહેવાય છે અને આથી વિરુદ્ધની સામગ્રી અશુભ કર્મા દ્વારા પ્રાપ્ત થાય છે અને આ અંશુમ માં કહેવાય છે. સુખ અને દુ:ખ અનુક્રમે પુણ્ય અને પાપનાં ફળ છે. સુખ અને દુઃખને અનુભવ મુખ્યત્વે પુણ્ય અને પાપનાં આંતરિક કારણેાને આધારે થાય છે. શ્રીમત વ્યક્તિ પણ દુ:ખી રૃખાય છે, જ્યારે નિર્ધન વ્યક્તિ સુખના અનુભવ કરે છે. બાહ્ય પદાર્થો સુખ-દુઃખની ઉત્પત્તિનાં નિમિત્ત કારણ છે, જ્યારે શુભ-અશુભ કર્મ રૂપ પુણ્ય-પાપ જ સુખ-દુઃખનાં ઉપાદાન કારણા છે. સુખ-દુ:ખનું ઉપાદાન કારણુ (મૂળ કારણુ) વ્યક્તિ સ્વયં છે. પ્રત્યેક વ્યક્તિનું વ્યક્તિત્વ ભિન્ન ભિન્ન પ્રકારનુ છે, અર્થાત્ સુખ-દુ:ખને અનુભન્ન કરવાની ક્ષમતા અલગ અલગ છે. સુખ-દુઃખ વ્યક્તિના વ્યક્તિત્વ (શારીરિક-માનસિક સોંગઠન) પર નિર્ભર છે, અને તેનુ નિર્માણ પણ પુણ્ય-પાપ અર્થાત્ શુભ-અશુમ કર્મોના આધારે થાય છે. શુભ-અશુભ કર્મા (પુણ્ય-પાપ)ના સંબંધ પ્રાણીના શરીર (સચેતન) સાથે જ છે. (૨) પુણ્યની વ્યાખ્યા પુણ્યની વ્યાખ્યા શુભ-સારા કમ તરીકે સામાન્ય રીતે આપવામાં આવે છે. પરંતુ પુણ્યનાં બે પાસાં છે: ૧. ક્રિયા(conation)ના દૃષ્ટિબિંદુથી પુણ્ય વે કરેલ શુભ પ્રવૃત્તિ-કમ છે. ૨. પર ંતુ શુમ કર્મના અ કમ -પુદ્ગલ કરીએ ત્યારે પુણ્યના પૌદગલિક પાસાને નિર્દેશ છે. ક-પુદ્ગલ જીવમાં સચિન થાય છે અને ખીજા અવતારમાં તેના પરિણામને અનુભવ થાય છે. શુભ કર્મના પુદ્ગલેને પુણ્ય કહેવામાં આવે છે. પુણ્ય આ રીતે વલણુ તેમજ શકચુત! (potentiality) બને છે. અહીં વલણ એટલે ક્રિયા-પ્રવૃત્તિ અને શકયતા એટલે કર્મ પુદ્ગલ. શુભ શકયતાઓ પ્રતિ લઈ જતાં કાર્યોં પુણ્ય છે. (૩) પુચના પ્રકાર જૈન મતે, પુણ્યના ૯ પ્રકાશ છે : ૧. અન્ન પુણ્ય, ૨. પાન પુણ્ય, ૩. વજ્ર પુણ્ય, ૪. લયન (ધરના આશ્રય) પુણ્ય, ૫. શયન પુણ્ય, ૬. મન (નિય ંત્રણ) પુણ્ય, Page #81 -------------------------------------------------------------------------- ________________ ७२ જૈનન ૭. શરીર (નિયત્રણ) પુણ્ય, ૮. વચન (નિયંત્રણ) પુણ્ય, અને ૯. નમસ્કાર પુણ્ય. અન્ન-પાણી-વસ્ત્રનું દાન કાઈપણ યોગ્ય વ્યક્તિઓને કરી શકાય છે. પરંતુ જૈન સાધુઓના સ ંદર્ભોમાં તેનું આચરણ થતાં સર્વે અત્યંત અસરકારક બને છે. મન, શરીર અને વાણી પરનાં નિયંત્રણ અન્ય વ્યક્તિએ પ્રતિ કાઈપણ પ્રકારની હિંસા-નિવારણ માટેની અને તેને નીતિમય અને નૈતિક થવાની શીખ આપે છે. ત્યાગી(સાધુ)જનાને નીચા નમી નમન કરવામાં નમસ્કાર પૂણ્ય છે. (૪) પુચનાં ઉદાહરણે અને પરિણા મા પુણ્ય આપણા શુભ ભાવા (પ્રવૃત્તિએ) દ્વારા ઉત્પન્ન થાય છે. પુણ્ય-સત્કાર્ય - નાં ઉદાહરણો નીચે મુજબ છે : સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ, મહાત્માએ પ્રત્યે પૂજ્યભાવયુક્ત વલણ અને જુદાં જુદાં વ્રતાનું પાલન. આ સર્વે સત્કાર્યો (પુણ્યો)નાં પરિણામે-આવિષ્કારા નીચે મુજબ છે: સાતાવેદનીય (સુખની લાગણીને વ્યક્તિગત અનુભવ), શુભ આયુષ્ય, શુભ નામ (શરીર) અને શુભ ગોત્ર. શુભ કર્મો-પુણ્ય-થી આરોગ્ય, સપત્તિ, રૂપ, કીર્તિ, સુકુટુંબ-પરિવાર, દીર્ધાયુ વગેરે સુખનાં સાધના પ્રાપ્ત થાય છે. (૫) પાપની વ્યાખ્યા પાપની વ્યાખ્યા અશુભ (ખરાબ) કર્મ તરીકે સામાન્ય રીતે આપી શકાય. પાપ રાગ-દ્વેષના પ્રભાવ હેઠળ કરવામાં આવતું અનિષ્ટ કાર્ય છે. આ માનવીના સદ્ગુણી વલણા અને તેની અંતર્ગત સારપ વિરુદ્ધ તેની અધમ-હીન પ્રકૃતિના બળવા છે. તેથી પાપને અજ્ઞાનના આવિષ્કાર તરીકે અને તેના સંકલ્પપ્રેરિત કર્મોમાંની અનીતિમત્તા તરીકે માની શકાય. જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મોહનીય અને અંતરાય કર્મો અશુભ છે અને તેથી તે પાપકર્મ છે. (૬) પાપના પ્રકાર પાપના ૧૮ પ્રકારે છેઃ ૧. પ્રાણુ વધુ (જીવહિંસા), ૨. અસત્ય (મૃષાવાદ), ૩. અદત્તાદાન (પ્રત્યક્ષ કે પરોક્ષ ચોરી), ૪. અબ્રહ્મચર્ય, ૫. પરિગ્રહ, ૬. ક્રોધ ૭. માન (અહુ), ૮. માયા (દભ), ૯. લાભ, ૧૦. રાગ (આસક્તિ), ૧૧. દ્વેષ, ૧૨. કલેશ, ૧૩. અભ્યાખ્યાન (અન્યની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડવા માટે ખોટી અફવાએ—ષડયંત્રોના પ્રસાર) ૧૪. વૈશુન્ય (વાર્તાકથન), ૧૫. પર પરિવાદ (પરિને દા), ૧૬ રિત-અરિત, ૧૭. માયામૃષાં, ૧૮. મિથ્યાદર્શ નશલ્ય. Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન લગવિજ્ઞાન (૭) પાપનાં ઉદાહરણા અને પરિણા પંચત્રતા (અહિંસા-સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય -અપરિગ્રહ)નું પાલન ન કરવાથી અને અસમ્યગ દર્શન તેમજ જ્ઞાનથી પરિણમતાં કર્મો અશુભ કર્મો છે. આ વ્યક્તિમાં અસાતાવેદનીય અનુભવ (દુ:ખની લાગણી), અશુભ આયુષ્ય, અશુભ નામ (શરીર) અને અશુભ ગાત્રનાં પરિણામા-આવિષ્કારી જન્માવે છે. ૭૩ (૮) પુણ્ય-પાપ અને મેક્ષ સત્ક યુક્ત-સદાચારી જીવન અસલ્ક યુક્ત-દુરાચારી જીવનની અપેક્ષાએ વધારે સારું હોવા છતાં પર્યાપ્ત નથી. શુભ કર્મ કે પુણ્ય મેાક્ષપ્રાપ્તિ પ્રક્રિયાને સુગમ બનાવે છે, કારણ કે અસ્તિત્વનો વાસ્તવિક સમસ્યા પર અર્થાત્ જીવને અજીવની મલિનતાથી મુક્ત કરવાની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાના વધારે અવકાશ છે. માનવી સ્વયંના દૃષ્ટિબિંદુથી મુક્તિપ્રાપ્તિને માનવ-આદર્શ સાનુકૂળ સંજોગેશને લીધે વધારેને વધારે વિચારાય છે. પરંતુ મુક્તિ અહીં માત્ર માનવ-આદર્શ નથી પરંતુ સમગ્ર તરીકે જીવના આદર્શ છે. તેથી અંતિમ આદેશ અજીવથી જીવના છુટકારાના, મુક્તિના છે. સુખી જીવન ગમે તેટલુ ઇચ્છનીય હાય તા પણ તેનાથી આ આદર્શો સિદ્ધ કરી શકાય નહીં. મુક્તિ-મેાક્ષ જન્મ-મૃત્યુના ચક્રાવાતમાંથી છુટકારા સૂચવે છે અને તેથી તે અનિવાર્ય પણે સત્યમ તેમ જ અસત્ય બનેથી પર છે. સત્કર્મ (પુણ્ય) તેમજ અસત્કમ (પાપ) બને જીવને બંધનમાં રાખે છે અને તેથી તેના સ્વાતંત્ર્યને મર્યાદિત કરે છે. અંતિમ દૃષ્ટિએ, પુણ્ય પણ કામ્ય (ચ્છવા યોગ્ય) નથી. તેથી જ પુણ્યકર્મની તુલના સાનાની ખેડી સાથે કરવામાં આવે છે. આસક્તિ (રાગ) શુભ-અશુભ અને કર્મોનુ અંતિમ કારણ છે અને અનેક પ્રકાશ વ્યક્તિને બંધનમાં રાખે છે. તેથી જ ભગવાન મહાવીરે કહ્યું છે, “પુણ્ય અને પાપ બંનેના ક્ષયથી મુક્તિ મળે છે.” આધ્યાત્મિક પૂર્ણતા -પંથના પ્રવાસીએ અનાસકત-વિરત વલણ વિકસાવવુ જોઈએ. ૫. આસવ-આશ્રવ : (Influx of Karmic Particles) (૧) વ્યાખ્યા : જે દ્વારા (આત્મામાં) કર્માં વહે છે તે આશ્રવ છે. (માત્રયનૈડમેન ધર્મ નિ અલપ: ।) બા + સુ કે આ + શ્રષ (ઝરવું, ટપકવું, વહેવું) પરથી આશ્રવ શબ્દ ઉદ્દભવેલ છે. તેથી આશ્રવ એટલે આત્મામાં કર્મ-પુદ્ગલાના પ્રવેશ. કર્મ-પુદ્ગલા સમગ્ર લેકમાં છે. આત્મા યોગ (મન-વચન-કાયા-ની સામાન્ય પ્રવૃત્તિ) અને કષાય Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ -જેના દર્શને (ધ, માન, માયા, લોભ જેવી માનસિક પ્રવૃત્તિઓ) દ્વારા કર્મોપાર્જન કરે છે. જ્યારે આત્મા કોઈપણ પ્રવૃત્તિ કરે છે ત્યારે પિતાની આસપાસ રહેલા કર્મોગ્ય પરમાણુઓને આકર્ષે છે, અર્થાત કર્મરૂપે ગ્રહણ કરે છે. આ પ્રક્રિયા “આશ્રવ છે. (૨) આશ્રવ અને પુણ્ય-પાપ પુણ્ય અને પાપ અનુક્રમે શુભ અને અશુભ આશ્રવ છે. શુભ યોગ પુણ્યને આશ્રવ છે અને અશુભ ગ પાપને આશ્રવ છે, ધ, માન, માયા અને લોભ આત્માને દૂષિત કરનાર ચાર કષાયે (મલિન ભાવ) છે. (૩) પ્રકારે આશ્રવના બે પ્રકારે છે : (૧) ભાવાશ્રવ અને (૨) દ્રવ્યાવ. (૧) ભાવાશ્રવ: આત્માની પ્રવૃત્તિ બાવાશ્રવ છે. (૨)કવ્યાશ્રવ : આત્મામાં પ્રવેશતું કર્મ-પુદગલ દ્રવ્યાશ્રય' છે. આ રીતે ભાવાશ્રવ પ્રિવૃત્તિ સિવાય કંઈ નથી, જ્યારે “દવ્યાશ્રવ’ વિશિષ્ટ પ્રકારનું પુદ્ગલ છે. ઉમાસ્વાતિ આવા ભેદ ન પાડતાં આશ્રવને મન-વચન-કાય-નું કાર્યો માને છે. ૬. બંધ (Bondage due to Karma) આત્મા અને કર્મ-પુગલ વચ્ચેના ક્ષીર–નીર સમા ગાઢ સંબંધને બંધ” કહેવામાં આવે છે. રાગ-દ્વેષ બંધનું મૂળ કારણ છે. તેને લીધે કમપરમાણુઓ આત્મા સાથે સંલગ્ન થાય છે. આત્મા સાથેની કમગલોની સંલગ્નતા બંધ” કહેવાય છે. બંધના ૪ પ્રકારે છે: (૧) પ્રકૃતિબંધ (nature-bondage), (૨) પ્રદેશ -"44. (particle-bondage), (3) Reis (duration-bondage), (૪) અનુભાગ–બંધ (intensioly bondage). ૧. પ્રકૃતિ-બંધ (Nature Bondage) પ્રકૃતિ-બંધ આત્માની પ્રવૃત્તિને લીધે પુલનું કર્મ-પુગલમાં રૂપાંતરનું પરિણામ છે. બદ્ધ પરમાણુઓની વિભિન્ન સ્વભાવરૂપ પરિણતિને અર્થાત વિભિન્ન કાર્યરૂપ ક્ષમતાને પ્રકૃતિબંધ કહે છે. ૨. પ્રદેશ અધ (Partical Bondage) પ્રદેશબંધ તાર્કિક રીતે બીજો પ્રકાર છે. પ્રદેશબંધ એટલે બદ્ધ પરમાણુઓને સમૂહ. એક વાર વિવિધ કર્યપ્રકારો જીવ પર પ્રભાવ પાડે કે તુરત જ કર્મપગલે આત્માના વિભિન્ન પ્રદેશ રાકી લે છે અને તેને માટે વાસ્તવમાં કર્મજંજીરોમાંથી છટકવું અશક્ય બની જાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન પ્રકૃતિબંધ અને પ્રદેશમ`ધ એ બંને પ્રકારા યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ)ને લીધે છે. ૩. સ્થિતિ-મધ (Duration Bondage) સ્થિતિ-બંધ કર્યું —પુદ્ગલાને અવિરત પ્રવાહ નિરો છે અને પ્રત્યેકના નાશ માટે નિશ્ચિત કાળાધિ (time-duration) છે. કફ્ળના ભાગવટાની અવધિ (મુક્ત)ને, સ્થિતિ-ધ કહે છે. સ્થિતિ-બંધ મુજબ, કર્માંના ઉદ્ય થાય છે. ક પુદ્ગલેાના અવિરત પ્રવાહને લીધે કર્મ પુદ્ગલા સાકાર થવાની શક્તિ પ્રાપ્ત કરે. છે અને આ જીવના વિવિધ પ્રકારાના અનુભવામાં પરિણમે છે. ૭૫.. ૪. અનુભાગ (અનુભાવ)-ખ`ધ (Intensity Bondage) પ્રકૃતિ-બંધ અર્થાત્ સ્વભાવના નિર્માણ સાથે જ તેમાં તીવ્ર કે અતિ તીવ્ર, મંદ કે મધ્યમ પ્રકારે ફળ આપવાની શક્તિનું પણ નિર્માણ થાય છે. આ પ્રકારની તિ કે વિશેષતાને અનુભાગ–અંધ કહે છે. કર્મ ની તીવ્રતામાંના તફાવતા આને લીધે છે. સ્થિતિ-મધ અને અનુભાગ-મધ એ એ પ્રકારેા કષાયા (રાગ-દ્વેષ)ને લીધે ઉદ્ભવે છે. અધના બે તબક્કાઓ છે: ભાવ-બંધ અને ૨. દ્રવ્ય ધ ૧. ભાવઅધ રાગ-દ્રંષ જેવા કષાયે! (passions-માનસિક પ્રવૃત્તિએ) ચેતનાને ક્ષુબ્ધ કરે છે અને કબ ંધની વિશિષ્ટ સ્થિતિ સર્જે છે. આ ભાવ-બંધ' છે. ૨. દ્રવ્ય-અય ત્યારબાદ જીવ સાથે કર્મ-પુદ્ગલાને વાસ્તવિક સ ંબધ થાય છે અને આ. દ્રવ્ય-બુધ'માં પરિણમે છે. બુધ યાગને લીધે છે. પરંતુ માત્ર યોગને લીધે નથી. યાગ' ઉપરાંત કષાયોની દૂષિત અસર બંધ' ના કારણરૂપ છે. કષાયની સહાય સાથે યોગકનાં નવાં પુદ્ગલાને આકર્ષે છે અને આ કર્મોના પુદ્ગલામાં રૂપાંતરિત થાય છે અને જીવને બાંધે છે. સમગ્ર લેાકમાં ‘ક વા' નોંમક પુદ્ગલ દ્રવ્યો ઠાંસી ઠાંસીને ભરેલાં છે અને આ દ્રવ્યો રાગ-દ્વેષ (કાયા)ના પરિણામરૂપ ચિકાશને લીધે આત્માને આવીને વળગે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન કર્મ–બંધ અત્યંત ગાઢ, ગાઢ, મધ્યમ પ્રકારના કે શિથિલ પ્રકારના હોય છે. જૈન શાસ્ત્રો અત્યંત ગાઢ કર્મ–બંધ પ્રકારને “નિકાચિત' એવું નામ આપે છે અને આ કર્મ પ્રાયઃ અવશ્ય ભેગવવું પડે છે, જ્યારે શેષ પ્રકારનાં કર્મો ભાવના અને સાધનાના પર્યાપ્ત બળથી ભગવ્યા વિના પણ છૂટી શકે છે. ૭, સંવર (Prevention of Influx of Karma) સંવર’ શબ્દ સંસ્કૃત સં+શ્વ એટલે રોકવું –અટકાવવું પરથી ઉદ્દભવેલ છે. આમ, સંવર એટલે આશ્રય(કર્મબંધ પ્રવૃત્તિ)ને નિરધ. સંવર આશ્રયનું વિરોધી છે. તે પ્રવેશતાં કર્મને અટકાવે છે. સંવર દ્વારા નવીન કર્મોનું ઉપાર્જન રોકાય છે, જ્યારે પુણ્ય દ્વારા શુભ કર્મો બંધાય છે. આ રીતે, સંવર અને પુણ્ય વચ્ચે તફાવત છે. સંવરના પણ બે પ્રકારે છે : (૧) ભાવસંવર, અને (૨) દ્રવ્ય-સંવર. આ પ્રકારે તેના આંતર-બાહ્ય સ્વરૂપને આધારે પાડવામાં આવે છે. ભાવાશ્રવના નિયંત્રણના કારણરૂપ ચેતનાનું રૂપાંતર ભાવસંવર છે; જ્યારે દ્રવ્યાનું નિયંત્રણ દ્રવ્ય-સંવર છે. ‘દ્રવ્યસંગ્રહ' નામક ગ્રંથ સંવરના પ્રકારે નીચે મુજબ દર્શાવે છે: ૧. વ્રત (vow) ૨. સમિતિ (carefulness), ૩. ગુ4િ (restraint), ૪. ધર્મ (observance), ૫. અનુપ્રેક્ષા (meditation), ૬. પરીષહ જય (victory over troubles), ૭. ચારિત્ર (conduct). આ પ્રત્યેકને પણ પેટાપ્રકારે પાડવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્ર “ત્રત’ને પ્રકાર તરીકે નિર્દેશતું નથી, પરંતુ તેના સ્થાને તપને નિર્દેશ છે. :૮, નિજ (Partial Annihilation of Karma) નિર્જરા એટલે બદ્ધ કર્મોને ક્રમશઃ ક્ષય. નિર્જરા એટલે નિર્જરણ કરવું, જરાવી નાખવું. નિર્જરા આત્મા સાથે સંલગ્ન એવાં કર્મોને આંશિક-અપૂર્ણ ક્ષય છે. આંશિક કર્મક્ષય દ્વારા થતું આત્માનું રૂપાંતર ભાવ-નિર્જરા કહેવાય છે, જ્યારે આ ક્ષય સ્વયં દ્રવ્ય-નિર્જરા કહેવાય છે. નિર્જરાના બે પ્રકારે છેઃ (૧) સકામ (અવિપાક) નિર્જર, અને (૨) અકામ (સવિપાક) નિર્જરા. (૧) સકામ (અવિપાક) નિર્જ રા આ પ્રકાર તપ, ધ્યાન વગેરે દ્વારા બુદ્ધિપૂર્વક પૂરગામી કર્મબંધને ક્ષય છે. જેવી રીતે વૃક્ષનાં ફળે ઉપાય દ્વારા પણ જલદીથી પકવવામાં આવે છે તેવી Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન તત્ત્વવિજ્ઞાન રીતે અહીં કને ફળભાગ પહેલા જ તપશ્ચર્યા સાધના દ્વારા કર્મને પકવીને ક્ષીણુ કરવામાં આવે છે. (ર) અકામ (સ.વેપાક) નિરા અકામ નિર્જરામાં કેટલાંક કર્માં સ્વયં તેની અવધિ (મુક્ત) પૂર્ણ થતાં ઈચ્છા વગર જ આપે!આપ ખરી પડે છે. જેવી રીતે વૃક્ષનાં ફળ સ્વતઃ સમય જતાં વૃક્ષ પર પાકે છે તેવી રીતે કેટલાંક કર્મો સ્વતઃ અર્ધ પૂર્ણ થયે પાકી જઈ ભગવાઈ જઈ ખરી પડે છે. આમ કના નિર્દષ્ટ ફળભાગ બાદ સ્વાભાવિક કર્મ -ય વિપાક કે અકામ નિર્જરા છે. ૯. મેાક્ષ (Liberation or Total Annihilation of Karma) મેક્ષ એટલે સ ફર્મના સર્વોથા ક્ષય (મર્મજ્ઞો મોક્ષ ) કર્મીને સંપૂર્ણ ક્ષય થતાં જીવ સંસારચક્રમાંથી મુક્ત થાય છે. મેાક્ષ એ કઈ ઉત્પન્ન થનાર વસ્તુ નથી. જેવી રીત દર્પણુ માંજવાથી ઉજ્જવળ થઈ ઝગમગે છે તેવી રીતે આત્મા તેને ક-મેલ ધોવાઈ જતાં ઉજ્જવળ થઈ પોતાના વિશુદ્ધ સ્વરૂપમાં પ્રકાશે છે. જેવી રીતે વાળાં ખસી જતાં ઝળહળતા સૂર્ય પ્રકાશમાન થાય છે તેવી રીતે કનાં આવરણે ખસી જવાથી આત્માના સકળ ગુણે પ્રકાશમાન થાય છે. આત્મા પોતાના મૂળ સ્વરૂપે-જયોતિમય ચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. સંપૂર્ણ ક ક્ષયના કારણરૂપ આત્માનું રૂપાંતર ભાવ- ક્ષ કહેવાય છે અને કર્મ –પુદ્ગલની વાસ્તવિક અલગતા દ્રવ્ય-પાક્ષ કહેવાય છે. આ અવસ્થા પ્રાપ્ત થનાં આત્મા પુનઃકદી પણ બહુ થતા નથી. दग्धे चीजे यथां यन्त प्रादुर्भवति न कुङ । कर्मबीजे तथा दग्धे न रोहति भवाङकुरः ॥ ૭૭. જેવી રીતે બીજ બરાબર બની ગયા પછી કુરૈશ ઉત્પન્ન થતા નથી તેવી રીતે કરૂપી બીજ સથા બળી ગયા બાદ સસારરૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી.'' ઉમાસ્વાતિ આગળ દર્શાવે છે તેમ, “જ્યારે સર્વોપ્રધમ વ્યક્તિનાં માહનીય કર્મા, ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મીને ક્ષય થાય છે ત્યારે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.” વળી, તત્ત્વાર્થ સાર (૧૦.૧.૩) દર્શાવે છે તેમ, “કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, બંધ ઉત્પન્ન કરતાં કારણની ગેરહાજરી અને નિર્જરાની હાજરીને લીધે, વ્યક્તિ સમય જતાં રોષ કર્મા (દા. ત. વેદનીય, આયુ, નામ અનેગાત્ર)થી મુક્ત થાય છે અને કર્મીના સર્વ પ્રકારાથી વાંચિત થતાં તે અંતિમ મુક્તિ પ્રાપ્ત કરે છે.” Page #87 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન મે મુક્તિ છે, અજીવમાંથી જીવને છુટકારે છે. મેક્ષ શાશ્વત છે. જેમ પાણીમાં રહેલી માટીના લેપવાળી તુંબડી તેના પર બધો મેલ નીકળી જતાં એકદમ પાણી ઉપર આવી જાય છે તેમ આત્મા પરને કર્મરૂપી સધળા મેલ દૂર - થતાં આત્મા સ્વભાવતઃ ઊર્ધ્વગતિ કરે છે અને લેકના અગ્રભાગે પહોંચી સ્થિત થાય છે. જેનાં સકળ કર્મોને નિમૂળ-સંપૂર્ણ ક્ષય થયું છે તે ઈશ્વર છે (રિજીન: asif wદા) ઈશ્વર મુક્તાત્માથી ભિન્ન પ્રકારને નથી. ઈશ્વરત્વ અને મુક્તિનું લક્ષણ સમાન છે. ઈશ્વર અહીં જગતને સર્જક ઈશ્વર નથી. તેની ઉપાસના–તેનું -અવલંબન હદયશુદ્ધિ માટે છે, રાગ-દ્વેષ નિવારણ અર્થે છે. મોક્ષપ્રાપ્તિ માનવદેહ દ્વારા જ શક્ય છે. દેવે દેવ-ગતિમાંથી મુક્તિ પામી - શકતા નથી, તેમને પણ મોક્ષપ્રાપ્તિ માટે માનવદેહ ધારણ કરવો પડે છે. મોક્ષપ્રાપ્તિ કરી શકનાર જ “ભવ્ય' કહેવાય છે, જ્યારે કદી પણ મુક્તિ પ્રાપ્ત • ન કરી શકનાર જીવો “અભવ્ય કહેવાય છે. ભવ્યત્વ-અભવ્યત્વ જીવનાં સ્વાભાવિક લક્ષણે છે. જેમ મગમાંના કેરડા મગ અન્ય મગ પાકી જાય ત્યારે પણ પાકતા - નથી તેમ અભવ્ય જીવની સંસાર–સ્થિતિ પણ પાકતી નથી. - સમાપન મેક્ષાર્થીને આત્મવિકાસમાર્ગમાં ઉપર વર્ણવેલ નવ તનું જ્ઞાન અત્યંત - ઉપયોગી છે. નવ તત્તમાંથી જીવ અને અજીવ એ બે મુખ્ય ત છે. આશ્રવ અને બંધ જીવ-અછવ (ચેતન-જડ) સંયોગનું અવસ્થાંતર છે. • આશ્રવ અને બંધ સંસારનાં કારણ છે. સંવર અને નિર્જ આત્માની ઉજજવળ દશા છે અને તે બંને પક્ષના સાધન છે. આ રીતે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ પાંચ તો યથાસંભવ છવ-અછવમાં સમાઈ જાય છે. પુણ્ય-પાપ આત્મસંબદ્ધ કર્મ પગલે છે. તેથી પુણ્ય-પાપને બંધમાં - અંતર્ગત કરીએ તે નવ તને સ્થાને સાત તર રહે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જેન તર્કશાસ્ત્ર (Jaina Logic) ૧. પ્રાસ્તાવિક Introductory) - જૈન દર્શન બહુત્વવાદી વાસ્તવવાદ છે. તે મન અને તેનાથી સ્વતંત્ર સૃષ્ટિ વચ્ચેનો ભેદ સ્વીકારે છે. આ બે વચ્ચેના ભેદને સ્વીકાર તેને જ્ઞાન અને વાસ્તવિકતાની અનેકવિધતાના તાર્કિક નિષ્કર્ષ પ્રતિ લઈ જાય છે. - તત્ત્વજ્ઞાનનું ધ્યેય વાસ્તવિકતાની સમજ છે. વાસ્તવિકતા અને સત્ય એક અને સરળ નથી, પરંતુ અત્યંત જટિલ અને અનેકાંત છે. તેથી આ હેતુ કેટલાંક સરળ નિરુપાધિક વિધાનની રચના દ્વારા માત્ર સિદ્ધ કરી શકાય નહીં. વાસ્તવિકતા જટિલ છે અને તેથી કેઈપણ એક સરળ-સાદું વિધાન તેના સ્વરૂપને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે નહીં. આથી જેન ચિંતકે વાસ્તવિકતાને લગતાં ભિન્ન ભિન્ન વિધાને સાથે “સ્યાત” શબ્દ લગાડે છે. ૨. સ્યાદ્વાદ અને અનેકાંતવાદ શબ્દની સમજુતી સ્યાદ્વાદ, અનેકાંતવાદ, સાપેક્ષવાદ, કથંચિતવાદ-આ બધા પર્યાયવાચી શબ્દ છે. ચા” શબ્દને સામાન્ય અર્થ પ્રશંસા, અસ્તિત્વ, વિવાદ, વિચાર, અનેકાંત, પ્રશ્ન વગેરે થાય છે. કેટલાક “સ્યાને અર્થ કદાચ, શાયદ એ કરે છે. પરંતુ, “સ્વાત’ શબ્દ દ્વારા આ કે આ કેઈ સંશયવાચક અર્થ અહીં અભિપ્રેત નથી. “સ્યાત” અવ્યય છે અને તે અનેકાંતને ઘાતક છે-અનેકાંત સૂચક છે. સંસ્કૃત ભાષામાં “ચાત' કે કથંચિત’ શબ્દને અર્થ “અમુક અપેક્ષાએ', અમુક દૃષ્ટિકોણથી” એવો થાય છે. સ્યાદ્વાદ' શબ્દમાં “સ્યાત” અને “વાદ એમ બે શબ્દ છે. “સ્યાને અર્થે અપેક્ષા અને વાદને અર્થ કથન કરવું એવો થાય છે. આથી સ્યાદ્વાદને અર્થ અપેક્ષાએ કથન કરવું એ થાય છે. સ્માત’ શબ્દયુકત વસ્તુનું પ્રતિપાદન સમ્યગૂ * મુને મથનાગી, મન હમ છે બૌકિ તત્વ, માન-૧ પૃ. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન પ્રતિપાદન છે. પદાર્થ અંગેના નિર્ણય સ્યાદ્વાદ છે, કારણ કે પ્રત્યેક લક્ષણ યાત્’ શબ્દ સાથે વ્યક્ત થાય છે. પ્રત્યેક પદાર્થ ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુએથી નિહાળી શકાય તે સત્-અસત્, એક-અનેક, સમાન-અસમાન વગેરે હોઈ શકે. પદાર્થના વિભિન્ન ગુણાની અભિવ્યકિત વિભિન્ન દષ્ટિબિંદુએથી ‘સ્યાત્’ શબ્દ દ્વારા શકય છે. स्याद् अस्त्येव घटः स्याद् नास्त्येव घटः । स्यादु नित्य एक घटः स्य द् अभित्य एव घरः ।। ૯૦ * સ્યાદ્વાદના આ ભેંકારયુકત કથનાના નિશ્ચયાત્મક અર્થ નીચે મુજબ છે: અમુક અપેક્ષાએ ઘટ સત્ જ છે, અમુક અપેક્ષાએ ઘટ અસત્ જ છે. અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે, અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે. આ તાત્વિક નિરુપણ છે, વ્યવહારમાં આવા શબ્દપ્રયોગ થતા નથી-થાય પણ નહીં. અનેકાંત' શબ્દમાં અનેક' અને અંત' એવા એ શબ્દો છે. અનેક એટલે એકથી વધારે ઘણા અને અંત એટલે દૃષ્ટિબિંદુ, દિશા, અપેક્ષા, બાજુ. અનેકાંત વાસ્તવિક્તાના સત્તામૂલક-તાત્ત્વિક-સ્તત્વવિષયક સ્વરૂપનુ નામ છે. ‘અનેકાંતવાદ' એટલે અનેક દષ્ટિબિંદુથી કથન. અનેકાંતવાદ પદાર્થ ની અનેકાત્મકતાની ભવ્યક્તિ છે. પ્રત્યેક પદાર્થ અનંત લક્ષણયુક્ત છે. ૩. સ્યાદ્વાદ કે અનેકાંતવાદ જૈન મતાનુસાર, વાસ્તવિકતા અત્યંત જટિલ અને ગતિશીલ છે. તે એક નહીં પરન્તુ અનેક છે અને આ પ્રત્યેક વાસ્તવિક પણ અત્યંત જટિલ અને ગતિશીલ છે. વાસ્તવિકતા અનેક લક્ષણયુક્ત છે. પદાર્થ માત્ર અનેકાંત છે, અસંખ્ય ગુણ તેમજ સબધયુક્ત છે. આ ગુણા-લક્ષણા-ધર્મ બૈચારિક-પ્રત્યયાત્મક નથી, પર ંતુ તે વાસ્તવમાં પદામાં અસ્તત્વમાન છે. જ્યારે આપણે પદાર્થ અંગે કાઈપણ નિર્ણય-કથન-વિધાન કરીએ છીએ ત્યારે આપણે તેના કાઈક પાસા-ગુણલક્ષણધ -ને પસ ંદ કરીએ છીએ. જ્યારે આપણે પદાર્થના આ વિશિષ્ટ ધર્મ અંગે કથન કરીએ છીએ ત્યારે આપણે સ્વાત્' શબ્દના ઉપચેગ કરવાના રહે છે, અર્થાત્ અમુક વિશિષ્ટ દૃર્ણિમ દુથી આ પદા આવે છે અને અન્યથા નથી’ એમ કહેવાનુ રહે છે. દા. ત., ઘડા સત્ છે એમ કહીએ ત્યારે આપણે ઘડાના અસ્તિત્વના પાસાની પસંદગી કરીએ છીએ અને તેના અન્ય પાસાની નહીં. એ જ પ્રમાણે ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા છે' એમ કહીએ ત્યારે ગાંધીજીનાં અનેક પાસામાંથી આ એક પાસાંની પસંદગી આપણે કરીએ છીએ. ગાંધીજી કસ્તુરબાના Page #90 -------------------------------------------------------------------------- ________________ જેન તર્કશાસ્ત્ર પતિ, તેમના પુત્રોના સંબંધમાં પિતા, તેમના પિતાના સંબંધમાં પુત્ર વગેરે પણ છે. આ રીતે સ્યાદ્વાદ અર્થાત વિધાનની સાપેક્ષતાને સિદ્ધાંત નિર્ણયની સાપેક્ષતાને સિદ્ધાંત છે. પદાર્થ અનેકાંતાત્મક (અનેક લક્ષણયુક્ત) છે અને જ્યારે પદાથે વિશિષ્ટ નિર્ણયના સ્વરૂપમાં વ્યક્ત થાય ત્યારે આ અભિવ્યક્તિ સ્યાદ્વાદ તરીકે ઓળખાય છે. પદાર્થનાં લક્ષણોની અભિવ્યક્ત વિભિન્ન દષ્ટિબિંદુએથી કરી શકાય અને આ દષ્ટિબિંદુઓ “ચા” શબ્દ સાથે વ્યક્ત કરવામાં આવે છે. અનેકાંતાત્મક પદાર્થ અંગે નિર્ણય સ્યાદ્વાદતરીકે ઓળખાય છે. ' પદાર્થ અનેકાંતાત્મક છે અને તેથી જ તેના અંગે નિર્ણય સાપેક્ષ છે. અનેકાંતાત્મક પદાર્થના અભાવમાં સાપેક્ષ નિર્ણય અશક્ય છે. આમ, નિર્ણયની સાપેક્ષતા અનેકાંતાત્મક પદાર્થ અંગેને સાપેક્ષ નિર્ણય છે, તેથી સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહી શકાય. અનેકાંતાત્મક પદાર્થ અંગેના નિર્ણયને અનેકાંતવાદ તરીકે પણ ઓળખાવી શકાય. “સ્યાદ્વાદ'માં “સ્યાત” શબ્દ, પદાર્થોનાં અનેક પાસાં વ્યક્ત કરે છે અને તેથી તેને “અનેકાંતવાદી તરીકે પણ નિર્દેશી શકાય. આ રીતે પદાર્થ સ્વયં “અનેકાંત' છે અર્થાત અનેક લક્ષણોનું અધિષ્ઠાન છે. પદાર્થના પ્રત્યેક લક્ષણની અભિવ્યક્તિ “ચાત’ શબ્દ સાથે કરવામાં આવે છે અને તેથી પદાર્થ અંગે નિર્ણય “ચાદ્વાદછે. નિર્ણય અનેકાંતાત્મક પદાર્થની અભિવ્યક્તિ છે અને તેથી તેને અનેકાંતવાદનું નામ આપી શકાય. દાસગુપ્તા સ્માત’ શબ્દની અગત્ય દર્શાવતાં જણાવે છે, “પ્રત્યેક કથનનું સત્ય...માત્ર શરતી છે અને નિરપેક્ષ દૃષ્ટિબિંદુથી એક છે. તેથી યથાર્થતાની ખાતરી માટે, પ્રત્યેક કથન પૂર્વે “ચા” શબ્દ મૂકવામાં આવે છે. આ દર્શાવે છે કે કથન માત્ર સાપેક્ષ છે, અમુક દષ્ટિબિંદુથી અને અમુક મર્યાદા હેઠળ, કોઈક રીતે કરવામાં આવેલ છે અને નહીં કે નિરપેક્ષ અર્થમાં. કેઈ નિર્ણય નિરપેક્ષ રીતે સાચો નથી અને કેઈ નિર્ણય નિરપેક્ષ રીતે ખોટ નથી. પ્રત્યેક નિર્ણય અમુક અર્થમાં સાચે છે અને અન્ય અર્થમાં ખૂટે છે.* સ્યાદ્વાદ વાસ્તવિકતા અંગેને નિશ્ચિત ખ્યાલ છે. આમ છતાં પ્રત્યેક વિધાનની પૂર્વે “ચા” હોવાને લીધે કેટલાક સમીક્ષકોના મતે સ્યાદ્વાદ નિશ્ચયવાદ નહીં Dasgupta, S., A History of Indian Philosophy, p. 179, (Cambridge University Press), 1922. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈનકન પરંતુ સંશયવાદ છે. તેમના મતે, એક જ વસ્તુને સત્~અસત્ કે નિત્ય-અનિત્ય કહેવી એ સંશયવાદ સિવાય અન્ય કંઈ નથી. આ ટીકા યોગ્ય નથી. વસ્તુ સત્ તેમજ અસત્ છે, પર ંતુ તે જે સ્વરૂપમાં સત્ છે તે સ્વરૂપમાં અસત્ નથી. તે ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુથી સત્ તેમજ અસત્ છે. નિષ્ણુય વાસ્તવિકતા અંગે છે. અને તે વાસ્તવિકતાનાં પાસાં નિર્દેશે છે. જૈન મતે, વાસ્તવિકતા અંગે કાઈ નિશ્ચિત મ ંતવ્ય વાસ્તવમાં શકય નથી. કાઈપણ એક નિષ્કુ ય વાસ્તવિકતાનુ સ ંપૂર્ણતઃ આકલન કરી શકે નહીં. સ્વાભાવિક રીતે જ કાઈપણ નિર્ણય અત્યંત જટિલ અને અનેકાંત એવા વાસ્તવિકનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. વાસ્તવિકતા અને વાસ્તવમાં કાઈ નિશ્ચિત ખ્યકાલ શ નથી અને આ વાસ્તવિકતા અંગેના જૈન દર્શનના નિશ્ચિત ખ્યાલ છે. સ્યાદૃાદ વસ્તુતઃ સંશયવાદ નથી પરતુ સાપેક્ષ નિશ્રયવાદ છે. આચાર્ય શ્રી આન ંદશંકર ધ્રુવ સમુચિત રીતે દર્શાવ છે, ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ દ્વારા અવલોકન કર્યા વિના કાઈપણ વસ્તુ સપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્દાદ્દ ઉપયોગી અને સાર્થક છે...' સ્યાદ્બાદ સંશયવાદ નથી. એક જ વસ્તુનુ જુદી જુદી આપેક્ષાએ અવલાકન કરવાનું અનેકાંગી અવલાકન દ્વારા નિર્ણય કરવાનું દર્શાવે છે. એક જ પદાર્થને વિભિન્ન અપેક્ષાએથી વિરાધી ગુણયુક્ત હોવાના નિશ્ચય કરવા એ સ્યાદ્વાદ છે. આ રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા દષ્ટિએ ભિન્ન ભિન્ન ગુણા (વિરુદ્ધ જેવા લાગતા પણ) સંગત થતા જાતા હોય અને આના સ્યાદ્વાદમાં પ્રામાણિક સ્વીકાર કરવામાં આવતા હોય તા તેને સંશયવાદ ધ્રુવી રીતે કહી શકાય ? સ્યાદ્વાદ સંશયવાદ નહીં પરંતુ સાપેક્ષ નિશ્ચયવાદ છે. -૧ અનેકાંતવાદ ન તા અસ્પષ્ટ છે, ન તા વિરાધી છે. તે પદાર્થના અત્યંત અમય ખ્યાલની સુવ્યવસ્થિત અભિવ્યક્તિ છે. વિવિધ દૃષ્ટિબિંદુએ દ્વારા શકન્ય સમન્વયેા કરીને ભિન્ન કે વિરુદ્ધ દેખાતા મતાના સમુચિત રીતે સમન્વય એ અનેકાંત દૃષ્ટિનું સ્વરૂપ છે. અનેકાંતવાદ સમન્વયવાદ છે. અનેકાંતષ્ટિમાંથી નયવાદ અને સપ્તભંગીવાદ ફલિત થાય છે. વિભિન્ન પ્રચલિત વિચારપદ્ધતિને નયવાદમાં સ્થાન મળે છે, જ્યારે એક જ વસ્તુના સબંધમાં પ્રચલિત વિરાધી કથના કે વિચારાને સપ્તમ ગીવાદમાં સ્થાન પ્રાપ્ત થાય છે. ૪, સપ્તભંગી નય સ્યાદ્વાદ એક જ પદાર્થમાં વિભિન્ન દૃષ્ટિબિંદુએથી વિભિન્ન લક્ષણાનુ કથન છે. સ્યાદ્વાદ વાસ્તવિકતા અંગેના સંશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે— Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ વિભિન્ન દૃષ્ટિબિંદુએ એકીસાથે વાસ્તવિકતાના આકલનમાં સહાયભૂત થવા પર તે ભાર મૂકે છે, જ્યારે નયવાદ વાસ્તવિકતા અ ંગેના વિશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે—વિભિન્ન દૃષ્ટિબિંદુએ ગ્રહણ કરી શકાય તે દર્શાવવા પર તે ભાર મૂકે છે. સંશ્લેષણ અને વિશ્લેષણુ પરસ્પર અસ ંબંધિત નથી અને તેથી શુદ્ધ રીતે વિશ્લેષક અભિગમમાં સંશ્લેષણુનાં તત્ત્વા અને વાસ્તવિકતાના સ ંશ્લેષક મતમાં વિશ્લેષણનાં તત્ત્વા આપણને દૃષ્ટિગોચર થાય છે. કાઈપણ એક મત પર આત્ય ંતિક ભાર દેષ પ્રતિ લઈ જાય છે એવુ નયવાદમાં અભિપ્રેત છે. તે સૂચવે છે પ્રત્યેક મંતવ્યને તેનુ મૂલ્ય છે, પ્રત્યેક વાસ્તવિકતા પ્રતિબિંબિત કરે છે અને તેથી તે સર્વ સાથે મળીને આપણને વાસ્તવિકતામાં ડાકિયુ કરાવે છે. એ જ પ્રમાણે સ્યાદ્બાદમાં વિધાનાના પ્રકાશના સંશ્લેષક લક્ષણને એવી સ્પષ્ટ સમજ સાથે બિરદાવવામાં આવે છે કે સશ્લિષ્ટ થયેત્ર વિભિન્ન વિધાનમાંના પ્રત્યેકમાં વાસ્તવિકતા સ્વયં અંગે વ્યક્ત કરતુ કંઈક છે. પરંતુ વાસ્તવિકતા અને તે ગુણયુક્ત છે અને તેથી તેને અન ંત દષ્ટિબિં દુએથી નિહાળી શકાય. આ રીતે આપણી પાસે અનંત નય છે. સામાન્ય રીતે સપ્તભંગી નયના સ્વીકાર કરવામાં આવે છે. સપ્ત એટલે સાત અને ભાંગ એટલે પ્રકાર. આમ, સપ્તભંગી નય સાત વચન-પ્રકારોના સમૂહ છે. આ સાત વચનપ્રયોગા જુદી જુદી અપેક્ષાએએ સમજવાના છે, એકાંત દૃષ્ટિએ નહીં. કાઈ એક વચન -પ્રકારને એકાંત દષ્ટિએ સ્વીકારતા સ્વાભાવિક રીતે જ અન્ય વચન-પ્રકાર) અસત્ય રે છે. સપ્તભંગના સાત ભગા (પ્રકારો-જવાબ આપવાના તરીકાઓ) દેવળ શાબ્દિક કલ્પના નથી, પરંતુ તેએ પદાર્થના લક્ષણ પર આધારિત છે. તેથી પ્રત્યેક ભંગનું સ્વરૂપ પદાર્થોના લક્ષણ સાથે સંબધિત છે. જૈન શાસ્ત્રકારો દ્રવ્ય-પદાર્થ (દા.ત., ઘડા)ના પ્રત્યેક ગુણના વિધિનિષેધને લગતા નીચે મુજબના, સાત પ્રકારના શબ્દપ્રયોગ દર્શાવે છે : ૧. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે. ૨. સ્યાત્ ઘા અસ્તિત્વમાન નથી. ૩. સ્યાત્ ઘડા અસ્તિત્વમ!ન છે અને અસ્તત્વમાન નથી. ૪. સ્યાત્ ઘડા અવક્તવ્ય છે. ૫. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે. ૬. સ્યાત્ ધડા અસ્તિત્વમાન નથી અને આવક્તવ્ય છે. ૭. સ્યાંતૂ ઘડે, અસ્તિમાન છે, અસ્તિત્વત નથી અને અવક્તવ્ય છે, <3 Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈનદશના ઉપરાક્ત વિધાનામાં ‘સ્યાત્’ શબ્દ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તે સૂચવે છે કે કાઈપણ એક વિધાન અન્ય સર્વ વિધાનને બાકાત રાખીને નિરપેક્ષ રીતે સાચું નથી. પ્રત્યેક નિર્ણય સાપેક્ષતાની છાપથી અંકિત છે. પ્રત્યેક વિધાન એક દષ્ટિબિંદુથી અર્થાત્ વિશિષ્ટ ટકની હાજરીના દૃષ્ટિબિંદુથી સાચુ છે. આમ, આપણા સર્વ નિર્ણય સાપેક્ષ છે—બનનિરપેક્ષવાદી છે. આમ, અહીં નિરપેક્ષવાદના ખ્યાલનુ ખંડન છે. (૧) સ્યાત્ ડેા અસ્તિત્વમાન છે’ એ વિધાન દેખીતી રીતે દર્શાવે છે કે અમુક દૃષ્ટિ દુથી ઘડે! અસ્તિત્વમાન છે. પદાર્થ સાથે સબંધિત ચાર મુખ્ય ઘટકા-૧. દ્રવ્ય, ૨. ક્ષેત્ર, ૩. કાળ, અને ૪. પર્યાય-વિધાનના વિશિષ્ટ દષ્ટિ-બિંદુને નિશ્ચિત કરે છે. આ પ્રત્યેકની સમજૂતી નીચે મુજબ છે : ૧. ૬૨ ઃ ઘડા માટી નામના દ્રવ્યમાંથી બનેલ છે. આ વિશિષ્ટ દષ્ટિબિં દુથી નિહાળતા, ધડે! અસ્તિત્વમાન છે. ૨. ક્ષેત્ર: ધડાજ્યાં સ્થિત છે તે ઘડાનુ ક્ષેત્ર છે. આ વિશિષ્ટ દષ્ટિબિં દુથી નિહાળતા, ઘડા અસ્તિત્વમાન છે. ૩. કાળ : જે વર્તમાન સમયમાં ધડા અસ્તિત્વમાન છે તે ડાના અસ્તિત્વતા કાળ છે, સમયના વિશિષ્ટ ગાળા દરમ્યાન તેની ઉપસ્થિતિના દૃષ્ટિબિંદુથી નિહાળતાં, ધડે અસ્તિત્વમચ્છુ -1 ધડેા તેની ઉત્પત્તિ પૂર્વે નહાતા અને તેના વિનાશ પછી પણ હશે નહીં. આ દૃષ્ટિબિંદુથી ધડેા અસ્તિત્વમાન કહી શકાય નહીં. ૪. પર્યાય : આ ધડાનું સ્વરૂપ કે કાર દર્શાવે છે. ધડાના સાચાયેલ કાંઠલા જેવા વિશિષ્ટ સ્વરૂપના દષ્ટિબિ ંદુથી નિહાળતાં, ધડે અસ્તિત્વમાન છે. સક્ષેપમાં કહીએતા પ્રથમ વિધાનના અર્થ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -પર્યાયના દૃષ્ટિબિંદુથી વિચારતાં, સ્વ-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાય રૂપે ઘડે! અસ્તિત્વમાન છે. (૨) સ્યાત્ ઘડા અસ્તિત્વમાન નથી' એ વિધાનના અર્થ એ છે કે ઘડાના દ્રવ્ય—ક્ષેત્ર-કાળ-પર્યાયના લક્ષાની ગેરહાજરીના દૃષ્ટિ દુથી નિહાળતાં ઘડા અસ્તિત્વમાન નથી'. સવિશેષ સ્પષ્ટ કરીએ તા, પર–દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-પર્યાયથી ધડા અસ્તિત્વમાન નથી'. આ વિધાનના અર્થ માત્ર એટલે જ છે કે ટ, પટ કે અન્ય કંઈક તરીકે અસ્તિત્વમાન” નથી. આ દ્વિતીય વિધાન પ્રથમ વિધાનનું પૂર્ણ - વિરાધી નથી. તેનાં વિશિષ્ટ લક્ષણાને સબ્ધ છે ત્યાં સુધી તે ઘડાના અસ્તિત્વને Page #94 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ્ત્ર ઇન્કાર કરતું નથી, પરંતુ તેમાં વિધાયક રીતે હાજર ન હોય તેવા અન્ય લક્ષણાને ધ્યાનમાં લેવામાં આવે ત્યારેજ તે તેનું અસ્તિત્વ ઇન્કારે છે, અહીં અર્થ એ છે કે જો ડેા અસ્તિત્વમાન ન હોય તેા તેનું અસ્તિત્વ સ્વીકારી શકાય નહીં. પ્રથમ અને દ્વિતીય એ એ મૂળ પ્રકાર છે. (૩) સ્યાત્ ઘડી સ્તત્વમાન છે અને અસ્તિત્વમાન નથી' એ તૃતીય વિધાનના સ્વીકાર માટે આધાર એ છે કે ઘડે! સ્વ-ધ્રૂવ્ય-કાળ-ક્ષેત્ર-પર્યાયના સ ંદર્ભ માં અસ્તિત્વમાન છે અને પર-દ્રવ્યાદિના સંદર્ભમાં અસ્તિત્વમાન નથી. આ વિધાન દ્વારા ઘડાના અસ્તિત્વ અંગે વિધિ અને નિષેધ અને ક્રમશઃ કરવામાં આવેલ છે. આ વિધાન મુજબ, નિણૅયના પ્રથમ ભાગ ઘડાના વ્યક્તિગત ગુણધર્મોના અસ્તિત્વના દૃષ્ટિબિંદુથી સત્ય છે અને તેના દ્વિતીય ભાગ ધડામાં અન્ય ગુણધર્મોના અભાવના દૃષ્ટિબિંદુથી સત્ય છે. આના અર્થ એ છે કે ધડા તેના વ્યક્તિગત ગુણધર્મોના દૃષ્ટિબિંદુથી અસ્તિત્વમાન છે અને તે તેનામાં અન્ય ગુણધર્મોની ગેરહાજરીના દૃષ્ટિબિંદુથી અસ્તિત્વમાન નથી. આ વિધાનમાં એ પર્યાયાની ક્રમિક અભિવ્યક્તિ છે એ ખાસ નોંધપાત્ર છે. ૫ (૪) સ્યાત્ ઘડા અવકતવ્ય છે' એ વિધાન ત્યારે સત્ય બને છે કે જ્યારે પુરાગામી વિધાનના બંને દૃષ્ટિબિ ંદુએના એક જ સમયે સ્વીકાર કરવામાં આવે છે. જ્યારે ધડાના સ ંદર્ભ માં અસ્તિત્વ અને અભાવ બતે ખ્યાલે એકીસાથે સ્વીકારવામાં આવે ત્યારે તે અવકતવ્ય બની રહે છે. ઘડાને સત્ અને અસત્ કહેવા હોય તા તેને માટે સત્, અસત્ કે અન્ય કોઈ શબ્દ ઉપયાગી થતા ન હોવાથી જૈન શાસ્ત્રકારા તેને અવકતવ્ય' શબ્દથી વ્યવહારમાં મૂકે છે. આ સ્થિતિમાં ઘડાને યથાર્થરૂપે - અને રૂપે (ક્રમિક રીતે નહીં પર ંતુ એકી સાથે) દર્શાવવા હોય તેા તે દર્શાવવા માટે કાઈ શબ્દ છે જ નહી અને તેથી ડેા અવકતવ્ય છે” એમ કહેવામાં આવે છે. અસ્તિત્વ અને અભાવ એ બે પાસાં પ્રતિ એકી સાથે ધ્યાન મનાવૈજ્ઞાનિક અને તાર્કિક અશકયતા છે. સત્ અને અસત્ પરસ્પર નિષેધક છે અને તેથી એક અને સમાન વસ્તુમાં બંનેનુ એકી સાથે આરેાપણુ અશકય છે. આથી ધડે! અવકતવ્ય છે” એમ કહેવામાં આવે છે. જ તૃતીય અને ચતુર્થ વિધાનપ્રકારા પ્રથમ બે વચન-પ્રકારાના સ યાગથી ઉદ્ભવ્યા છે. પ્રારંભનાં બે વિધાના જે અર્થ દર્શાવે છે તે જ અને તૃતીય વચનપ્રકાર મિક રીતે દર્શાવે છે, જ્યારે ચતુર્થાં વચન-પ્રકાર ક્રમ વગર યુગપત્~એકી સાથે દર્શાવે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જનદશન - ઉપરોક્ત ચાર મૂળભૂત વિધાને છે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિધામાં ચતુર્થ વિધાન ઉમેરતાં અનુક્રમે પાંચમું, છઠું અને સાતમું વિધાન આવે છે. (૫) “સ્માત ઘડે અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે' એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના અસ્તિત્વદર્શી સ્વરૂપના સંબંધમાં અસ્તિત્વમાન છે. પરંતુ જે તેના અસ્તિત્વદર્શી અને અભાવદર્શી સ્વરૂપને એકી સાથે લેવામાં આવે તે તે અવકતવ્ય બને છે. તે અવકતવ્ય છે, છતાં તે અસ્તિત્વમાન છે.' | (૬) “સ્માત ઘડે અસ્તિત્વમાન નથી અને અવકતવ્ય છે' એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના અભાવદર્શક પાસામાંના સંબંધમાં અસ્તિત્વમાન નથી. પરંતુ તેના અસ્તિત્વદર્શી અને અભાવદર્શી સ્વરૂપના દૃષ્ટિબિંદુથી નિહાળતા તે અવકતવ્ય બની રહે છે. આ દષ્ટિબિંદુ અવકતવ્યતા અને અભાવના સંયોજનને નિર્દેશ છે. (૭). “સ્માત ઘડે અસ્તિત્વમાન છે, અસ્તિત્વમાન નથી અને અવકતવ્ય છે એ વિધાનને અર્થ એ છે કે ઘડે તેના પિતાના ગુણધર્મને લીધે અસ્તિત્વમાન, છે, તેના અભાવદર્શક ગુણધર્મોના સંબંધમાં અસ્તિત્વમાન નથી અને બંને દૃષ્ટિબિંદુઓને એકી સાથે લેતા તે “અવક્તવ્ય છે. આ દષ્ટિબિંદુ ઘડાના અસ્તિત્વ, અભાવ અને અવકવ્યનું સર્જન છે. કઈ પણ પદાર્થની નિત્યતા-અનિત્યતા, તાદામ્ય-ભિન્નતાના સંબંધમાં આ સાત વિધાનની રચના કરી શકાય. જૈન મતે, આ સપ્તભંગી નય વાસ્તવિકતાનું પર્યાપ્ત વર્ણન આપણને આપે છે. અનુભવની બાબતમાં સમગ્ર અને સંપૂર્ણ સત્યની રચનાની અશક્યા અને અનુભવાતીત બાબતોમાં ભાષાની અપર્યાપ્તતા, આ જૈન સિદ્ધાંતને હાર્દને એગ્ય ઠરાવે છે. પદાર્થના વિશિષ્ટ પાસાનું સત્ય નક્કી કરવાનું હોય ત્યારે તે દૃષ્ટિબિંદુથી જ તેનું પરીક્ષણ કરવું જોઈએ. પદાર્થનું પ્રત્યેક પાસું સાત દષ્ટિબિંદુઓથી નિહાળી શકાય, અને આમાંનું પ્રત્યેક દષ્ટિબિંદુ સત્ય છે. પરંતુ તે પાસા અંગેનું સમગ્ર સત્ય સાત દષ્ટિબિંદુઓના સંયોજનમાં નિહિત છે. વસ્તુમાત્ર અંગેના નિર્ણયની. આ સપ્તભંગી નય જેન ઠુંઠવાદની વિશિષ્ટ અને અદ્વિતીય પદ્ધતિ છે. આ કંઠાત્મક પદ્ધતિ સ્યાદ્વાદના સિદ્ધાંતને અનુસરે છે, બીજા શબ્દોમાં, સ્યાદ્વાદ આ પ્રકારની ઠંધાત્મક પદ્ધતિ દ્વારા જ વ્યકત કરી શકાય. સ્યાદ્વાદ જેનદર્શનને પામે છે.. Page #96 -------------------------------------------------------------------------- ________________ જેને તર્કશાસ્ત્ર જેવી રીતે અસ્તિત્વ ધડાને ઉપરાકત ઉદાહરણમાં લાગુ પાડવામાં આવેલ છે તેવી રીતે શાશ્વત-અશાશ્વત, એક-અનેક, વર્ણ નીય-અવણુ નીય જેવા પદે પણ કાઈ પણ પદાર્થને લાગુ પાડી શકાય. વિધાના આ શબ્દફેર સાથે સમાન જ રહેશે. દા.ત., સ્યાત્ ધડા નિત્ય છે. (તેના દ્રવ્યના દૃિિબંદુથી), સ્યાત્ ધા નિત્ય નથી (તેના પરિવર્તનશીલ સ્વરૂપે-પર્યાય-ના દષ્ટિબિં દુથી). શ્રી મેાહનલાલ મહેતા, જૈન હૂઁવાદ-આવીક્ષિકીના સપ્તભંગી નયનું હાર્દ નીચે મુજબ દર્શાવે છે: ૧. વાદ ૬ પક્ષ (વિધાયક) ૨. પ્રતિવાદ કે વિપક્ષ (નિષેધક) ૩. સ ંગ્રહ (વિધાયક અને નિષેધક અનુક્રમે) ૪. સમન્વય (વિધાયક અને નિષેધક બને એકી સાથે) ૫. વાદ અને સમન્વય (વિધાયક તથા વિધાયક અને નિષેધક અને એર્કીસાથે) ૬. પ્રતિવાદ અને સમન્વય (નિષેધક તથા વિધાયક અને નિષેધક અને એકસાથે) ૭. સ ંગ્રહ અને સમન્વય (વિધાયક અને નિષેધક અને અનુક્રમે તેમજ વિધાયક અને નિષેધક એકીસાથે), ૧. અસ્તિત્વ સત્ ૨. અભાવ કે અસત્ ૩. અસ્તિત્વ અને અભાવ ૪. અવણું નીયતા અથવા ૪. મૂળભૂત વિધાને ૧+૪=૫ અસ્તિત્વ અને અવર્ણનીયતા ૨+૪=૬ અભાવ અને અવર્ણનીયતા ૩+૪=૭ અસ્તિત્વ, અભાવ અને અવર્ણનીયતા 2 ૧. સર્વ પ્રથમ આપણે વાદ કે પક્ષ તરીકે અસ્તિત્વ લઈએ. ૨. તેના પ્રતિવાદ તરીકે અભાવ મળે છે. ૩. ત્યારબાદ આપણે અસ્તિત્વ અને અભાવ બનેને એકસાથે અનુક્રમે સૂફીએ છીએ. ૪. ત્યાર પછી આપણે અસ્તિત્વ અને અભાવ બંનેને એકીસાથે એક જ સમયે મૂકીએ છીએ. (આપણે એક જ સમયે અસ્તિત્વ અને અભાવ બતેનુ વણૅન કરી Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈનન શકતા નથી, કારણ કે આપણું વિધાન પ્રથમ બે વિધાનામાંથી કાઈ પણુ એક જ અનિવાય રીતે હોઈ શકે. તેથી, આપણે તેને અવર્ણનીય-અવકતવ્ય કહીએ છીએ). ૪ મૂળભૂત વિધાન છે. આ ૫. પ્રથમ વિધાનમાં ચેાથું વિધાન ઉમેરતાં પાંચમું વિધાન મળે છે. ૬. બીજા વિધાનમાં ચેાથુ વિધાન ઉમેરતાં છઠ્ઠું વિધાન મળે છે. ૭. ત્રીન્ન વિધાનમાં ચેાથું વિધાન ઉમેરતાં સાતમું વિધાન મળે છે. ૫. સકાદેશ અને વિકલાદેશ ૮૮ પ્રમાણનય-તત્ત્વલાક મુજબ, હ્રાત્મક સપ્તમ ગી નયના પ્રત્યેક વિધાનના ખે પ્રકારે! છે: (૧) સકલાદેશ અને (૨) વિકલાદેશ (૧)કલાદેશ સ્યાત્ ઘડે। અસ્તિત્વમાન જ છે’ (ચાત્ પત્તિ છુ. ઘz:) -એ વાકયથી ‘અસ્તિત્વ’ સાથે રહેતા ધડાના અન્ય સર્વ ગુણાના ખાધ કરવાનું કામ સકલાદેશનું છે. સકલ એટલે તમામ, અને આદેશ એટલે કથન કરનાર. આમ સફલાદેશ તમામ ગુણાનુ કથન કરનાર છે. અને પ્રમાણુવાકચ' કહેવામાં આવે છે, કારણ કે પ્રમાણુ સંપૂર્ણ વસ્તુને કે તમામ ગુણાને ગ્રહણ કરનાર છે. ‘અનેક લક્ષણયુક્ત વસ્તુ પ્રમાણુના વિષય છે' આપણે જાણીએ છીએ કે પદાર્થ અનંત ગુણયુક્ત છે પર ંતુ આ સર્વનુ વન આપણે માટે શકય નથી. આ મુશ્કેલી નિવારવા માટે આપણે તે પદાર્થના એક ગુણને વર્ણ વતા એક શબ્દ જ વાપરીએ છીએ અને અન્ય ગુણાનું તેની સાથે તાદાત્મ્ય હોવાનું માનીએ છીએ. આ પદ્ધતિ દ્વારા આપણે પદાર્થના માત્ર વિશિષ્ટ પાસાના વર્ણન દ્વારા તેનાં સર્વ લક્ષણાનું વર્ણન કરી શકીએ છીએ. આ વિધાનપ્રકાર ‘સકલાદેશ' કહેવાય છે. ‘સ્યાત ઘડા અસ્તિત્વમાન જ છે' એ વિધાનમાં અસ્તિત્વ’ શબ્દ ઘડાનાં અન્ય સર્વે પાસાં (કાળ, આત્મ-રૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણીદેશ, સસ અને શબ્દ દ્વારા) સમાવિષ્ટ કરે છે. (૨) વિકલાદેશ: ધડા અસ્તિત્વમાન છે’ (મસિ ઘટ: !) એ વાકયથી ધડાના માત્ર અસ્તિત્વને દર્શાવવાનું કાર્ય વિકલાદેશનુ છે. વિકલ એટલે અપૂર્ણ કે અમુક વસ્તુધર્મ, અને આદેશ એટલે કથન કરનાર. આ રીતે વિકલાદેશ એટલે અપૂર્ણ કે અમુક વસ્તુ-ધર્મ નું કથન કરનાર. વિકલાદેશને નય વાકયો માનવામાં આવે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસ - નય પ્રમાણને અંશ છે. પ્રમાણ સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરે છે, જ્યારે “નયે તેમાંના અંશને ગ્રહણું કરે છે. એક અંશ સહિત વસ્તુ નયને વિષય છે. પ્રમાણુ એટલે જ્ઞાત વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન આપનાર “પ્રમાણે છે અને આ જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાકય પ્રમાણુવાક્ય” છે. વસ્તુના અમુક અંશનું જ્ઞાન આપનાર નય છે અને તે અમુક અંશના જ્ઞાનને પ્રકાશમાં મૂકનાર વાકય બનાવાય છે નય પણ વિચારાત્મક જ્ઞાન જ છે. ૬. નયના પ્રકારે વસ્તુ કે પદાર્થ અનંત લક્ષણયુક્ત છે અને તેમાંથી અમુક લક્ષણને લગતા અભિપ્રાયની રચનાને “નય” સંજ્ઞા આપવામાં આવે છે. એક જ વસ્તુ પરત્વે વિભિન્ન દષ્ટિબિંદુએથી ઉદ્દભવતા વિભિન્ન યથાર્થ અભિપ્રાય કે વિચારે “નયે તરીકે ઓળખાય છે અને તેથી નય પણ અનંત છે. “નય’ની વ્યાખ્યા વિશિષ્ટ અભિપ્રાય કે દષ્ટિબિંદુ તરીકે આપી શકાય. તે પદાર્થ અંગે આંશિક સત્યની અભિવ્યક્તિ છે. નયના બે વ્યાપક પ્રકારે છે: ૧. વ્યાર્થિક, અને ૨. પર્યાયાર્થિક. ૧. મૂળ પદાર્થને દ્રવ્ય' કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિક નય એટલે મૂળ પદાર્થ કે સામાન્ય તત્વ પર લક્ષ્ય આપનારા અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને નિત્ય માને છે. દા.ત. ઘડે મૂળ દ્રવ્ય (માટી રૂપે) તરીકે નિત્ય છે. સામાન્ય તત્ત્વગામી વિચારદષ્ટિ દ્રવ્યાર્થિક કે કાસ્તિક નય છે. ૨. પર્યાયાર્થિક કે પર્યાયાસ્તિક નય એટલે પર્યાય (જે મૂળ દ્રવ્યનું પરિણામ છે તે) પ્રતિ લક્ષ્ય આપનાર અભિપ્રાય. આ નય સમસ્ત પદાર્થોને અનિત્ય માને છે, કારણ કે સર્વે પદાર્થોમાં પરિવર્તન થતું રહે છે. સામાન્ય રીતે નયના પ્રકારે સાત છે: ૧. ગમ નય, ૨. સંગ્રહ નય, ૩. વ્યવહાર નય, ૪. ઋજુસૂત્ર નય, ૫. શબ્દ નય, ૬. સમભિરૂઢ નય અને ૭. એવદ્ભુત નય. ૧. તેગમ નય પદાર્થ માત્ર સામાન્ય અને વિશેષ ગુણોને સંકુલ છે. નૈગમ નય પદાર્થનાં આ બંને પાસા પ્રતિ લક્ષ્ય આપે છે. આ નય મુજબ, વિશિષ્ટ વિના સામાન્યને કે સામાન્ય વિના વિશિષ્ટને સમજી શકાય નહીં. દા. ત., હું ચેતનયુક્ત છું' એ વિધાનમાં “ચેતના સામાન્ય ગુણ છે અને તે સર્વે માં સર્વસામાન્ય છે. જ્યારે Page #99 -------------------------------------------------------------------------- ________________ હું” મારા વિશિષ્ટ સ્વરૂપને અર્થાત વ્યક્તિમત્તાને સૂચવે છે. જેની દૃષ્ટિએ, સામાન્ય અને વિશેષ ગુણે વચ્ચે નિરપેક્ષ ભેદ નથી તેમજ બે વચ્ચે તાદામ્ય પણ નથી. - બીજુ અર્થઘટન નૈગમ નય કાર્યના લક્ષ્ય સાથે સંબંધિત છે. તત્ત્વાર્થસારમાં નીચે મુજબ ઉદાહરણ છે. એક વ્યક્તિ પાણી, ચેખા અને ઈધણ લઈ જતી હોય છે અને તેને “તે શું કરે છે ?' એમ પૂછવામાં આવતાં તે હું પાછું વગેરે લઈ જાઉં છું” એમ કહેવાને બદલે હું રાંધુ છું -રઈ કરું છું' એ જવાબ આપે છે. આને અર્થ એ છે કે વ્યક્તિની પ્રત્યેક પ્રવૃત્તિ અહીં ખોરાક રાંધવાના લક્ષ્ય દ્વારા નિયંત્રિત છે. ઉત્તર આપતી વેળા તે રસોઈ કાર્ય કરતી નથી પરંતુ તેનું લક્ષ્ય તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં હાજર છે. ત્રણ પેટા૫કારે નૈગમ નયના ત્રણ પેટાપ્રકારો કે ભેદ છેઃ ૧. સંકલ્પ ગમ, ૨. અંશ નૈગમ અને ૩. આરિપ નૈગમ. ૧. સંકલ્પ ગમ બહાર ગામ પ્રવાસે જનાર વ્યક્તિને “શું કરે છે ?' એમ પૂછતાં તે જવાબ આપે છે, “હું મુંબઈ જાઉં છું'. આ નય મુજબ, “કરાતું હોય તે કર્યું” (હિમા કૃતિ ) કહેવાય છે. ૨. અણગમ વ્યક્તિને કપડાંને અગ્નિને તણખે સ્પર્શતાં જરા લખતાં તે “પતાનું કપડું બળી ગયું” એમ કહે છે. એ જ પ્રમાણે, ખુરશીને એક પાયે તૂટી જતાં “ખુરશી તૂટી ગઈ” એમ કહેવામાં આવે છે. આ નય મુજબ, અંશ પરથી સમસ્ત અંગે. કથન કરવામાં આવે છે. ૩. અરેપ બેગમ અહીં કાળારોપ–કાળ પ્રક્ષેપણું છે. એક કાળ પર અન્ય કાળનું પ્રક્ષેપણ છે. (અ) ભૂત નૈગમ: ભૂતકાળમાં બની ગયેલ ઘટનાને વર્તમાનરૂપે વ્યવહાર કર. દા. ત., “તે જ આ દિવાળીને દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી મહાવીર નિર્વાણ પામ્યા હતા.” આ ભૂતકાળને વર્તમાનમાં ઉપચાર છે. શ્રી મહાવીરના Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન તકશાસ્ત્ર ૯૧. નિર્વાણ દિવસ આજના દિવાળીના દિવસે માની લીધેલ છે. (બ) ભવિષ્ય નમઃ ચેખા પૂરા રંધાઈ ગયા ન હોવા છતાં “ચોખા રંધાઈ ગયા” એમ કહેવું અર્થાત ભવિષ્યમાં થનારી વસ્તુને “થઈ ગઈ “કહેવી એ ભવિષ્યદ્ નૈગમ છે. (ક) વર્તમાન મૈમમઃ ચેખા રાંધવા માટે પાણી, ઈધણ વગેરેની તૈયારી કરનાર વ્યક્તિ “હું ચોખા રાંધુ છું” એમ કહે છે ત્યારે તે વર્તમાન નેગમનું ઉદાહરણ છે, કેમકે વર્તમાનમાં ચોખા રાંધવાની ક્રિયા શરૂ થઈ ન હોવા છતાં તે વર્તમાનરૂપે તેનું કથન કરે છે. આ સિવાય પણ બીજા અનેકવિધ આરોપ-પ્રક્ષેપણે છે. સુંદર યુવતીને જોઈને કેઈ કહે, “તે મૂર્તિમંત સોંદર્ય છે કે માતા પિતાની વહાલસોયી પુત્રીને કહે “તું તે મારી આંખનું રતન છે,' તે આ પણ આરોપ ગમમાં અંતર્ગત ઉપચાર નૈગમનાં ઉદાહરણ છે. (૨) સંગ્રહ નય આ નય પદાર્થને સામાન્ય વિશિષ્ટ નહીં) ગુણધર્મો સાથે સંબંધિત છે.. દાત., વાસ્તવિકતા એક છે કારણ કે તે સત છે એ સંગ્રહ નયનું વિધાન છે. આ નય વાસ્તવિકતાના વિશિષ્ટ ગુણે કે પર્યાને બદલે તેને સામાન્ય ગુણધર્મો પ્રતિ ધ્યાન આપે છે. તેનાં શુદ્ધ સ્વરૂપમાં તે “તે છે જેવા સરળ કથન સાથે જ સંબંધિત છે, અહીં પદાર્થ તેના સર્વ વિશિષ્ટ લક્ષણે કે પર્યાથી અલગ રીતે નિર્દેશવામાં આવેલ છે. અન્ય સર્વ કથને એક કે અન્ય રીતે એક કે અન્ય. લક્ષણે સાથે સંબંધિત હોય છે અને એ રીતે સર્વે નો વિષય બને છે. (૩) વ્યવહાર નય આ નય પદાર્થના વિશિષ્ટ (સામાન્ય નહીં) ગુણધર્મો સાથે સંબંધિત છે. તેને વિષય સંગ્રહ નયના પદાર્થને એક અંશ–ભાગ જ છે. અહીં સંગ્રહ નયના વિષયનું વિશિષ્ટ રીતે વર્ગીકરણ થાય છે. “સત દ્રવ્ય કે પર્યાય છે' એ વ્યવહાર નયના ઉદાહરણમાં “સ” નું વર્ગીકરણ દ્રવ્ય કે પર્યાયમાં કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ત્રણ ન-ગમ, સંગ્રહ અને વ્યવહાર ન-પદાર્થોના તાદાભ્ય. (એક્ય) નિહાળવાનું પરિણામ છે. આ નવે સામાન્ય રીતે વાસ્તવિકતાના દ્રવ્ય-પાસાને સમજવાના પ્રયાસ છે અને તેથી આ નય દ્રવ્યાર્થિક ન તરીકે ઓળખાય છે. અન્ય ચાર નો-હજુસૂત્ર શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત ન–વાસ્તવિકતામાંના પર્યાયના દષ્ટિબિંદુથી વાસ્તવિકતાને પૃથક્કરણના પ્રયાસો છે અને તેથી તેઓ. પર્યાયાર્થિક ન તરીકે ઓળખાય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જેનદન ( ) જુસૂત્ર નય આ નય પદાર્થના વર્તમાન સ્વરૂપને (ભૂત અને ભાવિ સ્વરૂપને બદલે) મહવપૂર્ણ માને છે, કારણ કે તે જ ક્ષણ પૂરતું ઉપયોગી છે. આ નય પાછળની દલીલ તત્કાલીન ઉપયોગિતા છે અને તેથી તે સ્વાભાવિક રીતે પદાર્થના વર્તમાન પાસા--તેના અસ્તિત્વની ક્ષણિક સ્થિતિ-ગાણિતિક વર્તમાન-પર નિર્ભર છે. દા. ત., “હું આ ક્ષણે સુખી છું” એ વિધાન મારા સુખની વર્તમાન સ્થિતિ સાથે સંબંધિત છે. આ નય વસ્તુ (દા. ત., સુવર્ણ)ના નવાં નવાં રૂપાંતર (દા. ત., બંગડી, વીંટી, -એરીંગ વગેરે) પ્રતિ લક્ષ ખેંચે છે. અહીં ભૂત-ભવિષ્યની સ્થિતિ પ્રતિ લક્ષ આપવામાં -આવતું નથી. (૫) શબ્દ નય આ નય મુજબ, પર્યાયવાચી શબ્દ સમનાથ છે કારણ કે તે સર્વ એક અને સમાન પદાર્થને વ્યક્ત કરે છે. રાજા, નૃપ, નૃપતિ, ભૂપતિ વગેરે પર્યાયવાચી શબ્દ સમાનાર્થી છે. એ જ પ્રમાણે, કુંભ, કળશ, ઘટ વગેરે પણ પર્યાયવાચી શબ્દ સમાનાર્થી છે. આ નય પર્યાયવાચી શબ્દ વચ્ચેના ભેદ સાથે નહીં પરંતુ તેના અર્થની સમાનતા સાથે જ સંબંધિત છે. (૬) સમભિરૂદ્ધ નય આ નય ઉપરોક્ત શબ્દ નયથી વિપરિત છે. તે શબ્દોની અસમાનતા પર ધ્યાન આપે છે. પર્યાયવાચી શબ્દો પણ આમાં અપવાદરૂપ નથી. વ્યુત્પત્તિની દષ્ટિએ શબ્દ ભિન્ન, અસમાન છે અને તેના આધારે તેમના વચ્ચે ભેદ પાડી શકાય. - શબ્દભેદ (વ્યુત્પત્તિ ભેદ) અર્થભેદક છે. દા. ત., રાજ એટલે રાજચિહ્નોથી શોભે ત, નૃપ એટલે પ્રજાનું પાલન કરે છે તે અને ભૂપતિ એટલે પૃથ્વીનું સંવર્ધન કરનાર. આ રીતે રાજા, નૃપતિ અને ભૂપતિ એ ત્રણ પર્યાયવાચી શબ્દો વચ્ચે અર્થભેદ કે મહત્તા સમજી શકાય છે. પર્યાયવાચી શબ્દ ભિન્ન અર્થવાળા ન હોય તે ઘટ, પટ, અ વગેરે શબ્દો પણ ભિન્ન અર્થવાળા ન થવા જોઈએ. તેથી શબ્દના ભેદથી અર્થનો ભેદ છે. પ્રાચીન જૈન ચિંતક મુજબ, આ દૃષ્ટિબિંદુને ઇન્કાર ઘટ અને પટ જેવા અન્સમાનાર્થી શબ્દ વચ્ચેના ભેદના ઈ- કામાં પરિણમે. (૭) એવભૂત નય આ વ્યુત્પત્તિમૂલક અભિગમનું તાર્કિક પરિણામ છે. વ્યુત્પત્તિજન્ય પદ્ધિત - શબ્દના મૂળ સાથે સંબંધિત છે કારણકે આ મૂળમાંથી શબ્દનો અર્થ નિષ્પન્ન Page #102 -------------------------------------------------------------------------- ________________ રિન તર્કશાસ્ત્ર ૯૩ થાય છે. જ્યારે પદાર્થ શબ્દની વ્યુત્પત્તિજન્ય અર્થ દ્વારા સૂચિત તેનું સ્વાભાવિકકાર્ય બજાવવાની મૂર્તિમંત સ્થિતિમાં હોય ત્યારે જ આ નય શબ્દ દ્વારા નિર્દિક પદાર્થને સ્વીકાર કરે છે. વ્યુત્પત્તિની દષ્ટિએ એવભૂતને અર્થ છે શબ્દ અને અર્થના સંબંધમાં તેની સમગ્રતામાં સત્ય. વાસ્તવમાં શત્રુઓને વિનાશ કરનાર વ્યક્તિ જ “પુરંદર' કહેવાય છે. એ જ પ્રમાણે ગો (ગાય) એટલે જે જાય છે તે (જીતીતિ નૌક ) જે ગાય ગતિશીલ ન હોય પરંતુ બેડી હોય તો તે સમયે તેને ગે” કહી શકાય નહીં. જ્યારે તે જતી હોય ત્યારે જ તેને “ગે” કહી શકાય. એ જ પ્રમાણે, વાસ્તવમાં રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ રાજા, મનુષ્યનું રક્ષણ કરતા હોય ત્યારે જ તૃપ વગેરે શબ્દપ્રયોગ વાસ્તવિક ઠરે. અહીં દલીલ એ છે કે સ્વીકૃત ક્ષણે પદાર્થ શબદ દ્વારા વ્યક્ત થતાં કાર્ય કરવાની સ્થિતિમાં ન હોય અને છતાં તે તે પદાર્થ તરીકે સ્વીકારાય તે પછી ઘટ ને “પટ” પણ કહી શકાય. અલબત્ત, પછી ભલે ઘટ, પટનું કાર્ય કરવાની સ્થિતિમાં ન હોય. કેઈ વ્યક્તિ ખરેખર સેવામાં સંલગ્ન હોય ત્યારે જ અને તેટલી વાર જ તેને “સેવક કહી શકાય... યુદ્ધ કરતી હોય ત્યારે જ વ્યક્તિને “ ” કહી શકાય. આમ આ નય મુજબ, જ્યારે ખરેખર કામ થતું હોય ત્યારે જ તેને લગતું વિશેષણ કે વિશેષ્ય નામ વાપરી શકાય, અન્યથા નહીં. સમાપન આ સાત ન જુદાં જુદાં દષ્ટિબિંદુએ છે, ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષા અભિપ્રાય છે. પ્રત્યેક “નયરને ૧૦૦ પેટા વિભાજને છે. આ રીતે એકંદરે ૭૦૦ નો છે. આ ઉપરાંત, એક મંતવ્ય મુજબ, નય માત્ર ૬ છે, નિગમ નયને અહીં નય તરીકે સ્વીકાર થતો નથી. બીજા મંતવ્ય મુજબ, નયની સંખ્યા માત્ર ૫ છે. અહીં સમભિરૂઢ અને એવંભૂત નયને સ્વતંત્ર નત્ય તરીકે સ્વીકાર કરવામાં આવતો નથી, પરંતુ શબ્દ નયમાં તેમને સમાવેશ કરવામાં આવે છે. 9. ALCULO! (Fallacy of Naya or Fallacious Nayas) : નયનાં દષ્ટિબિંદુઓને નિરપેક્ષ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે અથવા તે અન્ય નાના દષ્ટિબિંદુઓને ઇન્કારવામાં આવે કે તે પ્રતિ દુર્લક્ષ કરવામાં આવે તે નયાભાસ ઉભવે છે. ૭ નયને અનુરૂપ નીચેના ૭ નયભાસે છે. ૧. નૈગમાભાસ * સામાન્ય અને વિશિષ્ટ ગુણધર્મો વચ્ચે સંપૂર્ણ –એકાંત-કેવળભેદ નૈગમાભાસ છે. દા.ત. કેઈ વિધાન આત્મા અને ચેતના એકમેકથી સંદતર ભિન્ન હોય તેવી રીતે બે વસ્ત્રોની અલગતા પ્રસ્થાપિત કરે તે તે ગમાભાસનું ઉદાહરણ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨. સંચહાભાસ પદાર્થના સાર્વત્રિક પાસાં પર અતિશય ભાર કે તેના વિશિષ્ટ પાસાં પ્રતિ કેવળ ઉદાસીનતાને બદલે તેમને ઇન્કાર એ સંગ્રહાભાસ છે. ૩. વ્યવહારાભાસ દ્રવ્ય-પર્યાય વિભાગને અસત્ય કહીએ અને કેવળ ભેદગામી બની અભેદને વખોડી કાઢીએ ત્યારે વ્યવહારાભાસ છે. ચાર્વાકની વાસ્તવિક તરીકે માત્ર ચાર -મુખ્ય તત્ત્વોની બેટી પસંદગીમાં આ દેષ દષ્ટિગોચર થાય છે. સાર્વત્રિકના ભોગે - વ્યાવહારિકનું કથન કરતાં ચાર્વાક આ દેષ કરે છે. ૪. જુસૂવાભાસ પદાર્થોના ધ્રુવ(નિત્યતા)ના સર્વથા ઇન્કાર કરતાં આ નયાભાસ ઉદ્દભવે છે. અહીં પ્રત્યેક પદાર્થને કોઈપણ પ્રકારના સામાન્ય કે શાશ્વત લક્ષણવિહેણે હેવાથી ક્ષણભંગુર માનવામાં આવે છે. ૫. શબ્દાભાસ આ દોષ બે શબ્દો વચ્ચેના સંપૂર્ણ તાદાત્મયના કથન દ્વારા ઉદ્ભવે છે. - કાળ, લિંગ, વગેરેના ભેદે શબ્દના અર્થભેદનું સમર્થન શબ્દાભાસ છે. ભૂતકાળપ્રયુક્ત અને વર્તમાનકાળપ્રયુક્ત રાજગૃહ' શબ્દ જુદા રાજગૃહે દર્શાવે છે એવી માન્યતા આનું ઉદાહરણ છે. ૬. સમભિરૂદાભાસ પર્યાયવાચી શબ્દોને જુદા જુદા અર્થ માનવાને આગ્રહ સમરિટાભાસ છે. - પર્યાવવાચી શબ્દના અર્થની સંપૂર્ણ ભિન્નતાના કથનમાં આ દોષ છે. ૭. એવભૂતાભા ૩ વર્ગની બહાર શિક્ષક બિન-શિક્ષક છે એમ કહેવામાં આ દોષ થાય છે. આમ, વસ્તુના અસ્તિત્વને શબ્દ દ્વારા વ્યક્ત થતાં તેને વિશિષ્ટ કાર્યની કામગીરી પર સંપૂર્ણ રીતે નિર્ભર કરવામાં આ દોષ ઉભવે છે. ઉપસંહાર જૈન દર્શન મુજબ, વાસ્તવિકતા અનંત લક્ષણયુક્ત છે. માનવ-જ્ઞાન તેને કોઇ સ્વરૂપમાં આંશિક જ્ઞાન છે. અનેકાંતવાદ કે સ્યાદ્વાદ આ હકીકતની સ્પષ્ટ સ્વીકૃતિ છે. સપ્તભંગીમાં “સ્યાત” શબ્દનો ઉપયોગ આ હકીકતના સમર્થન સમાન છે. નયવાદ પદાર્થને વિભિન્ન દૃષ્ટિબિંદુએથી નિહાળવામાં અને પદાર્થના વિભિન્ન Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ્ત્ર પાસાંને પ્રકાશિત કરવામાં આપણને સહાયરૂપ થાય છે. નયવાદ સાત મુખ્ય દષ્ટિબિંદુઓ અર્થાત્ નો નિર્દેશ છે જે મુજબ પદાર્થને નિહાળી શકાય. તેઓ ભિન્ન ભિન્ન બાબતના સાપેક્ષ અભિપ્રાય છે. આ નયના દષ્ટિબિંદુઓને નિરપેક્ષ સ્વરૂપમાં સ્વીકાર કે અન્ય નાના દષ્ટિબિંદુઓને ઇન્કાર કે તેમના પ્રતિ દુર્લક્ષ નયભાસમાં પરિણમે છે. ૮જેના પ્રમાણમીમાંસા ૧, પ્રાસ્તાવિક પ્રમેય (જ્ઞાનને વિષય)ની સિદ્ધિ પ્રમાણ દ્વારા જ થાય છે (મેર કિટઃ માળા )એ સર્વ ભારતીય દર્શનમાં સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. પ્રત્યેક દર્શન તવ કે પ્રમેય અંગેના પિતાના મતની સ્થાપના, તેની પરીક્ષા અને તેને નિર્ણય પ્રમાણ દ્વારા જ કરે છે. પ્રાચીન કાળથી પ્રમેય તત્વની સાથે સાથે જ પ્રમાણ–ચર્ચા પણ દષ્ટિગોચર થાય છે અને તેને આધારે જડ-ચેતન અંગે નિરુપણ થતું જોવા મળે છે. ૨ પ્રમાણ : પ્રમાણુ પ્રમા (યથાર્થ જ્ઞાન)નું કરણ (સાધન) છે. (ઘમાયા: વાળ કાળાન્) પ્રમાણ દ્વારા પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે (મીલે ડને તે પ્રમામ) પદાર્થનું યથાતસ્વરૂપે જ્ઞાન “પ્રમા” છે. (મતિ answારાનુમવ: પ્રમાઃ ) પદાથને નિશ્ચિત કરનાર જ્ઞાન પ્રમાણ છે. જેના મતે, નિર્ણાયક–નિશ્ચયાત્મક જ્ઞાન પ્રમાણનું હાર્દ છે. નિશ્ચયાત્મક જ્ઞાન જ પ્રમાણે છે. યથાર્થ જ્ઞાનનો ઉદ્દભવ સાથે સંશય, ભ્રમ કે મૂઢતા અદશ્ય થાય છે અને વસ્તુ સ્વરૂપ પર પ્રકાશ પડે છે. વસ્તુની સાચી સમજ પ્રાપ્ત થાય છે. આથી આ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. પ્રમાણને આધારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. યથાર્થ-સાચું જ્ઞાન પ્રમાણ છે. જ્ઞાન અને પ્રમાણ વચ્ચેનો સંબંધ વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. જ્ઞાન વ્યાપક છે અને પ્રમાણ વ્યાપ્ય છે. જ્ઞાન યથાર્થ -અયથાર્થ બંને પ્રકારનું હોય છે. સમ્યક નિર્ણાયક જ્ઞાન યથાર્થ છે, જ્યારે સંશયવિપર્યય વગેરે જ્ઞાન અયથાર્થ છે. સર્વે પ્રમાણ જ્ઞાન યથાર્થ જ્ઞાન છે પરંતુ સર્વે જ્ઞાન પ્રમાણ નથી. વસ્તુના સંશય વગેરેથી મુક્ત એવું મિશ્રિત જ્ઞાન જ પ્રમાણ છે. અજ્ઞાનનિવારણ, ઇષ્ટ વસ્તુ-ગ્રહણુ અને અનિષ્ટ વસ્તુ-ત્યાગ પ્રમાણુની ફળશ્રુતિ છે. પ્રમાણને જ્ઞાન સ્વરૂપ માનીએ તે જ આ શકય છે તેથી પદાર્થના સમ્યગૂ અનુભવમાં કરણું (સાધન) બનવાનું શ્રેય જ્ઞાનને જ પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાન અને પ્રમાણ વચ્ચે અભેદ છે. ઉમાસ્વાતિ તત્ત્વાર્થસૂત્રમાં જ્ઞાનના પદાર્થો અને જ્ઞાનના પ્રમાણુ વચ્ચે કઈ ભેદ પાડતા નથી. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. દીપકની જેમ, જ્ઞાન સ્વયં પ્રકાશિત બનીને પદાર્થને પ્રકાશિત કરે છે. જ્ઞાન સ્વયંને જાણે છે અને બાહ્ય પદાર્થને પણ જાણે છે. વાદિદેવસૂરિના શબ્દોમાં પ્રમાણ સ્વ Page #105 -------------------------------------------------------------------------- ________________ જેના અને પરનું નિશ્ચયાત્મક જ્ઞાન (દયર ચકાચા શા માળા) જ્ઞાનરૂપ પ્રમાણે. માટે પણ એ આવશ્યક છે કે તે સ્વયંને જાણે અને પદાર્થને પણ જાણે શ્રી હેમચંદ્ર પ્રમાણમીમાંસામાં દર્શાવે છે. વાર્થ મળ: ગાળ-પદાર્થ અંગેને યથાર્થ (સમ્યફ) નિર્ણય કે સાચું જ્ઞાન પ્રમાણ છે. બીજા શબ્દોમાં જ્ઞાનનું સાધન પદાર્થનું પ્રમાણભૂત નિશ્ચયાત્મક સવિકલ્પક જ્ઞાન છે, જૈન મતે અનિશ્ચિત નિર્વિકટપક જ્ઞાન એ જ્ઞાન જ નથી. તે માત્ર અનિશ્ચિત પ્રત્યક્ષ કે દર્શન જ છે. જ્ઞાન અહીં સ્વયં પ્રમાણિત સ્વરૂપનું હોઈ અનવસ્થા દેષને પ્રશ્ન ઉદ્ભવતાં નથી. આથી જેટલાં યથાર્થ જ્ઞાન છે તેટલાં જ પ્રમાણ છે. ૩. પ્રમાણુની સંખ્યા : ભિન્ન ભિન્ન ભારતીય દર્શનમાં પ્રમાણની સંખ્યા ભિન્ન ભિન્ન જોવા મળે છે. ચાર્વાક દર્શન એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ તરીકે સ્વીકારે છે, વશેષિક દર્શન અને બોદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એ બેને પ્રમાણ તરીકે માન્ય રાખે છે, સાંખ્ય દર્શન, પ્રત્યક્ષ અનુમાન અને શબ્દને એમ ત્રણ પ્રમાણેને સ્વીકારે છે, ન્યાય દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ ઉપરાંત ઉપમાન એમ ચાર પ્રમાણે સ્વીકારે છે, પ્રભાકર મીમાંસા ઉપરોક્ત ચાર પ્રમાણે સાથે અર્થપત્તિને પ્રમાણુ તરીકે સ્વીકારીને કુલ પાંચ પ્રમાણે માન્ય રાખે છે, ભટ્ટ મીમાંસા ઉપરોક્ત પાંચ સાથે અભાવને પ્રમાણ તરીકે સ્થાન આપી છ પ્રમાણે સ્વીકારે છે, ચરક ઉપરોક્ત છે ઉપરાંત મુક્તિને સાતમાં પ્રમાણ તરીકે માન્ય રાખે છે અને પુરાણુ આમાં અતિઘને ઉમેરે કરીને આઠ પ્રમાણે સ્વીકારે છે. ૪. જેન દષ્ટિએ પ્રમાણનું વગીકરણ (classification of Pramana according to the Jaina) જૈન દર્શન મુજબ, પ્રમાણુની સંખ્યા મુખ્યત્વે બે છે: (૧) પ્રત્યક્ષ અને (૨) પરેક્ષ. પ્રમાણનું પ્રત્યક્ષ અને પક્ષમાં વર્ગીકરણ જૈન તકશાસ્ત્રની આગવી સૂઝ છે. આ બે પ્રકારોમાં સર્વ પ્રમાણે સમાવિષ્ટ થાય છે. પ્રત્યક્ષ પ્રાપ્તિ-કાળમાં સ્વતંત્ર છે, જ્યારે પરોક્ષ સાધન–પરતંત્ર. તેથી પ્રત્યક્ષને પદાર્થ સાથે સાક્ષાત સંબંધ છે અને પરાક્ષને અન્યના માધ્યમ દ્વારા. પ્રત્યક્ષનું લક્ષણ સ્પષ્ટતા છે, સંનિકર્ષ કે કલ્પનારહિતતા (જાતિ, દ્રવ્ય વગેરે પ્રત્યયરહિત) નથી. પ્રત્યક્ષ રવયં પૂર્ણ છે. તેને અન્ય કોઈ આધાર કે સહાયની આવશ્યકતા નથી. જ્ઞાનની પ્રત્યક્ષતા માટે પદાર્થ અને તેની વચ્ચે અંતરાયને અભાવ હે આવશ્યક છે. જૈન દૃષ્ટિએ, પ્રત્યક્ષમાં જ્ઞાન અને સેય વચ્ચે અન્ય કોઈ માધ્યમ નથી. આત્મ-પ્રત્યક્ષ જ વાસ્તવિક પ્રત્યક્ષ છે. ઈન્દ્રિ દ્વારા મળતું જ્ઞાન ઇન્દ્રિયાશ્રિત હેવાથી વાસ્તવમાં પરોક્ષ જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ્ત્ર પ્રત્યક્ષના બે પ્રકારા છે : (અ) સાંવ્યવહારિક (લૌકિક) પ્રત્યક્ષ (empirical, pragmatic or sensory perceptpn) અને (બ) પારમાર્થિક કે વાસ્તવિક કે અતીન્દ્રય પ્રત્યક્ષ (transcendental, real or extra-sensory perception)* (અ) સાંવ્યવહારિક પ્રત્યક્ષની ચાર ભૂમિકાએ છે ઃ ૧. અવ×k (sensation), : ૨. દૃા (speculation), ૩. અવાય (determinate perception) અને ૪. ધારણા (retention). (બ) પારમાર્થિક પ્રત્યક્ષ કે આત્મ-પ્રત્યક્ષના બે પ્રકારા છે : ૧. કેવળજ્ઞાનપૂર્ણ કે સકલ પ્રત્યક્ષ અને ૨.ને-કેવળજ્ઞાન-અપૂર્ણ કે વિકલ પ્રત્યક્ષ ના વળ જ્ઞાન કે અપૂર્ણ (વિકલ) પ્રત્યક્ષના એ પેટા પ્રકાશ છે: ૧. અવધ અને ૨. મનઃ પર્યાય. પરાક્ષ પ્રમાણના પાંચ પ્રકારે નીચે મુજબ છે : ૧. સ્મૃતિ (recollection), ૨. પ્રભના (recognition), ૩. તર્ક (inductive reasoning) ૪. અનુમાન (inference), અને ૫. આગમ (authority) ઉપરાંકત પ્રમાણ-વર્ગીકરણ નીચે મુજબ કાડામાં રજૂ કરી શકાય : પ્રમાણ સાંવ્યવહારિક । પ્રત્યક્ષ અવગ્રહ ઈલા અવાય ધારણા 1 પારમાર્થિક સ્મૃતિ પ્રત્યભિજ્ઞા ત અનુમાન આગમ પારમાર્થિક પૂણ (સકલ) કૈવલ પરાક્ષ અવિધ પ્રમાળ દુવા પ્રચક્ષ પરોક્ષ હૈં। (ત્રમાળમીમાંસા-૧.૧.૯-૧૦) જે. ૭ ૩ અપૂર્ણ (વિકલ) ને કૈવલ મન:પર્યાય Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૧. પ્રત્યક્ષ પ્રમાણ (Direct or Perceptual Pramana) (અ) સાંવ્યવહારિક પ્રત્યક્ષ ૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષનું સ્વરૂપ : ઈન્દ્રિય અને મનની સહાય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન ઈન્દ્રિય માટે પ્રત્યક્ષ છે (પરતુ આત્મા માટે પરોક્ષ છે, તેથી તેને ઇન્દ્રિય-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઈન્દ્રિયને માધ્યમ દ્વારા થતું જ્ઞાન આત્મા માટે સાક્ષાત્ નથી તેથી તે પ્રત્યક્ષ નથી. ઈન્દ્રિય અન્ય કોઈ સહાય વિના પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવે છે તેથી તે ઈન્દ્રિય –પ્રત્યક્ષ છે. ચક્ષુ જે રૂપ જુએ છે, જીભ જે રસ ગ્રહણ કરે છે, નાક જે ગંધ લે છે, ત્વચા જે સ્પર્શે છે, કાન જે શબ્દ શ્રવણ કરે છે તે સર્વે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. પાંચ ઈન્દ્રિમાં જુદા જુદા પાંચ ગુણે-વિષયે (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ) ગ્રહણ કરવાની શક્તિ છે. તે સર્વે પોતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરી શકતી નથી. પાંચ ઈન્દ્રિયોના વિષયે પૃથક અને નિયત છે. આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પેટા પ્રકારે નીચે મુજબ છે: ૧. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યક્ષ, ૨. જિહેન્દ્રિય-પ્રત્યક્ષ, ૩. ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ ૪. સ્પશે. ન્દ્રિય પ્રત્યક્ષ, ૫. શ્રવણેન્દ્રિય પ્રત્યક્ષ. માનસ-પ્રત્યક્ષ (મન દ્વારા પ્રાપ્ત સુખ વગેરે સંવેદના) અહીં ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં સમાવિષ્ટ છે. વ્યવહારમાં અનુભવાતા આ ઈન્દ્રિયપ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ એવું નામ સર્વપ્રથમ જિનભદ્રજીએ આપ્યું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિય અને મન પર આધારિત અને સીમિત છે. (ાનિદ્રા નામત રાત ગામિત 1 પરિક્ષામુ, ૨. ૫). ઈન્દ્રિય અને મન સાંવ્યવહારિક પ્રત્યક્ષની આવશ્યકતાઓ (પૃથક તેમજ સામુહિક બંને અર્થમાં છેજ્યારે ઇન્દ્રિયે મુખ્ય ભાગ ભજવે છે અને મને તેની નિષ્પત્તિમાં પ્રભાવ પાડે છે ત્યારે તે ઇન્દ્રિયોની આવશ્યકતાયુક્ત છે. જ્યારે તે એક પ્રકારની શુદ્ધિ સાથે મન દ્વારા નિષ્પન્ન થાય છે ત્યારે તે મનની આવશ્યકતાયુક્ત છે. ઈન્દ્રિયોના સર્વે પદાર્થો મન દ્વારા ગ્રહણ થાય છે અને તેથી તે સર્વે પદાર્થગ્રાહી ઈન્દ્રિય કહેવાય છે. તે અનિન્દ્રિય (non-sense), 21-biasey (no-sense), H&H Ulasa (subtle sense), } અંતઃકરણ (internet sense) તરીકે પણ ઓળખાય છે. ઈન્દ્રિયે તેમજ મનના ભૌતિક તેમજ આત્મિક એવા બે પ્રકારે પાડવામાં આવે છે. ભૌતિક ઈન્દ્રિ ભૌતિક પરમાણુ યુક્ત છે અને ભૌતિક મન તેમાં રૂપાંતરિત થયેલ પુદ્ગલ સિવાય કંઈ નથી. બાહ્ય ઈન્દ્રિયે ફક્ત મૂર્ત પદાર્થોને આંશિક રીતે ગ્રહણ કરે છે. મન મૂર્ત તેમજ અમૂર્ત બધા પદાર્થો તેમના અનેક રૂપે સાથે ગ્રહણ કરે છે, ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણેને ગ્રહણ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. વિચાર મનને વિષય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન તકશાસ્ત્ર ૯૯ કેટલાકના મતે, ઈન્દ્રિ અને મન પ્રત્યક્ષની પર્યાપ્ત આવશ્યકતા નથી. તેમના મતે, ઉપરોકત આવશ્યક્તાઓ ઉપરાંત દષ્ટિ પ્રત્યક્ષ માટે પદાર્થ અને પ્રકાશની હાજરીની વધારાની આવશ્યકતાઓ પણ જરૂરી છે. પરંતુ જૈન દષ્ટિએ, આ બંને જરૂરી આવશ્યકતા નથી, તેઓ દૂરગામી આવશ્યકતા છે. પાણીના સંવેદનની ગેરહાજરી છતાં રણમાં મૃગજળનું પ્રત્યક્ષ થાય છે. ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં પદાર્થ સાથે ઇન્દ્રિયને સંગ નીચે મુજબ થાય છે ? ૧. જીહા રસાસ્વાદ કરે છે ત્યાં જિન્હા અને રસને સંયોગ બરાબર હોય છે. ૨. ત્વચા (ચામડી) સ્પર્શાનુભવ કરે છે ત્યાં ત્વચા અને સ્પર્ય વસ્તુને સંગ સ્પષ્ટ હોય છે. ૩. નાસેન્દ્રિય (નાક) ગંધ લે છે ત્યાં ગંધવાળાં દ્રવ્યો તેની સાથે અવશ્ય સંગ ધરાવે છે. દૂરની ગંધની બાબતમાં પણ દૂરનાં ગંધવાળાં સૂક્ષ્મ દ્રવ્ય નાકની સાથે અવશ્ય સંયોગમાં હોય છે. ૪. કાન ત્યારે જ શ્રવણ કરે છે કે જ્યારે દૂર કે નજીકથી આવતા શબળે તેની સાથે અથડાય છે. (જૈન મતે, શબ્દ દ્રવ્ય છે–ભાષાવર્ગણના પુગલ-સ્કંધે છે.) ૨. આ રીતે જ ઇન્દ્રિય પદાર્થ સાથે સંક્તિ થઈને પિતાના વિષયને ગ્રહણ કરે છે. પરંતુ ચક્ષુ(આંખથી) નજીક કે દૂરના પદાર્થો તેની પાસે આવતા નથી, એ સ્પષ્ટ છે તેથી ચક્ષુ સાથે સંજિત થયા વિના આ પદાર્થો તેને પ્રત્યક્ષ થાય છે. આથી જેન ન્યાયશાસ્ત્રમાં ચક્ષુને અપ્રાપ્યકારી (અપ્રાપ્ય = પ્રાપ્તિ-સંગ કર્યા વગર અને કારી = વિષયને ગ્રહણ કરનાર) અને શેષ ચાર ઈન્ટિને પ્રાયકારી કહેવામાં આવે છે. મન પણ ચક્ષુની જેમ અપ્રાપ્યકારી છે. ૨. સાંવ્યવહારિક પ્રત્યક્ષની ભૂમિકાઓ : ઈન્દ્રિય અને મન દ્વારા પ્રાપ્ત થતું ઈન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાન અર્થાત મતિજ્ઞાન અલ્પવિકસિત છે. તેથી પદાર્થના જ્ઞાનમાં તેમને એક નિશ્ચિત ક્રમ છે. પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિ ક્રમમાં થાય છે. આથી સાંવ્યવહારિક પ્રત્યક્ષના નીચે મુજબના બકકાઓ છે: Is) અવગ્રહ (sensation), (૨) ઈહા (speculation), (3) અવાય (deterમinate perception) અને (૪) ધારણું (retention). Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ (૧) અવય (sensation) : અવગ્રહ(સ વેદન)ના અ છે પ્રથમ જ્ઞાન. સામાન્યતઃ રૂપ, તે અવગ્રહ છે, ઇન્દ્રિય અને પદાર્થ વચ્ચે સ ંબધ થતા જ તેના છે. નાતાને તેનું જ્ઞાન-તેના વિશિષ્ટ ગુણનું જ્ઞાન થતું પ્રમાણ કહી શકાય નહીં. અવગ્રહ નામ વગેરેનું વિશિષ્ટ કપનારહિત સામાન્ય માત્રનું જ્ઞાન માત્ર છે. આ જ્ઞાનના પ્રથમ તબક્કો છે. આમાં પદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ થાય છે. આ કંઈક છે' એટલા જ ખ્યાલ અહીં મળે છે. દા. ત., આપણે કાઈ ર્વાન સાંભળીએ ત્યારે તે ધ્વનિ શેને છે તેનું જ્ઞાન પ્રારંભમાં થતુ નથી. આ અવસ્થા અવગ્રહ છે. તેમાં કેવળ વિષય-ગ્રહગુ થાય છે. ઇન્દ્રિય અને પદાર્થ વચ્ચેના સામાન્ય સખ્ધ-સત્તાજ્ઞાન દર્શન' છે. અને દર્શન બાદ ઉત્પન્ન થતુ સામાન્ય જ્ઞાન અવગ્રહ છે. અહીં માત્ર સત્તા-અસ્તિત્વ-નું નહીં પરંતુ પદાર્થનું પ્રારંભિક જ્ઞાન થાય છે. જૈનદર્શન (૨) ઈહ (Speculation) : ઈહા પ્રત્યક્ષીકૃત સામગ્રીની વિશિષ્ટ વિગતોના જ્ઞાન માટેના જિજ્ઞાસાયુક્ત પ્રયાસ છે. ખીન્ત શબ્દોમાં, અવગૃહીતાર્થીને વિશિષ્ટ સ્વરૂપે જાણવાના પ્રયાસની ઈચ્છા ઈલા છે. વસ્તુનિષ્ઠ સામગ્રી (દા. ત. ધ્વનિ)ના સ ંવેદન(અવગ્રહ)ને લીધે શંકા ઉદ્ભવે છે કે તે નિશ ંખમાંથી કે શ્ગમાંથી નિષ્પન્ન થયેલ છે. મન, નિયના સ્વરૂપમાંના સુમેળ-કુમેળના વિશિષ્ટ મુદ્દા વિચારવા પ્રેરાય છે. અવગ્રહમાં ક્યાંકથી સાંભળેલ ધ્વનિ કાના છે ? કાણુ ખાલે છે ? સ્ત્રી કે પુરુષ ? ત્યારબાદ સ્વરની તુલના થાય છે. સ્વર મધુર આકર્ષક હોય તા તે કાઈ સ્ત્રીને છે. પુરુષના સ્વર કઢેર અને રૂક્ષ હોય છે. આ સ્વર પુરુષના હોઈ શકે નહીં. ઈામાં જ્ઞાન આ કક્ષાપર્યંત પહોંચે છે. કાઈ દશ્ય આકૃતિના ચક્ષુ દ્વારા, કાઈ શબ્દના કર્ણ દ્વારા, ાઈ સ્પર્શીને ત્વચા દ્વારા (અવગ્રહરૂપે) પ્રતિમાસ થયા બાદ વિશેષ ચિહ્નો તૈયાબાદ, ‘આ વૃક્ષ હોવુ તેઈએ માણસ નહી’ ‘આ ધ્વનિ શ ંખના હોવા જોઈએ, જીંગના નહી’-આ પ્રકારની નિર્ણયાભિમુખ વિચારણા હા' છે. સ્પ વગેરેના પ્રતિભાસ અસ્તિત્વને પરિચય થાય નથી અને તેથી તેને ઈહા અને સશય (શકા) વચ્ચેને ભેદ સ્પષ્ટ કરવા આવશ્યક છે. શંકા -સોંશય ઈવા (ચિંતન)નું પુરાગામી સ્વરૂપ છે, જ્યારે ચિંતન સંશયથી પર છેઆગળ છે. ઈહા થતાં સશયની સમાપ્ત થાય છે. સંશયમાં વિરાટ પદાર્થની અનિશ્ચિતતા છે, જ્યારે ઇંડામાં અમુક પ્રકારની નિશ્ચિતતા છે. સંશય-શકા-માં એ પલ્લાં સરખાં છે. તેમાં નનના કાઈ એક બાજુ ઝુકાવ નથી. પુરુષ કે સ્ત્રીના Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ્ર ૧૦૧ અવાજ ? આ અંગે કાઈ નિહ્ય થતા નથી. જ્ઞાનની દશા વિંશકુ-સી રહે છે. ખીજી બાજુએ ઈંડામાં નાન એક બાજુએ ઝુકે છે. અલબત્ત, ઈહામાં પૂર્ણ નિર્ણય થતા નથી. પરંતુ જ્ઞાન નિર્ણયની ખાજુ અવશ્ય ઝૂકે છે. (૩) અવાય (Determinate Perception) : અવાય એટલે નિશ્ચય. અવાય ઈહાના વિષયના વિશિષ્ટ ગુણુના નિશ્ચય છે-અંતિમ નિશ્ચય છે. ઈડા પછી ‘આ વૃક્ષ જ છે’, ‘આ ધ્વનિ શૃંગનેા નહીં પરંતુ શ ંખના જ છે' એવા નિર્ણય થાય તે ‘અવાય' છે. આમાં સમ્યક્-અસમ્યફની વિચારણા પૂર્ણ સ્વરૂપે પરિપકવ બને છે અને અસમ્યક્નુ નિવારણ થતાં સમ્યકના નિર્ણય થાય છે. આમ અવાયનું સ્વરૂપ વિધાયક છે. જ્ઞાનને નિષેધાત્મક માનતી પર ંપરા ‘અવાય’ ને બદલે અપાય' શબ્દપ્રયાગ કરે છે. (૮) ધારણા (Retention) : ધારણા સ્મૃતિની પરિસ્થિતિ છે. અવાય બાદ ધારણા થાય છે. ધારણામાં જ્ઞાન એટલું દર બને છે કે તે સ્મૃતિનું કારણ બની રહે છે. તે આપણી ભૂતકાલીન અનુભવ દ્વારા અવરોધ તરીકે સ ંગ્રહાયેલ પ્રદન્ત માનસિક ચિહ્ન જ છે. આ રીતે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનુ મનમાં થયેલું ધારણ તે ધારણા' છે. ઉપરોક્ત ક્રમ નિશ્ચિત જ છે. તેમાં દાઈ ફેરફારને અવકાશ નથી. પદાર્થ - ત્રણ બાદ વિચાર થઈ શકે છે, વિચાર બાદ જ નિશ્ચય થઈ શકે છે અને નિશ્ચય પછી જ ધારણા થઈ શકે છે. તેથી ઈહા અવગ્રહપૂર્વક થાય છે. અવાય ઈહાપૂ ક અને ધારણા અવાયપૂર્વક. આ પ્રમાણે અવગ્રહ વગેરે ૪ જ્ઞાનાના ઉત્પત્તિ-ક્રમ છે, (બ) પારમાર્થિક પ્રત્યક્ષ (Transcendental Perception) ઈન્દ્રિય અને મનની સહાય વિના આત્માને પદાર્થનું જે સાક્ષાત્ નાન થાય છે તેને પારમાર્થિક પ્રત્યક્ષ, આત્મ-પ્રત્યક્ષ કે અતીન્દ્રય પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પારમાર્થિક પ્રત્યક્ષ પ્રત્યક્ષરીતે આત્મામાંથી નિષ્પન્ન થાય છે, તે ઇન્દ્રિય કે મન પર આધારિત નથી. પ્રત્યક્ષ જ્ઞાનમાં પદાર્થ અને તેની વચ્ચે કાઈ અંતરાય નથી, જ્ઞાન અને ય વચ્ચે કાઈ માધ્યમ નથી અને તેને અન્ય કાઈ આધાર કે સહાયની આવશ્યકતા નથી. પૂર્ણ પ્રત્યક્ષ સર્વ કન્ય આવરણેને સંપૂર્ણ નાશ થતાં ઉદ્ભવે છે. સર્વ અંતરાયરૂપ આવરણાના સ ંપૂર્ણ નાશ બાદ ઉદ્ભવતા આત્માના જન્મજાત સ્વરૂપના પૂર્ણ આવિષ્કારને આત્મ-પ્રત્યક્ષ’ કહેવામાં આવે છે. આત્માનુ હાર્દ ચેતના છે અને તે તેના સ્વરૂપથી પ્રકાશિત છે. આત્માના પ્રકાશિત સ્વરૂપના Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન આવિષ્કાર (જે આત્માના જ આવિષ્કાર છે તે). પારમાર્થિક પ્રત્યક્ષ' તરીકે આળખાય છે. તે ઇન્દ્રિય અને મન જેવાં બાહ્ય સાધનેાની સહાયથી મુકત છે; તેથી તે ‘અતીન્દ્રિય પ્રત્યક્ષ' પણ કહેવાય છે. પારમાર્થિક પ્રત્યક્ષ શુદ્ધ છે, પૂર્ણ છે, સર્વ જ્ઞાનામાં શ્રેષ્ઠ છે. તેથી તે સફલ પ્રત્યક્ષ કે પૂર્ણ પ્રત્યક્ષ પણ કહેવાય છે. તે ત્માનું જન્મજાત લક્ષણ છે, તેમાં આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં આવિષ્કાર પામે -પ્રકટ થાય છે અને તે પ્રત્યક્ષરીતે સમગ્ર વાસ્તવિક્તા નિહાળે છે. આથી તે કેવળ જ્ઞાન' પણ કહેવાય છે. શુદ્ધ પ્રત્યક્ષ સ શકય આવરણાનો સંપૂર્ણ લય થયા બાદ જ ઉદ્ભવે છે. આ આવરણાના નાશમાં તફાવતા હોય ત્યારે અર્વાધજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન એવા પારમાર્થિ ક પ્રત્યક્ષના બે અપૂર્ણ વિકલ પ્રકાશ પ્રાપ્ત થાય છે. આમ (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાય જ્ઞાન અને (૩) કેવળ જ્ઞાન એમ પારમાર્થિક પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે અને આમાંથી પ્રથમ બે પ્રકારેા અપૂર્ણ હાઈ વિલ પ્રત્યક્ષ' કહેવાય છે, જ્યારે ત્રીજો પ્રકાર સકલ પ્રત્યક્ષ' કહેવાય છે. આ ત્રણે જ્ઞાન ઈન્દ્રિય મનની અપેક્ષા વિના કવળ આત્મશક્તિથી પ્રકટ થાય છે અને તેથી અતીન્દ્રિયજ્ઞાન કહેવાય છે. આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષાનુ નિરુપણ હવે પછીના પ્રકરણ ૪માં ‘જ્ઞાનના પ્રકાર’માં કરીશું. ૧૦૨ જ્ઞાનાપયેાગના બે ભેદ છે. (૧) સ્વભાવ જ્ઞાન અને (૨) વિભાવ જ્ઞાન. સ્વભાવજ્ઞાન પૂર્ણ હોય છે, તેમાં કાઈપણ ઈન્દ્રિયની આવશ્યક્તા નથી. સીધા આત્મામાંથી થતુ પૂર્ણ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. આ જ્ઞાન પ્રત્યક્ષ કે સાક્ષાત્ છે. અને કેવળ જ્ઞાન કહે છે. ધ્રુવળને અર્થ છે અસહાય કે એકલુ. આ જ્ઞાન કદી મિથ્યા-અસત્ય હતું નથી. ૨. પરાક્ષ પ્રમાણ (Indirect or Non-perceptual Pramana) પ્રત્યક્ષ પ્રમાણ અને તેના પ્રકારા બાદ હવે આપણે પરાક્ષ પ્રમાણ જોઈશું. પરાક્ષ પ્રમાણ પ્રત્યક્ષથી વિપરિત છે. પરાક્ષ જ્ઞાનમાં તત્કાલીનતા (immediacy) અને સ્પષ્ટતાના અભાવ છે. તેના પાંચ પ્રકારો છે : ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞા, ૩. તર્ક, ૪. અનુમાન અને ૫. આગમ. હવે આપણે આ પ્રત્યેક અંગે વિશદતાથી ચર્ચા કરીશું. સ્મૃતિ ધારણામૂલક છે. પ્રત્યભિના સ્મૃતિ અને અનુભવમૂલક છે, તર્ક પ્રત્યભિનામૂલક છે, અનુમાન ત નિર્ણિત સાધનમૂલક છે એટલા માટે આ બધા પરાક્ષ છે. મન શ્રુતનુ સાધન છે અને આગમ તેના એક શબ્દમૂલક છે અને તેથી પાક્ષ છે. પ્રકાર છે. આગમ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩ જૈન તર્કશાસ્ત્ર (૧) સ્મૃતિ (Recollection): ભારતીય દર્શનમાં માત્ર જૈન દર્શને જ સ્મૃતિને જ્ઞાનના યથાર્થ અને સ્વતંત્ર સાધન તરીકે માન્ય રાખે છે. સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ છે. સ્મૃતિ સ્મૃતિ-રેખાઓ (memory -impressions-સ્મૃતિચિહ્નો)ને ઉદીપન દ્વારા થતું જ્ઞાન છે અને તે તેની સામગ્રીને તે સર્વનામ દ્વારા નિર્દેશ છે. આવશ્યક પરિસ્થિતિઓ (જેવી કે, અંતરાયોને અભાવ, સમાનતા, વિરોધ વગેરે)ની હાજરીમાં સ્મૃતિ ઉદભવે છે. અનુભવેલ હકીકતની યાદ સ્મરણ કે સ્મૃતિ છે. મૃતિને પ્રમાણ તરીકે ન સ્વીકારનાર એવો વાંધો લે છે કે સ્મૃતિને વિષય અતીતને પદાર્થ છે અને તે તે નષ્ટ થયેલ છે. આમ, સ્મૃતિ માટે વસ્તુનિષ્ઠ આધાર નથી. જે જ્ઞાનને કેઈ વિષય ન હોય, જે અનુભવને વર્તમાન આધાર ન હોય તે કેવી રીતે ઉદ્ભવી શકે ? વિષય વિના જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય ? આનો ઉત્તર નીચે મુજબ છે: સ્મૃતિમાં ભૂતકાળમાં અનુભવેલ પદાર્થ નિશ્ચિત રીતે છે જ. પદાર્થની વાસ્તવિકતા (નહીં કે તેની મૂર્ત હાજરી) જ જ્ઞાનની યથાર્થતા માટેની આવશ્યકતા છે. ત્રિકાળના પદાર્થને ગ્રહણ કરતા અનુમાનને પણ પ્રમાણુ કહી શકાશે નહીં. વાસ્તવમાં કેઈપણ કાળને પદાર્થ જ્ઞાનને વિષય બની શકે છે. સ્મૃતિ અંગે એક બીજે વાંધો પણ ઉઠાવવામાં આવે છે. નછ પદાર્થ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ કેવી રીતે બની શકે ? આને ઉત્તર નીચે મુજબ છેઃ જૈન દષ્ટિએ જ્ઞાનની યથાર્થતા માટે પદાર્થ જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી. જ્ઞાન અને પદાર્થ પિતાપિતાનાં કારણે દ્વારા ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં એવી શક્તિ છે કે જેથી તે પદાર્થને પોતાને વિષય બનાવી શકે છે. પદાર્થને એ સ્વભાવ છે કે તે જ્ઞાનને વિષય બની શકે છે. જેવી રીતે ઘટ વગેરે પદાર્થો દ્વારા નહીં પરંતુ તેની પોતાની પરિસ્થિતિઓ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રકાશ ઘટ વગેરે પદાર્થોને પ્રકટ કરે છે તેવી રીતે પદાર્થ દ્વારા નહીં પરંતુ તેના પોતાના કારણસર ઉત્પન્ન થયેલ જ્ઞાન તેના પદાર્થને પ્રકટ કરે છે. (૨) પ્રત્યાભિજ્ઞા (Recognition): પ્રત્યભિતામાં પ્રત્યક્ષ અને સ્મૃતિ એ બંનેનું સંકલન છે. પ્રત્યભિજ્ઞામાં બે પ્રકારના અનુભવો કાર્યરત છે. ૧. વર્તમાનકાળમાં થતું પ્રત્યક્ષ, અને ૨. ભૂતકાળના અનુભવ રૂપ સ્મૃતિ-સ્મરણ. પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ અને સ્મરણ દ્વારા ઉત્પન્ન થતું Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ઘડે સંશ્લેષક જ્ઞાન છે. ‘આ તે જ છે” એ ઉદાહરણમાં ‘આ' પ્રત્યક્ષના વિષય છે અને તે જ' સ્મૃતિના વિષય છે. ઘડા બંનેમાં એક જ છે. તેથી આ તાદાત્મ્ય (અભેદ)વિષયક પ્રત્યભિજ્ઞા છે આ ધડેા તે ઘડા જેવા છે' અથવા ગવય ગાય જેવુ પ્રાણી છે' એ જ્ઞાન સાદવિષયક છે. ન્યાયસ ંમત ઉપમાનપ્રમાણ એ જ આ સાદવિષયક પ્રત્યાભિજ્ઞા છે. આ તેનાથી ભિન્ન છે' કે ભેંસ ગાયથી ભિન્ન છે’ જેવાં ઉદાહરણ સાદશ્યાભાવ (વિષમતા)નાં ઉદાહરણા છે. ‘આ તેનાથી નાનુ છે, તેના કરતાં વધારે છે, તેના કરતાં નજદીક કે દૂર છે' વગેરે ભેદ-ગ્રહણનાં દૃષ્ટાંતા છે પ્રત્યભિજ્ઞા ન તા માત્ર પ્રત્યક્ષ છે, ન તો માત્ર સાદશ્ય. પ્રત્યભિના પ્રત્યક્ષ અને સ્મૃતિના સહયોગથી ઉદ્ભવતું સંકલિત જ્ઞાન છે. ૧૦૪ (૩) તર્ક (Inductive Reasoning) : 就 તર્ક ઉપલભ (observation-નિરીક્ષણ)-અનુપલબ (non-observation -અનિરીક્ષણુ) દ્વાર! વ્યખિનન છે. અને ઊ' પણ કહે છે, 1ઞાનુવરુઘ્ધનિમિત્ત વ્યાપ્તિજ્ઞાનમૃદુ:। પ્રમાણમીમાંસા-૧૨૫). વ્યાપ્તિ એટલે નિયત સાહચય કે અવિનાભાવ સબંધ ઊપલ ભને અર્થ છે લિંગના અસ્તિત્વના આધારે સાધ્યના અસ્તિત્વનું જ્ઞાન. ધૂમાડા લિ ગ છે અને અગ્નિ સાધ્યું છે. ધૂમાડાના અસ્તિત્વને આધારે અગ્નિના અસ્તિત્વનું જ્ઞાન ઉપલ ભ છે, અનુપલ ભના અર્થ છે સાધ્યના અનૈસ્તિત્વ(અભાવ)ના આધારે લિગના અનસ્તિત્વ (અભાવ)નું જ્ઞાન. ‘જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડા હોઈ શંક નહીં'. એ પ્રકારને નિર્ણય અનુપલ ભ છે. સાધ્ય (અગ્નિ) વિના સાધન(હેતુ કે લિંગ-ધૂમાડા)નું ન હોવુ એને અવિનાભાવ સંબધ કહે છે. ઉપલભ અને અનુપલબ દ્વારા ઉદ્ભવતુ જ્ઞાન તક છે અમુકની હાજરીમાં તમુની હાજરી છે. અમુકની ગેરહાજરીમાં તમુકની ગેરહાજરી છે’-આ પ્રકારનુ જ્ઞાન ત છે. માત્ર પ્રત્યક્ષ દ્વારા વ્યાપ્તિનું જ્ઞાન ચ નથી, કારણ કે પ્રત્યક્ષના વિષય સીમિત છે. જે વિષય દ્વારા પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે વિષયપ ત તે મર્યાદત છે. સામાન્ય પ્રત્યક્ષને વિષય વર્તમાનકાળના પદાર્થ પર્યંત સીમિત છે. આમ પ્રત્યક્ષ દ્વારા ત્રિકાલવિષયક વ્યાપ્તિનાન ઉત્પન્ન થઈ શકે નહીં. આના માટે તા ઈ. સ્વતંત્ર પ્રમાણની આવશ્યકતા છે અને તે પ્રમ!ણુ તર્ક છે, અનુમ!ન દ્વારા પણ વ્યાપ્તિનું જ્ઞાન શકચ નથી, કારણ કે અનુમાનના આધાર જ છે. જ્યાં સુધી તર્ક દ્વારા વ્યાપ્તિજ્ઞાન ન થાય ત્યાં સુધી અનુમાન સ્વયં શકય નથી. બીજા શબ્દમાં વ્યક્તિ અવમાં અનુમાન અશકય છે. અનુમાનમાં * અવિન+લવ અર્થાત્ વિન! એટલે સાધ્ય વિન! અને અનાવ એટલે અભાવ, અર્થાત્ સાધનનું ન હોવુ. અવિનાભાવ એટલે સાધ્ય વિના સાધનનું ન હોવુ Page #114 -------------------------------------------------------------------------- ________________ જેન તર્કશાસ્ત્ર ૧૦૫ વ્યાપ્તિજ્ઞાનની પૂર્વઆવશ્યક્તા છે. અનુમાન તર્ક પર નિર્ભર છે. આમ, તર્કનું સ્થાન અનુમાન લઈ શકે નહીં. આ રીતે તર્ક જ્ઞાનનું સ્વતંત્ર સાધન છે. અન્ય કોઈ માન્ય સાધને દ્વારા પ્રાપ્ત ન થતી વ્યાપ્તિનું જ્ઞાન માત્ર તર્ક દ્વારા જ પ્રાપ્ત થાય છે. વ્યાપ્તિ એટલે નિયત સાહચર્ય. ધુમાડા અને અગ્નિ વચ્ચે આ સંબંધ છે. અહીં ધુમાડે વ્યાપ્ય (અગ્નિને વ્યાય) છે, કારણ કે અગ્નિ દ્વારા ધુમાડે વ્યાપેલો છે; જ્યારે અગ્નિ વ્યાપક (ધૂમને વ્યાપક) છે. વ્યાપક અને વ્યાપ્ય વચ્ચેનો સંબંધ વ્યાપ્તિ કહેવાય છે. વ્યયને “સાધન” કે “ હેતુ’ અને વ્યાપક “સાધ્ય” પણ કહેવાય છે. ધૂમાડે અગ્નિથી વ્યાપ્ય છે, પરંતુ અગ્નિ ધૂમાડાથી વ્યાપ્ય નથી. અર્થાત્ જ્યાં ધૂમાડો હોય ત્યાં અપવાદ વિના અગ્નિ હોય છે જ. પરંતુ અગ્નિ હોય ત્યાં સર્વત્ર ધૂમાડો હેતો નથી; ધૂમાડો હોય કે ન પણ હેય. વ્યાતિ તર્ક દ્વારા નિર્ણિત થાય છે. દા. ત., અગ્નિ વિના ધૂમાડે લેતા નથી, જ્યાં જ્યાં ધૂમાડે છે ત્યાં ત્યાં આગ્ન છે, ધૂમાડો હોય અને અગ્નિ ન હોય એવું શકય નથી. આ પ્રકારનું ધૂમાડાનું અગ્નિ સાથેનું નિયત સાહચર્ય વ્યાપિન કહેવાય છે અને આ સંબંધ ગ્રહણ કરનાર જ્ઞાન તક છે-ઊલ છે. વ્યિિનશ્ચય તર્ણાધીન છે. અનુમાન માટે વારિતનિશ્ચયની આવશ્યક્તા છે. (૮) અનુમાન (inference) : અનુમાન સાધન દ્વારા સાયનું જ્ઞાન છે (વાધન કાર જ્ઞાનગુરાનમૂ–પ્રમાણમીમાંસા ૧૯૨૩). ઉદાહરણ તરીકે, માડા(સાધન) ને જોઈને અગ્નિ (સાધ્ય)નું નાન અનુમાન છે. અહીં સાધન (ધૂમાડો) અને સાધ્ય (અગ્નિ) વચ્ચે અવિનાભાવ સંબંધ કે નિયત સાહચર્ય કે વ્યાપ્તિ છે. ધૂમાડે અગ્નિની ગેરહાજરીમાં શકય નથી. જયાં જયાં ધૂમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (અ) અનુમાનના પ્રકારે અનુમાનના બે પ્રકારે છેઃ (૧) સ્વાર્થનુમાન અને (૨) પરાનુમાન. (૧) સ્વાથનુમાનઃ (subjective Inference) રવાનુમાન એટલે વ્યક્તિએ પોતે પિતા માટે કરેલું અનુમાન. સ્વાર્થનુમાન જ્ઞાનાત્મક છે. સાધ (અગ્નિ) સાથે અવિનાભાવ સંબંધયુક્ત સ્વનિશ્ચિત સાધન (ધૂમાડા) દ્વારા સાધ્ય(અગ્નિ)નું જ્ઞાન સ્વાર્થનુમાન કહેવાય છે. (વાર્થ afમધર મા નામ વૈજ્ઞા ટૂ ધનાત્ત સાથેજ્ઞ નમ્પ્રમાણમીમાંસા-૧-૨૯). જ્યારે Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન વ્યક્તિ પોતે સાથ-સાધન વચ્ચેના સાહચર્ય સંબંધનું જ્ઞાન મેળવે છે અને સાધ્ય (અગ્નિ) સાથે અવિનાભાવી સાધન(ધૂમાડે)ને જોઈને સા(અગ્નિ)નું અનુમાન કરે છે. આ જ્ઞાન સ્વાર્થોનુમાન છે. સાધન (ધૂમાડાને જોઈને સાધ્ય (અગ્નિ)નું અનુમાન વ્યક્તિ સ્વયં કરે છે. અહીં સ્વાર્થનુમાન માટે વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પર નિર્ભર નથી. આથી આ પ્રકારનું અનુમાન સ્વાર્થનુમાન-પિતા માટે અનુમાન-કહેવાય છે. આ જ્ઞાન વ્યક્તિમાં અન્યની સહાય વિના ઉદ્ભવે છે. (૨) પરાથનુમાન (Syllogistic Inference) સાધન અને સાધ્ય વચ્ચેના નિયત સાહચર્ય સંબંધના કથન દ્વારા ઉદ્દભવતું જ્ઞાન પરાર્થોનુમાન છે. થોmણામામાનઃ વાર્થમ્ (કમાઇ ભીમાણા-૨.૧.૧.) પરાર્થનુમાન સ્વાર્થનુમાનથી વિપરીત છે. તે અન્ય માટે અને અન્ય વ્યક્તિના કથન દ્વારા ઉદ્દભવતું જ્ઞાન છે. આમ, પરાર્થનુમાન “શબ્દાત્મક” છે. ઉદાહરણ ૧. પર્વત અગ્નિયુક્ત છે (પ્રતિજ્ઞા) ૨. ત્યાં ધૂમાડે છે (હેતુ) ૩. જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. દા. ત., રસોડું (ઉદાહરણ સહ વ્યાપ્તિ). ૪. પર્વત તેવો છે (ઉપનય) ૫. . પર્વત અગ્નિ યુક્ત છે. (નિગમન). પરાથનુમાનના અવયવો (૧) પ્રતિજ્ઞા અથવા પક્ષ (Thesis) પ્રતિજ્ઞા “જે સિદ્ધ કરવાનું છે તેનું કથન છે. તે સર્વ પ્રથમ કરવામાં આવે છે. (૨) હેતુ (Reason) હેતુ પ્રતિજ્ઞા માટેનું કારણ દર્શાવે છે. (૩) ઉદાહરણ સહ વ્યાપ્ત (Rule with llustration) - ત્રીજુ વિધાન હેતુના સમર્થન માટે ઉદાહરણુસહ વ્યાપ્તિની રજુઆત કરે છે.. અહીં વ્યાપ્ત (નિયમ)થી સંતોષ ન માનતા ઉદાહરણ પણ અપાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન તર્કશાસ્ત્ર (૪) ઉપનય (Application) ઉપનય સાધ્ય (પર્વત) અંગે ઉપરાકત વ્યાપ્તિસંબધ લાગુ પાડે છે અને આમ તે જે સિદ્ધ કરવાનુ છે તેની નજદીક લઈ જાય છે. (૫) નિગમન (Conclusion) નિગમન સાધ્યનું પુન:કથન છે. પ્રથમ જે સિદ્ધ કરવા માટે રજૂ કરવ!માં આવે છે તે અહીં સિદ્ધ થાય છે. જૈન ચિંતકા જ્ઞાનીજન માટે અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ એ બે અવયવા પર્યાપ્ત માને છે. પર ંતુ સામાન્યજન કે વિદ્યાર્થી માટે અનુમાનના ઉપરાકત પાંચ અવયવે! આવશ્યક બને છે. (૫) આગમ (Authority) ૧૦૩. આગમવિશ્વસનીય સાધનના શબ્દ દ્વારા ઉદ્દભવતુ નાન છે. તે શબ્દ પ્રમાણ પણ કહેવાય છે. આપ્તજન વિશ્વાસપાત્ર સાધન છે, કારણ કે તે તત્ત્વને યથાર્થ રીતે જાણે છે અને તે રીતે જ વર્ણવે છે. આવી વ્યક્તિ અસત્ય ખેલતી નથી. તેનુ વિધાન હંમેશાં સત્ય જ હોય છે. તેથી તે પ્રમાણ છે. તેના શબ્દ-વચન પ્રમાણ તરીકે ઓળખાય છે. આપ્ત પ્રમાણ સામાન્ય કે લૌકિક હોય, જેમકે પિતાનુ અથવા તા અલૌકિક હોય જેમકે સર્વાનનુ. સાધારણ વ્યક્તિ લૌકિક આપ્તજન છે, જ્યારે લાત્તર કે અલૌકિક આપ્તજન તીર્થંકર વગેરે વિશિષ્ટ પુરુષ જ હોય છે. આમ, જૈનદષ્ટિએ પ્રમાણના પ્રત્યક્ષ અને પરાક્ષ એવા દ્વિવિધ પ્રકારો અને તેના પણ પેટાપ્રકારાનુ વર્ણન આપણે ઉપર કરેલ છે. અનુયેાગાર સૂત્ર,. ભગવતીસૂત્રમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રમાણાના ઉલ્લેખ જોવા મળે છે; જ્યારે પ્રમાણમીમાંસા પ્રત્યક્ષ-પરાક્ષ એવા બે પ્રકારાના પ્રમાણની ચર્ચા કરે છે. નંદીસૂત્રમાં પણ આ બે પ્રમાણેાના ઉલ્લેખ છે. સ્થાનાંગસૂત્રમાં ઉપરાકત ૩ પ્રમાણેના તેમજ પ્રત્યક્ષ-પરાક્ષ એમ બે પ્રમાણેના ઉલ્લેખ જોવા મળે છે. જૈનાચાર્યના મુખ્ય ઝોક પ્રમાણુય પ્રત્યે છે અને તત્ત્વાર્થ સૂત્ર વગેરેમાં પણ તેના જ સ્વીકાર થયા છે. જૈન ચિંતા સ્વતંત્ર રીતે પ્રમાણુ-સર્યા કરે છે પર ંતુ તત્ત્વા મૂળતત્ત્વ અને યથાર્થ જ્ઞાનનાં સાધના (પ્રમાણો) વચ્ચે નિશ્ચિત ભેદ જૈન સૂત્રમાં જોવા મળતા નથી. તત્ત્વાર્થ સૂત્ર જ્ઞાન અને પ્રમાણનુ સ ંપૂર્ણ અકચદર્શાવે છે. “જ્ઞાન પાંચ પ્રકારનું છે, જેમકે, મતિ, શ્રુત, અવધ, મન:પર્યાય અને કેવળ. આ. સર્વ પ્રકાર પ્રમાણા છે.” (૧-૯-૧૦). ** Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ જૈન જ્ઞાનમીમાંસા (Jaina Epistemology) ૧. પ્રાસ્તાવિક જ્ઞાનમીમાંસા સ ંપૂર્ણપણે જ્ઞાનની આસપાસ કેન્દ્રિત વ્યવસ્થિત ચિંતનના અભ્યાસ છે. જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય (જ્ઞાનના પદાર્થ)ની અપેક્ષા રાખે છે અને તેથી · જ્ઞાતા જ્ઞેયને કેવી રીતે જાણે છે તેના વિચાર કરીએ ત્યારે જ્ઞાનનાં સાધનાની વિચારણા પણ આવસ્યક બની રહે છે. ભારતીય જ્ઞ!નમીમાંસામાં નાનનાં સાધનો, પ્રમાણેા અને જ્ઞાનના પદાર્થો પ્રમેયો કહેવાય છે. ગૌતમના ન્યાયસૂત્રમાં પ્રમેય અને પ્રમાણની સર્વ પ્રથમ વ્યવસ્થિત વિચારણા જોવા મળે છે. ત્યારબાદ જ્ઞાનના અભ્યાસ જ્ઞાનના પદાર્થોના અભ્યાસથી ક્રમશઃ અલગ-સ્વતંત્ર થતાં શુદ્ધ તર્કશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા પરના સ્વતંત્ર ગ્ર ંથ પ્રાપ્ત થાય છે. આ પહેલાં આપણે જૈન દર્શનનાં પ્રમાણે અગે જોઈ ગયા છીએ. જ્ઞાન વિચારા પદાર્થા, અન્ય માનવા અને પોતાની જાન અંગેના વિચારોનુ બનેલુ છે. આ સર્વ પ્રકારના વિચારા જ્ઞાતા દ્વારા વ્યવસ્થિત થાય અને તેનામાં અંતરીકૃત-એકરૂપ થાય ત્યારે જ જ્ઞાન બને છે. આ સર્વ વિચારાને સમાન મૂલ્ય અને યથાર્થતા નથી. આપણે કેટલાક વિચારાને સાચા અને ટલાક વિચારોને ખાટા કહીએ છીએ. સાચાં (યથાર્થ) જ્ઞાન અને ખાટાં (અયથાર્થ) નાન વચ્ચેના આવા ભેદની સભાનતા જ્ઞાનના ઉદ્ભવ અને અન્વેષણ માટે પૂર્વાપેક્ષિત છે. (Stages of the ૨. જૈન જ્ઞાનમીમાંસાના વિકાસના તમા Development of Jaina Epistemology) આગમ જ્ઞાનમીમાંસા અત્યંત પ્રાચીન છે અને સંભવતઃ મહાવીર પૂર્વેના કાળમાં તેના ઉદ્ભવ થયો છે. મહાવીરે પાર્શ્વ પર પરમાંથી જ્ઞાનયેજના સ્વીકારી હોવાનું માની શકાય. પાર્શ્વ-પર ંપરાના સાધુ શિકકુમાર પંચવિધ જ્ઞાનની વાત સ્વમુખે કરે છે અને આ જ પાંચ નાનપ્રકારે। મહાવીર-પરંપરામાં પણ પ્રચલિત થાય છે. આગમ સહિત્યમાં પણ પાંચજ્ઞાનચર્ચા દષ્ટિગોચર ધાય છે. શ્વેતાંબરદિગબર અને પરંપરાએમાં પણ પાંચજ્ઞાન-વ્યવસ્થા સમાન રીતે જેવા મળે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા ૧૦૯: આ રીતે પંચવિધતાનને ખ્યાલ અત્યંત પ્રાચીન છે. આ પાંચ પ્રકારે આ પ્રમાણે છે : (૧) આભિનિબોધક જ્ઞાન, (૨) મૃત જ્ઞાન, (૩) અવધિ જ્ઞાન, (૪) મનઃપર્યાય જ્ઞાન, અને (૫) કેવળ જ્ઞાન. પંડિત દલસુખભાઈ માલવણિયા* આગમોમાં જ્ઞાન ચર્ચાના વિકાસના ત્રણ તબક્કાઓ-ભૂમિકાઓ દર્શાવે છે. આ રીતે જૈન જ્ઞાનમીમાંસાના જ્ઞાનનાં નીચે. મુજબના ભિન્ન ભિન્ન વણકર જોવા મળે છે : ૧. પંચજ્ઞાન પ્રથમ તબક્કામાં જ્ઞાનના પાંચ પ્રકારો અને તેના પેટા પ્રકારો નીચે. મુજબનાં છે : જ્ઞાન આભિનિગોષિક (મતિ) મૃત અવધિ મન:પર્યાય વેળા અવગ્રહ ઈહા અવાય ધારણું ૨. પ્રત્યક્ષ-પરોક્ષ જ્ઞાન ઉત્ક્રાંતિના બીજા તબક્કામાં જ્ઞાનને બે વ્યાપક પ્રકાર નીચે મુજબના છે? ૧. પ્રત્યક્ષ અને ૨. પરાક્ષ. આ બંને પ્રકારના ભિન્ન ભિન્ન પેટા પ્રકારો છે. સ્થાનાંગસૂત્ર જ્ઞાનની આ યોજના નીચે મુજબ વ્યક્ત કરે છે : જ્ઞાને પ્રત્યક્ષ પરાક્ષ કેવળ –વી આભિનિબેધિક (મતિ) શ્રત અવધિ મન:પર્યાય * ન્યાયાવતારવાતિંકવૃત્તિ, પ્રસ્તાવના, પૃ. ૫૮. Page #119 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન ઉમાસ્વાતિ તત્વાર્થસૂત્રમાં સર્વપ્રથમ જ્ઞાનને પાંચ પ્રકારોમાં પૃથકકૃત કરી ત્યારબાદ તેમને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રકારમાં સમાવિષ્ટ કરે છે. આમ તે પણ આ તબકકાથી પ્રભાવિત હોવાનું જણાય છે. આ દ્વિતીય તબક્કો તાત્વિક ચિંતનથી પ્રભાવિત છે અને તેમાં શુદ્ધ જૈન દષ્ટિની છાપ પણ છે. તર્કશાસ્ત્રના આધારે જ્ઞાનમીમાંસાની ચર્ચા કરનાર જૈન તર્કશાસ્ત્રીઓ સામાન્ય રીતે જ્ઞાનનું આ દિવિધ વર્ગીકરણ સ્વીકારે છે. ૩. સમન્વયાત્મક તબક્કો નંદીસૂત્ર જ્ઞાનના આ તબક્કાને નીચે પ્રમાણે વ્યક્ત કરે છે? જ્ઞાન આભિનિબંધિક (મતિ) શ્રત | અવધિ મન:પર્યાય કેવળ પ્રત્યક્ષ પરેટ્સ ઈન્દ્રિય- પ્રત્યક્ષ (પાંચ પ્રકારે) ઈન્દ્રિય-પ્રત્યક્ષ (અવધિ, મન:પર્યાય, કેવળ) અભિનિબેધિક (મતિ) શ્રત શ્રતબિચત મૃતનિઃસૃત અબુતસ્થિત અમૃતનિસ્કૃત અવગ્રહ ઈહા અવય ધારણા ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માનનાર અન્ય ભારતીય દર્શનાથી પ્રભાવિત થઈને જૈન તાર્કિક લૌકિક પ્રત્યક્ષના નામે આ મતને સ્વીકાર કરે છે. દ્વિતીય તબક્કામાં માત્ર પરોક્ષ જ્ઞાનમાં સમાવિષ્ટ ઈન્દ્રિયજન્ય વિજ્ઞાન તૃતીય તબક્કામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ બંને પ્રકારોમાં સ્થાન પામે છે. આ તબક્કાનો સાર નીચે મુજબ રજૂ કરી શકાય? Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા ૧ અવધ, મન:પર્યાય અને કેવળજ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષ છે. ૨ શ્રુત જ્ઞાન હ ંમેશાં પરાક્ષ છે. ૩ ઇન્દ્રિયો દ્વાર1 ઉદ્ભવેલ મતિ જ્ઞાન વાસ્તવમાં પરાક્ષ છે, પરંતુ વ્યાવહારિક હેતુઓ અર્થે પ્રત્યક્ષ તરીકે માનવામાં આવે છે. ૪ મન દ્વારા ઉદ્ભવેલ મતિ જ્ઞાન હંમેશાં પરાક્ષ છે. ૧૧૧ જ્ઞાનનું સ્વરૂપ જે આત્મા છે તે જાણે છે. જાણે છે તે આત્મા છે (આચારાંગ સૂત્ર, પ-પ-૧૬૬). આત્મા અને અનાત્મામાં અત્યતાભાવ છે. આત્મા કદીપણ અનાત્મા અનતા નથી અને અનાત્મા કદી આત્મા અનેતા નથી (ભગવતીસૂત્ર, ૨૫-૪). આત્મા પણ દ્રવ્ય છે, અનાત્મા પણ દ્રવ્ય છે. બને અન તગુણુ અને પર્યાયના અવિચ્છિન્ન સમુદૃાય છે. (ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮-૬) સામાન્ય ગુણથી અને અભિન્ન છે, પરંતુ વિશિષ્ટ ગુણુથી બંને ભિન્ન છે. (તે વિશિષ્ટ ગુણ) ચેતના છે જેમાં ચેતના છે તે આત્મા છે અને જેમાં ચેતના નથી તે અનાત્મા છે. આત્મા પ્રમેયત્વ વગેરે સામાન્ય ગુણાની દૃષ્ટિથી ચિત્-સ્વરૂપ નથી પરંતુ તે ચેતનાની દૃષ્ટિએ ચિત્સ્વરૂપ છે. એટલા માટે જ આત્મા જ્ઞાનથી ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, પરંતુ ભિન્નાભિન્ન છે (ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે) એમ કહેવામાં આવે છે. જ્ઞાન આત્મા જ છે. એટલા માટે તે આત્માથી અભિન્ન છે. જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે—જ્ઞાન સરીખા અનેક ગુણોના સમૂહ છે. એટલા માટે તે આત્માથી ભિન્ન પણ છે. આત્મા જાણે છે અને જ્ઞાન જાણવાનું સાધને છે. કર્તા અને કરણ(સાધન)ની દૃષ્ટિએ પણ જ્ઞાન અને આત્મા ભિન્ન છે. ટૂંકમાં, આત્મા જ્ઞાનમય છે અને જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને જ્ઞેય બને સ્વતંત્ર છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય જ્ઞેય છે. Àયની સ્વતંત્ર સત્તા છે અને તે મૂર્ત અને અમૂર્ત બને છે. જ્ઞાન આત્માના ગુણ છે આત્મા સાધન વિના પણ જાણી શકે છે અને આવરણની સ્થિતિ અનુસાર સાધનાના માધ્યમથી પણ જાણે છે. ન તા તૈય દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે કે ન તા જ્ઞાન દ્વારા ય. જ્ઞાન જાણે કે ન જાણે તે પણ પદાર્થ સ્વયં અસ્તિત્વમાન છે. જો તે આપણા જ્ઞાનની નીપજ હોય તા તેની અસત્તામાં તેને જાણવાના આપણા પ્રયાસ જ કેવી રીતે હોય ? આપણે અદ્રષ્ટ વસ્તુની કલ્પના જ ન કરી શકીએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન પદાર્થ જ્ઞાનનો વિષય બને કે ન બને તાપણ આપણું જ્ઞાન આપણા આત્મામાં સ્થિત છે. તે આપણું જ્ઞાન પદાર્થની નીપજ હોય તે તે પદાર્થના જ ગુણુ બને. આપણી સાથે તેનું તાદાત્મ્ય શકય બને નહીં ૧૧૨ જ્ઞાન અને જ્ઞેયમાં વિષય-વિષયી-ભાવ સબ્ધ છે. જૈનદષ્ટિ અનુસાર, જ્ઞાન પદાર્થોમાં પ્રવેશતુ નથી; પદાર્થ જ્ઞાનમાં પ્રવેશતા નથી. બ નેને પરસ્પર પ્રવેશ થતા નથી. જ્ઞાન પદાર્થોકાર નથી. તે પદાર્થોથી ઉત્પન્ન થતું નથી. તે વસ્તુરૂપ પણ નથી. જ્ઞાન અને યમાં સંપૂર્ણ અભેદ નથી. નાતા (પ્રમાતા) જ્ઞ!ન-સ્વભાવ હોય છે એટલે તે વિષયી છે. પદાર્થ તૈય-સ્વભાવ હોય છે એટલે તે વિષય છે. બંને સ્વતંત્ર છે. એકનું અસ્તિત્વ અન્યથી ભિન્ન છે. પદાર્થ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાન જ્ઞેય સ્વરૂપ નથી તાપણુ જ્ઞાનમાં પદાર્થને જાણવાની અને પદાર્થમાં જ્ઞાન દ્વારા જ્ઞાત થવાની ક્ષમતા છે. જ્ઞાતાના નાયક-પર્યાય અને પદાર્થ ના જ્ઞેય-પર્યાયના સામર્થ્ય દ્વારા અને સધિત થાય છે. વાસ્તવમાં જ્યારે આપણે પદાર્થને જાણીએ છીએ ત્યારે જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ તે તેના પ્રયાગ છે, અજમાયશ છે. જ્ઞાન કે જાણવાની ક્ષમતા આપણામાં વિકસિત હોય છે. પરંતુ જ્ઞાનની આવૃત દશામાં આપણે પદાર્થને માધ્યમ વિના જાણી શકતા નથી. આપણી શારીરિક ઇન્દ્રિય અને મન અચેતન છે. જ્યારે ઇન્દ્રય અને મન દ્વારા પદાર્થના સંબંધ કે સામીપ્ય ઉદ્ભવે છે ત્યારે તે આપણા જ્ઞાનને પ્રવૃત કરે છે અને જ્ઞેય જ્ઞાત અને છે; અથવા તા જ્યારે આપણા પોતાના સ સ્કાર કાઈ પદાર્થને જાણવા માટે જ્ઞાનને પ્રેરે છે ત્યારે તે જ્ઞાત બને છે. આ જ્ઞાનના ઉદ્ભવ નથી પર ંતુ પ્રવૃત્તિ છે. દા. ત., દુશ્મનને બેઈને બંદુક ચલાવવાની ઇચ્છા થતાં તે ચલાવીએ તેા અહીં શક્તિનો ઉદ્ભવ નથી, પરંતુ તેના પ્રયાગ છે અજમાયશ છે. આ જ પ્રમાણે, વિષય સામે ઉપસ્થિત થાય ત્યારે જ્ઞાન તેને ગ્રહણ ફરી લે છે. આ પ્રવૃત્તિ માત્ર છે. જ્ઞાનની જેટલી ક્ષમતા હોય તે અનુસાર જ તે જાણવામાં સફળ થાય છે. ઈન્દ્રિય અને મન જાણવાનાં બે સાધના છે. આપણું જ્ઞાન ઈન્દ્રિય અને મનના માધ્યમ દ્વારા જ જ્ઞેયને જાણે છે. ઇન્દ્રયોની શક્તિ સીમિત છે. તેએ પોતપોતાના વિષયાના સંબંધ મન સાથે સ્થાપિત કરીને જ જાણી શકે છે. એટલા માટે જ એક સમયમાં એક પદાર્થોના એક જ પર્યાય (રૂપ) જાણી શકાય છે. જ્ઞાનને કૈયાકાર માનવાની પણ આવશ્યકતા નથી. ઉપરાત મર્યાદા માટે છે, અનાવૃત જ્ઞાન માટે નથી. અનાવૃત જ્ઞાન દ્વારા એકી સાથે સર્વો પદાર્થ જાણી શકાય છે. એટલા માટે ધૃત-જ્ઞાન Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન ફાનમીમાંસા વિષયોના સ્થૂળ રૂપ કે વર્તમાન પર્યાયનું જ્ઞાન આપણને ઈન્દ્રયા દ્વારા મળે છે, જ્યારે તેમના સૂક્ષ્મ રૂપે કે ભૃત અને ભાવ પર્યાયાની જાણકારી મન દ્વારા મળે છે. ઇન્દ્રિયામાં કલ્પના, સકલન અને નિષ્ફનું જ્ઞાન હોતુ નથી, મન બે કે વધારે વિચારાના સ યેજન દ્વારા કલ્પના કરી શકે છે. તે અનેક અનુભવેાના સયજન કરી શકે છે અને તેમના પરથી નિષ્ક તારવી શકે છે એટલા માટે જ જ્ઞાન વિષય દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તેના આકારનું જ હોય છે એમ માનવુ સાચું નથી. ઈન્દ્રિયનુ સન બાહ્ય વિષય દ્વારા થાય છે, જ્યારે મનનું જ્ઞાન બાહ્ય વિષય દ્વારા અને બાહ્ય વિષય વિના પણ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત જ્ઞાનના વિસ્તાર મન દ્વારા થાય છે. પ્રાપ્ત જ્યારે આપણું પ્રત્યેાજન-હેતુ જ્ઞેયને જાણવાના જ હોય છે ત્યારે પદા જ્ઞેય હોય છે અને જ્ઞાન ઉપયોગ (ચેતના) હોય છે અને જ્યારે આપણી ચેતના પ્રાપ્ત વિચારની આલેચનામાં સલગ્ન થાય છે ત્યારે પદાર્થ તૈય હોતા નથી. તે સમયે પહેલાંનુ જ્ઞાન જ જ્ઞેય બની જાય છે અને જ્યારે જાણવાની પ્રવૃત્તિ થતી નથી ત્યારે આપણી ચેતના પુન: નાન બની જાય છે—જ્ઞેય પ્રતિ ઉદાસીન અતીને પેાતાનામાં જ રત થાય છે. ૧૧૩ ઇન્દ્રિય અને મન દ્વારા જ્ઞેયને જાણવાની આત્માની ક્ષમતાને મતિ અને શ્રુત કહેવાય છે; ઇન્દ્રિય અને મનના માધ્યમ વિના જ કેવળ મૂર્ત જ્ઞેયને જાણવાની આત્માની ક્ષમતાને અવધિ અને મન:પર્યાય કહેવાય છે અને મૂર્ત તેમજ અમૂર્ત સર્વેને જાણવાની આત્માની ક્ષમતા (અથવા જ્ઞાનની ક્ષમતાને પૂર્ણ વિકાસ) કૈવલ કહેવાય છે. આત્માનું આત્મત્વ એ જ છે કે તે કદીય જ્ઞાનક્તિ શૂન્ય થતા નથી. જૈન દૃષ્ટિ અનુસાર, જ્ઞાનની ઇયત્તા(પ્રમાણ)નું નિયામક તત્ત્વ તેના વરણુ-વિલય દ્વારા ઉત્પન્ન થતી આત્મિક ક્ષમતા-યોગ્યતા છે. જ્ઞાનશક્તિના પૂર્ણ વિકાસ થતાં જાણવાનો પ્રયાસ કરવા પડતા નથી, જ્ઞાન સતત પ્રવૃત્ત રહે છે; જ્યારે જ્ઞાનશક્તિની અપૂર્ણ વિકાસ દશામાં જાણવાના પ્રયત્ન કર્યા વિના ખણી શકાતું નથી એટલે અહીં જાણવાની ક્ષમતા અને જાણવાની પ્રવૃત્તિ એમ બે અલગ અલગ અની જાય છે. જૈન દૃષ્ટિએ જ્ઞાન સ્વપ્રકાશ છે અર્થાત્ ન!ન પતે પેાતાને જાણે છે. આ મતના સમર્થન માટે નીચે મુજમ્મુની લીલા કરવામાં આવે છે. જે. ટ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જેનદર્શન (૧) “હું ઘડાને જાણું છું” એવી પ્રતીતિમાં “હું” એ કર્તા અને “ઘડાને’એ કર્મનું જેવી રીતે જ્ઞાન હોય છે તેવી જ રીતે “જાણું છું એ જ્ઞપ્તિક્રિયાનું અર્થાત જ્ઞાનનું પણ જ્ઞાન હોય છે. (૨) જે જ્ઞાન પતે અજ્ઞાત હોય તે પદાર્થનું જ્ઞાન કરાવી શકે નહીં અને જ્ઞાનનું જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા થાય છે એમ માનીએ તો અનવસ્થા દોષ થાય છે. (૩) જ્ઞાન પોતે જ્યારે પિતાને વિષય બને છે ત્યારે તે પિતાને જ્ઞાનરૂપે જાણે છે. જ્ઞાન ય બનવાથી જ્ઞાન મટી જતું નથી. જ્ઞાન ય બને તેમાં કઈ દોષ નથી. તે બાહ્ય પદાર્થની અપેક્ષાએ જ્ઞાન છે અને પિતાની અપેક્ષાએ ય છે. દા. ત., જ્ઞાતાનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે તે પણ ય બને છે પરંતુ ય બનવાથી તે જ્ઞાતા મટી જતો નથી. તે જ્ઞાતા રૂપે જ ય બને છે. (૪) સામાન્ય રીતે એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક હોતાં નથી પરંતુ અહીં એક જ જ્ઞાનક્રિયામાં કર્તા અને કર્મ બંને એક જ છે-જ્ઞાન જ છે. આમ છતાં, આ અનુભવસિદ્ધ હવાથી ઉપરોક્ત નિયમથી બાધિત થતું નથી. દા. ત., જેવી રીતે દીપક ઘડાને પ્રકાશિત કરે છે અને પિતાને પણ પ્રકાશિત કરે છે તેવી રીતે જ્ઞાન પણ ઘડા વગેરે બાહ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે અને પોતાને પણ પ્રકાશિત કરે છે. (૫) નીચે જણાવેલાં અનુમાને પણ “જ્ઞાન પોતે પિતાને જાણે છે એ પુરવાર કરે છે. ૧. જ્ઞાન પિતે પિતાને જાણતું અને પ્રકાશિત કરે છે, કારણ કે તે પ્રકાશક છે. જે જે પ્રકાશક હોય છે તે તે પોતાને પ્રકાશિત કરે છે અને સાથે સાથે અન્યને પણ પ્રકાશિત કરે છે, દા. ત., દીપક. ૨. જ્ઞાન પિોતે પિતાને પ્રકાશિત કરે છે, કારણ કે તે બાહ્ય પદાર્થનું પ્રકાશક છે. જે પિતે પિતને પ્રકાશિત કરતું નથી તે બાહ્ય પદાર્થને પણ પ્રકાશિત કરતું નથી, દા.ત., ઘડે. ૩. જ્ઞાન પોતાના જ્ઞાન માટે પિતાને સજાતીય અન્ય જ્ઞાનની અપેક્ષા રાખતું નથી, કારણ કે તે વસ્તુ છે, જે જે વસ્તુ છે તે પોતાના જ્ઞાન માટે પોતાના સજાતીયની અપેક્ષા રાખતી નથી, જેમ કે ઘડે. અર્થાત્ ઘડાને જાણવા માટે અન્ય ઘડાની આવશ્યક્તા નથી, તેવી જ રીતે જ્ઞાનને જાણવા માટે અન્ય જ્ઞાનની આવશ્યકતા નથી. ૪. જ્ઞાનનું પ્રામાય (Validity of Knowledge) સમ્યગૂ જ્ઞાન જ પ્રમાણ છે. કયું જ્ઞાન સમ્યક છે અને કયું મિથ્યા ? જ્ઞાનને જે કારણસર પ્રમાણ કહી શકાય એ પ્રામાણ્ય શું છે ? બીજા શબ્દોમાં જ્ઞાનના પ્રામાણ્યનું સ્વરૂપ કેવી રીતે મિશ્રિત કરી શકાય ? જ્ઞાનના પ્રામાણ્યની કસોટી શી છે ? Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા પ્રમાણમીમાંસા અનુસાર, જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય કાં તો સ્વતઃ અથવા તા પરતઃ કરી શકાય. (ત્રામાįનિશ્ચિય થત: વરતો વા -૧-૧-૮) કેટલાક કિસ્સામાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત થાય છે. દા.ત., કાઈ વ્યક્તિ પોતાની હથેળી તમે શાં જુએ છે, તે તેનાથી અત્યંત પરિચિત છે. તે વ્યક્તિના હથેળીવિષયક જ્ઞાનના પ્રામાણ્યના નિશ્રય માટે અન્ય કાઈ બાહ્ય વસ્તુની આવશ્યકતા નથી. અહીં પ્રામાણ્ય સ્વતઃ ઉત્પન્ન થાય છે અને જ્ઞાત થાય છે. પ્રામાણ્યની ઉત્પત્તિ અને નખ બંને સ્વતઃ છે. હથેળીને જોતાવેંત જ તે વ્યક્તિ નિશ્ચય કરે છે કે તે મારી હથેળી છે. એક ખીજું ઉદાહરણ લઈએ. કાઈ એક વ્યક્તિને તરસ લાગી છે. તે તૃષા છીપાવવા પાણી પીએ છે અને તેની તૃષા તરત જ છીપાઈ જાય છે. તૃષા છીપાતાં તે સમજે છે કે તેણે પાણી જ પીધું છે. તે પાણી હતું કે નહીં તેના નિશ્ચય માટે તેને અન્ય વસ્તુની સહાય લેવી પડતી નથી. આ જ્ઞાનનું સ્વતઃ પ્રામાણ્ય કહેવાય છે. સાંખ્યદર્શન પણ સ્વતઃ પ્રામાણ્યવાદી છે. ટલાક કિસ્સાઓમાં જ્ઞાનનુ પ્રામાણ્ય પરત: નિશ્ચિત થાય છે. અર્થાત્ જ્ઞાનના પ્રામણ્યને નિશ્ચય બાહ્ય સામગ્રી દ્વારા થાય છે. દા.ત., કાઈ એરડામાંથી આવતા પ્રકાશ દીપકને! - મણિને પ્રકાશ છે તેના નિર્ણય કરવા માટે અન્ય સાધનાની આવશ્યકતા રહે છે. દીપકને પ્રકાશ, તેલ વગેરે જોઈને આ અંગે નિણૅય કરી શકાય છે કે મારુ દીપવિષયક જ્ઞાન સત્ય છે અને મણિવિષયક જ્ઞાન અસત્ય. દીપકવિષયક જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય થાય છે, અને મણિ–વિષયક જ્ઞાનના અપ્રામાણ્યને આ નિણૅય માટે દીપક, તેલ વગેરે બાહ્ય સામગ્રીના આધાર લેવા પડે છે. અહીં પુનરાવર્તિ ત અનુભવ દ્વારા દૃઢ ને બનેલ હોય તેવુ પદાર્થનું પ્રથમ પ્રત્યક્ષ જ્ઞાન તેના જ તપશ્ચાત્ પ્રત્યક્ષ દ્વારા પ્રમાણિત થાય છે. પ્રત્યક્ષ અહી પદાર્થ સાથેની તેની અનુરૂપતા દ્વારા નિશ્ચિત થાય છે. એક બીજું ઉદાહરણ લઈએ. કાઈક સ્થળે સફેદ ઢગલા પડયો છે અને આપણને તે સાકરના ઢગ લાગે છે. આપણે તેમાંથી તે ઊઠાવીને માંમાં મૂકીએ છીએ અને આપણુ માં ગળ્યું બને છે. તરત જ આપણે નિણૅય પર આવીએ છીએ કે તે સાકરના ઢગલેા છે. અહીં આ નિર્ણય માટે પદાર્થના પરિણામની પ્રતીક્ષા કરવી પડે છે. વ્યાવહારિક પરિણામના જ્ઞાન દ્વારા તેના પ્રામણ્યના-નિર્ણય અહીં થાય છે. આમ, અહીં નિય સ્વતઃ નથી અને તેથી આ પ્રામાણ્ય-નિશ્ચય સ્વતઃ નહીં પરન્તુ પરત: છે. આ એ હકીક્ત પ્રસ્થાપિત કરે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય અન્ય સાધના દ્વારા નક્કી થાય છે. આ પરતઃ પ્રામાણ્ય કહેવાય છે. ન્યાયદર્શન પણ પરતઃ પ્રામાણવાદી છે. તેના મતે, જ્ઞાનના પ્રામાણ્ય અને અપ્રામાણ્યની સાટી ખાદ્ય પદાર્થ છે. ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈનદર્શન જૈન દર્શન સ્વતઃ પ્રામાણ્યવાદ તેમજ પરતઃ પ્રામાણ્યવાદ એ બંનેનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ સર્મથન કરે છે. અભ્યાસ વગેરેમાંના નિશ્ચય સ્વતઃ પ્રામાયવાદના સાક્ષી છે, જ્યારે અન્ય આધાર પર થતાં પ્રામાણ્ય-નિશ્ચય પરતઃ પ્રામાણ્યવાદના સમર્થક છે. સાંખ્યદર્શન પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેને સ્વતઃ માને છે અમુક જ્ઞાન પ્રમાણભૂત છે અને અમુક જ્ઞાન અપ્રમાણભૂત છે એ બંનેને નિર્ણય સ્વત: થાય છે. ન્યાયદર્શનની માન્યતા આનાથી તદ્દન વિપરીત છે. ન્યાયદર્શન પ્રામાણ્ય તેમજ અપ્રામાણ્ય બંનેને પરતઃ માને છે. મીમાંસાદર્શન જ્ઞાનના પ્રામાણ્યને સ્વતઃ અને જ્ઞાનના અપ્રામાણ્યને પરતઃ માને છે. તેના મતે, જ્ઞાન પ્રમાણરૂપ જ ઉત્પન્ન થાય છે. તેમાંનું અપ્રામાણ્ય બાહ્ય દેવને લીધે ઉત્પન્ન થાય છે. જેના દર્શન આ ત્રણેથી ભિન્ન સિદ્ધાંતની સ્થાપના કરે છે અને દર્શાવે છે કે પ્રામાણ્ય-નિશ્ચય માટે સ્વતઃ પ્રામાણ્યવાદ અને પરતઃ પ્રામાણ્યવાદ બંનેની આવશ્યક્તા છે. પ. દશન અને જ્ઞાન (Perception and Knowledge) જૈન તત્ત્વ દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ પાડે છે. આગમાં જ્ઞાનને માટે જાણઈ' (જ્ઞાનાતિ) અર્થાત “જાણે છે અને દર્શન માટે પાસઈ' (વાત) અર્થાત “જુએ છે ને શબ્દપ્રયોગ કરવામાં આવ્યું છે. દર્શન અને જ્ઞાનપ્રાપ્તિપ્રક્રિયામાંના નિર્વિકલ્પક અને સવિકલ્પક પાસાંને અનુક્રમે વ્યક્ત કરે છે. દર્શન જ્ઞાનનું પ્રારંભિક કદમ છે. ઈન્દ્રિય-પદાર્થ સંબંધ સર્વપ્રથમ ચેતનાનું ઉદીપન કરે છે અને આ રીતે જ્ઞાનપ્રક્રિયાને પ્રારંભ કરે છે. ચેતના(ઉપગ)ની સર્વપ્રથમ ભૂમિકા દર્શન છે અને તેમાં કેવળ સત્તાનું ભાન થાય છે. આ તબક્કામાં પદાર્થની ઉપસ્થિતિ(હાજરી)ની પરિચિતતા-સભાનતા માત્ર હોય છે. પદાર્થ અંગે અહીં માત્ર અસ્પષ્ટ અને ઝાંખે. ખ્યાલ જ હોય છે. પદાર્થ અંગેની વિગતનું પ્રત્યક્ષીકરણ અહીં થતું નથી અને તેથી પદાર્થ અમુક વર્ગ કે જૂથે સાથે સંલગ્ન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જૈન પરિભાષામાં આ પ્રથમ તબકકો દર્શન તરીકે ઓળખાય છે અને તેમાં જ્ઞાન તેની સામગ્રી તરીકે માત્ર સત્તા(અસ્તિત્વ)ને સમાવિષ્ટ કરે છે. દર્શન (પદાર્થની સભાનતા-પરિચય) માત્ર સત્તા(અસ્તિત્વ)નું સંવેદન છે. ત્યારબાદ ક્રમશઃ ચેતના (ઉપયોગ) વિશેષગ્રાહી બનતી જાય છે. આમ પહેલાં, દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે. બીજા તબક્કામાં આપણને વર્ગ કે જૂથે સાથે સંલગ્ન તરીકે પ્રાપ્ત થતું પદાર્થનું સંવેદન જ્ઞાન છે. આ બીજા તબક્કામાં પદાર્થના વર્ગ અને લક્ષણ અંગેની વિગતનું પ્રત્યક્ષીકરણ થાય છે અને પદાર્થ અંગે સ્પષ્ટ અને Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા ૧૧૭ નિશ્ચિત ખ્યાલ પ્રાપ્ત થાય છે. દર્શન નિરાકાર-નિર્વિકલ્પક છે, જ્યારે જ્ઞાન સાકાર સવિકલ્પક છે. સર્વે જૈન તત્વો સામાન્ય રીતે આ ભેદ સ્વીકારે છે. પરંતુ એક કે અન્ય પાસા પર ભાર સમાન મૂળભૂત સ્થિતિની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓને અવકાશ આપે છે જે નીચેના દલાક તત્વની અભિવ્યક્તિઓથી સ્પષ્ટ થાય છે. ૧. વીરસેન આચાર્ય વીરસેનના મતે, બાહ્ય પદાર્થોના સામાન્ય તેમજ વિશિષ્ટ ગુણોનું ગ્રહણ (સમજ) જ્ઞાન છે, જ્યારે આ અંગેનું આત્માનું ગ્રહણ દર્શન છે. જ્યારે આત્મા અંતર્મુખ થાય છે અને આંતરનિરીક્ષણ કરે છે ત્યારે તે સ્વયંને “જાણે છે અને તે ‘દર્શન તરીકે નિર્દેશ છે. આથી દર્શન “અંતર્મુખ” છે, જ્યારે જ્ઞાન બહિર્મુખ છે. અહીં સામાન્ય ગુણોને ગ્રહણ અને વિશિષ્ટ ગુણની સમજની પરિબાવામાં સરળ ભેદ સ્વીકારવામાં આવતો નથી, કારણ કે વિશિષ્ટ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશિષ્ટ અંગે વિચારવું તાર્કિક રીતે શક્ય નથી. સામાન્યવિહેણી વિશિષ્ટતા મિથ્યા છે, જ્યારે વિશિષ્ટતાવિહોણું સામાન્ય અશકયતા છે.* ૨. બ્રહ્મદેવ બ્રહ્મદેવ ઉપરક્ત મંતવ્યનું સમર્થન કરે છે. જ્ઞાન અને દર્શનને તર્ક દષ્ટિ અને સિદ્ધાંતદષ્ટિ એમ બે દૃષ્ટિથી વિચાર કરી શકાય. દર્શનને સામાન્ય-ગ્રહણ માનવું તર્ક દૃષ્ટિથી ઉપયુક્ત છે. સિદ્ધદષ્ટિ કે આગમદષ્ટિથી આત્માને સાચે ઉપયોગ દર્શન છે અને બાહ્ય પદાર્થનું ગ્રહણ દર્શન છે. વ્યવહાર દષ્ટિથી જ્ઞાન અને દર્શન ભિન્ન છે. પરંતુ નિશ્ચય દષ્ટિથી જ્ઞાન અને દર્શન અધિન છે. આત્મા જ્ઞાન અને દર્શન બંનેને આશ્રય છે. આત્માની દષ્ટિએ, જ્ઞાન અને દર્શનમાં કોઈ ભેદ નથી. સામાન્ય અને વિશિષ્ટને આધારે પાડેલ દર્શન અને જ્ઞાનને ભેદ જૈનેતરની સમજૂતી માટે છે. શ્રી નથમલજી ટાટિયા બ્રહ્મદેવની સ્થિતિ નીચે મુજબ સ્પષ્ટપણે દર્શાવે છે, “જેવી રીતે અગ્નિ પ્રજવળે છે અને પ્રકાશે છે તેવી રીતે આત્મા જાણે છે તેમજ આંતરનિરીક્ષણ કરે છે. એક જ ચેતના તેના પદાર્થને ભેદના સંદર્ભમાં દર્શન તેમજ જ્ઞાન કહેવાય છે. જ્યારે તે આત્માના આંતરનિરીક્ષણમાં રત થાય છે ત્યારે ષટ્રખંડાગમ પર ધવલ ટીકા, ૧.૧.૪. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નદર્શન તે “દર્શન' કહેવાય છે. જ્યારે તે અનાત્માને જાણવામાં તલ્લીન હોય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. જે દર્શન અને જ્ઞાનને સંપૂર્ણપણે સામાન્ય અને વિશિષ્ટની સમજ સાથે સંબંધિત માનવામાં આવે તે જ્ઞાન તેની યથાર્થતા ગુમાવે.” ૩. નેમિચંદ્ર નેમિચંદ્રને ઉપરોક્ત ભેદ સ્વીકાર્ય નથી. તેમના મતે, દર્શન પદાર્થોનાં વિશિષ્ટ લક્ષણે જાણ્યા સિવાય તેમનાં સામાન્ય લક્ષણોને પરિચય માત્ર છે, જ્યારે જ્ઞાન પદાર્થો અંગેની વિગતોની પ્રાપ્તિ છે. ૪. વાદિદેવસૂરિ વાદિદેવસૂરિ દર્શનના બે તબક્કાઓને નિર્દેશ કરે છે. પ્રથમ તબક્કામાં ચેતના, સમક્ષ રજુ થતા પદાર્થને પરિચય માત્ર છે. બીજા તબકકામાં પદાર્થનાં સામાન્ય. લક્ષણોનું દર્શન છે અને આને અવગ્રહ તરીકે નિર્દેશી શકાય અને તે જ્ઞાનને પ્રથમ તબક્કો બની રહે છે. જ્ઞાન સ્વયં જ્ઞાનના પદાર્થોના વધારે વ્યવસ્થિત પૃથક્કરણમાં અને ખૂટતી કડીઓ પ્રસ્થાપિત કરવામાં સમાવિષ્ટ થાય છે. આ રીતે વાદિદેવસૂરિ જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાને ત્રણ તબક્કાઓમાં પૃથકકૃત કરે છે. અલબત્ત, તે દર્શન અને જ્ઞાનના સામાન્ય માળખામાં જ તેને સમાવિષ્ટ કરે છે. ૫. હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય ભિન્ન રીતે જ્ઞાનના બે તબક્કાઓ વચ્ચે જીવંત સંબંધ વ્યક્ત કરે છે. તેમના મતે, દર્શન જ્ઞાનમાં રૂપાંતર પામે છે. દર્શન જ્ઞાનની કાચી સામગ્રી છે અને મને તેના પર કાર્યરત થાય છે તેથી તે જ્ઞાન માટે સાધનરૂપ છે. જ્ઞાન શબ્દ પદાર્થના વિશિષ્ટ ગુણેની સમજ સૂચવે છે. તેમના મતે, દર્શનની વ્યાખ્યા આપણું પદાર્થના એવા જ્ઞાન તરીકે કરી શકાય કે જે વિશિષ્ટ ગુણેને ખ્યાલ કરતું ન હોય. બીજા શબ્દોમાં, દર્શન વિશિષ્ટ ગુણ વિનાનું પદાર્થનું જ્ઞાને છે. જ્ઞાન દર્શનથી તદન અસંબંધિત અને સંપૂર્ણ રીતે નવું એવું કંઈ નથી. સામાન્ય ગુણોને સામાન્ય ગુણે તરીકે સમજીએ ત્યારે આપણી પાસે દર્શન છે; જ્યારે વિશિષ્ટ ગુણોને વિશિષ્ટ તરીકે સમજીએ ત્યારે આપણી પાસે જ્ઞાન છે. બંને પ્રારંભથી જ હાજર છે અને તેથી જ્ઞાન દર્શનરૂપી ગર્ભિત સ્વરૂપ (potentiality)નું મૂર્ત સ્વરૂપ માત્ર છે. * Studies in Jaina Philosophy, p. 73. Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા કાળની દૃષ્ટિએ, દન અને જ્ઞાન વચ્ચે સબંધ (Temporal Relation between Perception and Knowledge) કાળની દષ્ટએ, દર્શન અને ન!ન વચ્ચેના સબંધ અંગે સૂત્રાનુસાર નીચે મુજબની સ્થિતિ છે : ૧૧૯ બને એકી સાથે ઉદ્ભવી શકે નહીં. આનુ કારણ એ છે કે માનવમનમાં એ ચેતનમય પ્રવૃત્તિએ એકી સાથે ઉદ્ભવી શકે નહીં. અપૂર્ણ માનવીના સંબંધમાં, દર્શન અને જ્ઞાનના ઉદ્ભવ અંગે કાઈ વિવાદ નથી, પરંતુ કેવળજ્ઞાનીમાં તેમના ઉદ્ભવ અંગે નીચેના ત્રણ જુદા જુદા મતા પ્રવર્તે છે. ૧. દર્શન અને જ્ઞાન એકીસાથે ઉદ્ભવે છે. ૨. દર્શન અને જ્ઞાન મક રીતે ઉદ્ભવે છે. ૩. ન અને નાન વચ્ચે સ ંપૂર્ણ તાદાત્મ્ય છે—જ્ઞાન અને દર્શનમાં અભેદ છે-અને એક છે. ૧. દશન અને જ્ઞાનની સમકાીતતા (Simultaneity of Perception and Knowledge) : આ આગમની સ્થિતિ છે. આગમના આ મતના સમર્થનમાં મુખ્ય દલીલ એ છે કે કેવળજ્ઞાનીમાં દર્શનાવરણીય ક અને જ્ઞાનાવરણીય ક એ બને એકીસાથે નાશ પામે છે અને તેથી દર્શન અને જ્ઞાન અને એકીસાથે હાવાં જોઈએ. ઉમાસ્વાતિ, કુંદકુંદાચાર્ય, પુજ્યપાદ, અકલંક અને વિદ્યાનંદી આ મેં તત્ર્યના સ્વીકાર કરે છે. સૂર્યમાં ગરમી અને પ્રકાશ એકીસાથે ઉદ્ભવે છે તેવી જ રીતે વળીમાં દર્શન અને જ્ઞાન એક જ સમયે કાર્યરત થાય છે. ૨, દત અને ાનના ક્રમિક ઉદ્દભવ (Successive Occurrence of Perception and Knowledge): ખીજો મત પ્રથમ વિરુદ્ધ તાર્કિક દલીલ રજૂ કરે છે. તે પણ દન અને પૂર્ણ જ્ઞાન એકી સાથે ઉદ્ભવતાં હોય, તે પછી કર્માંનાં એ અલગ આવરણે!-દનાવરણીય અને જ્ઞાનાવરણીય-સ્વીકારવાના શું અર્થ છે ? આ મત એકી સાથે ખે બાબતા ગ્રહણ કરવાની મનેવૈજ્ઞાનિક અશકયતા પણ દર્શાવે છે. દર્શન અને જ્ઞાન એક પછી એક ઉદ્ભવે છે એવા મતના સ્વીકાર દ્વારા ઉપરોક્ત મુશ્કેલીએ નિવારી શકાય. જ્ઞાનાવરણીય કર્મ અને દનાવરણીય કર્મ બંનેના ક્ષય એકીસાથે થવાથી પૂ દર્શન અને પૂર્ણ જ્ઞાન અને લબ્ધિરૂપે એકીસાથે પ્રાપ્ત થાય છે પર ંતુ તેમના ઉપયેગ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈનદર્શન તે ક્રમથી જ થાય છે. આ મત સામાન્ય આગેકૂચ-પ્રગતિ (જ્ઞાનમાં કે નૈતિક જીવનમાં) માટેને ખ્યાલ આપે છે. પુરગામી તબક્કાને અનુગામી તબક્કો અનિવાર્ય રીતે પાર કરી જાય છે-ઓળંગી જાય છે. જ્ઞાનની દૃષ્ટિએ જ્ઞાનને અનુગામી વિકસિત તબક્કો પુરગામી તબક્કો પૂર્ણ થયાનું સૂચવે છે. નૈતિક દૃષ્ટિએ (કર્મનાં આવરણોની ભાષામાં વિશિષ્ટ રીતે) પ્રગતિ એક પછી એક આવરણની નાબૂદી સૂચવે છે, અને જ્યારે અંતમાં સર્વ આવરણે નાશ પામે છે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જિનભદ્ર આ આ મતના હિમાયતી છે. ૩. તાદાભ્ય તરીકે દર્શન અને જ્ઞાન (Perception and Know!edge as Identical): ત્રીજા મત મુજબ, કેવળજ્ઞાનીમાં ઈન્દ્રિ અને મન કઈ ઉપગી હેતુઓ સિદ્ધ કરતા નથી. આનો અર્થ એ છે કે દર્શન માટે કઈ સ્વતંત્ર શક્તિ નથી. આ પરથી એ સ્પષ્ટ થાય છે કે જે કેવળજ્ઞાનીના સંદર્ભમાં આપણે દર્શન અને જ્ઞાનને વિચાર કરીએ તો તે આ બે વચ્ચેના તાદામ્ય(એક્ય)ની પરિભાષામાં જ કરી શકાય. આ મંતવ્ય એ સ્પષ્ટપણે દર્શાવે છે કે દર્શન અને જ્ઞાન વચ્ચેનો ભેદ મન:પર્યાય જ્ઞાનની કક્ષા પર્યત જ છે, કેવળજ્ઞાન સંબંધમાં નથી. સિદ્ધસેન આ મંતવ્યની હિમાયત કરે છે. મંતવ્ય ૧ અને ૩ વચ્ચે કોઈ ખાસ ભેદ નથી. બંને મંતવ્યો બીજા મનની ટીકા કરે છે. બે ચેતનમય પ્રવૃત્તિઓ એકી સાથે ઉભવી શકે નહીં એ મત સ્વીકાર્યો છે અને મંતવ્ય ૨ અને ૩ આ દર્શાવે છે એ નોંધવું રસપ્રદ છે. ક્રમસિદ્ધાંતમાં રહેલાં સત્ય પ્રતિ પણ દુર્લક્ષ કરી શકાય નહીં, કારણ કે તે સર્વજ્ઞતા સ્વયે જે રીતે પૃથકકૃત કરવાની છે અને સમજવાની છે તે દર્શાવે છે. આમ છતાં, કેવળજ્ઞાનીમાં ક્રમને મુદો સ્વીકારવો મુશ્કેલ છે. ત્રીજા સિદ્ધાંતમાં વ્યક્ત થતો તાદાત્મ્યને ખ્યાલ સ્વીકાર્ય છે, કારણ કે કેવળજ્ઞાનીમાં પૂર્ણ દર્શન અને પૂર્ણ જ્ઞાન એકીસાથે ઉત્પન્ન થતાં હોય છે જેને દર્શન જાણે છે તેનાથી ભિન્ન જ્ઞાન જાણે છે એમ માનવું પડે. તે પછી દર્શન અને જ્ઞાન બધાને ગ્રહણ કરે છે એમ માની શકાય નહીં. પરિણામે તેની પૂર્ણતાને હાનિ પહેરો. યશવિજ્યજી ત્રણ સિદ્ધાંતોમાં અંતર્ગત સત્યને અંશે નીચે મુજબ દર્શાવે છે, પ્રથમ મત અનુભવિક દષ્ટિબિંદુથી સાચું છે કારણ કે આનુભવિક દષ્ટિબિંદુ ભેદને સ્વીકારે છે; બીજે મત વિલેજક દષ્ટિબિંદુને આધારે યોગ્ય છે, કારણ કે Page #130 -------------------------------------------------------------------------- ________________ જેના જ્ઞાનમીમાંસા ૧૨૧ તે કારણ અને પરિણામ વચ્ચે સીમાંકન કરે છે; જ્યારે ત્રીજે મત અંકલેષક દૃષ્ટિબિંદુના આધારે સાચો છે, કારણ કે તે ભેદને નાશ કરીને અભેદ–ઐય સ્થાપવા મથે છે. તેથી ત્રણમાંથી કોઈપણ વિધાન અયોગ્ય કહી શકાય નહીં. ૬. જ્ઞાનના પ્રકારો (Kinds or categories of Knowledge) : પંચસાનઃ આગમ સાહિત્યમાં જોવા મળતી જ્ઞાનસંબંધી માન્યતાઓ અતિપ્રાચીન છે. સંભવતઃ ભગવાન મહાવીર પહેલાંની આ માન્યતાઓ છે. આગમ સાહિત્યમાં પંચજ્ઞાનચર્ચા જોવા મળે છે. પાર્શ્વનાથ પરંપરાના સાધુ કેશિકુમાર સ્વમુખે કહે છે: અમે શ્રમણ નિગ્રંથ પાંચ પ્રકારના જ્ઞાનમાં માનીએ છીએ : (૧) આભિનિબંધિક જ્ઞાન અથવા મતિજ્ઞાન, (૨) શ્રતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યાયજ્ઞાન, અને (૫) કેવળજ્ઞાન. પંચજ્ઞાનની માન્યતા શ્વેતાંબર-દિગંબર બને પરંપરાઓમાં પ્રાયઃ સમાન રીતે જોવા મળે છે. હવે આપણે આ પ્રત્યેક અંગે સવિસ્તર જઈશું. આમાંથી પ્રથમ બે પક્ષ જ્ઞાન-પ્રકારે છે; જ્યારે અંતિમ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન-પ્રકારે છે અને તેમાંથી અંતિમ પ્રકાર પૂર્ણ-સકલ પ્રત્યક્ષ છે, - જ્યારે બાકીના બે વિકલ-અપૂર્ણ પ્રત્યક્ષ છે. (૧) મતિજ્ઞાન (sensory Knowledge) : તત્વાર્થ સૂત્ર મતિજ્ઞાનની વ્યાખ્યા “ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા જ્ઞાન” તરીકે આપે છે. (તસંઢિયાનેfrofiીમરમ્ | ૧.૧૪) ઈન્દ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થતા જીવ અને અજીવવિષયક જ્ઞાન મતિજ્ઞાન છે. તત્વાર્થભાષ્ય મતિજ્ઞાનના બે પિટાપ્રકારે આપે છે : (૧) ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને (૨) મને જન્ય જ્ઞાન (૧.૧૪). તત્વાર્થસૂત્ર પરની ટીકામાં સિદ્ધસેનગણિ મતિજ્ઞાનના ત્રણ પેટાપ્રકારે આપે છે: (૧) ઈન્દ્રિજન્ય (૨) અનિન્દ્રિયજન્ય (મને જન્ય) અને (૩) ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય (૧૧૪). (૧) ઈન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે. (૨) અનિન્દ્રિયજન્ય જ્ઞાન માત્ર મન દ્વારા ઉત્પન્ન થાય છે. (૩) ઈન્દ્રિય-અનિન્દ્રિયજન્ય જ્ઞાન માટે ઈન્દ્રિય અને મન બંનેને સંયુકત પ્રયાસ જરૂરી છે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણું મતિજ્ઞાનના વિવિધ તબક્કાઓ છે. આ - અંગેની વિગતો સાંવ્યવહારિક પ્રત્યક્ષ હેઠળ આ અગાઉ આપેલ છે અને તેથી તેનું પુનરાવર્તન અહીં આવશ્યક નથી. * જુઓ પ્રકરણ ૩, પૃ. ૯૯-૧૦૧. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ (૨) શ્રુતજ્ઞાન : (Scriptural or Verbal Knowledge) : કાઈ આપ્તવચન શ્રવણથી કે આપ્ત વાકચ-વાંચનથી થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આ જ્ઞાન આગમ જ્ઞાન કે શબ્દજ્ઞાન પણ કહેવાય છે. આપ્તજન દ્વારા પ્રણીત આગમ કે અન્ય શાસ્ત્રો દ્વારા મળતુ જ્ઞાન શ્રુત જ્ઞાન છે. શ્રુતજ્ઞાન પરાક્ષ જ્ઞાનના એક પ્રકાર છે, કારણ કે આ જ્ઞાન પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરાક્ષ રીતે-આગમા દ્વારા કે આત્મજનના વિશ્વસનીય શબ્દો દ્વારાપ્રાપ્ત થાય છે. પરંપરાગત જૈન પરિભાષા અને તેના સભાન ઉપયાગ શ્રુતજ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા છે. જૈન પરંપરામાં શ્રુતજ્ઞાનના મૂળ અર્થ આગમામાં સમાવિષ્ટ જ્ઞાન' એવા. થતા હતા, પરંતુ સમય જતાં તેના અર્થ ‘આગમેાનુ જ્ઞાન' એવા થયે. જૈનદર્શન. જૈન શ્રુત-સિદ્ધાંતનું વિશિષ્ટ લક્ષણુ એ છે કે તે શ્રુતજ્ઞાન માટે મતિજ્ઞાન આવશ્યક માને છે. અલબત્ત, મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. શ્રુતજ્ઞાન થવા માટે શબ્દ શ્રવણ આવશ્યક છે, કારણ કે શાસ્ત્ર-આગમ શબ્દાત્મક છે. શબ્દ-શ્રવણ મતિની અંતર્ગત છે, કારણ કે તે શ્રવણના વિષય છે. જ્યારે શબ્દ સ ંભળાય છે ત્યારે તેના અર્થનું સ્મરણ થાય છે-તેનું શ્રુતજ્ઞાન થાય છે. શબ્દ શ્રવણુરૂપ પ્રવૃત્તિ મતિજ્ઞાન છે. ત્યારબાદ ઉત્પન્ન થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે. આથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુત,ન પરિણામ છે. મતિજ્ઞાનના અભાવમાં શ્રુતજ્ઞાન શકય નથી. પરંતુ મતિન શ્રુતજ્ઞાન પૂર્વે હોવાથી મતિજ્ઞાન માટે શ્રુતજ્ઞાન આવશ્યક નથી. શ્રુતજ્ઞાનનુ વાસ્તવિક કારણ શ્રુતજ્ઞાનાવરણના ક્ષયેાપશમ છે. મતિજ્ઞાન તા તેનુ બાહ્ય કારણ છે મતિજ્ઞાન થવા છતાં શ્રુતજ્ઞાનાવરણના ક્ષયાપશમ ન થાય તો શ્રુતજ્ઞાન થતું નથી. અન્યથા જે કાઈ શાસ્ત્રવચન સાંભળે, તે સર્વેને શ્રુતજ્ઞાન થઈ જાય. શબ્દ શ્રુતાનના આધારસ્તંભ છે. હસ્તસ ત વગેરે અન્ય સાધના દ્વારા પણ આ જ્ઞાન થાય છે. શબ્દાની જેમ તેમનું ગ્રહણ કાન દ્વારા થતું નથી. તેમ છતાં તેમન! દ્વારા થતુ જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. સંકેત-સ્મરણની જરૂર રહે નહી તેટલુ શ્રુતજ્ઞાન સ્વાભાવિક બની જાય ત્યારે તે મતિજ્ઞાનમાં સમાવિષ્ટ થઈ જાય છે. શ્રુતજ્ઞાન માટે ચિંતન અને સતસ્મરણુ અત્યંત આવશ્યક છે. અભ્યાસકાળ દરમિયાન આવુ ન હોતાં આ જ્ઞાન શ્રુતિજ્ઞન અને છે. જીવમાત્રમાં એછામાં ઓછાં મતિજ્ઞાન અને શ્રુતિજ્ઞાન એમ બે પ્રકારનાં જ્ઞાન હોય છે. આ દૃષ્ટિએ એમ કહેવામાં આવે છે કે જ્યાં મતિજ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે અને જ્યાં શ્રુતજ્ઞાન છે ત્યાં મતિજ્ઞાન પણ છે. આ બંને જ્ઞાન જીવમાં Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા કાઈને કોઈ પ્રમાણમાં હર સમયે હોય છે. કાઈ વિશિષ્ટ જ્ઞાનની દૃષ્ટિથી નહીં, પરંતુ જીવની દૃષ્ટિએ, મતિ અને શ્રુતજ્ઞાન સહચારી છે. શ્રુતજ્ઞાનના પ્રકારો : ૧૨૩ શ્રુતજ્ઞાનના બે પ્રકારેા છેઃ ૧ અગબાહ્ય, અને ૨. અગપ્રવિષ્ટ. અંગબાજીના અનેક પ્રકાશ (કાલિક, ઉત્કાલિક વગેરે) છે. જ્યારે અગપ્રવિષ્ટના ૧૨ પ્રકાશ છે જે અંગ કહેવાય છે. સાક્ષાત્ તીર્થંકર દ્વારા પ્રકાશિત અને ગુણધરા દ્વારા સૂત્રબદ્ધ હોય તે અંગવિષ્ટ છે. ત્યારબાદ આચાર્યોં જનહિતાર્થે અગવષ્ટ ગ્રંથાને આધારે જુદા જુદા વિષયો પર ગ્ર ંથા લખે છે. આ ગ્રંથે અગબાહ્ય જ્ઞાનની અંતર્ગત છે. તાત્પર્ય એ છે કે અંગપ્રવિષ્ટ ગ્રથાના રચયિતા ગણધર સ્વયં છે, જ્યારે અંગબાહ્ય ગ્રંથના રચયિતા આ પરંપરાના જ અન્ય આચાર્યો છે. શ્રુત વાસ્તવમાં જ્ઞાનાત્મક છે. પરંતુ શાસ્ત્રોને પણ શ્રુત કહેવાય છે, કારણ કે તે જ્ઞાનાત્પતિના સાધન છે. આવશ્યક નિયુક્તિ મુજબ, જેટલા અક્ષરા છે અને તેના જેટલાં જુદાં જુદાં સયેાજના છે તેટલા જ શ્રુતજ્ઞાનના ભેદ છે. તેથી તેના સર્વ ભેદાની ગણના શકત્ચ નથી. શ્રુતજ્ઞાનના ૧૪ મુખ્ય ભેદ છે: ૧. અક્ષર, ૨. સત્તી, ૩. સમ્યક્, ૪. સાદિક, ૫. સપ સિત, ૬. ગમિત, અને ૭. અંગપ્રવિષ્ટ એ સાત અને તેના વિરાધી સાત, જેમ ૮. અનક્ષર, ૯. અસ ની, ૧૦. મિથ્યા, ૧૧. અનાદિક,. ૧૨. અપ વિસત, ૧૩. અગમિત, અને ૧૪. અંગમાન્ય. નદીસૂત્રમાં આનુ સવિસ્તર વર્ણન જેવા મળે છે. (૧) અક્ષરના ત્રણ ભેદે છે. સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લક્ષર. પ્રથમ એ દ્રવ્યશ્રુત છે, જ્યારે ત્રીજું લાવશ્રુત છે. ઉધરસ ખાવી, ઊંચે શ્વાસ લેવા વગેરે અનક્ષર શ્રુત છે. (૨) દી કાલિકી, હેતુપદેશકી અને દૃષ્ટિવાદે પદેશિકી એ સ ંતશ્રુતના ત્રણ ભેદ છે. વમાન, ભૂત અને ભવિષ્ય એમ ત્રિકાળાંવષયક વિચાર દીર્ઘકાલિકી સોંપ છે. કેવળ વર્તમાનની દષ્ટિએ હિત-અહિતના વિચાર હેતુપદેશકી સત્તા છે. સમ્યક્ શ્રુતના જ્ઞાનને લીધે, હિત-અહિતનું જ્ઞાન દષ્ટિવાદોપદેશકી સરજ્ઞા છે. આ સા ધારણ કરનાર સની કહેવાય છે. આ સંજ્ઞાઓ ધારણ ન કરનાર અસ ની કહેવાય છે.. (૩) સમ્યક્ શ્રુત આચારાંગ સૂત્રકૃતાંગ વગેરે જૈન મૂળ ગ્રંથાને નિર્દેશે છે, જ્યારે વૈદ અને પુરાણા જેવા જૈનેતર ગ્ર ંથા મિથ્યા શ્રુત છે. (૪) સાદિક શ્રુત એ છે જેને પ્રારંભ છે, અને જેને કાઈ આદિ (પ્રારંભ) નથી. તે અનાદિક શ્રુત છે. દ્રવ્યરૂપે શ્રુત અનાદિક છે અને પર્યાયરૂપે સાદિક છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જિનદર્શન (૫) સપર્યવસિતશ્રત એ છે કે જેને અંત હોય છે, અને અપર્યાવસિત શ્રત એ છે કે જેને અંત હેતો નથી. અહીં દ્રવ્ય અને પર્યાયની દૃષ્ટિને ઉપયોગ કરવાનું છે. (૬) જેને સમાન પાઠ ઉપલબ્ધ હોય તે ગામિક છે અને અગમિક અસદશારાકલાપક હોય છે. (૭) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય અંગે આપણે ઉપર જોઈ ગયા છીએ. (૩) અવધિજ્ઞાન (clairvoyance) : અવધિ એટલે સીમા. અવધિજ્ઞાન ઈન્દ્રિય કે મનની સહાય વિના આત્મા દ્વારા ‘ઉત્પન્ન થતું પ્રત્યક્ષ જ્ઞાન છે. તેને વિષય માત્ર રૂપી પદાર્થ અર્થાત પુગલ છે, પાંચ અરૂપી દ્રવ્ય (આત્મા, ધર્મ, અધમ, દિક, કાળ) નહીં. આ તેની સીમા-મર્યાદા છે. અવધિજ્ઞાન આત્મા દ્વારા ઉત્પન્ન થાય છે તેથી પ્રત્યક્ષ જ્ઞાન છે પરંતુ ઉપરોકત વિષયની સીમા-મર્યાદાને લીધે તે અપૂર્ણ છે અને તેથી વિકલ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ નથી. અવધિજ્ઞાન માટેની ભિન્ન ભિન્ન માનવીની શક્તિઓમાં તફાવત છે. કર્મ-બંધ પ્રત્યક્ષ જ્ઞાન માટેની માનવીની શક્તિની મર્યાદા માટે જવાબદાર છે અને -આ કર્મબંધે સર્વ માનવામાં એકી સાથે દૂર થતા નથી. આમ માનો તેમના પિતાનાં કર્મો દ્વારા તેમના પર લદાયેલ મર્યાદાઓ સફળ રીતે પાર કરવાના બિન તબક્કાઓમાં હોય છે અને તેથી તેમની શકિતઓમાં પણ વ્યાપક પ્રમાણમાં તફાવત જોવા મળે છે. અવધિજ્ઞાનની સૂક્ષ્મતમ શકિત અ૯પતમ શિકય દિકુ રોકતાં પદાર્થોનું પ્રત્યક્ષીકરણ કરવાની અને સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળબિંદુને અર્થ સમજવાની માનવીની શકિત સૂચવે છે. ગુણાત્મક દૃષ્ટિએ, શ્રેષ્ઠ અવધિજ્ઞાન અનંત દિક-બિંદુઓ રક્તા પદાર્થોનું પ્રત્યક્ષીકરણ અને અનંત સમય-ચક્રો(ભૂત તેમજ ભવિષ્યના)ની સમજ છે. કાળ-સમજવૃદ્ધિ સાથે દિક-સમજમાં પણ વૃદ્ધિ થાય છે. પરંતુ આથી વિપરીત થતું નથી. અવધિજ્ઞાનના શ્રેષ્ઠ પ્રકારમાં અનંત સંખ્યાને પર્યાનું જ્ઞાન થાય છે, પરંતુ સર્વે પર્યાનું નહીં. સર્વે જીવ (માત્ર માનવવ્યકિતઓ જ નહીં, ભિન્ન ભિન્ન પ્રમાણમાં અવધિજ્ઞાન માટેની શક્તિ ધરાવે છે. અવધિજ્ઞાનના પ્રકાર અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર છેઃ (૧) દેશાવધિ, (૨) પરમાવધિ અને (૩) સવધિ. પ્રથમ પ્રકારને વિસ્તાર દિક-કાળની પરિસ્થિતિઓ દ્વારા મર્યાદિત થાય Page #134 -------------------------------------------------------------------------- ________________ જેના જ્ઞાનમીમાંસા છે, જ્યારે બીજો પ્રકાર આ રીતે મર્યાદિત થતો નથી. સર્વાવધિ વિશ્વન સર્વે રૂપી દ્રવ્યના ઈન્દ્રિયાતીત પાસનું પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાનના અધિકારીના પ્રકારઃ અવધિજ્ઞાનના અધિકારીઓના બે પ્રકારે છે (૧) ભવ પ્રત્યયી અને (૨) ગુણપ્રત્યયી. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ અને નારકને થાય છે, જ્યારે ગુણપ્રત્યય. અવધિજ્ઞાન માનવી કે તિર્યંચને થાય છે. દેવ અને નારકને જન્મતાંવેંત જ અવધિજ્ઞાન. પ્રાપ્ત થાય છે. આ માટે તેમને વ્રત, નિયમ વગેરેનું પાલન કરવું પડતું નથી. તેને ભવ જ એ છે કે જન્મતાંની સાથે સાથે જ તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને અન્ય પ્રાણીઓ માટે આમ નથી. વ્યક્તિના પ્રયત્ન દ્વારા કર્મોનો ક્ષયોપશમ. થતાં જ અવધિજ્ઞાન ઉદ્દભવે છે. દેવ અને નારકની જેમ મનુષ્ય વગેરે માટે આ જ્ઞાન જન્મસિદ્ધ નથી, પરંતુ વ્રત, નિયમ વગેરે ગુણોના પાલનથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને ગુણ પ્રત્યય અથવા ક્ષાયોપથમિક કહે છે. ગુણ પ્રત્યય અવધિના છ પ્રકારે છે : (૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) અવસ્થિત, અને (૬) અનવસ્થિત. (૧) અનુગામી : જે અવધિજ્ઞાન એક સ્થાનને છોડીને અન્ય સ્થાને જતા રહેવા છતાં પણ નષ્ટ થતું નથી, પરંતુ સાથે સાથે જાય છે તે અનુગામી છે. (૨) અનુગામી: ઉત્પત્તિસ્થાનને ત્યાગ કરતાં જે અવધિજ્ઞાન નાશ પામે તે અનનુગામી છે. (૩) વર્ધમાનઃ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ-સમયથી ક્રમશઃ વૃદ્ધિ પામતું જય. તે વર્ધમાન છે. આ વૃદ્ધિ ક્ષેત્ર, શુદ્ધિ વગેરે કોઈપણ દષ્ટિએ શક્ય છે. (૪) હીચમાનઃ જે અવધિજ્ઞાન સમય વ્યતીત થતાં તેની તીવ્રતામાં ઘટતું જાય તે હીયમાન છે. (૫) અવસ્થિત ઃ જે અવધિજ્ઞાનમાં તેનાં ઉત્પત્તિ-સમયથી વૃદ્ધિ-કમી ના થાય પરંતુ જન્માંતર સમયે કે કેવળજ્ઞાન થતાં નષ્ટ થાય તે અવસ્થિત છે. (૬) અનવરિત: જે અવધિજ્ઞાન કોઈવાર વૃદ્ધિ પામે અને કોઈવાર. કમી થાય તે અનવસ્થિત છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જિનદર્શન (૪) મન:પર્યાયજ્ઞાન (Telepathy): મન:પર્યાયજ્ઞાન એટલે મનના (પદાર્થોને નહીં) પર્યાનું જ્ઞાન. જૈન દષ્ટિએ, મન વિશિષ્ટ ભૌતિક દ્રવ્ય છે. તેના પર્યાયે વિચારક્રિયાઓમાં પરિણમતી વિભિન્ન પરિવર્તન-સ્થિતિઓ છે. આપણી પ્રત્યેક વિચાર-સ્થિતિ (અવસ્થા) મનને વિશિષ્ટ પર્યાય છે. જેવી રીતે આપણે વિચાર-સ્થિતિમાં પરિવર્તન થાય છે તેવી રીતે મન પણ પરિવર્તન પામે છે. આ રીતે આપણી પ્રત્યેક વિચાર-સ્થિતિ આપણા મનના વિભિન્ન પર્યામાં પ્રતિબિંબિત થાય છે. બીજા શબ્દોમાં, વિચાર-સ્થિતિ મનને વિશિષ્ટ પર્યાય જ છે. જ્યારે વ્યક્તિ કોઈ વિષયને વિચાર કરે છે ત્યારે તેના મનનું વિવિધ પર્યામાં પરિવર્તન થાય છે. ઈન્દ્રિય અને મનના સાધન વિના, અન્યના મનનાં પર્યાનું પ્રત્યક્ષ જ્ઞાન (direct apprehension) જૈન તત્વજ્ઞાનમાં મન ૫ર્ચા રૂાન કહેવાય છે. મન:પર્યાયજ્ઞાનયુકત વ્યકિત આપણી વિચારસ્થિતિઓ પ્રત્યક્ષ રીતે જાણી શકે છે. વિચાર-રિથતિઓનું આ જ્ઞાન મન જે સામગ્રીનું બનેલું છે તે સામગ્રીને પર્યાનું સીધું પ્રત્યક્ષ છે, તેમાં ઈન્દ્રિય અને મનનાં સાધનાની આવશ્યકતા નથી. મન:પર્યાયજ્ઞાનથી અન્ય મનમાં વિચારતી વસ્તુનું જ્ઞાન થતું નથી પરંતુ વિચાર કરવાના સમયે ઉદ્દભવતી મનની આવૃત્તિઓ (પર્યાય)ને સાક્ષાત્કાર થાય છે. જેમ આપણે પુસ્તક વગેરેમાં અંકિત લિપિને પ્રત્યક્ષ જોઈએ છીએ તેવી રીતે મન:પર્યાયજ્ઞાનયુક્ત વ્યક્તિ માદ્રવ્ય (મનરૂપી પરિણમેલાં પુદ્ગલે)ની વિશિષ્ટ આકૃતિઓને પ્રત્યક્ષ જુએ છે. આ આકૃત્તિઓને સાક્ષાત્કાર એ જ મન ૫ર્યાય જ્ઞાનની સાક્ષાત્ ક્રિયા છે ને આ સાક્ષાત્કારથી અન્ય વ્યક્તિ તે સમયે જે વાત વિચારતી હોય તે તે જાણી શકે છે. આ જ્ઞાન આત્મા દ્વારા થાય છે, મને દ્વારા નહીં. મન તે માત્ર વિષય છે, તો સાક્ષાત્ આત્મા છે. મન:પર્યાયજ્ઞાન માનવવ્યક્તિઓ પૂરતું મર્યાદિત છે. તેને ઉદ્ભવ ગુણને લીધે થાય છે. ચારિત્ર્યશીલ વ્યક્તિ આ જ્ઞાનની અધિકારી છે. સામાન્ય વ્યક્તિને મન:પર્યાયાનની શક્તિ પ્રાપ્ત થતી નથી. આ જ્ઞાન માટે ઉગ્ર માનસિક-શારીરિક શિસ્ત આવશ્યક છે. આ જ્ઞ નયુક્ત વ્યક્તિ અનિવાર્ય રીતે સંસારત્યાગી સાધુજન હોય છે. તેનું ચારિત્ર્ય ઉચ્ચતર પ્રકારનું હોય છે. અવધિજ્ઞાન માટે આવી પરિસ્થિતિઓની કઈ અવશ્યક્તા નથી, મન:પર્યાયજ્ઞાનના ઉદ્દભવ માટેની આવશ્યકતાઓ : નંદીસર માનવીમાં મન:પર્યાયશાનના ઉદ્દભવ માટે નીચેની આવશ્યકતાઓ નિર્દેશ છેઃ (૧) માનવવ્યક્તિઓમાં ઈન્દ્રિય સંપૂર્ણપણે વિકસિત હોવી જોઈએ અને તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણ રીતે વિકસિત હેવું જોઈએ અર્થાત તેઓ પર્યાપ્ત' હોવાં જોઈએ. Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન જ્ઞાનમીમાંસા ૧૨૭ (૨) તેમનામાં સમ્યગ્ દૃષ્ટિ હોવી જોઈએ અને પરિણામે તેએ રાગદ્વેષથી પર હોવા જોઈએ. (૩) તેમનામાં આત્મનિયત્રણ હોવુ જોઈએ અને તેમનામાં અસાધારણ શક્તિએ હોવી જોઈએ. મન:પર્યાય જ્ઞાનના વિષય : મન:પર્યાયજ્ઞ:નના વિષયસ બધી સર્વસ ંમતિ પ્રવર્તતી નથી. ઉમાસ્વાતિના મતે, મન:પર્યાયજ્ઞાનમાં સામી વ્યાંક્તના મનના માધ્યમ વિના જ તે મન દ્વારા જ્ઞાન પદાર્થોનું જ સીધે સીધું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. સામી વ્યક્તિના મનમાં થતાં પરિવના તે મન દ્વારા જ્ઞાત પદાર્થ ને પ્રત્યક્ષ કરવામાં બાધક બનતા નથી. જિનભ ના મતે, મનેાદ્રવ્યની સ્થિતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે પર ંતુ તેમની વસ્તુનિષ્ફ સામગ્રી માત્ર પરાક્ષ રીતે પ્રત્યક્ષીકૃત થાય છે. આનુ કારણ એ છે કે મનની સામગ્રીમાં રૂપી (ભૌતિક) અને અરૂપી (અભૌતિક) પદાર્થોના સમાવેશ થાય છે. મનની પરિવર્તન પામતી સ્થિતિના માધ્યમ વિના અન્યના વિચારોના જ્ઞાન અંગે વિચારવુ બેહુદું છે. સને તેથી રૂપી” તેમજ “અરૂપી” પદાર્થો માત્ર પરાક્ષ રીતે જ્ઞાત થાય છે એમ માનવું વધારે તર્કસંગત છે. પરંપરાગત જૈન મત મુજબ, મનની ાિંતએ (પર્યાય!)નું પ્રત્યક્ષરીતે જ્ઞાન થાય છે. મન:પર્યાય એટલે મનના પદાર્થોનું જ્ઞાન એવા શબ્દના શાબ્દિક અર્થ અહીં લેવામાં આવે છે. અહીં મનનુ જ્ઞાન મુખ્ય છે અને પદાર્થનુ જ્ઞાન તેના જ્ઞાન પછીની વસ્તુ છે. મનના જ્ઞાનથી પદાર્થનું જ્ઞ!ન થાય છે, સીધુ પદાર્થ જ્ઞાન થતુ નથી. મન:પર્યાય જ્ઞાનના પ્રકારો : મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે: (૧) ઋજુમતિ અને (૨) વિપુલતિ પ્રથમ પ્રકારની અપેક્ષાએ ખીન્ને પ્રકાર મ!નવીની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ઉચ્ચતર કક્ષા વ્યકત કરે છે અને તેથી તે અધિક વિશુદ્ધ છે. પ્રથમ પ્રકારની અપેક્ષાએ બીજો પ્રકાર મનના સૂક્ષ્મતર પરિણામાને પણ જાણી શકે છે. વળી, ઋજુમતિ ઉદ્ભવ બાદ નાશ પણ પામે છે, જ્યારે વિપુલમતિ તેની અપેક્ષાએ વધારે સ્થિર છે અને કેવળજ્ઞાનપ્રાપ્તિપર્યંત અવસ્ય ચાલુ રહે છે. અવધિજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન વચ્ચે તફાવત : અવધ અને મન:પર્યાય બને જ્ઞાન રૂપી દ્રવ્યપર્યંત સીમિત છે, અપૂર્ણ અર્થાત્ વિકલ પ્રત્યક્ષ છે. બે વચ્ચે શુદ્ધિ, ક્ષેત્ર, વ્યક્તિ અને વિષયના સબંધમાં તફાવત છે. અધિકારી Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન (૧) શુદ્ધિ : અવધિજ્ઞાનની અપેક્ષાએ, મન:પર્યાય જ્ઞાન પોતાના વિષયને વધારે સ્પષ્ટ રીતે જાણી શકે છે અને તેથી અધિક વિશુદ્ધ છે. અવધિજ્ઞાનમાં ભૌતિક પદાર્થ (રૂપી દ્રવ્ય) અને મનનું પણ પ્રત્યક્ષ શકય છે. પર ંતુ તે મન:પર્યાયજ્ઞાનના કિસ્સામાં છે તેટલું સ્પષ્ટ નથી. મન:પર્યાયજ્ઞનનું પ્રત્યક્ષ વધારે સ્પષ્ટ છે અને અન્ય મના પણ વધારે સ્પષ્ટ રીતે જ્ઞાત થાય છે. મન:પર્યાયજ્ઞ!ન દ્વારા રૂપી દ્રવ્યના સૂક્ષ્મ અંશ જાણી શકાય છે. મન:પર્યાયજ્ઞાનની વિશુદ્ધિ તેના વિષયની અધિકતા પર નહીં પરંતુ વિષયની સૂક્ષ્મતા પર નિર્ભર છે. ૧૨૯ (૨) ક્ષેત્ર : અવધિજ્ઞાનનું ક્ષેત્ર મન:પર્યાયજ્ઞાન કરતાં અત્યંત વ્યાપક છે –આંગળીના અસ ંખ્યાતમા ભાગથી માંડીને સમગ્ર લાકપત છે; જ્યારે મનઃપર્યાયજ્ઞાનનુ ક્ષેત્ર મનુષ્યલેાક પૂરતું જ સીમિત છે. (૩) અધિકારી વ્યક્તિ : અવધિજ્ઞાન ચારે ગતિના સર્વ જીવ દેવ, નારક, મનુષ્ય, અને તિર્યંચ-માટે શકય છે, જ્યારે મન:પર્યાયજ્ઞાન માત્ર ચારિત્ર્યવાન મનુષ્ય માટે જ શકય છે. (૪) વિષય : અવધિજ્ઞાનના વિષય સર્વ રૂપી દ્રવ્ય છે, (તેના સ પર્યંચે નહી), જ્યારે મન:પર્યાયજ્ઞાનના વિષય માત્ર મન છે જે રૂપી દ્રવ્યના અંનતમ ભાગ છે. અવધ અને મન:પર્યાયજ્ઞાન અને વિકલ પ્રત્યક્ષ છે, સફલ પ્રત્યક્ષ નથી. બને જ્ઞાન વચ્ચે કાઈ એવા તફાવત નથી કે જેને આધારે બને જ્ઞાન સ્વતંત્ર સિદ્ધ કરી શકાય. બંનેમાં એક જ જ્ઞાનની ખે ભૂમિકાએ છે. (૫) કેવળજ્ઞાન : (Omniscience) : તત્ત્વાર્થ સૂત્ર કેવળજ્ઞાનની વ્યાખ્યા નીચે મુજબ આપે છે. કેવળજ્ઞાન પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ,વિશુદ્ધ, સર્વ-ભાવનાપક (સર્વગ્રાહી) છે અને લેાક, અલાક અને અન ત પર્યાય તેના વિષય છે. તે સ ંપૂર્ણ-સલ પ્રત્યક્ષ છે. જૈન દૃષ્ટિએ, ઇન્દ્રિયા અને મન જ્ઞાનનાં સાધના’ કરતાં અંતરાયનાં સાધને' સવિશેષ છે . અને તેથી દેવળોનના તબક્કો દિક્-કાળનાં મૂળતત્ત્વાથી પર છે. આ રીતે, કેવળજ્ઞાન એક સર્વાંગસંપૂર્ણ અનુભવ છે અને તેને દિક્-કાળઅનુભવની મર્યાદાએ લાગુ પડતી નથી. કેવળજ્ઞાન માનવજ્ઞાનવિકાસનું અંતિમ સેાપાન છે અને તેમાં વાસ્તવિકતા કે તત્ત્વના સ ંપૂર્ણ સાક્ષાત્કાર કાઈપણ આંતરાય વિના થાય છે. કેવળજ્ઞાનને વિષય સર્વે દ્રવ્ય અને સર્વે પર્યાય છે અને તેથી તે સર્વોપરી જ્ઞાન છે, જ્યારે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનના વિષયે સર્વે દ્રવ્યેા છે પરંતુ તેમન Page #138 -------------------------------------------------------------------------- ________________ જેના જ્ઞાનમીમાંસા ૧૨૯ સર્વ પર્યાયોમાં નહીં, અવધિજ્ઞાનને વિષય માત્ર રૂપી દ્રવ્યો છે પરંતુ તેમના સર્વ પર્યાયોમાં નહીં, મન:પર્યાયજ્ઞાન અવધિ દ્વારા જ્ઞાત એવા રૂપી દ્રવ્યોનું અધિક વિશુદ્ધ અને અનંત રીતે સૂક્ષ્મ જ્ઞાન છે. આકાશમાં સૂર્યના આગમન સાથે અન્ય પ્રકાશિત પદાર્થો અદ્રશ્ય થાય છે તેમ કેવળજ્ઞાનના ઉદય સાથે અન્ય ચાર અપૂર્ણ જ્ઞાન -પ્રકાર પણ અદશ્ય થાય છે. ભારતીય જ્ઞાનમીમાંસાની દૃષ્ટિએ, કેવળજ્ઞાનને જેને ખ્યાલ અદ્વિતીય છે. કેવળજ્ઞાન ઈન્દ્રિો અને મન દ્વારા ઉભવેલ અંતરાયો-આવરણ–ની ક્રમિક નાબૂદી દ્વારા સર્વ જ્ઞાનની અંતિમ પરિણતિ છે. પ્રમાણમીમાંસા કેવળજ્ઞાન-સર્વજ્ઞતા-ના અસ્તિત્વ માટે નીચેની દલીલ કરે છે: કેવળજ્ઞાનની સાબિતી જ્ઞાનના ક્રમિક વિકાસની અંતિમ પરિણતિની અનિવાર્યતામાંથી નિપન થાય છે” (૧-૧-૧૬). જ્ઞાનને ક્રમિક વિકાસ કયાંક તેની પૂર્ણતાએ પહોંચવો જોઈએ, કારણ કે આ જ સર્વ વિકાસની રીતિ છે. શ્રી મેહનલાલ મહેતા આ સ્પષ્ટ કરતાં જણાવે છે, “જેવી રીતે ગરમી ભિન્ન ભિન્ન પ્રમાણોને આધીન છે અને અંતમાં તેની ચરમ સીમાએ પહોંચે છે તેવી રીતે અંતરાયરૂપ આવરણના નાશનાં વિભિન્ન પ્રમાણને લીધે ક્રમિક વિકાસને આધીન છે તેવું જ્ઞાન પરમ સીમા અર્થાત કેવળજ્ઞાન (સર્વજ્ઞતા) પર ત્યારે પહોંચે છે કે જ્યારે અંતરાયરૂપ કર્મ–આવરણે સંપૂર્ણ રીતે નાશ પામે છે.”* જ્ઞાન આત્માને સ્વાભાવિક ગુણ છે. અનાવૃત અવસ્થામાં આત્માને એક અને અખંડ જ્ઞાન થાય છે. આ કેવળજ્ઞાન છે. આત્મા જ્ઞાનનું સાધન નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના અશકય છે. આત્માને કર્મ-પુગલ સાથેના સાયુજ્ય કાળ દરમ્યાન આત્માનું આ લક્ષણ અસ્પષ્ટ રહે છે, નાશ પામતું નથી. પ્રથમ મેહનીય અને ત્યારબાદ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મોને ક્ષય થતાં, આત્માનાં નિજી સ્વરૂપને પૂર્ણ વિકાસ-આવિષ્કાર થાય છે. આ કેવળજ્ઞાન છે. આ આત્મ-પ્રત્યક્ષ” પણ કહેવાય છે. ચેતના આત્માનું હાર્દ છે અને તે તેના સ્વરૂપથી પ્રકાશિત છે. આત્માના પ્રકાશિત સ્વરૂપને અર્થાત આત્માને આવિષ્કાર પારમાર્થિક સ્વરૂપથી પ્રત્યક્ષ છે. સર્વજ્ઞતા કેવળજ્ઞાન આત્માની મૂળ તેમજ મુક્ત બંને સ્થિતિમાં આત્માનું લક્ષણ છે. આત્મા કર્તા અને જ્ઞાન કરણ (સાધન) છે તે પણ બંને વચ્ચેનો ભેદ આવશ્યક નથી, બંને વચ્ચે સંબંધ આંખ અને દૃષ્ટિ * Outlines of Jainism, p. 100. જે. ૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન જેવો છે. જ્ઞાન આત્માની સ્વાભાવિક અને વિશિષ્ટ લાક્ષણિક્તા છે. સર્વજ્ઞતા આત્માનું સહેજ સુષુપ્ત લક્ષણ છે. કર્મ-પુગલના સંપૂર્ણ ક્ષય દ્વારા આવરણ દૂર થતાં આત્માનું આ સુષુપ્ત લક્ષણ મૂર્તિમંત થાય છે. આ રીતે જ્ઞાનવિહીન કેઈ આત્મા નથી તેમ આત્માવિહીન કઈ જ્ઞાન નથી. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા એકરૂપ છે. કેવળજ્ઞાનને સર્વજ્ઞતા પણ કહેવાય છે. સર્વજ્ઞતા એટલે સર્વનું જ્ઞાન ત્રણે કાળનાં સર્વે દ્રવ્યોનું તેમના સર્વે પર્યાયે સહિત જ્ઞાન. સર્વજ્ઞતામાં કંઈ અજ્ઞાત રહેતું નથી. સર્વજ્ઞ (કેવળી) એટલે જે સર્વ જાણે છે તે. તેનાથી કશું જ અજ્ઞાત નથી. મીમાંસાદર્શન કેવળજ્ઞાનને એટલા માટે અસ્વીકાર્ય માને છે કે તે છમાંથી કોઈપણું પ્રમાણ દ્વારા પુરવાર થતું નથી, પરંતુ કેવળજ્ઞાનના ખ્યાલ પાછળ મૂળભૂત સિદ્ધાંત એ છે કે સર્વ પ્રગતિ પરિપૂર્ણતામાં વિરમે છે અને જ્ઞાનપ્રાપ્તિ પ્રક્રિયા આમાં અપવાદરૂપ કેવી રીતે હોઈ શકે ? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧. મન પ્રકરણ પ જૈન મનાવિજ્ઞાન (Jaina Psychology) પ્રમાણમીમાંસા મનની વ્યાખ્યા “સર્વ પદાર્થ ગ્રહણ કરનાર” તરીકે આપે છે. (મર્શચે કહાં મમ: । ૧-૨-૨૪), તે સર્વ ઈન્દ્રિયાના સર્વ પદાર્થો ગ્રહણ કરે છે અને તેથી તે સર્વ પદાર્થગ્રાહી ઇન્દ્રિય કહેવાય છે. તે અત્યંત સૂક્ષ્મ છે અને તેથી તે અતિન્દ્રિય કે ને-ઈન્દ્રય (non-sense or quasi-sense) પણ કહેવાય છે. નિન્દ્રિયના અર્થ ઈન્દ્રિયના અભાવ નથી પર ંતુ અમુક અંશે ઇન્દ્રિય છે. જેવી રીતે -અનુદરા કન્યાના અર્થ દરવિહોણી કન્યા થતો નથી, પરન્તુ ગર્ભ ભાર સહન કરવા અસમર્થ એવા ઉદરવાળી કન્યા થાય છે; તેવી રીતે નેત્ર વગેરે જેમ નિયત સ્થાન, વિષય, ઉપસ્થિતિના અભાવને લીધે મનને અનિન્દ્રિય કહે છે. મન અત:કરણ (innersense) . પણુ કહેવાય છે, કારણ કે અન્ય ઇન્દ્રિયાની જેમ તેના ક્રાઈ બાહ્ય આકાર નથી. તે અન્ય ઇન્દ્રિયાની અપેક્ષાએ અત્યંત સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મ ઈન્દ્રિય (subtle sense) પણ કહેવાય છે. અન્ય સવ દર્શોના મનને એક ઇન્દ્રિય માને છે, જ્યારે જૈન દર્શન મનને એક ઇન્દ્રિય માનતું નથી અને આ રીતે અન્ય દર્શનના મનના ખ્યાલથી જૈન દર્શનના મનના ખ્યાલ જુદા પડે છે. ઈન્દ્રિયા અને મન વચ્ચે ત્રણ ભેદ છે. (૧) ઇન્દ્રિયા શરીરમાં નિશ્ચિત સ્થાન ધરાવે છે, જ્યારે મન આવું ઈ સ્થાન ધરાવતું નથી. (૨) ઇન્દ્રિયા નાતાની બહાર એવા કાઈ પદાર્થો પ્રતિ વળે છે અને બાહ્ય પદાર્થોનું જ પ્રત્યક્ષીકરણ કરે છે, જ્યારે મન અંદર પ્રતિ વળે છે અને આંતરિક સ્થિતિઓનું પ્રત્યક્ષીકરણ કરે છે અને તે સ ‘આંતરેક અનુભવા’ને અર્થ, સાતત્ય અને સંવાદિતા બક્ષે છે. આ રીતે મન તેના સ્વરૂપમાં વિશિષ્ટ છે. (૩) તદુપરાંત પ્રત્યેક ઇન્દ્રિયને પ્રત્યક્ષીકરણના તેના પોતાના વિશિષ્ટ વિષય હોય છે, જ્યારે મન સર્વ ઈન્દ્રિયાના સર્વે પદાર્થો જાણવા સમર્થ છે. મનના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જૈનદર્શન આ સામર્થ્યનું એક કારણ એ છે કે તે સૂક્ષ્મ છે. તેથી મન સૂક્ષ્મ ઈન્દ્રિય પણ કહેવાય છે. - જૈન દર્શન મન દ્વારા ગ્રહણ થતાં પદાર્થોની યાદીમાંથી આત્માને બાકાત રાખે છે. જ્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા ઈન્દ્રિય કે મનની સહાય. વિના પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા સમર્થ છે અને તેથી એ સ્પષ્ટ છે કે મનને તેની મર્યાદાઓ છે. પ્રત્યક્ષ જ્ઞાનપ્રાપ્તિ માટેની તેની બિનઅસરકારકતાને લીધે જૈન દર્શન મનને કેવળજ્ઞાન માટે વિધાયક અંતરાય માને છે. આત્મા અને મન બંને એકબીજાથી જુદાં છે. પૂર્ણતામાં માનસિક પ્રવૃત્તિઓ કે ઈન્દ્રિય-પ્રત્યક્ષોનાં કઈ ચિહ્નો નથી. મનના પ્રકારે ? જેમ ઈન્દ્રિયના કન્દ્રિય અને ભાવેન્દ્રિય એવા બે પ્રકારો છે તેમ મનના. પણઃ ૧. દ્રવ્ય મન (physical mind) અને (૨) ભાવ મન (psychica mind) એવા બે પ્રકારે છે. (૧) દ્રવ્ય મનઃ તે મનમાં રૂપાંતરિત થયેલ સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્ય છે અને તેથી તે પદગલિક મન તરીકે પણ ઓળખાય છે. જિનભદ્રજીના મતે, પૌદગલિક મન. પુદ્ગલના અનંત સંખ્યાનાં સૂક્ષ્મ અને સંવાદી તર-અંશે-નું બનેલું છે. (૨) ભાવ મનઃ તે માનસિક પ્રક્રિયાઓ માટે છે. આત્મા માટે અંતરાયરૂપ જ્ઞાનાવરણ કર્મને નાશ ન થાય ત્યાં સુધી કે જ્ઞાન શક્ય નથી. જ્ઞાનાવરણ કર્મને નાશ અને મનની ગ્રહણશીલતા માટેની તત્પશ્ચાત્ તત્પરતા લબ્ધિ તરીકે નિર્દેશાતું કાર્ય છે. આમ છતાં, આ ઉપરાંત ચેતનમય માનસિક પ્રવૃત્તિ (ઉપયોગ)માં આત્માનું વિધાયક રૂપાંતર પણ અહીં અપેક્ષિત છે. આ રીતે મનનાં બે પાસાં છે ઃ ૧. લબ્ધિ અને ૨. ઉપગ. આ બે વચ્ચે ભેદ પાડવે મુશ્કેલ છે. આ બે એક અને સમાન કાર્ય (મનની પ્રવૃત્તિ)નાં બે પરસ્પર સંબંધિત પાસાં છે. શ્રી ભટ્ટાચાર્ય દર્શાવે છે કે જ્યાં સુધી આત્મા લબ્ધિ અર્થાત તુલના, વિચાર વગેરે શક્તિ ધરાવતે ન હોય ત્યાં સુધી આંતરિક ચેતનમય પ્રવૃત્તિઓ દા.ત., તુલના, વિચાર વ. અશક્ય છે. જ્યાં સુધી ઉપગ ન હોય અર્થાત જ્યાં સુધી આ માનસિક પ્રક્રિયાઓ ચાલુ રાખવા કઈક આત્મલક્ષી પ્રયાસ (ધ્યાન) ન હોય ત્યાં સુધી આ આંતરિક પ્રક્રિયાઓ અશકય છે. આ રીતે જેન મંતવ્ય મુજબ, એગ્ય માનસિક કાર્ય માટે આત્માનું રૂપાંતર થાય છે. * Bhattacharya, H. S., Reals in Jaina Metaphysics, p. 243 244. Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન અનેાવિજ્ઞાન મનનું કાર્ય સમનસ્ક વ્યક્તિને અમનસ્ક વ્યક્તિથી ભિન્ન પાડે છે. ગામ્મટસાર દર્શાવે છે તેમ, મનની સહાયથી, વ્યક્તિ શીખે છે, હાવભાવ સમજે છે, સૂચનાએ ગ્રહણ કરે છે અને વાતચીત અનુસરે છે...મન દ્વારા જ વ્યક્તિ કરતાં પહેલાં શુ કરવુ જોઈએ અને શું ન કરવુ જોઈએ' એ નક્કી કરવા સમર્થ બને છે. મન દ્વારા જ વ્યક્તિ વાસ્તવિક એને અવાસ્તવિક વચ્ચેના ભેદ શીખી શકે છે. જ્યારે તેને તેના નામથી ખેાલાવવામાં આવે છે ત્યારે તે મન હોવાને લીધે પ્રતિક્રિયા કરે છે. * ૨. આત્મા (Soul or Self) (૧) આત્માની વ્યાખ્યા (Definition of Soul) : ચેતના આત્માનું અસાધારણ લક્ષણ છે. તત્ત્વાર્થસૂત્ર ઉપયોગ (ચેતનાની ક્રિયા) શબ્દ દ્વારા આત્માનું લક્ષણ દર્શાવે છે. માત્ર ચેતના એવી છે જે આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં હોઈ શકે નહીં. ચેતના જીવ-અજીવ વચ્ચેની મુખ્ય ભેદ રેખા છે. તેથી ચેતના જીવનું લક્ષણ છે. ચેતના ઉપરાંત ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, સત્ (અસ્તિત્વ), પ્રમેયત્વ વગેરે સામાન્ય લક્ષણા પણ તેમાં સમાવિષ્ટ છે. વિશિષ્ટ દ્રવ્યની વ્યાખ્યામાં અન્ય દ્રબ્યામાં જોવા ન મળતા હોય તેવા અસાધારણ—વિશિષ્ટ લક્ષણને જ સમાવેશ થાય છે. જ્યારે આપણે તેનાં સર્વ લક્ષણા નિર્દેશીએ છીએ ત્યારે આપણે તેની વ્યાખ્યા કરતા નથી પર ંતુ તેનું વર્ણન કરીએ છીએ. ૧૩૩ ચેતનામાં તેનાં ઘટકતત્ત્વા તરીકે જ્ઞાન અને ન સમાવિષ્ટ છે. ઉપયોગના અર્થ માત્ર જ્ઞાન અને દર્શન થાય છે. પરન્તુ આત્મા અનંત ચતુષ્ટયયુકત છે. અર્થાત્ તે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ધરાવનાર દ્રવ્ય છે. મુકતાત્મા આ અનંત ચતુષ્ટયયુક્ત છે. સ સારી જીવમાં આ અનંત ચતુષ્ટય તેના પૂર્ણ સ્વરૂપમાં હોતું નથી. કારણ કે તેમાં તે ચાર ઘાતીકk (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય, અને અંતરાય ક)ના આવરણ દ્વારા આચ્છાદિત છે. આ ચાર ધાતીકર્મોના ક્ષય દ્વારા ક્રમશઃ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના પ્રાદુર્ભાવ થાય છે. મુક્તાત્માઓ અને કેવળીએ આ ચાર ઘાતીયાંથી સ'પૂર્ણરીતે મુક્ત છે અને તેથી તેએ પૂર્ણ સ્વરૂપે અનંત ચતુષ્ટયયુક્ત છે. આ અનંતચતુષ્ટય' ચેતનાની જ વિશિષ્ટ શક્તિ છે અને તેથી ચેતના જ આત્મા કે જીવનું વિશિષ્ટ લક્ષણ છે. “ ગાઢ નિદ્રાવસ્થા પણ ચેતનાવિહોણી ગામ્મટસાર, જીવકાંડ, પૃ. ૬૬૨. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જનદાર નથી, કારણ કે જે તે ન સ્વીકારીએ તે તત્પશ્ચાત જાગૃતવસ્થામાં આરામદાયી અને ગાઢ નિદ્રાના સુખ અનુભવનું સ્મરણ અશકય બની જાય."* આત્મા તાત્ત્વિક અભૂતકરણ છે અને તેથી તે તત્ત્વજ્ઞની તપાસનો વિષય કહી શકાય. આમ છતાં તેના અસ્તિત્વનું કથન અને તેના સ્વરૂપનું પરીક્ષણ મને વિજ્ઞાનનું પણ કાર્ય છે, કારણ કે ચેતન મનોવિજ્ઞાનને કેન્દ્રીય પ્રત્યય છે અને તેની સમજ પ્રત્યક્ષ રીતે આત્માના અસ્તિત્વ સાથે સંબંધિત છે. માનવ-વ્યક્તિત્વનાં વિભિન્ન પરિમાણ (dimensions) અંગેની પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞની સમજ તેને એ જાણવા શક્તિમાન બનાવે છે કે માનવીના મને વૈજ્ઞાનિક પાસાંનું વિશ્લેષણ સ્વયં સાધ્ય નથી, અને તેથી તાત્ત્વિક અને મનોવૈજ્ઞાનિક, વિશ્લેષણે સંપૂર્ણ રીતે અસંબંધિત હોય તે રીતે કરવામાં આવતા નથી. જેના ચિંતકે પણ આમાં અપવાદ નથી. (૨) આ ત્માનું સ્વરૂપ (Nature of soul) : વાદિદેવસૂરિ આત્મા(સંસારી આત્મ)નું સ્વરૂપ નીચે મુજબ વર્ણવે છે , “આત્મા પ્રત્યક્ષ વગેરે પ્રમાણે દ્વારા સિદ્ધ છે, પ્રમાતા છે, તત્ત્વતઃ ચેતનસ્વરૂપ છે. પરિણામ છે, કર્તા છે, સાક્ષાત લેતા છે, અને સ્વદેહપરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે અને પુગલ-કર્મયુક્ત છે.” (પ્રમાણનયતત્ત્વાલક, ૭.૫૫-૫૬). ૧. આત્માના અસ્તિત્વ માટેની દલીલે આપણે હવે પછી જોઈશું. ૨. આત્મા ચેતનસ્વરૂપ છે. ચેતના આત્માને મૂળભૂત ગુણ ન્યાય–વશેષિકની જેમ ઔપાધિક ગુણ નથી. તે તેનું હાર્દ છે. આત્માની વ્યાખ્યામાં આપણે આ જોઈ ગયા છીએ. આત્મા અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યયુક્ત છે ૩. આત્મા પરિણામ છે, સાંખ્યને પુરુષની જેમ ફૂટસ્થ નિત્ય નથી. સુખ, દુઃખ વગેરે પરિણામોને અનુભવ આત્મા કરે છે અને તેથી તે પરિણામી છે, અપરિણમી કે અપરિવર્તનશીલ નથી. ૪. આત્મા કર્તા છે, સાંખના પુરુષની જેમ સાક્ષીમાત્ર નથી. સુખ-દુઃખને અનુભવ પ્રવૃત્તિ-ક્રિયા વિના શક્ય નથી. સુખ-દુઃખ ક્રિયારૂપ છે અને તેથી આત્મા કર્તા છે, સક્રિય છે, નિષ્ક્રિય નથી. * Mehta, M. L., Jaina Psychology, p. 31. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૫. આત્મા ભક્તા છે. ભેગરૂપ ક્રિયાને સંબંધ આત્મા સાથે છે. જેવી રીતે પરિણામ અને ક્રિયાને આશ્રય આત્મા છે તેવી રીતે ભેગરૂપ ક્રિયાને આશ્રય પણ આત્મા જ હો જાઈએ. સાંખ્યદર્શન પુરુષને સાક્ષાત્ ભોક્તા માનતું નથી. ૬. આત્મા સ્વદેહપરિમાણ છે. આ જૈન દર્શનની વિશિષ્ટતા છે. આત્મામાં સંકેચ અને વિસ્તારની શક્તિ છે. બંને દશામાં પ્રદેશ-સંખ્યા સમાન રહે છે. જે આત્મા હાથીના શરીરમાં છે તે કીડીના શરીરમાં પણ રહી શકે છે. આમ તે સ્વદેહપરિમાણ છે. અન્ય ભારતીય દર્શનની જેમ આત્મા અહીં સર્વવ્યાપક નથી. જેવી રીતે દૂધ અને પાણી, તલ અને તેલ, ફૂલ અને ગંધ-આ સર્વે એક લાગે છે, તેવી રીતે સંસારી દશામાં જીવ અને શરીર એક લાગે છે. ૭. આત્મા અનેક છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્મા છે. વેદાંતની જેમ, આત્મા સર્વત્ર એક-અભિન્ન નથી. આત્મા-જીવ–ના પ્રકારે વિષે આપણે આગળ જોઈ ગયા છીએ. ૮. આત્મા પગલકર્મયુક્ત છે. આત્મા અને કર્મને આ સંયોગ અનાદિ છે અને તેથી સર્વપ્રથમ આત્મા અને કર્મને સંગ કેવી રીતે થયો તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એકવાર આ સંગ સમાપ્ત થઈ જાય ત્યારબાદ પુનઃ સંગ થત નથી, કારણ કે આ સમયે આત્મા તેના શુદ્ધ અમૂર્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ મુક્તિ-મોક્ષ છે. ૯. તે અનાદિ, અનંત, અવિનાશી છે. તે અરૂપી છે. તે જ્ઞાન વગેરે ગુણેને આધાર છે. (૩) આત્માના અસ્તિત્વ માટેની દલીલો (Arguments for the Existence of Soul): વિશેષાવશ્યકભાષ્યમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સમસ્યાના વિશદ ચર્ચાવિચારણું જોવા મળે છે. ઇન્દ્રભૂતિ જેવા અનાત્મવાદી આત્માના અસ્તિત્વના વિરૂદ્ધમાં વાંધાઓ ઉપસ્થિત કરે છે અને શ્રી મહાવીર તેના સમુચિત ઉત્તર આપે છે એ પ્રકારનું નિરૂપણ અહીં જોવા મળે છે. ૧. આત્માનું અસ્તિત્વ શંકાસ્પદ છે, કારણ કે ઘટ વગેરેની જેમ કોઈપણ ઈન્દ્રિય દ્વારા તેનું ઈન્દ્રિય-પ્રત્યક્ષ થતું નથી. જે કંઈ અદષ્ટ-અપ્રત્યક્ષીકૃત હોય તે (દા. ત., આકાશકુસુમ) જગતમાં અસ્તિત્વમાન નથી. વળી, આત્માને કિસ્સા પરમાણુઓ સમાન નથી, કારણ કે સમુદાય (દા.ત., ઘટ) તરીકે તેઓ ઈન્દ્રિય-પ્રત્યક્ષના • જુઓ પ્રકરણ ૨ પૃ. ૫૧-૫૭. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ જૈનદર્શન વિષય બને છે. તેથી પરમાણુએ સત્ છે. પરંતુ આત્મા કાઈપણ અવસ્થામાં ઈન્દ્રિય-પ્રત્યક્ષના વિષય બનતા નથી અને તેથી તે અસત્ છે. ૨. આત્માનું અસ્તિત્વ દર્શાવવા અનુમાન પણ ઉપયાગી બનતું નથી, કારણ કે અનુમાનની પૂર્વે પ્રત્યક્ષ આવે છે અને તે વ્યાપ્તિ-સ્મરણનું પરિણામ છે. ૩. આત્માનું અસ્તિત્વ આગમ પ્રમાણ દ્વારા પણ સિદ્ધ કરી શકતું નથી, કારણ કે આગમ-જ્ઞાન અનુમાનથી ભિન્ન નથી. આગમ આત્માના અસ્તિત્વની આપણી સમજમાં સહાય કરે છે એમ માની લઈએ તે પણ આગમમાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હોય એવી વ્યક્તિના અનુભવા સમાવિષ્ટ નથી, તદુપરાંત, આગમમાં પરસ્પર વિરાધી બાબતા જોવા મળે છે. આથી આગમ પ્રમાણને આધારે પણ આત્માનું અસ્તિત્વ પુરવાર કરી શકાતું નથી. ૪. ઉપમાન દ્વારા પણ આત્માનું અસ્તિત્વ પ્રસ્થાપિત થઈ શકતું નથી, કારણ કે સમગ્ર વિશ્વમાં આત્માની સમાન ા તત્ત્વ નથી. ૫. અર્થાપત્તિ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં સહાયરૂપ નથી. દૃષ્ટ કે શ્રત એવા કાઈ પદાર્થ નથી કે જેના સ્વીકાર દ્વારા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સાબિત કરી શકાય. ૬. આ રીતે, જ્યારે આત્માનું અસ્તિત્વ યથાર્થ જ્ઞાનના પાંચમાંથી કાઈપણ પ્રમાણ દ્વારા સિદ્ધ કરી શકાતુ નથી ત્યારે તે સ્વાભાવિક રીતે જ અભાવના ક્ષેત્રમાં આવે છે. અભાવ છઠ્ઠું પ્રમાણ છે અને તેનું કાર્ય અનસ્તિત્વ-અભાવ સિદ્ધ કરવાનુ છે. આ રીતે પૂર્વ પક્ષ સાબિત કરે છે કે આત્મા અસ્તિત્વમાન નથી. શ્રી મહાવીર વિરાધીની ઉપરા દલીલાના ખંડન દ્વારા આત્માના અસ્તિત્વની સાબિતિએ નીચે મુજબ આપે છેઃ (૧) કાઈપણ તત્ત્વની સાબિતી અર્થે માત્ર 'ઇંદ્રિય-પ્રત્યક્ષને જ આધારભૂત માની શકાય નહીં. જો આમ માનીએ તો સુખ-દુઃખ વગેરે માનસિક અનુભવાને પણ કેવી રીતે માની શકાય ? સુખ-દુ: ખ ઇંદ્રિય—પ્રત્યક્ષના વિષય નથી, માનસિક અનુભવના વિય છે. તેમને સિદ્ધ કરવા અન્ય કાઈ પ્રમાણાની આવશ્યકતા નથી. સુખ-દુ:ખના અનુભવ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે આમ, આત્મા પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે, કારણ કે શંકા વ. માનસિક અને બૌદ્ધિક ક્રિયાઓ આત્માને લીધે છે. જ્યાં શંકા હોય છે ત્યાં આત્માનાં અસ્તિત્વને અવશ્ય સ્વીકાર કરવા પડે છે. જે પ્રત્યક્ષ અનુભવ દ્વારા સિદ્ધ હોય તેને અન્ય કાઈ પ્રમાણ દ્વારા Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન મનોવિજ્ઞાન ૧૩૭ સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. આત્મા સ્વયંસિદ્ધ છે, કારણ કે તેના આધારે જ સંશય વ. ઉત્પન્ન થાય છે. (૨) આત્મા અહંપ્રત્યયને લીધે પ્રત્યક્ષ રીતે અનુભવાય છે. અહં–પ્રત્યય (હું' તરીકેની પ્રતીતિ) ત્રણે કાળની ક્રિયાઓ (મેં કર્યું, હું કરું છું અને હું કરીશ) સાથે સંબંધિત છે. મેં કહ્યું, હું કરું છું અને હું કરીશ એ ત્રણ કાળના કાર્યો સાથે સંબંધિત અહંપ્રત્યયને લીધે આત્માને પ્રત્યક્ષ અનુભવ છે. જે આત્મા ન હોય તે અહંની પ્રતીતિ કેવી રીતે થાય ? તેના અભાવમાં, આત્મા છે કે નહીં એવી શંકા કેવી રીતે કરી શકાય ? જડ પદાર્થોમાં અહં પ્રત્યય ઉત્પન્ન કરવાની શક્તિ નથી, કારણ કે અહંપ્રત્યયના અભાવમાં જડ પદાર્થનું જ્ઞાન જ થતું નથી. અંહપ્રત્યય પ્રથમ હોય તે જ “આ જડ પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. અહંપ્રત્યયને કેઈક આધાર અવશ્ય હોવો જોઈએ, કારણ કે તે વિના વિકાલિક અંહપ્રત્યય શક્ય નથી. જે આત્મા ન હોય તે અંહપ્રત્યય પણ ન હોય. આ રીતે આત્માનું અસ્તિત્વ છે. (૩) આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે મને વૈજ્ઞાનિક દષ્ટિબિંદુને આધારે દલીલ કરવામાં આવે છે. જે આત્મા ન હોય તો જ્ઞાનની વિવિધ ક્રિયાઓ (જેવી કે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, સંશય, નિર્ણય વગેરે) કદી પણ શક્ય બને નહીં. આ સવ મને વૈજ્ઞાનિક ક્રિયાઓ એક ચેતનમય તત્વમાં કેન્દ્રિત થાય છે. જ્ઞાન (cognition), 411n (affection) 249 Wrigl (conation) 313 3140174 detall અસ્તિત્વ વિના અશક્ય છે, કારણ કે આપણું માનસિક જીવનની આ ત્રિવિધ ક્રિયાઓ અસંબંધિત-વેરવિખેર ઘટનાઓ નથી, પરંતુ વ્યવસ્થિત સ્વરૂપમાં પરસ્પર સંબંધિત ઘટનાઓ છે. સ્મૃતિની પ્રક્રિયાનાં ચાર ઘટ [ (૧) સ્થાપન કે અંકન (૨) ધારણ (૩) પુનરાવાહન અને (૪) પ્રત્યભિજ્ઞા એકબીજા સાથે વ્યવસ્થિત રીતે સંબંધિત છે અને આ વ્યવસ્થિત સંબંધને સંત આત્મા છે. આ રીતે સ્મૃતિપ્રક્રિયા આત્માનું અસ્તિત્વ નિશ્ચિત રીતે પુરવાર કરે છે. શુદ્ધ રીતે ભૌતિક મસ્તિષ્ક આટલું સુવ્યવસ્થિત અને સુસમાયોજિત કાર્ય કરી શકે નહીં. (૪) શંકા અને શંકા કરનારની સમસ્યા તાત્વિક-સત્તામૂલક (ontological) છે. શ્રી મહાવીર શંકાના આધારે તાવિક-સત્તામૂલક દલીલ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. સંકે કરનાર વિના, કેઈ શંકા શક્ય નથી, શંકા કરનાર સર્વ પ્રકારની શંકાથી પર છે તો પણ તે સર્વ શંકામાં હાજર હોય છે. શંકા તેના આધાર-અધિષ્ઠાન તરીકે શંકા કરનારના અસ્તિત્વની પૂર્વાપેક્ષા રાખે છે. આ અધિષ્ઠાન આત્મા છે, ચેતનમય તત્ત્વ છે. જે શંકાને પદાર્થ જ અનસ્તિત્વમાન હોય તે પછી “હું Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈનદર્શન છું કે નથી' એ શંકા કરનાર કોણ છે ? શ્રી મહાવીર ગૌતમને કહે છે, જે તમે સ્વયં તમારી જાત અંગે શંકાશીલ તો પછી શંકાથી પર શું હોઈ શકે ?” (૫) આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે ગુણ-ગુણની દલીલ પણ કરવામાં આવે છે. જેવી રીતે ઘડાના આકાર વગેરે ગુણોને જોઈને ઘડાનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે, તેવી જ રીતે આત્માના જ્ઞાન વગેરે ગુણોના અનુભવ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. ગુણ અને ગુણી (ગુણોનું અધિષ્ઠાનઆધાર) વચ્ચેનો સંબંધ અવિભાજ્ય છે. જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણ અનિવાર્ય રીત હોય છે અને જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણ અનિવાર્યરીતે હોય છે. ગુણ ગુણ વિના શક્ય નથી અને ગુણ વિના ગુણ શક્ય નથી. જ્યારે ગુણને અનુભવ થાય છે ત્યારે ગુણીનું અસ્તિત્વ હોવાનું પણ સિદ્ધ થાય છે. પરંતુ વિધી અહીં દર્શાવી શકે કે આ ગુણ આમા નહીં પરંતુ શરીર છે, કારણ કે જ્ઞાન વ. ગુણે માત્ર શરીરમાં જ જોવા મળે છે. જે ગુણે શરીરમાં જ જોવા મળે છે તે શરીરના ગુણે છે, જેમકે જાડાપણું, દુબળાપણું વગેરે. આને ઉત્તર નીચે મુજબ આપી શકાય ? (અ) જ્ઞાન વગેરે ગુણે ભૌતિક શરીરના ગુણ હોઈ શકે નહીં, કારણ કે શરીર ઘડાની માફક “રૂપી છે. રૂપી દ્રવ્ય(દાત. ઘડ)ના ગુણ અરૂપી હોઈ શકે નહીં, કારણ કે તેના ગુણે ઈન્દ્રિયગોચર છે. જ્ઞાન વગેરે અરૂપી છે, કારણ કે તે ઈન્દ્રિયગોચર નથી. તેથી જ્ઞાન વ. શરીરના ગુણ હોઈ શકે નહીં. તેથી જ્ઞાન વગેરે ગુણેને આશ્રય અરૂપી દ્રવ્ય અર્થાત્ આત્મા હે જોઈએ. (બ) તદુપરાંત, શરીરની હાજરીમાં કેટલીકવાર જ્ઞાન વગેરે ગુણેને અભાવ જોવા મળે છે, જેમકે નિદ્રાવસ્થામાં, મૂઈિત અવસ્થામાં વગેરે. આમ, જ્ઞાન વગેરે ગુણે શરીરના નહીં પરંતુ આત્માના છે. (ક) શરીર ભૂત-ભૌતિક તત્ત્વોનું બનેલું છે અને તેથી તે ચેતનાવિહોણું છે. આથી તે જ્ઞાન વગેરે ગુણેનું કારણ હોઈ શકે નહીં. સમગ્ર શરીર તેના જુદા જુદા ભાગોના લક્ષણ તરીકે ચેતના ન ધરાવતું હોય તો પછી શરીર સાથે જોવા મળતી ચેતના આત્માનું લક્ષણ હોવી જોઈએ. દેહ સાથે આત્માનું સંયોજન તેનામાં ચેતના ઉત્પન્ન કરે છે અને દેહથી આત્માનું વિયોજન ચેતનાને અભાવ ઉત્પન્ન કરે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચેતના આત્મા કે જીવનું આવશ્યક લક્ષણ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન અને વિજ્ઞાન (૬) આત્માના અસ્તિત્વને ન સ્વીકારનાર વ્યક્તિ સ ંપૂણરીતે અન્તસ્તત્વમાન પદાર્થીના કિસ્સામાં નિષેધક નિર્ણય કરી શકે નહીં. આકાશકુસુમનું અસ્તિત્વ પણ સંપૂર્ણ રીતે નિષેધાત્મક નથી, કારણ કે આકાશ અને કુસુમ અનેનુ અસ્તિત્વ છે. આકાશ અને કુસુમ એ બેનુ સયાજન અનસ્તિત્વમાન છે, પદાર્થો સ્વયં નહીં. આથી આત્માના નિષેધ સ્વયં આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જે આત્મા ન હાય તા પછી આ કાના નિષેધ છે ? (૭) આત્માના અસ્તિત્વ માટે વ્યુત્પત્તિમૂલક દલીલ પણ કરવામાં આવે છે. જીવ શબ્દ આત્માના પર્યાયવાચી શબ્દ છે. આ શબ્દ અર્થમય (significant) છે, કારણ કે તે વ્યુત્પત્તિમૂલક છે અને શુદ્ધ પદ (એકાકી સમગ્ર-singular whole) છે. જે પદ વ્યુત્પત્તિમૂલક અને શુદ્ધ હોય છે તે અ મય છે. ઘડા વગેરે તેવાં પા છે. જીવ પણ તેવુ પદ છે. તેથી તેને પણ અ છે. જે પદ અમય ન હોય તેને વ્યુત્પત્તિ હોતી નથી અને તે પદ શુદ્ધ પણ હોતું નથી. ડિલ્થ' અને ‘આકાશકુસુમ' ઓ પ્રકારના શબ્દો છે. અને નિરર્થક છે, કારણકે ડિન્થ' શુદ્ધ પદ છે. પરંતુ વ્યુત્પત્તિમૂલક નથી, જ્યારે ‘આકાશકુસુમ' વ્યુત્પત્તિમૂલક છે પરંતુ શુદ્ધ પદ નથી. જીવ’ પદ માટે આમ નથી. તેથી તે અર્થમય છે. આ અર્થ આત્માના પ્રત્યય સિવાય કંઈ નથી. ૧૩૯ (૪) આત્માની અમરતા અને પુનર્જન્મને સદ્દાંત (Doctrine of Immortality of Soul and Metempsychosis or Transmi gration or Rebirth) : જૈન દર્શનમાં અન્ય ભારતીય દર્શનાની જેમ જ આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંત કર્મના સિદ્ધાંતની પૂર્વાપેક્ષા રાખે છે. કર્મના સિદ્ધાંત અને પુનમના સિદ્ધાંત વચ્ચે અનિવાય સંબધ છે. આત્માની અમરતાને સિદ્ધાંત પુનર્જન્મના સિદ્ધાંતનુ સમર્થન કરે છે. આત્માનું વર્તમાન જીવન જીવન-મૃત્યુની અનંત ઘટમાળમાં એક શુ ખલા છે. જીવન-મૃત્યુ આત્મા માટે આદિ-અંત. નથી. આત્મા સ્વતંત્ર તત્ત્વ છે. તે આધ્યાત્મિક અને અભૌતિક તત્ત્વ છે. તે સર્વ પરિવર્તના વચ્ચે શાશ્વત અને નિત્ય છે.. આત્મા અને વ્યક્તિત્વ (અર્થાત્ ટેવા અને વલાના સમૂહ) એક નથી. વ્યક્તિત્વ નાશ પામે છે–વ્યક્તિગત અમરતા અશકય છે. વ્યક્તિમત્તા (individuality)ને લાપ થતા નથી. વ્યક્તિવૈશિષ્ટય ારી રહે છે. આત્મા જન્મ-મરણની અનંત ઘટમાળમાંથી પસાર થતાં તેનાં મુખ્ય વ્યક્તિગત લક્ષણા જાળવી રાખે છે. તે તેનુ Page #149 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન મૂળ સ્વરૂપ ગુમાવતા નથી. સમયના અમુક ગાળા માટે એક દેહમાં વસવાટ કર્યા બાદ, આત્મા મૃત્યુ સમયે તેને ત્યાગ કરે છે અને તેના સંચિત કર્મ અનુસાર અસ્તિત્વની ચાર ગતિઓ (દેવ-માનવ-તિયચ-નારકી)માંથી કઈ એકમાં પ્રવેશે છે અને પિતાને યોગ્ય એવો અન્ય દેહ ધારણ કરે છે. આત્મા સત્કર્મ કે દુષ્કર્મના સ્વાભાવિક પરિણામે વર્તમાન જીવનમાં કે તે પછીના જીવનમાં માણવા કે ભેગવવા માટે બદ્ધ છે. કર્મનો સિદ્ધાંત જન્માંતર-પુનર્જનમ (આત્માના એક દેહમાંથી અન્ય દેહમાં પ્રવેશ અર્થાત્ દેહપલ)ના સિદ્ધાંત દ્વારા અર્થપૂર્ણ બને છે. પ્રારંભિક અવસ્થામાં જ ટલાંક બાળકની અસાધારણ પરિપકવતા, સામાન્ય માનવીને અત્યંત ઉચ્ચ કક્ષાને મને શારીરિક વિકાસ જેવી કેટલીક ઘટનાઓની સામાન્ય ધારણું દ્વારા શકય બનતી નથી અને આ ઘટનાઓ જન્મપૂર્વે અસ્તિત્વમાન એવા કંઈક (જેને આપણને અનુભવ નથી) પ્રતિ લઈ જાય છે. આ આત્મા છે. સ્થાનાંગસૂત્રમાં સૂચવેલ વિભિન્ન વિકલ્પો સ્પષ્ટપણે આત્માનું અમરત્વ દર્શાવે છે. આત્મા અન્ય દેહમાં પ્રવેશે છે અર્થાત્ બીજો અવતાર ધારણ કરે છે એ વિભિન્ન રીતે સમજાવી શકાય ? ૧. વર્તમાન જીવનમાં કરેલ દુષ્ક અન્ય જન્મ(અવતાર)ની અપેક્ષા રાખે છે–આ હવે પછીને જન્મ કે ત્યારબાદને જન્મ પણ હોઈ શકે. ૨. પૂર્વ કે અંતિમ જન્મમાં કરેલ દુષ્ક વર્તમાન જીવન દરમ્યાન ફળદાયી બને. ૩. પૂર્વજન્મમાં કરેલ દુષ્કૃત્યે અદ્યાપિપર્યત ફળદાયી ન પણ થયા હોય અને શેષ વર્તમાન જીવનમાં ફળદાયી ન પણ બને અને તેથી તે અન્ય જન્મની અપેક્ષા રાખે. અર્થાત્ પૂર્વજન્મમાં આચરેલ દુષ્કૃત્યેનાં પરિણામે હવે પછીના કે તેના પણ પછીના જન્મમાં પણ ભોગવવાં પડે. ૪. વર્તમાન જીવનમાં કરેલ સત્કાર્યો–સત્કર્મ હવે પછીના જન્મમાં કે તે પછીના કોઈક ભાવિ જન્મમાં ફળદાયી બને છે. ૫. પૂર્વ કે અંતિમ જન્મનાં કરેલ સત્કાર્યો વર્તમાન જીવન દરમ્યાન તેમનાં સુફળ-સારાં પરિણામ આપે. ૬. પૂર્વ કે અંતિમ જન્મનાં કરેલ સત્કાર્યો વર્તમાન જીવનમાં અદ્યાપિપર્યત ફળદાયી ન થયાં હોય કે શેષ વર્તમાન જીવનમાં ફળદાયી ન પણ નીવડે અને આ રીતે તે અન્ય જન્મની અપેક્ષા રાખે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન અને વિજ્ઞાન ૧૪૧. કર્મફળઉત્પાદન પુનર્જન્મમાં ઉભવે છે પરંતુ આ થશે જ એવી કઈ ખાતરી હતી નથી. ઉપરોક્ત છે ઉપરાંત બીજી બે શક્યતાઓને પણ ઉલ્લેખ જેવા મળે છેઃ (૧) વર્તમાન જીવન દરમ્યાન કરેલ દુષ્ક વર્તમાન જીવનમાં જ તેમના ફળ આપે. (૨) વર્તમાન જીવન દરમ્યાન કરેલ સત્કર્મો તેમનાં સુફળ-સારાં, પરિણામે વર્તમાન જીવનમાં જ આપે. પુનર્જન્મ વિરુદ્ધ વાંધાઓ અને તેના ઉત્તરઃ (Objections to Rebirth or Reincarnation and Their Answers) : પુનર્જન્મ વિરુદ્ધ કેટલાક વાંધાઓ ઉપસ્થિત કરવામાં આવે છે જે નીચે મુજબ છે: (૧) પૂર્વભવો-જન્મો હોય તે તેમનું સ્મરણ આપણને હેવું ઘટે, પરતુ આવું કઈ સ્મરણ આપણને નથી એ હકીકત પુનર્જન્મ કે પુનરાવતારના સિદ્ધાંતને સ્વીકારતાં આપણને રેકે છે. કર્મસિદ્ધાંતના હિમાયતીઓ આ સંદર્ભમાં સામાન્ય રીતે દર્શાવે છે કે પ્રત્યેક જીવનમાં વ્યક્તિ નવું મગજ ધરાવે છે. તદુપરાંત, કેટલીક અસામાન્ય ઘટનાઓ પૂર્વજીવનની કેટલીક ઘટનાઓના સ્મરણની શક્યતા દર્શાવે છે. વિસ્મૃત પૂર્વજીવન. (પૂર્વભવ)ના આધારે પુનર્જન્મને અસ્વીકાર એગ્ય નથી, કારણ કે આપણે આપણું વર્તમાન જીવનની કેટલીક ઘટનાઓનું પણ પુનરાવાહન (પુનઃસ્મરણ) કેટલીકવાર કરી શકતા નથી. ક્રેઈડની પરિભાષામાં આ ઘટનાઓની છાપ અજ્ઞાત મનમાં જારી રહે છે. (૨) આપણે સંપૂર્ણપણે અજ્ઞાત હોઈએ એવા કાર્યો માટે શા માટે આપણે, સહન કરવું જોઈએ ? આને ઉત્તર એ છે કે તમારા કર્મો તમને યાદ હોય કે ન હોય એ કંઈ બહુ મહત્વનું નથી. કર્મના સિદ્ધાંત મુજબ, પ્રત્યેક કર્મનાં ફળ, અવશ્ય ભોગવવાના રહે છે. કાર્યો આમા સાથે કર્મ-પુદ્ગલસ્વરૂપે સંજિત થાય છે. આથી કર્મ વિયોજન (ટકારા) માટે કઈક સ્વરૂપે તેને ભેગવટે અનિવાર્ય છે. (૩) વારસાને સિદ્ધાંત પુનર્જન્મને ગેરસાબિત કરે છે એ પણ આક્ષેપ કરવામાં આવે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈનદત સચિત આ આક્ષેપ માતાપિતાના મિલન દ્વારા ઉત્પન્ન થયેલ શરીર અને શરીરના ઉપયાગ કરનાર તત્ત્વ (આત્મા) વચ્ચેના ભેદના અજ્ઞાનને લીધે ઉપસ્થિત કરવામાં આવે છે. જૈન સિદ્ધાંત અનુસાર, આત્માને દેહ પ્રાંત પ્રેરનાર કર્મ ‘આનુપૂર્વી’ તરીકે આળખાય છે. આત્મા આ દેહમાં તે વિશિષ્ટ જન્મ માટે તેનાં કર્માની કામગીરી માટે તેના પોતાના દેહ વિકાસાવે છે અસ્તિત્વની ચાર સ્થિતિને અનુરૂપ આનુપૂર્વીના પણ ચાર પ્રકારો છે : દૈવી, માનવીય, તિર્યક અને નારકીય. અલબત્ત, આપણા જીવનનાં કેટલાંક લક્ષણા વારસાગત–આનુવંશિક છે, પરંતુ અંતે તા તેઓ પણ આપણા પૂર્વજન્મનાં કર્મોને લીધે છે. જ્યારે આપણા પોતાનાં કર્માં આપણા માતાપિતાના દેહ પ્રતિ આપણને પ્રેરે છે ત્યારે આપણે આપણા વારસ!ગત લક્ષઙ્ગા વિકસાવીએ છીએ. તદુપરાંત કહેવાતાં વારસાગત લક્ષણાના ઉદ્ભવ અને વિકાસ વ્યક્તિના કર્મના ઉદ્ય દ્વારા થાય છે. જેવુ કંઈ નથી. તે હંમેશાં રૂપાંતરિત સ્વરૂપમાં હોય છે. પ્રત્યેક વ્યક્તિમાં, તે અદ્વિતીય છે. સંક્ષેપમાં, વૈયક્તિક લક્ષણા-વ્યક્તિગત કમ્ત-થી અસરમુક્ત એવા કાઈ. વારસા નથી. શુદ્ધ વારસો આ સંસાર દુઃખ અને યાતનાથી સભર છે. તા પછી શા માટે આપણે અહીં પરત થઈએ છીએ ? શુ' કર્મના સિદ્ધાંત પ્રતિકૂલ નથી ? આ પ્રશ્ન અપ્રસ્તુત છે. સર્વ કંઈ આપણા ગમા-અણુગમા પર નિર્ભર નથી, કના સિદ્ધાંત આપણા મનેરથાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. કર્મોના સિદ્ધાંતની શાખા સમાન પુનર્જન્મના સિદ્ધાંત વિશ્વમાં દૃષ્ટિગાચર થતી અસમાનતા અને વૈવિધ્યની સમસ્યાને કઈક અશે સ તાષપ્રદ ઉકેલ છે. પુનર્જન્મ અને ઉત્ક્રાંન્તિ : જ્યારે આત્માનુ અમરત્વ અને પુનર્જન્મ પ્રસ્થાપિત થાય છે ત્યારે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શું પુનર્જન્મ હમેશાં ઊર્ધ્વગામી (upward) ઉત્ક્રાંતિ સૂચવે છે કે જેથી એક વાર માનવ-ગતિના તબક્કો પ્રાપ્ત કર્યા પછી ઉત્ક્રાંતિની શ્રેણીમાં તેનાથી નિમ્ન કક્ષાની ગતિ પર સરકવાનું કાઈ જોખમ જ નથી? આના ઉત્તર નકારમાં છે. અલબત્ત, એવી દલીલ કરી શકાય કે શરત એ છે કે દુષ્કૃત્ય આચરનાર વ્યક્તિને તે માટે દુ:ખ સહન કરવાં પડે અને આ જ દુષ્કૃત્ય કરનાર માટેની યાગ્ય સા છે. પરંતુ આમ નથી. કૅસિદ્ધાંત અનુસાર માનવકૃત કાર્યો તેની સ્થિતિ અને ગૌરવને યોગ્ય ન હોય, પરંતુ માનવથી નિમ્ન કક્ષાને યાગ્ય હોય તેા વ્યક્તિ માનવકક્ષાથી નીચે ધકેલાઈ જાય છે—અવનતિ પામે ' ' Page #152 -------------------------------------------------------------------------- ________________ જેન મનોવિરાન છે. જેના મતાનુસાર, એગ્ય સજા જીવનની કક્ષામાં પણ અનુરૂપ અવનતિની અપેક્ષા રાખે છે. મૃત્યુ બાદ, માનવવ્યક્તિને આત્માનું તિયચ કે વનસ્પતિની કક્ષા પર્યત અધ:પતન પણ શક્ય છે. તે સ્વર્ગપર્યત પણ પહોંચી શકે અને ત્યાં કેટલાક સમય રહી પણ શકે. આ રીતે જેને મત આત્માની પીછેહઠ પણ સ્વીકારે છે. તે ચેતનાની નિમ્નતરથી ઉચ્ચતર સ્થિતિ પ્રત્યેને આત્માના વિકાસ અને પ્રગતિના સિદ્ધાંતને સ્વીકારતા નથી. ભગવતીસૂત્ર આત્માની ચાર ગતિને ખાસ ઉલ્લેખ કરે છે અને આ ચાર ગતિઓમાં પ્રવેશ માટે જવાબદાર વિભિન્ન પ્રકારનાં કર્મોને ઉલ્લેખ કરે છે. નારકી જીવનના બંધન પ્રતિ લઈ જતાં કર્મ અઢળક સંપત્તિ -સંગ્રહ, હિંસક કૃત્યેનું આચરણ, પંચેન્દ્રિયને ઘાત, માંસાહાર વગેરેનું પરિણામ છે. તિર્યંચ પ્રાણી, વનસ્પતિ વગેરે)ના જીવન પ્રતિ લઈ જતું કર્મ અન્યની તરપીંડી, છળકપટનું આચરણ, અસત્ય વક્તય વગેરેનું પરિણામ છે. માનવજીવન પ્રતિ લઈ જતુ કેમ વર્તનની સરળતા, નમ્ર ચારિત્ર્ય, માયાળુતા, કરુણ વગેરેનું પરિણામ છે. દેવી જીવનનો આનંદ પ્રતિ પ્રેરતાં કર્મ આત્મસંયમ, વ્રતપાલન વગેરેનું પરિણામ છે.' - આત્માની અવનતિ અંગેના જૈન મંતવ્યનું હિન્દુ મંતવ્ય સાથેનું નોંધપાત્ર સામ્ય નીચેના વિભિન્ન ઉપનિષદના અવતરણ દ્વારા સ્પષ્ટ રીતે દેખાય છે. ૧. બૃહદારણ્યક ઉપનિષદ: આ બે માર્ગે ન જાણનાર જતુ, ડાંસ, મચ્છર...થાય છે (૬. ૨. ૧૬). ૨. છાંદોગ્ય ઉપનિષદ: અહીં સદાચારી હોય તેઓ સારે જન્મ પ્રાપ્ત કરશે....અહીં દુરાચારી હોય તેઓ ખરાબ જન્મ, કૂતરાને જન્મ, મૂંડને જન્મ મેળવશે.... (૫.૧૦.૬) ૩. કઠોપનિષદ: કેટલીક વ્યક્તિઓ તેમના કર્મ અને મોવલણ મુજબ અન્ય અવતાર ધારણ કરે છે. અન્ય કેટલાક વળી વૃક્ષોની દશામાં અવનત થાય છે. (૨. ૨. ૭). ૪. કૌશિકિ-બ્રાહ્મણ તે આ પૃથ્વી પર કીડા તરીકે, ખડમાકડી, માછલી, પક્ષી, સિંહ, રીંછ, સાપ. વાધ કે અન્ય પ્રાણ તરીકે એક કે અન્ય સ્થળે તેના કર્મ અનુસાર જન્મે છે (૧. ૧. ૬) ૧ ભગવતીસૂત્ર ૮, ૯, ૪૧. & Quoted by Dr. Mehta, M, L., in his 'Jaina Psychology' p. 177, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈનદર્શન આત્માની અવનતિને જૈન સિદ્ધાંત કર્તવ્યને નીતિશાસ્ત્રનું અધિષ્ઠાન પૂરું પાડે છે. આ મહત્વપૂર્ણ મુદ્દો છે. કર્મનો સિદ્ધાંત અને તેના પેટા નિયમસામે પુનર્જન્મને સિદ્ધાંત, સામાન્ય સમજ મુજબ, વ્યક્તિગત જવાબદારીના નીતિશાસ્ત્રનું અધિષ્ઠાન પૂરું પાડે છે. જેના સિદ્ધાંતમાં પણ આને સ્વીકાર છે. માનવ જવાબદારીયુક્ત વ્યકિત છે. તે તે માનવકક્ષાએ કરેલ સારા-ખરાબ કાર્યો માટે જવાબદાર પણ છે અને તે આ માટે માનવકક્ષાએ આ જીવનમાં કે ભાવિ જીવનમાં ઉત્તર પણ આપે છે. તે માનવવ્યક્તિ તરીકે તેની પ્રતિષ્ઠાને હાનિ કરતાં કાર્યો કરી શકે નહીં અને જે તે કરે છે તેનાં પરિણામોમાંથી ટકી શકે નહીં. આમ થાય ત્યારે તેનું પતન થાય છે અને માનવથી નિમ્ન કક્ષામાં ધકેલાઈ જાય છે. ટૂંકમાં, જૈન મતે, કર્મવશાત જ જીવો ઉચ્ચ કે નીચ ગતિ પામે છે. જૈન સિદ્ધાંત માનવી અને તેના અંતિમ સ્વરૂપને સાક્ષાત્કાર કરવાના તેના પ્રયાસેની ચર્ચા હંમેશાં ચેતનાની પરિભાષામાં કરે છે. આ બીજ નેધપાત્ર મુદ્દો છે. આધ્યાત્મિક ઉત્થાન (ઉત્ક્રાંતિ) ચેતનયુક્ત પ્રક્રિયા છે, ચેતનવિહોણી પ્રક્રિયા નથી. નીતિશાસ્ત્રમાં માનવીના આ પાસાંની ચર્ચા થાય છે અને તેથી માનવજાતિ માટે ચેતના કોઈ વિશિષ્ટ બાબત ન હોવાનું વિસ્મરણ થાય છે. અલબત્ત, આત્મચેતના માનવજાતિ માટે વિશિષ્ટ-અદ્વિતીય છે. જેને પરંપરા માનવીના આત્મચેતનયુક્ત પાસાં પર ભાર મૂકે છે તેમ છતાં જૈન મતાનુસાર વનસ્પતિ કક્ષાથી માંડીને પ્રાણીકક્ષા. પર્વત કે પ્રાણીકક્ષાથી માંડીને માનવ કે દેવ કક્ષા પર્યત ચેતનામાં ક્યાંય ભંગ નથી. જૈન દર્શન આ અર્થમાં જ જીવ-અજીવ એવા અસ્તિત્વના બે મુખ્ય પદાર્થોની વાત કરે છે. અહીં માનવ-કતવ્ય પર ભાર મુકાય છે, એટલું જ નહી પરંતુ માનવીને તેના ઉત્ક્રાંતિના તબક્કાને એગ્ય જીવન વાસ્તવમાં જીવવાની હંમેશાં ભલામણ પણ કરાય છે. તેણે સર્વપ્રથમ એ જોવાનું રહે છે કે તે નિમ્ન કક્ષામાં સરી પડયા વિના તેની કક્ષાની જાળવણી કરે અને ત્યારબાદ તે તેની ચેતનાની ઉચ્ચતર ઉત્ક્રાંતિ માટેનું યેય રાખે. જીવનની વિશિષ્ટ સ્થિતિના કારણુના સ્વરૂપને લગતું ત્રણ વેપારીઓનું એક રસપ્રદ ઉદાહરણ ઉત્તરાધ્યયન સૂત્રમાં દષ્ટિગોચર થાય છે. ત્રણ વેપારીઓ પોતાની મૂડી સાથે વિદેશમાં વેપાર શરૂ કરે છે. આમાંને એક વેપારી નોંધપાત્ર નફેલાભ મેળવે છે, બીજો પિતાની મૂળ મૂડી (કશા લાભ-નુકસાન વિના) સાથે ઘેર પાછા ફરે છે અને ત્રીજો તેની મૂળ મૂડીની ખોટ કરીને વતન પરત થાય છે. * ઉત્તરાધ્યયન સૂત્ર, ૭. ૧૪-૧૫. Page #154 -------------------------------------------------------------------------- ________________ જેન અને વિરાન ૧૪૫ આ ઉપમા નીચે મુજબ સમજાવી શકાય. અહીં “મૂડી”, “લાભ” અને “ખોટ' શબ્દ અનુક્રમે માનવદેહ, દેવગતિ અને નરક અને તિર્યંચ ભવમાં પતન માટે પ્રયોજાય છે. જે મનુષ્યત્વને પ્રકટાવે છે તે મૂળ મૂડીને આબાદ રાખે છે. (મનુષ્યદેહ પ્રાપ્તિ મૂળ મૂડી જ છે.) દેવગતિ પામનાર લાભ મેળવે છે અને નરક અને તિર્યંચમાં ભવ પામનાર ખરેખર મૂડીની ખેટ કરે છે. સત્કર્મથી દેવગતિ પામનાર મનુષ્યભવથી વિશેષ કંઈક હાંસલ કરે છે, જ્યારે દુષ્કર્મ આચરનાર અધે ગતિ પામે છે. આ રીતે વ્યક્તિ કર્મનું ફળ અચૂક ભોગવે છે. પ્રજ્ઞજન પોતાના મનમાં સદાચારી-સણી અને દુરાચારી-દુર્ગુણ-ની ગતિની તુલના કરીને દુરાચારી-પાપી-ની સ્થિતિને ત્યાગીને સદાચારી-સદ્ગણની સ્થિતિ સેવે છે.મૂર્તિમંત કરે છે. જેન તત્વને પુનર્જન્મ-સિદ્ધાંત માનવઆત્માની અમરતા અને તેના પરિણામરૂપ પ્રગતિ અને પતનની શકયતા દર્શાવે છે એટલું જ નહીં પરંતુ તે ચેતના-સાતત્ય અને માનવ-ગતિના જવાબદારીયુકત સ્વરૂપ પર પણ ભાર મૂકે છે. આ અર્થમાં પુનર્જન્મ સિદ્ધાંત જૈન નીતિશાસ્ત્ર માટે આધારશિલા બની રહે છે. જે. ૧૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ જેન નીતિશાસ્ત્ર (Jaina Ethics) ૧. પ્રાસ્તાવિક આ પહેલાં આપણે નીતિશાસ્ત્રની દૃષ્ટિએ, દ્રવ્યનું વર્ગીકરણ અર્થાત્ નવ તો ૧ અંગે જઈ ગયા છીએ. આ પ્રકરણમાં હવે આપણે (૧) પાંચ નૈતિક સિદ્ધાંતો (૨) કર્મનો સિદ્ધાંત અને (૩) ગુણ શ્રેણી કે ગુણસ્થાનને સિદ્ધાંત એ ત્રણ વિષય અંગે જઈશું. ૨. જન દશનનું વિરક્ત-ત્યાગી વલણ (Ascetic Attitude of Jainism) જૈન દર્શન ત્યાગને પંથ સ્વીકારે છે અને ઉત્કર્ષના વૈદિક પંથ(જેમાં ચાર આશ્રમ-પુરુષાર્થે સમાવિષ્ટ છે અને સક્રિય સામાજિક-સાંસારિક જીવનને ઇચ્છનીય માનેલ છે તેને વિરોધ કરે છે. વેદિક તત્ત્વજ્ઞાન ત્યાગ અને વૈરાગ્યયુક્ત જીવન પ્રત્યે ક્રમિક કૂચમાં માને છે. પરંતુ જેના દર્શન મુજબ, જ્યારે વ્યક્તિ એકવાર સાંસારિક જીવનના ચક્કરમાં ફસાય છે ત્યારે તેને માટે વિષયયુક્ત પદાર્થો અને વિષય વાસનાઓને પરિત્યાગ મુશ્કેલ બની રહે છે. ઈછી હંમેશાં અતૃપ્ત રહે છે અને કદી સંપૂર્ણ રીતે પરિતૃપ્ત થતી નથી. ઉત્તરાધ્યયન સૂત્ર દર્શાવે છે, “અને જે કોઈ વ્યક્તિ એક વ્યક્તિને સારી ય પૃથ્વી આપે તે પણ તે તેને માટે પર્યાપ્ત નહીં થાય. જેમ તમને વધુ મળે તેમ તમે વધુ મેળવવા ઈચ્છે છે. તમારી ઇચ્છાઓ તમારા સાધનોની સાથે વૃદ્ધિ પામે છે. તમારી ઈચ્છાઓની પરિપૂર્તિ અર્થે બે પૈસા પૂરતા હોય તો પણ તમે ૧૦૦ લાખ પણ ભાગ્યે જ પર્યાપ્ત માને છે.”૨ બીજે અંતરાય એ છે કે વૈરાગ્યમય–ત્યાગમય જીવનની ક્રમિક આગેકૂચ સો વર્ષના જીવનની પૂર્વાપેક્ષા રાખે છે. જીવન અત્યંત અનિશ્ચિત છે, દેરાની જેમ તે કોઈપણ ક્ષણે તૂટી પડે અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેની એકવાર ૧ જુએ પ્રકરણ ૨, પૃ. ૬૮-૭૮. ૨ s. B. E., XLV, Uttaradhyayana sutra, IX, 16-17, p. 34 Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર તર્ક ગુમાવ્યા બાદ, માનવ તરીકે પુનઃજન્મ લેવા યુગે સુધી રાહ જોવી પડે, મહાવીર કહે છે, વૃક્ષ પરથી જેવી રીતે પીળું પાન, તેના દિવસા પુરા થતાં ખરી પડે છે તેવી રીતે માનવીનું જીવન પણ સમાપ્ત થાય છે.... કુશધાસનાં પાંદડાંની ટાચ પર ઝુલતું ઝાકળબિંદુ અલ્પકાલીન રહે છે તેમ માનવીનું જીવન પણ......'. જીવનની અનિશ્ચિતતા અને મૃત્યુની અનિવાર્યતાને લીધે ચિંતા અને તત્ત્વજ્ઞા સક્રિય સ ંસારી જીવનના ત્યાગની હિમાયત પ્રતિ ઢળે છે. શ્રી મહાવીર સક્રિય અને કડક સંયમ દ્વારા કર્મ-પુદ્ગલના ક્ષય અને સર્વ કર્મોની અટકાયત ઉપદેશે છે અને આ દ્વારા નિજ રાની સ્થિતિ, અહીં જીવનમુક્તિ અને ત્યારબાદ નિર્વાણુ પ્રાપ્ત થાય છે. પ્રબળ વ્યાધિ માટે પ્રબળ ઉપચારા જરૂરી છે. ય!તનાએ, ઈ, ભય, દુષ્કાળ, મૃત્યુ અને વિનાશ અકથિત દુઃખા ઉત્પન્ન કરે છે.અને આ નિર્વાણુ, દેહપલટા અને પુનર્જન્મમથી મુક્તિની પ્રાપ્તિ દ્વારા અટકાવી શકાય છે. શ્રી મહાવીર આવી પ્રબળ લાગણીથી પ્રેરાઈને મુમુક્ષુ માટે ત્વરિત પરિત્યાગ અને અત્યંત ઉમ-કઢાર ત્યાગી જીવનની હિમાયત કરે છે. જૈન દર્શન મેાક્ષને જીવનનું અંતિમ લક્ષ્ય માને છે અને પરિણામે અહીં કડક નીતિનિયમ અને નૈતિક શિસ્તની અપેક્ષા રખાય છે. જૈન દર્શનમાં વર્તન અને વિચાર બનેને સમાન સ્થાન છે. બંનેને સ ંતુલિત વિકાસ વ્યક્તિત્વને શુદ્ધ વિકાસ કરે છે. આ પ્રકારના વિકાસ જ્ઞાન અને ક્રિયાન સ ંયુક્ત વિકાસ છે અને તે દુ:ખમુક્તિ માટે અનિવાર્ય છે. જ્ઞાનવિહાણ વન નેત્રવિહીન વ્યક્તિની ગતિ સમાન છે, જ્યારે વનવિણું જ્ઞાન લંગડી વ્યક્તિની સ્થિતિ સમાન છે. જેવી રીતે નિશ્ચિત સ્થાન પર પહોંચવા માટે નેત્ર અને પગ અને આવશ્યક છે. તેવી રીતે આધ્યાત્મિક સિદ્ધિ અર્થે દોષમુક્ત જ્ઞ!ન અને ચારિત્ર્ય બંને અનિવાય છે. આચાર અને વિચાર અને અન્યોન્યાશ્રિત છે અને આને ખ્યાલમાં રાખીને ભારતીય ચિંતા ધર્મ અને દર્શનને સાથે સાથે પ્રતિપાતિ કરે છે. તેએ તત્ત્વજ્ઞાન સાથે જ નીતિશાસ્ત્રનુ પણ નિરૂપણ કરે છે. અહિંસામૂલક વન અને અનેકાંતમૂલક વિચારનું પ્રતિપાદન જૈન પરપરાની વિશિષ્ટતા છે. ૧૪૭ ૩. જૈન નીતિશાસમાં ત્યાગ કે સંન્યાઞ (Asceticism or Renunciation in Jaina Ethics) જૈન નીતિશાસ્ત્રનું વિશિષ્ટ લક્ષગુ તેનું અત્યંત ઉગ્ર સ્વરૂપ છે, કારણ કે તેનુ લક્ષ્ય મેાક્ષ છે. મેાક્ષ એટલે અનંત જ્ઞાન-દન-ચારિત્ર્ય-વાર્ય આવ * Ibid, X, 1-2, p. 41-42. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જે દર્શન અદ્વિતીય સ્થિતિની પ્રાપ્તિ સંપૂર્ણ સ્વાર્થ–નિવારણ વિના સિદ્ધ કરી શકાય નહીં. જૈન દષ્ટિબિંદુ મુજબ માત્ર ત્યાગી જન જ આચારનિયમનું ચુસ્તપણે પાલન. કરી શકે, કારણ કે તેણે સર્વે સંસારબંધનનો ત્યાગ કર્યો છે. લગભગ સર્વ ભારતીય દર્શને વાસ્તવમાં પરમ સ્થિતિની પ્રાપ્તિ અર્થેના સાધન તરીકે ત્યાગને સિદ્ધાંત સ્વીકારે છે. સર્વે સાંસારિક પદાર્થોમાંની વિરકિત સામાન્ય રીતે આત્મા -સાક્ષાત્કાર અર્થે આવશ્યક માનવામાં આવે છે. ત્યાગ માટેની આવી ઝંખના, આવી ઉત્કંઠા અને ત બનવાની તીવ્ર ઈચ્છા દ્વારા પ્રેરાય છે. આ વિરકત ત્યાગમય (ascetic) વલણ આત્માને વિશાળ બનાવે છે, સ્વાથી સંકુચિત ઈચ્છાઓમાંથી વ્યકિતને મુક્ત બનાવે છે અને તેને માનવતા માટે પ્રેમ અને અનુકંપાયુક્ત જીવન જીવવા પ્રેરે છે. - વિરકિત-ત્યાગ એટલે સેવા અને આત્મ-સમર્પણ. નિર્બળ વ્યક્તિ સેવા, અને સ્વાર્પણ સ્વીકારી શકે નહીં, માત્ર શૂરવીર અને હિંમતવાન આત્મા જ આવા પંથને અનુસરી શકે. સંસારીજનેને પરિત્યાગનું જીવન અપૂણ લાગે, પરંતુ આ કહેવાતું અપૂર્ણ જીવન વાસ્તવમાં પૂર્ણતાનું જીવન છે. સત્ય અને સાલસતાનું જીવન શ્રેષ્ઠ જીવન છે. ચીની ફિલસૂફ લાઓ-ત્યે આવા જીવનને અંગીકાર કરે છે. તેના મતે, સરળ જીવન નિરાડંબરી-નિખાલસ જીવન છે જેમાં લોભને તિલાંજલિ અપાય છે, હોશિયારી-ચાલાકી ત્યજાય છે, સ્વાર્થ ઘટાડીને અલ્પતમ કરાય છે અને ઈચ્છાઓને પરાજિત કરાય છે. ત્યાગીજનના જીવનનું લક્ષ્ય માનવતા–ઉત્કર્ષ અને તેણે સ્વીકારેલ આદર્શ પૂર્ણ જીવનની પ્રાપ્તિને આદેશ છે.. આવું લક્ષ્ય વિધાયક અસ્તિત્વ છે, વિનાશ નહીં. અલબત્ત, ત્યાગીજન જીવનની કહેવાતી સુખસગવડને ધિક્કારે છે, તે પણ તેને હેતુ સુખ છે. તે તેની આસપાસની સર્વે વસ્તુઓ પ્રત્યે ધૃણુ કે ઉદાસીનતા અનુભવે છે, તે પણ તે અંતિમ તત્ત્વના સાક્ષાત્કાર માટે અત્યંત ચિંતીત છે. જૈન નીતિશાસ્ત્ર સંન્યાસનું, ત્યાગનું નીતિશાસ્ત્ર છે અને જેન નીતિશાસ્ત્ર મોક્ષને જ જીવનના એકમાત્ર પુરુષાર્થ લક્ષ્ય તરીકે માને છે. મેક્ષ : જૈન મંતવ્ય મુજબ, મોક્ષ માનવોને તેમની ઇચ્છાઓના ત્યાગને આદેશ આપતા અમૂર્ત આદર્શ નથી તેમજ પાશ્ચાત્ય સુખવાદની જેમ અહીં ઈચ્છીઓના નિરંકુશ સતેની પણ હિમાયત નથી. મેક્ષ અનંત જ્ઞાન-દર્શન –ચારિત્ર્ય-વીર્ય લાવે છે અને પરિણામે તે સર્વ ઈચ્છાઓને આપમેળે સંતોષ અને પૂર્ણતા પ્રેરે છે. આ શાશ્વત અને સાર્વત્રિક આત્મ-સાક્ષાત્કાર કાટવાદી નીતિશાસ્ત્રના બૌદ્ધિક સ્વરૂપ અને સુખવાદે કપેલ સુખની ભોતિક સામગ્રી બંનેને Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન ની તિશાસ્ત્ર ૧૪૯ સ્થાન આપે છે. મોક્ષ શંકાતીતપણે બૌદ્ધિક અને પ્રત્યયાત્મક ખ્યાલ છે અને સામાન્ય દષ્ટિબિંદુથી તેને ભૌતિકવાદી કહી શકાય. સાથે સાથે જ મોક્ષની પ્રતીતિ અર્થાત્ આત્મસાક્ષાત્કાર આત્માને પરમાત્મા સાથે એકરૂપ કરે છે અને આ પરમાત્મ-સાક્ષાત્કાર બુદ્ધિ અને સુખને સમન્વય કરે છે. ખરા-ખાટાના, ઇષ્ટ -અનિષ્ટના, બુદ્ધિ અને સુખના, વૈયક્તિક-સામાજિક કલ્યાણના દ્રોનું નિરસન મોક્ષના નૈતિક તાવિક ખ્યાલના સ્વીકાર દ્વારા કરી શકાય. આ રીતે જેને મેક્ષને એકમાત્ર આદર્શ તરીકે સ્વીકારે છે. ૪. શ્રમણાચાર અથવા પંચમહાવ્રત (Ascetic Ethics or Five Great Ethical Principles) - ભગવાન મહાવીરે તેના અનુયાયીઓ માટે પંચવ્રતો ઉપદેશ્યા છે: ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અસ્તેય, ૪. બ્રહ્મચર્ય, અને ૫. અપરિગ્રહ. શ્રમણનાં વ્રત મહાવ્રત કહેવાય છે, જ્યારે શ્રાવકના વ્રત અણુવ્રત કહેવાય છે. શ્રમણએ આ વ્રતનું ચુસ્ત પાલન કરવાનું રહે છે, જ્યારે શ્રાવકેએ આ વ્રતનું પાલન એટલું ચુસ્તપણે કરવાનું હેતું નથી. સાધુ, શ્રમણ, ભિક્ષુ, મુનિ, નિગ્રંથ, અનગાર, સયત, વિરત વગેરે શબ્દ સમાનાથી છે; જ્યારે શ્રાવક, શ્રાદ્ધ, ગૃહસ્થ, ઉપાસક, દેશવિરત, સીગાર, અણુવ્રતી, દેશસયત વગેરે શબ્દો સમાનાથી છે. કારનોra રાવરહિત ક્રાથffજ તિ સાધુ: અર્થાત સ્વહિત અને પરહિતનાં કાર્યો જે કરે તે સાધુ છે. “શ્રાવક' શબ્દ શ્રવણ અર્થવાળા “” ધાતુ પરથી ઉદ્ભવેલ છે અને તેને અર્થ “આત્મકલ્યાણ માર્ગનું રસપૂર્વક શ્રવણ કરે તે” એવો થાય છે. શ્રમણ-સાધુજન હિંસા વગેરેને સંપૂર્ણતર ત્યાગ કરે છે. તેથી તેમના વ્રત મહાવ્રત કહેવાય છે. સાધુઓના સર્વવિરતિ અર્થાત્ સર્વત્યાગ રૂપ મહાવ્રત પાંચ છેઃ ૧. સર્વપ્રાણુતિપાત-વિરમણ વ્રત-અહિંસા વ્રત ૨. સર્વમૃષાવાદ-વિરમણ વ્રત-ન્સત્ય વ્રત, ૩. સર્વઅદત્તાદાન-વિરમણ વ્રત-અસ્તેય વ્રત, ૪. સર્વમૈથુન-વિરમણ વ્રત-બ્રહ્મચર્ય વ્રત, ૫. સર્વપરિગ્રહ-વિરમણ વ્રત -અપરિગ્રહ વ્રત. આ પાંચ મહાવ્રતોનું પાલન એ સાધુ જીવનની સાધના છે. ગૃહસ્થ આ વ્રતોનું પાલન મર્યાદિતપણે કરવાનું હોવાથી ગૃહસ્થનાં આ વ્રત અણુવ્રત કહેવાય છે અને આ મર્યાદા સૂચવવા “સર્વ'ને બદલે “સ્થળ” શબ્દ તેમની સાથે જોડવામાં આવે છે. અહિંસા સર્વ વ્રતમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહિંસા જેન નીતિશાસ્ત્રનું હાઈ છે. અહિંસાનું જેટલું સૂક્ષ્મ વિવેચન અને આચરણ ન પરંપરામાં જોવા મળે છે તેટલું ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. આગળ દર્શાવ્યું છે તેમ જૈન દર્શન Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈનદ ચેતનાના સાતત્યમાં માને છે અને દર્શાવે છે કે માનવીને કાઈપણ જીવ (એકેન્દ્રિય જીવ)ની (આધ્યાત્મિક) પ્રગતિમાં અંતરાય નાખવાના અધિકાર નથી. પ્રત્યેક આત્માં તાત્ત્વિક દૃષ્ટિએ સમાન છે. પ્રાણીમાત્ર સુખ-દુ:ખ અનુભવે છે. વ્યક્તિમાત્રને જીવન-મૃત્યુની પ્રતીતિ થાય છે. જીવમાત્ર જીવવા ચાહે છે. વાસ્તવમાં કોઈ વ્યક્તિ મૃત્યુ ઇચ્છતી નથી. જીવમાત્રને જીવન, સુખ, અનુકૂળતા, મૃદુતા, સ્વાતંત્ર્ય, લાભ પ્રિય હોય છે, જ્યારે મૃત્યુ, દુ:ખ, પ્રતિકૂળતા, કઠારતા, પરત ંત્રતા, હાનિ, અપ્રિય હોય છે; આથી જૈન મતે મન-વચન-કાયા દ્વારા કાઈને સંતાપ ન આપવા એ જ સાચી અહિંસા છે. અહિંસાને કેન્દ્રમાં રાખીને સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના વિકાસ થયો છે. આમાં વ્યક્તિ અને સમાજ બંનેનું હિત સમાયેલુ છે વૈયક્તિક ઉત્થાન અને સામાજિક પ્રગતિ માટે અસત્યના ત્યાગ, અનધિકૃત વસ્તુનુ અગ્રહ તથા સ ંયમનું પરિપાલન આવશ્યક છે. આના અભાવમાં અહિંસાના વિકાસ શકય નથી. આ બધાની સાથે અપરિગ્રહણ પણ અત્યાવશ્યક છે. પરિગ્રહ આત્મવિકાસના ધાર શત્રુ છે. પરિગ્રહ આત્મપતન નાતરે છે. પરિગ્રહ એટલે જ પાપને સંગ્રહ. પરિગ્રહવૃદ્ધિ આસક્તિ-વૃદ્ધિ કરે છે. જેટલી આસક્તિ વધે છે તેટલી હિંસા પણ વધે છે, હિંસા માનવસમાજમાં વિષમતા ઉત્પન્ન કરે છે. આનાથી આત્મપતન પણ થાય છે. અપરિગ્રહ વૃત્તિ અહિંસામૂલક આચારના સમ્યક્ પાલન માટે અનિવાર્યું છે. હિંસા-અભાવ, હિંસા-ત્યાગ, પ્રાણાતિપાત વિરમણ વ્રતનેા નિષેધાત્મક ભાગ છે અને રક્ષણ, અનુક ંપા, પાપકાર વગેરે તેનું વિધેયાત્મક રૂપ છે. હવે આપણે સાધુઓના મહાવતા એકપછી એક વિગતવાર જોઈએ: (૧) સવ પ્રાણાતિપાત વિરમણ કે અહિંસા મહાવ્રત પ્રાણ+અતિપાત+વિરમણ એટલે (પ્રાણીએના) પ્રાણ લેવાથી દૂર રહેવુ અર્થાત્ હિંસાના ત્યાગ કરવા. મન-વચન-કાયા દ્વારા કાઈપણ જીવ (સ્થૂળ-સૂક્ષ્મ, ચર–અચર)ને હિ ંસા કે હાનિ કરવી-કરાવવી-અનુમાવી નહીં એવું અહીં કહેવામાં આવ્યું છે. આ રીતે હિ ંસાના અર્થ માત્ર શારીરિક ઈજા થતા નથી, પર ંતુ તેમાં માનસિક અને વાચિક ઈજાના પણ સમાવેશ થાય છે. જ્યારે જૈન સાધુ-સાધ્વીએ અહિંસાવ્રત લે છે ત્યારે તેઓ તેને સંપૂર્ણ રીતે અનુસરવા અને કાઈપણ જીવને મનસા વાચા-કણા ઈજા પહોંચાડવાથી દૂર રહેવા પ્રયાસ કરે છે. તેઓ જીવકાયની હિંસાના સ ંપૂર્ણ ત્યાગ કરે છે. ત્રણ ગુપ્તિ : અહિંસા માટે ત્રણ સિદ્ધાંતા આવશ્યક છે. આ ત્રણ સિદ્ધાંતા ત્રણ ગુપ્તિએ કહેવાય છે જે નીચે મુજબ છેઃ Page #160 -------------------------------------------------------------------------- ________________ જેન નીતિશાસ્ત્ર ૧૫૧ ૧. મનેગુતિ એટલે દુષ્ટ વિચારે (હિંસા, કપટ વગેરે)થી મનને રોકવું. ૨. વચનગુતિ એટલે વાણીમાં સંયમ રાખ. ૩. કાયગુપ્તિ એટલે કાયા પર નિયંત્રણ કરવું. અન્ય મહાવ્રતો પણ આ ત્રણ ગુપ્તિઓના સંદર્ભમાં સ્વીકારવાના છે. સર્વ મહાવ્રતાને પાયે અહિંસાનું મહાવ્રત છે એ આપણે યાદ રાખવું જોઈએ. આ ગુપ્તિઓ સાધુ જીવનનું પ્રધાનલક્ષણ છે. સાધુ ધર્મ વિશ્વબંધુત્વનું વ્રત છે. પાંચ સમિતિએ સાધુજનેનું આચરણ સંપૂર્ણ રીતે અહિંસક હેવું ઘટે. પ્રાણાતિપાત વિરમણની સુરક્ષા માટે નીચેની પાંચ સમિતિઓ છે." ૧. સમિતિ : ઈર્યાસમિતિ એટલે ગમનાગમન સંબંધી સાવધાની અર્થાત જીવ જતુને હાનિ-ઈજા ન થાય એ રીતે માર્ગમાં ચાલતી વેળાએ સાવધાનીપૂર્વક જોઈને ચાલવું. ૨. ભાષાસમિતિઃ ભાષાસમિતિ એટલે વાચિક ઈજા નિવારવા વાણી પર સંયમ અર્થાત બરાબર વિચારીને સત્ય, નિર્દોષ અને ઉપયોગી વચન બોલવું. ૩. એષણ સમિતિઃ એષણ સમિતિ એટલે મુનિમહારાજેએ ગોચરી (ભિક્ષા) ગ્રહણ કરતી વેળાએ ખેરાક-પાણી-વસ્ત્ર ખાસ પોતાના માટે ન બનાવ્યા હોવાની કાળજીપૂર્વક તપાસ. તેમણે નિર્દોષ અને પરિમિત ભિક્ષા તથા અ૯પ વસ્ત્રાદિ ઉપકરણ લેવાં જોઈએ. ૪. આદાન-નિક્ષેપણ સમિતિઃ આદાન એટલે લેવું અને નિક્ષેપણુ એટલે મૂકવું. આદાન-નિક્ષેપણુ એટલે સંયમી જીવનને ઉપયોગી સાધન (વસ્ત્ર, પાત્ર વગેરે) સૂક્ષ્મ જીવોને હાનિ ન થાય તેવી સાવચેતીપૂર્વક લેવા-મૂકવાં. ૫. ઉત્સગ કે પરિઠાપના સમિતિઃ ઉત્સર્ગ એટલે અનાવશ્યક ચીજવસ્તુઓને કાળજીપૂર્વક ત્યાગ. પરિષ્ઠાપના એટલે નાખવું. મળ, મૂત્ર, લેમ કે એવી કઈ પણ ત્યાજ્ય વસ્તુ કોઈને દુઃખરૂપ ન થાય તેવું સ્થાન જોઈ ઉપગપૂર્વક નાખવી. ઉપરોક્ત પાંચ સમિતિઓ સાધુજનને અહિંસામાર્ગને અનુસરવામાં સહાયભૂત થાય છે અને દર્શાવે છે કે સાધુજીવન સર્વે સંજોગે હેઠળ દૃષ્ટાંતરૂપ બની રહેવું જોઈએ. સાધુના આચાર-વિચારની ઉગ્રતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેને હેતુ રાગ-દ્વેષ બંને ટાળવાને છે. સાધુજન રાગ-દ્વેષથી આગળ વધીને અહિંસાનું આચરણ કરે ત્યારે તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. * સંતબાલજી (અનુ.), ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૪, પૃ. ૨૧૭-૨૧૮. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જૈનદર્શન (૨) સમૃષાવાદવિરમણ કે સત્ય મહાવ્રત: સર્વવિરત (સર્વ ત્યાગ) શ્રમણ મૃષાવાદને પણ સર્વથા ત્યાગ કરે છે. અસત્ય હિંસા વગેરે દોષોનું જનક છે એમ સમજીને તેઓ કદીપણું અસત્ય વચનને પ્રયોગ કરતા નથી. તેઓ હંમેશાં નિર્દોષ, મૃદુ, સ્પષ્ટ વાણીને ઉપયોગ કરે છે. મન-વચન-કાયા દ્વારા ક્રોધ, લોભ, ભય કે મશ્કરીમાં પણ તેમણે અસત્ય બોલવું, બેલાવવું, અનુમેદવું ન જોઈએ. સત્ય બોલવું આવશ્યક છે, કારણ કે અસત્ય કહેવાથી અન્યને માનસિક આઘાત-ઈજા પહોંચે છે. સત્ય પ્રતિ દુર્લક્ષ કરીને અહિંસાનું આચરણ અશક્ય છે. અસત્ય વાણી દ્વારા વાચિક હિંસાનું આચરણ થાય છે અને આથી અન્યની લાગણી દુભાય છે. સંક્ષેપમાં, સાધુજને ક્રોધ વ. કષાયોને ત્યાગ કરીને સમભાવ ધારણ કરીને વિચાર અને વિવેકપૂર્વક સંયમિત સત્ય ભાષાને પ્રયોગ કરવો ઘટે, સદષ, કઠોર જીવને કષ્ટદાયક ભાષા વધી ધટે. સત્યવ્રતની પાંચ ભાવનાઓ * નીચે મુજબ છે : ૧. વાણીવિવેક એટલે કે સમજીને-વિચારીને ભાષા પ્રયજવી. ૨. ફોધત્યાગ અર્થાત ગુસ્સો ન કરવો. ૩. લભત્યાગ અર્થાત્ લાલચમાં ન ફસાવું. ૪. ભત્યાગ અર્થાત નિર્ભય-નિર્ભિક બનવું. ૫. હાસ્યત્યાગ અર્થાત મજાક મશ્કરી ન કરવા. આ અને આવા પ્રકારની અન્ય ભાવનાઓ સત્યવ્રતનું રક્ષણ કરે છે. (૩) સવઅદત્તાદાન વિરમણ કે અસ્તેય મહાવત : અદત્તાદાન વિરમણ એટલે ન આપેલી વસ્તુ (અદત્ત) ગ્રહણ (આદાન) ન કરવી. આ વ્રતયુક્ત શ્રમણ કોઈપણ નહિ આપેલ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેઓ અનુમતિ વિના એક તૃણને ઉઠાવવાને પણ સ્નેય અર્થાત્ ચેરી સમજે છે. કેઈપણ પડી ગયેલ, ભૂલાઈ ગયેલ, રાખવામાં આવેલ કે અજ્ઞાત માલિકની વસ્તુને સ્પર્શ પણ તેમને માટે નિષિદ્ધ છે. જરૂરિયાત હોય ત્યારે તેઓ માલિકની અનુમતિથી અથવા તે એગ્ય વ્યક્તિ દ્વારા અપાયેલ વસ્તુને ગ્રહણ કરે છે કે તેને ઉપયોગ કરે છે. જેવી રીતે તેઓ પોતે અદત્તાદાનનું સેવન કરતા નથી તેવી જ રીતે તેઓ અન્ય દ્વારા આ કરાવતા પણ નથી અને કરનાર-કરાવનારનું સમર્થન પણ કરતા નથી. * આચારાંગ, ૨-૩. Page #162 -------------------------------------------------------------------------- ________________ જેન નીતિશાસ્ત્ર ૧૫૩ આ વ્રત મન-વચન-કાયા દ્વારા કોઈપણ વ્યક્તિની માલમિલકતની ચોરી કરવા -કરાવવા-અનુમોદવા પર પ્રતિબંધ ફરમાવે છે, કારણ કે આમ કરતા અન્ય વ્યક્તિને માનસિક ઈજા પહોંચતાં હિંસા પરિણમે છે અસ્તેય વ્રત આ રીતે અહિંસા પર આધારિત છે. અસ્તેય વ્રતના રક્ષણ અને દઢતા માટે પાંચ ભાવનાઓ નીચે મુજબ છેઃ ૧. જોઈ વિચારીને વસ્તુની યાચના કરવી. ૨. આચાર્ય વગેરેની અનુમતિ લઈને ભેજન કરવું. ૩. પદાર્થ મર્યાદિત પ્રમાણમાં સ્વીકારવાં. ૪. ફરી ફરીને પદાર્થોને મર્યાદિત કરવા. ૫. સાધર્મિક (સાથી શ્રમણ) પાસેથી મર્યાદિત પ્રમાણમાં વસ્તુઓની યાચના કરવી. (૪) સમૈથુન વિરમણ કે બ્રહ્મચર્ય મહાવત : શ્રમણ માટે મૈથુનને સંપૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેમને માટે મન-વચન -કાયા દ્વારા મૈથુન સેવન કરવા કરાવવા-અનુમોદવા પર નિષેધ છે. મૈથુન અધર્મનું મૂળ તથા મહાદેનું સ્થાન કહેવાય છે. આ દ્વારા અનેક પ્રકારના પાપ ઉત્પન્ન થાય છે. હિંસા વગેરે દેશે અને કલહ-સંઘર્ષવિગ્રહ ઉદ્દભવે છે. આ સર્વ સમજીને નિર્મધ મુનિ મૈથુનને સર્વથા ત્યાગ કરે છે. જેવી રીતે મરઘીના બચ્ચાને બિલાડીને હંમેશા ડર લાગે છે તેવી રીતે સંયમી શ્રમણને સ્ત્રીના શરીરને અને સંત શ્રમણીને પુરુષની કાયાને સદા ભય રહે છે. તેઓ સ્ત્રી-પુરુષના રૂપ, રંગ, ચિત્ર વગેરે જોવા તથા ગીત વગેરે સાંભળવાને પણ પાપ માને છે. જે કદાચિત એ તરફ દૃષ્ટિ જાય તે તેઓ તરત જ સાવધાન થઈને પિતાની દૃષ્ટિને પાછી ખેંચી લે છે તેઓ બાળક, યુવાન અને વૃદ્ધ સર્વ પ્રકારના નર-નારીઓથી દૂર રહે છે. એટલું જ નહીં પરંતુ તેઓ કેઈપણ પ્રકારના કામોત્તેજક કે ઈન્દ્રિયાકર્ષક પદાર્થ સાથે તેમને સંબંધ જોડતા નથી. ૧ આચારાંગ, ૨-૩. - ૨ દશવૈકાલિક, ૬. ૧૬. ૩ એ જ, ૮, ૫૪-૫૫. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈનન બ્રહ્મચર્ય વ્રત પાલન માટેની પાંચ ભાવનાએ† નીચે મુજબ્ દર્શાવવામાં આવેલ છે ૧. સ્ત્રી–કથા ન કરવી. ૨. સ્ત્રીના અ ંગાનું અવલેાકન ન કરવું. ૩. ભૂતકાલીન કામ-ક્રીડા વગેરેનું સ્મરણ ન કરવુ. ૪. પ્રમાણનુ અતિક્રમણ કરી ભોજન ન કરવુ. ૫. સ્ત્રી વગેરે સાથે બધ સ્થાનમાં ન રહેવુ. જેવી રીતે શ્રમણ માટે સ્ત્રી-કથા વગેરે પર પ્રતિબધ છે તેવી રીતે શ્રમણી (સાધ્વી) માટે પુરુષ-કથા વગેરે પર પ્રતિબંધ છે. આ અને આવા પ્રકારની અન્ય ભાવનાઓ સમૈથુનવિરમણવ્રતની સફળતા માટે અનિવાર્ય છે. (૫) પશ્ર્ચિ¢વિરમણ કે અપરિગ્રહ મહાવ્રત : સવિરત શ્રમણ માટે સપરિગ્રહ વિરમણુ પણ અનિવાર્ય છે. કોઈપણ વસ્તુના મમત્વપૂર્વકના સ ંગ્રહને પરિગ્રહ કહેવાય છે. શ્રમણુ સ્વયં આ પ્રકારના સ ંગ્રહ કરે-કરાવે-અનુમેાદે નહીં, તે સ ંપૂર્ણ રીતે અનાસક્ત અને અ િચન હોય છે એટલું જ નહીં પરન્તુ તેઓ પોતાના શરીર પર પણ મમત્વ રાખતા નથી. સ યમનિર્વાહ માટે તેઓ જે થાડા ઉપકરણ પોતાની પાસે રાખે છે તેના પર તેમનું મમત્વ હોતું નથીર આ ખાવાઈ જતા કે નાશ પામતા તેમને તેના શેક થતા નથી અને પ્રાપ્ત થતા તેના હ થતા નથી. તે તેમને માત્ર સંયમ યાત્રાના સાધનરૂપે જ કામ આવે છે. જેવી રીતે તેએ પોતાના શરીરનુ અનાસક્ત ભાવે પાલનપોષણ કરે છે તેવી રીતે પેાતાના સાધનાનું પણ નિર્મમ ભાવે રક્ષણ કરે છે. મમત્વ ૩ આસક્તિ આંરિક ગ્રંથિ છે. જે સાધક આ ગ્રંથિના નાશ કરે છે તે નિમ્ર થ કહેવાય છે. સવિરત શ્રમણ આ પ્રકારના નિ થ હોય છે. અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ નીચે મુજબ છે. 3 ૧. શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ પ્રતિ રાગ-દ્વેષરહિતના અર્થાત્ અનાસકત ભાવ, ૧ આચારાંગ, ૨. ૩. ૨ દશવૈકાલિક, ૬. ૨૦. ૩ આચારાંગ, ૨, ૩. Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૫૫ ૨. ચક્ષુરિન્દ્રિયના વિષય રૂપ પ્રતિ અનાસક્ત ભાવ. ૩. ધ્રાણેન્દ્રિયના વિષય ગંધ પ્રતિ અનાસક્ત ભાવ. ૪. રસેન્દ્રિયના વિષય રસ પ્રતિ અનાસક્ત ભાવ. ૫. સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શ પ્રતિ અનાસક્ત ભાવ. સાધુજનનું આચરણ સંપૂર્ણ રીતે અહિંસક હોવું ઘટે. સર્વ શ્રમણે ઉપક્ત. પાંચ મહાવતો, ત્રણ ગુપ્તિઓ અને પાંચ સમિતિઓનું પાલન કરે છે. ગુપ્તિમાં અસજ્યિારે નિષેધ મુખ્ય છે, જ્યારે સમિતિમાં સન્ક્રિયાનું પ્રવર્તન મુખ્ય છે.. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ ચારિત્ર્યાચાર પ્રવચનમાતા' કહેવાય છે, કારણ કે આ આથી સંવરધર્મરૂપી પુત્ર ઉત્પન્ન થાય છે અને તેનું પાલનપોષણ થાય છે. જેમ માતા પુત્ર પર વાત્સલ્ય ધરાવે છે, તે તેની કલ્યાણકારિણી છે તેમ આ આઠ વસ્તુઓ સાધુજીવનની કલ્યાણકારિણી હોવાથી શ્રમણની માતાઓ કહેવાય છે. પાંચ મહાવ્રતો પર ચારિત્ર્યનો આધાર છે તેથી તે “મૂળ ગુણ કહેવાય છે; જ્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ “ઉત્તર ગુણ કહેવાય છે. ૫. શ્રાવકાચાર અથવા પાંચ અણુવતે (Ethics for Householders) જૈન શાસ્ત્રોમાં ગૃહસ્થધર્મ શ્રાવકધર્મ પણ કહેવાય છે. ગૃહસ્થધર્મને પાળનાર પુરુષ અને સ્ત્રી અનુક્રમે શ્રાવક અને શ્રાવિકા તરીકે ઓળખાય છે. “શ્ર' (શ્રવણ કરવું) ધાતુ પરથી “શ્રાવક” શબ્દ ઉદ્ભવ્યો છે. આત્મકલ્યાણમાર્ગનું રસપૂર્વક શ્રવણ કરનાર શ્રાવક-શ્રાવિકા કહેવાય છે. જૈન દર્શનમાં મુમુક્ષુ માટે ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના તબક્કાઓમાંથી પસાર થવું આવશ્યક નથી, પરંતુ મોક્ષપ્રાપ્તિ અર્થે સંન્યસ્ત જીવનના સીધા સ્વીકારની અહીં હિમાયત થાય છે. આમ છતાં જૈન દર્શન માને છે કે ગૃહસ્થ ત્યાગમય જીવન વીતાવી શકે છે અને પોતાની જાતને સંન્યાસ-વૈરાગ્ય માટે પાંચ મહાવ્રતને આંશિક રીતે અનુસરીને તૈયારી કરી શકે છે. સર્વ જૈન પંથે –સંપ્રદાયો સ્વીકારે છે કે ત્યાગમય જીવનના આચરણ માટે શ્રાવકેએ અણુવ્રતાનું પાલન કરવું જોઈએ. અણુવતે શ્રાવકના મૂળગુણ કહેવાય છે. અણુવ્રતનું આચરણ વાસ્તવમાં શ્રાવકે માટે સંન્યાસી જીવન માટેની તાલીમ છે. અણુવ્રત એટલે મહાવ્રતને સૂક્ષ્મતમ અંશ. બીજા શબ્દોમાં, અણુવ્રત મહાવ્રત પર આધારિત સરળ સિદ્ધાંત છે. વ્રતની મર્યાદિતતા સૂચવવા માટે તેમની સાથે “સ્કૂલ” શબ્દને પ્રયોગ કરવામાં આવે છે. શ્રાવકે માટેના આ પાંચ અણુવ્રત નીચે મુજબ છે : . Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧. સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ · અહિંસા વ્રત ૨. સ્થૂલ મૃષાવાદવિરમણુ કે સત્ય વ્રત ૩. સ્થૂલ અદત્તાદાવિરમણુ કે અસ્તેય વ્રત ૪. સ્થૂલ મૈથુનવિરમણ (સ્વદાર–સ તાષ) કે બ્રહ્મચર્ય વ્રત ૫. સ્થૂલ પરિગ્રહ (કે ઇચ્છા) વિરમ અપરિગ્રહ વ્રત ૧. સ્કૂલ પ્રાણાતિપાત વરમણ કે અહિંસા વત: મહાવ્રતી મુનિ પ્રાણાતિપાત અર્થાત્ હિંસાના પૂર્ણ ત્યાગી હોય છે (પ્રમાદજન્મ કે કષાયજન્ય હિ ંસાના સર્વથા ત્યાગ કરે છે), જ્યારે અણુવ્રતી શ્રાવક કેવળ સ્થૂલ હિંસાનો ત્યાગ કરે છે, કારણ કે ગૃહસ્થ હોવાને લીધે તેને અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસા તે કરવી પડે છે. સ્થાવર જીવા (પૃથ્વીકાય, જળકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિ કાય એ એન્દ્રિય જીવા) સ્વાભાવિક ભેગ ઉપભાગરૂપ છે અને જીવનચર્યામાં તેમના સતત ઉપયોગ અપેક્ષિત છે અને તેથી ગૃહસ્થના અહિંસાત્રતમાં તેમની હિંસાને ત્યાગ શક નથી. શ્રાવક કેવળ ત્રસ (હ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય) પ્રાણીએની હિંસાના ત્યાગ કરેછે. તે નિરપરાધી સ્થળ (ત્રસ) જીવાને મન-વચન-કાયાથી ઇરાદાપૂર્વક (જાણીબૂઝીને) ન તા સ્વયં મારે છે કે ન તા અન્ય દ્વારા મરાવે છે. શ્રાવક સ્થૂળ હિંસાની સંભાવના ન હોય તેવી હર કાઈ પ્રવૃત્તિ સ્વય કરી શકે છે અથવા તે તે આવી પ્રવૃત્તિ અન્ય દ્વારા પણ કરાવી શકે છે. આ રીતે જોતાં, શ્રાવકની અહિંસા-સાધના આંશિક છે. તેનુ અહિંસાવ્રતપાલન આંશિક સ્વરૂપમાં છે. તે હિંસાના અંશતઃ ત્યાગ કરે છે. સંકલ્પી, આરંભી, ઉદ્યોગી, વિરાધી એવા સ્થૂળ હિંસાના ચાર પ્રકાશ પાડવામાં આવે છે: જૈનદર્શન (૧) કાઈ નિરપરાધ પ્રાણીની ઇરાદાપૂર્વક-જાણીબૂઝીને હિંસા કરવી એ “સપી હિસા’ છે. સંકલ્પી હિંસામાં જીવવધનું પ્રાધાન્ય છે. (૨) ઘર, દુકાન, ખેતર વગેરેના આરંભ–સમારંભમાં, રસેાઈ બનાવવી વગેરે પ્રવૃતિઆમાં યોગ્ય સાવધાની રાખવા છતાં ત્રસ વાની હિં...સા થાય છે. તે “આરલી હિંસા' છે. આરંભી હિંસામાં કાર્યોં (ગૃહનિર્માણુ કરવુ, રસાઈ બનાવવી ખેતીવાડી કરવી વ.)નું પ્રાધાન્ય રહે છે. અને આ કાર્યો કરવામાં જીવહિંસા થાય છે ખરી, પરંતુ અહીં જીવહિંસા ઇરાદાપૂર્વક કરવામાં આવતી નથી પણ કાર્યના અનુસ ંધાનમાં જીવહિંસા થવા પામે છે અને તે ક્ષતવ્ય છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જૈન નીતિશાસ્ત્ર (૩) દ્રવ્ય પાર્જન કાર્યમાં થતી હિંસા “ઉઘોગી હિંસા' છે. (૪) દુષ્ટનરાધમના હુમલાથી વિકટ પરિસ્થિતિમાં સ્વ–પર રક્ષણાર્થે વિરોધીને વધ કરવો પડે છે તે વિરોધી હિંસા” છે. આ ચાર પ્રકારમાંથી સંક૯પી હિંસા વર્જનીય છે. આરંભી અને ઉદ્યોગી હિંસા ગૃહસ્થને સ્વભાવિક રીતે જ વળગેલી છે અને કેટલીક વાર “વિરોધી હિંસાને ગૃહસ્થને આશ્રય લેવો પડે છે. આ છેલ્લા પ્રકારમાં વિરોધીને ઇરાદા પૂર્વક વધ હોવા છતાં તે ન્યાયી હેતુસર હોવાથી ગૃહસ્થના અહિંસાવ્રતમાં તેને ત્યાગ કરવામાં આવ્યો નથી. ઇરાદે ન હોવા છતાં–અજાણપણે–સાવધાની ન રાખવાને લીધે હિંસા થાય. તે તે પ્રામાદિક હિંસા થાય છે અને તે વજનીય છે. યોગ્ય સાવધાની (યનાચાર) રાખી પ્રવૃત્તિ કરનાર અહિંસક બુદ્ધિયુક્ત માણસ તેની પ્રવૃત્તિમાં હિંસા થવા છતાં તે હિંસાના દેષથી મુક્ત રહે છે. ગૃહસ્થ અહિંસાના મહાવ્રતને અંશતઃ સ્વીકારીને નીચેનાં છ વ્રતને સ્વીકારે છે : ૧. સ્વેચ્છાપૂર્વક ત્રસ જીવની હિંસા કરવી નહીં. ૨. આપઘાત કરવો નહીં. ૩. ગર્ભપાત કરવો નહીં. ૪. હિંસા કે નાશના યયુક્ત સંગઠન કે પક્ષમાં જોડાવું નહીં કે આવી. પ્રવૃત્તિઓમાં ભાગ લે નહીં. ૫. કેઈપણ વ્યક્તિને અસ્પૃશ્ય ગણવી નહીં ૬. કોઈપણ જીવ પ્રતિ ઘાતકી-કુર બનવું નહીં. ૨. સ્થળ મૃષાવાદવિરમણ કે સત્ય વ્રત શ્રાવક માટે ધૂળ મૃષાવાદ અર્થાત્ અસત્ય(જૂઠ)થી બચવું પણ આવશ્યક છે. અસત્ય વચન ન બોલવું એ આ વ્રતને નિષેધાત્મક પક્ષ છે, જ્યારે સત્ય વચન બોલવું એ તેનું વિધેયાત્મક રૂપ છે. આનાથી વ્યક્તિને સત્યનિષ્ઠ થવાનું શિક્ષણ. મળે છે, તેના જીવનમાં સચ્ચાઈ અને પ્રામાણિકતાને વિકાસ થાય છે. અહિંસાની આરાધના માટે સત્યની આરાધના અનિવાર્ય છે. જુઠી વ્યક્તિ સાચા અર્થમાં Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જેનદન અહિંસક હોઈ શકે નહીં. સાચે અહિંસાવાદી કદી પણ અસત્યનું આચરણ કરી શકતું નથી. સત્ય અને અહિંસા વચ્ચે અત્યંત ગાઢ સંબંધ છે અને તેથી -એકના અભાવમાં અન્યની આરાધના શક્ય નથી. બંને પરસ્પર પૂરક અને અન્યાશ્રિત છે. ગૃહસ્થ માટે સામાન્ય રીતે મૃષાવાદ(અસત્ય)ને સર્વથા સૂકમ ત્યાગ -શકચ નથી. પરંતુ તે સ્થૂલ મૃષાવાદને ત્યાગ અવશ્ય કરી શકે છે. જેનાથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પર વિપરીત અસર થાય અને સજાને ભેગ બનવું પડે તેને સ્થૂળ અસત્ય કહી શકાય. આ પ્રકારના અસત્યથી માનવીનું પતન થાય છે. અનેક કારણસર માનવી સ્થૂલ અસત્ય બોલે છે. પોતાના પુત્ર-પુત્રીના વિવાહ નિમિત્તે સામા પક્ષવાળા સમક્ષ ખાટી પ્રશંસા કરવી-કરાવવી, ગાય-ભેંસ–ઘોડા-બળદ વગેરે પશુઓ અને પક્ષીઓની લે-વેચ વખતે મિથ્યા પ્રશંસાને આશ્રય લેવો, ઘર-મકાન ખેતર-વૃક્ષ-બાગ વગેરે ભૂમિના સંબંધમાં અસત્ય બોલવું –બોલાવવું, અન્ય વસ્તુઓના સંબંધમાં અસત્યને આશરે લેવો, નેકરી વ. માટે અસત્યને આશ્રય લેવો, કેદની થાપણુ વગેરે પચાવી પાડી વિશ્વાસઘાત કરવા, ખાટી સાક્ષી આપવી–અપાવવી. લાંચ લેવી–આપવી, સત્યને અસત્ય કે અસત્યને સત્ય સિદ્ધ કરવા પ્રયાસ કરવો વ. સ્થૂળ અસત્યના ઉદાહરણ છે. શ્રાવક આ પ્રકારના અસત્ય બોલવા-બોલાવવાને (બે કરણ) મન-વચન-કાયા (ત્રણ યોગ) દ્વારા ત્યાગ કરે છે. ગૃહસ્થ સત્યના મહાવ્રતમાંથી નિષ્પન્ન થતા નીચેના વ્રતનું પાલન કરવાનું છે. ૧. વસ્તુઓના ખરીદ-વેચાણ વેળાએ ખેટા તોલમાપને ઉપયોગ કરે નહીં. ૨. ઇરાદાપૂર્વક પેટા નિર્ણ લેવા નહીં. ૩. કોઈ વ્યક્તિ વિરુદ્ધ બેટ દા કરવો નહીં કે ખોટી સાક્ષી આપવી નહીં. ૪. કેઈપણ વ્યક્તિની થાપણ પરત કરવા ઈન્કાર કર નહિ. ૫. કોઈપણ પ્રકારની બનાવટ-છેતરપીંડી કરવી નહી. શ્રાવકે હંમેશાં સાવધાનીપૂર્વક સત્યની આરાધના કરવી જોઈએ. ૩. સ્થૂળ અદત્તાદાન-વિરમણ કે અસ્તેય વત : અહિંસા અને સત્યના સમ્યફ પાલન માટે, અદત્તાદાન-વિરમણ અર્થાત્ અચોર્ય આવશ્યક છે. શ્રાવક માટે સૂક્ષ્મ અદત્તાદાનને ત્યાગ આવશ્યક નથી, Page #168 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ ૧૫૯ પરંતુ તેણે સ્થૂળ અદત્તાદાનના ત્યાગ તા કરવા જ પડે છે. અદત્તાદાનના અર્થ છે આપેલ ન હોય તે વસ્તુ (અદત્ત)નું ગ્રહણુ (આદાન). આને સામાન્ય ભાષામાં ચારી કહે છે. શ્રાવક માટે આવી ચેરીના ત્યાગ અનિવાય છે કારણ કે ચારી કરવાથી ગુન્હાની શિક્ષા ભાગવવી પડે છે, સમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, પ્રમાણિકતા નાશ પામે છે, પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે છે. આ પ્રકારની ચારીના ત્યાગ જ જૈન આચારશાસ્ત્રમાં સ્થૂળ અદત્તાદાન-વિરમણુ વ્રતના નામથી ઓળખાય છે. ખાતર પાડવુ, તાળુ તોડી લઈ જવુ, ટાઈને લૂંટવા, કોઈનુ` રસ્તા પર પડી ગયેલુ દ્રવ્ય ઉડાવી લેવુ, એન્નુ દેવું વધારે લેવું, કાઈના દાટેલા ધનને ટાઢી લેવુ, કાઈની થાપણુ હડપ કરી જવી, કાઈની ચીજ ચારી લેવી, મળેલ વસ્તુના માલિકના પત્તો લગાવવા કાશિશ ન કરવી કે પત્તો લાગતાં તે પરત ન કરવી વગેરે ચેરીનાં ઉદાહરણા છે. શ્રાવક ચેરીના ત્યાગ પણ સામાન્ય રીતે એ કરણ (કરવુ “કરાવવું) અને ત્રણ ચાગ (મન-વચન-કાયા) પૂર્વક જ કરે છે. ગૃહસ્થ માટે અસ્તેય-અચૌર્ય મહાવ્રતમાંથી નીચેનાં વ્રતા નિષ્પન્ન થાય છે: ૧. ચેરી કરવાના હેતુથી અન્યની માલિકીની કાઈ ચીજ વસ્તુ લેવી નહીં. ૨. ઇરાદ્યપૂર્વક ચારાયેલ ચીજ-વસ્તુ ખરીદવી નહીં ચારને ચેરી કરવામાં સહાયભૂત થવુ નહીં. ૩. કાયદા દ્વારા પ્રતિબ ંધિત ચીજ-વસ્તુએના વ્યાપાર કરવા નહીં. ૪. વ્યાપારમાં અધમ રીતરસમ-દાવપેચના આશ્રય લેવા નહી. ૫. કાઈ ટ્રસ્ટ કે સંગઠનના હોદ્દેદારની રૂએ તેની માલમિલકત કે ધન ઉચાપત કરવુ નહીં. ૪. સ્થૂલ મૈથુનવિરમણ કે સ્વદાર-સતોષ વ્રત : પોતાની ભાર્યા સિવાય અન્ય સર્વ સ્રી -કાયા-પૂર્વક ત્યાગ કરવા એ સ્વદાર–સ તાષ પરસ્ત્રી ત્યાગની વાત છે. વૈશ્યા, વિધવા અને આ વ્રતમાં નિહિત છે. સ્વદાર (સ્વપત્ની)ની જાતની કામ ચેષ્ટા હેય છે. મર્યાદિત સંગતિ એટલે ધ્યેય રાખીને સંતાનેાત્પત્તિ જેવા ઉદ્દેશથી સ્ત્રી-પુરુષ વચ્ચે થતી સંગતિ. પ્રજોત્પત્તિ સિવાય, શરીર-મન-સંકલ્પબળ વૃદ્ધિ અર્થે શારીરિક-માનસિક–આધ્યાત્મિક -ભૌતિક ઉન્નતિ માટે પણ વીના ઉપયોગ અસાધારણપણે અપેક્ષિત છે, તેમાં સાથે મૈથુન સેવનને મન-વચન કહેવાય છે. આ વ્રતમાં આ રીતે કુમારીની સંગતિના ત્યાગ પણ મર્યાદિત સંગતિ સિવાય દરેક સામાન્ય રીતે વીય રક્ષણનુ Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન સર્જનશક્તિ અને તેના ઉપયોગ અન્ય ઉચ્ચ કાર્યા (શાસ્ત્ર, સાહિત્યગ્રંથના અભ્યાસ, નિર્માણ કે અન્ય કાપયોગી સેવાકાર્યા)માં શકય છે. જેવી રીતે શ્રાવક માટે સ્વદાર–સ તાષનુ વિધાન છે, જ પ્રમાણે શ્રાવિકા માટે સ્વપતિ–સ તાના નિયમ સમજવાના છે. પોતાના ભરથાર (પતિ) સિવાય અન્ય સર્વાં પુરુષ સાથે મન-વચન-કાયાપૂર્વક મૈથુનસેવનને ત્યાગ કરવા એ સ્વપતિ –સ તાજ કહેવાય છે. શ્રાવક માટે સ્વદાર–સ તેાષ અને શ્રાવિકા માટે સ્વપતિ~સ તાષ અનિવાર્ય છે. સાધુ-સાધ્વી માટે મૈથુનના સંપૂર્ણ ત્યાગ છે, જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે મૈથુનની મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલ છે. ગૃહસ્થ માટે બ્રહ્મચર્યના મહાવ્રત પર આધારિત ત્રતા નીચે મુજબ છે: ૧. ભિચાર કે વેશ્યાગીરી (દેવિય) કરવા નહીં. ૨. કાઈપણ પ્રકારના અસ્વાભાવિક જાતીય સંભાગ કરવા નહીં. ૩. વિષયભાગથી જેમ બને તેમ વધારેમાં વધારે દૂર રહેવુ. ૧૩૦ ૪. વધારેમાં વધારે વયપ ત બ્રહ્મચર્યનું પાલન કરવું. ૫. પ્રોઢ વય પછી લગ્ન કરવા નહીં. ૫. સ્થૂલ પરિગ્રહ (કે ઇચ્છા)વિરમણ કે અપરિગ્રહ વ્રત : માનવ–ઈચ્છા પ્રસાર આકાશની જેમ અનંત છે. ઇચ્છા પર નિયંત્રણ ન કરીએ તા તે કદાપિ તૃપ્ત થાય નહીં. ઇચ્છા નિય ંત્રણુ ઈચ્છા-તૃપ્તિના શ્રેષ્ઠ ઉપાય છે. ગૃહસ્થાવસ્થામાં ઈચ્છાને સદંતર ત્યાગ શકય નથી, પરંતુ ઇચ્છાએની મર્યાદા ખચિત બાંધી શકાય છે. આને ઇચ્છા-પરિમાણુનુ નામ અપાય છે અને ઇચ્છા મર્યાદિત થતાં મમત્વ, સ ંગ્રહ કે પરિગ્રહ વૃત્તિ પણ પરિમિત થાય છે. પરિણામે શ્રાવક જે કંઈપણ ઉપાર્જન કે સ ંગ્રહ કરે છે તે કેવળ જરૂરત–સ તાષ અર્થે જ હોય છે. આનાથી તે સ તાષપ્રદ રીતે પેાતાની અને પોતાના આશ્રિતાની પરિમિત ઈચ્છાની પરિપૂર્તિ થાય છે. ધન, ધાન્ય, સેાનું, ચાંદી, ઘર, ખેતર, જમીન, પશુ વ. ભાદ્ય પદાર્થાના પરિગ્રહ દ્રવ્ય-પરિગ્રહ કહેવાય છે અને તે પદાથા પરના માહ મમત્વ ભાવ-પરિગ્રહ કહેવાય છે. દારૂપ અને બંધનરૂપ ભાવ-પરિગ્રહને શિથિલ કરવા માટે દ્રવ્યપારેત્રનું સમુચિત પરિમાણુ નક્કી કરવું આવશ્યક છે. દ્રવ્ય પરિગ્રહને અતિ સંગ્રહ પાપ છે અને તેવી ઇચ્છા ધરાવલી પણ પાપ છે. જીવનની સામાન્ય જરૂરત તથા સુખસગવડ પૂરતા દ્રવ્ય-પરિગ્રહ પરની મમતા ભાવપરિગ્રહમાં ગાય તાપણું તેવી મમતાં પાપરૂપ ગણવાપાત્ર નથી કારણ કે તે ગૃહસ્થાશ્રમની Page #170 -------------------------------------------------------------------------- ________________ જિન નીતિશાસ્ત્ર ૧૬૧ પરિસ્થિતિ સાથે અનિવાર્ય રીતે સ્વાભાવિક રીતે સંલગ્ન છે. પરિગ્રહ-મર્યાદાથી અધિક પ્રાપ્ત થતાં તેને દાન વગેરે સત્કાર્યોમાં ઉપયોગ કરવો જોઈએ. આનાથી પરિગ્રહ પરિમાણ વ્રતની સહેલાઈથી રક્ષા થાય છે અને જનહિતના કાર્યોને પણ જરૂરી પ્રોત્સાહન મળી શકે છે. પાંચમા અપરિગ્રહના મહાવ્રત પરથી શ્રાવક નીચેનાં વ્રતો અનુસરી શકે? ૧. પિતાના સ્વાભાવિક હિસ્સા કરતાં અધિક કંઈપણ ધરાવવું નહીં. ૨. લાંચરૂશ્વત અને બક્ષિસે સ્વીકારવી નહીં. ૩. મત મેળવવા-આપવા પૈસાને વ્યવહાર લેતી-દેતી કરવી નહીં. ૪. લેભવૃત્તિને વશ થઈને દર્દીની સારવાર લંબાવવી નહીં. ૧. સગાઈ અને લગ્નની બાબતોમાં ધનની માંગણી કરવી નહીં. દેખીતી રીતે શ્રાવકનાં આ અણુવ્રતો નિષેધાત્મક સિદ્ધાંતો લાગે છે, તે પણ તેમની સ્વીકૃતિ વિભિન્ન નેતિક તેમજ સામાજિક સમસ્યાનું નિરસન કરે છે. તે એક બાજુએ આત્મ-શુદ્ધિ અને આત્મસાક્ષાત્કાર પ્રેરે છે, અને બીજી બાજુએ અહિંસી, ન્યાય અને હિંમત પર આધારિત પ્રબળ ચારિત્ર્ય નિર્માણ કરે છે. જેના દર્શનના ઉપર નિર્દિષ્ટ નૈતિક સિદ્ધાંતો-શ્રમણાચાર અને શ્રાવકાચાર દર્શાવે છે કે આ તત્ત્વજ્ઞાન જીવન પ્રતિ આદર્શને વ્યાવહારિક ઉપયોગ વ્યક્ત કરે છે. આ વ્યવસ્થિત નૈતિક શિસ્ત વ્યક્તિને સામાન્ય કક્ષાથી ઊંચે ઉઠાવે છે અને તેને આચરણના અત્યંત ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દ્વારા સત્યના જ્ઞાન અને આચરણ માટે શક્તિમાન બનાવે છે. રત્નત્રયી : જૈન દર્શન સમ્યમ્ (સાચું) દર્શન-જ્ઞાન-ચારિત્ર્યના ત્રણ સિદ્ધાંત પર આધારિત છે જે રતનચી તરીકે ઓળખાય છે? (૧) ત્રિરત્નમાં સર્વપ્રથમ સભ્યમ્ દર્શન છે, કારણ કે તે વિના સમ્ય જ્ઞાન કે ચારિત્ર્ય શક્ય નથી. સમ્ય દર્શન તત્વાર્થમાં અડગ શ્રદ્ધા છે. આધ્યાત્મિક વિકાસ અર્થે જગતના પદાર્થોને યથાર્થ રીતે જાણવાની રુચિ સમ્યમ્ દર્શન છે. (૨) સભ્ય– જ્ઞાન એટલે જૈન દર્શનના ૯ પદાર્થોનું જ્ઞાન. મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન છે. (૩) સમ્યમ્ ચારિત્ર્ય જીવનમાં વાસ્તવિક અને સુસંગત તરીકે સ્વીકારેલ સત્યેનું આચરણ છે. જૈન દર્શન બંધનને સ્વીકારે છે અને બંધનમાંથી મુક્તિ જૈ. ૧૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર જેનશન પ્રાપ્ત કરવાના સાધન તરીકે વ્રતને માન્ય રાખે છે. તેથી જીવનમાં આ મહાવ્રતા કે આણુવ્રતાના આચરણને ચારિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ૬. તેરાપંથને અહિંસાવિષયક ખ્યાલ: જૈન શ્વેતાંબર સંપ્રદાયના તેરાપંથ અહિંસાની વિચિત્ર વ્યાખ્યા આપે છે અને અહિંસાને જીવરક્ષાથી જુદી પાડે છે. જ્યાં સુધી સાધુ-સાધ્વીની આચારસંહિતાને લાગેવળગે છે ત્યાં સુધી નિરપેક્ષ દૃષ્ટિબિંદુથી અહિંસાની સમજૂતીનું વિશિષ્ટ મહત્ત્વ છે. આ દષ્ટિબિંદુથી વજર્ય અને અવર્ચે હિંસા વચ્ચે કેઈ ભેદ નથી. આ રીતે, કેઇપણ સંજોગો હેઠળની હિંસા એ હિંસા જ છે. જે એકવાર આપણે સૂક્ષ્મ જીવોના અસ્તિત્વને સ્વીકારીએ તો પછી આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવોની હિંસા પણ (પછી ભલે તેને હેતુ માનવજીવનરક્ષણ હેય) અનૈતિક જ છે. નિરપેક્ષ અહિંસાની આવી સમજૂતી સામાન્ય માનવીની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરી શકે તેવી નથી. કદાચ બુદ્ધિશાળી વ્યક્તિ નિરપેક્ષ અહિંસા સ્વીકારી શકે નહીં, કારણ કે તે સૂક્ષ્મ જીવોની હિંસા કર્યા વિના તેના પિતાના જીવનનું રક્ષણ કરી શકે નહીં. પરંતુ તાવિક દૃષ્ટિએ આવી “સાપેક્ષ હિંસાને અહિંસા કહી શકાય નહીં. તેરાપંથ મુજબ પણ, વિરક્ત સાધુજન માટે નિરપેક્ષ અહિંસાનું આચરણ અનિવાર્ય છે. - તેરાપંથ અનુસાર, જે સંજોગે હેઠળ માનવીને સાપેક્ષ હિંસા આચરવી પડે અને જે આવો માર્ગ મેક્ષ માટે સહાયભૂત મનાતો હોય તે અહીં ગંભીર ક્ષતિ થાય છે. તેમના મતે, આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવન વચ્ચે ભેદ છે. માનવીએ પિતાની નિર્બળતા સ્વીકારવી જોઈએ અને તે સર્વ કાળે આધ્યાત્મિક નાતિકતાને અનુસરી શકે નહીં. નિરપેક્ષ અહિંસા ત્યાગીજન માટે જ આદર્શ બની શકે. તેરાપંથ મુજબ, નિરપેક્ષ અહિંસાને ખ્યાલ સૂક્ષ્મ છે અને માનવ વ્યક્તિઓ પ્રત્યેની દયા-અનુકંપા વચ્ચે ભેદ પાડતો નથી. તેમના મતે, જીવ-રક્ષા આધ્યાત્મિક દષ્ટિબિંદુથી અહિંસા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ જીવ-રક્ષા પ્રશંસનીય છે ખરી, પરંતુ આધ્યાત્મિક કે પારમાર્થિક દૃષ્ટિએ તેને નૈતિક ફરજ માની શકાય નહીં. તેરાપંથના અગ્રણી આચાર્ય તુલસી દયા–અનુકંપા(compassion)ની નીચે મુજબ વ્યાખ્યા આપે છે, “અનુકંપા એટલે ધાર્મિકતાથી પિતાના અને પારકાના આત્માનું રક્ષણ. વ્યાવહારિક દૃષ્ટિબિંદુથી જીવ-રક્ષાને પણ અનુકંપા માની શકાય.” * Jaina Siddhanta Dipika, p. 107. Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૩૩ પરન્તુ સામાન્ય અને આધ્યાત્મિક અનુકંપાની તુલના કરીએ ત્યારે સામાન્ય અનુકંપા અહિંસાનું લક્ષ્ય સાધવામાં અપૂરતી-અસમર્થ નીવડે છે. આ રીતે અનુ પાભાવથી પરજીવ–રક્ષા કરનાર વ્યક્તિની પ્રશંસા કરી શકાય, પરંતુ મેાક્ષને સ્થાને અનુક ંપા લક્ષ્ય તરીકે હોય તા આધ્યાત્મિક દૃષ્ટિ દુથી આવું કા અનૈતિક છે. અનુક પાભાવથી પ્રેરાઈને જીવરક્ષા અહિંસા સિવાયનાં અન્ય સાધના (દા. ત. ખાટકીને પૈસા આપીને બકરીના જીવની રક્ષા) દ્વારા પણ કરી શકાય. આવી પરિસ્થિતિમાં, અનુક પાને મેાક્ષસહાયક કહી શકાય નહીં, કારણ કે ત્યાગીજન પૈસા રાખી શકે નહીં કે તે અન્યને પૈસા આપી શકે નહીં, પરંતુ ધનને બદલે અહિંસાના ઉપદેશ દ્વારા જો તે ખાટકી (કસાઈ)નું હૃદય પરિવર્તન કરી શકે તો આત્માના -રક્ષણુ દ્વારા પ્રેરાયેલ આવું કાર્ય જીવરક્ષા પણ પ્રેરશે. આ સિદ્ધ કરે છે કે આધ્યાત્મિક અને પારમાર્થિક દૃષ્ટિબિંદુથી આત્મરક્ષા જીવરક્ષા કરતાં વધારે ઢિયાતી છે—ઉત્કૃષ્ટ છે. સાધુજનના આચરણને નિસ્બત છે ત્યાં સુધી જીવરક્ષા પ્રત્યેની ઉદાસીનતાને અમુક અંશે વ્યાજબી ગણી શકાય. તેનુ લક્ષ્ય મેાક્ષ છે અને તેથી તેણે ઇષ્ટ-અનિષ્ટથી તેમજ વા પ્રત્યેના રાગ-દ્વેષથી સંપૂર્ણત: મુક્ત થવુ જોઈએ. જૈન મતે, સત્ય તેમજ દુષ્કર્મ અને બંધનના કારણ છે. તેરાપંથ આ ઉદાસીનતા પર વધારે ભાર મૂકે છે અને જીવરક્ષાને વ્યાવહારિક અનુકંપા જ માને છે. જીવરક્ષાને ગૌણ માનીને આપણે જૈન તાત્ત્વિક પાસાનું સમર્થન કરી શકીએ, પર ંતુ આ ફરજને માત્ર' વ્યાવહારિક કહીને અને આ જવાબદારીનું સંક્રમણ માત્ર ગૃહસ્થ પર કરીને તેરાપંથ આધ્યાત્મિક ઉદાસીનતા પર વધુ પડતા ભાર મૂકે છે. તેઓ ભૂલી જાય છે કે જીવરક્ષા કરતી વેળાએ પણ ત્યાગીજન વિરક્ત, રાગ–રહિત રહી શકે અને આ રીતે આત્મરક્ષાની જેમ જીવરક્ષાનું પણ આધ્યાત્મિક અનુક પામાં સંક્રમણુ કરી શકાય. આ રીતે ભગવદ્ગીતાના સ્થિતપ્રજ્ઞની જેમ જૈન સાધુ જીવરક્ષા કરતી વેળાએ તટસ્થ રહી શકે અને કમની જંજીરના પ્રભાવમાંથી મુક્ત રહી શકે. વૈરાગ્ય-ઉદાસીનતા-પર વધુ પડતુ લક્ષ કન્દ્રિત કરીને તેરાપંથ એ હકીકતનુ વિસ્મરણ કરે છે કે આત્મરક્ષાની જેમ જ જીવરક્ષાનુ આચરણ પણુ કાઈપણ ફળની અપેક્ષા વિના શકત્ર છે. જૈન તત્ત્વજ્ઞાન આત્મરક્ષા તેમજ જીવરક્ષા બંનેની હિમાયત કરે છે. આત્મરક્ષા. જૈન તત્ત્વજ્ઞાનના તાત્ત્વિક પાસાં પર ભાર મૂકે છે, જ્યારે જીવરક્ષા નૈતિક પાસાની મહત્તાને ભવ્ય બનાવે છે. તેથી જીવરક્ષા તેમજ આત્મરક્ષા અને ત્યાગીજન માટે સમાન મહત્ત્વ ધરાવે છે અને આ બંનેને સમન્વય જૈન દર્શનને નૈતિક-તાત્ત્વિક દન હોવાનું સિદ્ધ કરે છે. અહિંસાના અર્થમાં Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈનદાન. પ્રાણીજીવની રક્ષા અભિપ્રેત હોવાથી જ જૈન શ્રાવક-શ્રાવિકાઓ પશુપ`ખીઓને ખારાક-ચણુ-પાણી આપે છે અને ધાયલ પશુપક્ષીઓની શુશ્રુષા કરે છે. આ રીતે અહિંસા અને અનુકંપા–ધ્યા–ને સમાનાથી માનવામાં આવે છે. ૧૬૪ અહિંસા સર્વોપરી ક્રૂરજ-તવ્ય છે અને અહિંસા નિષેધક પ્રત્યય હાવાનું જણાય છે, પરંતુ જ્યારે આ મહાન આદર્શનું આચરણ જીવનમાં વ્યાવહારિક રીતે કરવામાં આવે છે ત્યારે તે નિષેધક ધારણથી વિશેષ કંઈક હોવાનુ સિદ્ધ થાય છે. સંપૂર્ણ અહિંસાનું આચરણુ મુશ્કેલ જ નહીં, પરંતુ અશકય પણ છે. આમ, અહિંસાના માર્ગ સરળ નહીં પરંતુ અત્યંત કષ્ટપ્રદ–કઠિન અને જટિલ છે. અહિંસાના અર્થ અન્ય જીવાને હાનિ નહીં. એટલેા જ નથી પરંતુ તે અન્યની સક્રિય સેવા પણ સૂચવે છે. જૈન દનમાં સર્વ વ્યક્તિગત બાબતમાં અહિંસાના સિદ્ધાંતના આચરણ પર ભાર મૂકે છે તા પણ એ સ્પષ્ટ છે કે તેનુ લક્ષ્ય માનવતાનુ કલ્યાણ અને સામાજિક પ્રગતિ છે. ૭. કના સિદ્ધાંત (Jaina Doctrine of Karma) ૧. પ્રાસ્તાવિક વિશ્વ સુસ ંબદ્ધ તંત્ર છે-જીવંત વ્યવસ્થા છે, અતંત્ર-અવ્યવસ્થા નથી. તે પરસ્પર સંકલિત તત્ત્વા-વસ્તુઓ-ની વ્યવસ્થા (રચના) છે, અસ કલિત વસ્તુઓને ઢગ નથી. તેથી જ પ્લેટા યથાર્થ રીતે કહે છે, પ્રત્યેક વસ્તુને અન્ય વસ્તુએથી અલગ પાડવામાં આવે, તા સર્વ વાચાની સદ ંતર નાશ થાય.' વસ્તુમાત્ર વિશ્વના શેષ ભાગ સાથે એવી રીતે સંકળાયેલ છે કે જો આપણે તેનુ સ્વરૂપ જાણી શકીએ તા આપણે સારાયે વિશ્વને પણ જાણીએ. જૈન દર્શન અનુસાર, વિશ્વાઈ બાહ્ય આધ્યાત્મિક સત્તા દ્વારા એકત્રિત કરેલ સમૂહ નથી પર ંતુ તે તેના બંધારણમાં અંતર્ગત અમુક નિશ્ચિત નિયમેાને આધીન એવી વ્યવસ્થા સ્વયં છે. B વિશ્વના વ્યવસ્થિત સ્વરૂપની અભિવ્યક્તિની એક રીત સાત્રિક કાર્ય કારણને નિયમ છે. આ નિયમ મુજબ, પ્રત્યેક ઘટનાને કારણ હોય છે. વસ્તુમાત્ર જેને પ્રારંભ છે તેને કારણ હોવુ જોઈએ ઘટનાએ આત્મસાત્ નહીં પરં તુ કારણવશાત્ બને છે. શૂન્યતામાંથી ૐ ઈ ઉદ્ભવતું નથી. કારણવિહાણી ઘટનાએ અશકય છે. આકસ્મિક ઘટનાએ વાસ્તવમાં આપણા મર્યાદિત Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૬૫ જ્ઞાનને લીધે આપણુથી અજ્ઞાત એવા કેઈક નિશ્ચિત કારણનું પરિણામ છે. સર્વ ઘટનાઓ કાર્યકારણની સાર્વત્રિક શૃંખલા દ્વારા સંબંધિત છે. કાર્યકારણના સાર્વત્રિક સિદ્ધાંતના પ્રભાવ હેઠળ ભાગ્ય કે અકસ્માત માટે કેઈ અવકાશ નથી. વિજ્ઞાન અને તત્વજ્ઞાનને હેતુ ઘટનાના કારણ અને પરિસ્થિતિની શોધ કરવાનું છે. કાર્યકારણ નિયમ સર્વ નિયમમાં અત્યંત વ્યાપક અને સર્વસંમત નિયમ છે. અમુક ઘટનાઓ અમુક પરિસ્થિતિઓમાં (અન્યમાં નહીં) નિયમિત રીતે ઉર્દૂભવે છે. કાર્યકારણને સાર્વત્રિક સિદ્ધાંત વિશ્વમાં કાર્યરત છે. ઘટનામાત્ર (સ્થૂળ કે સૂક્ષમ) આ સાર્વત્રિક કાર્યકારણના નિયમ દ્વારા નિયંત્રિત થાય છે. પ્રકૃતિનાં સર્વ પરિબળ (ભૌતિક કે મને વૈજ્ઞાનિક) આ નિયમને અનુસરે છે. શરીર, વાણું કે મનની પ્રત્યેક પ્રવૃત્તિ કાઈક પરિબળ કે શક્તિ (જે તેનું કારણ છે તે)નું કાર્યા–પરિણામ છે. કાર્ય અને કારણ સાપેક્ષ પદે છે. કોઈ એક સંદર્ભમાં કઈક કારણનું પરિણામ હોય તેવી ઘટના અન્ય કઈક સંદર્ભમાં અન્ય કોઈક પરિણામનું કારણ બને છે અને આ રીતે આ હારમાળા તેના ક્ષેત્રને વિસ્તારે છે. ભારતીય તત્ત્વચિંતનમાં કર્મસિદ્ધાંત અત્યંત મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત છે. “વાવે તેવું લણે અને કરે તેવું પામે” એ ઉક્તિનું તાત્પર્ય આ જ છે. ચાર્વાક સિવાય અન્ય સર્વ ભારતીય દર્શને કર્મ-સિદ્ધાંત સ્વીકારે છે. ભારતની આ સર્વ તાત્વિક અને નૈતિક પદ્ધતિએ માનવ-જીવનની ઘટનાઓની સમજ અર્થે કર્મના સિદ્ધાંતને ઉપયોગ કાર્યકારણના નિયમ તરીકે કરે છે, પરંતુ જૈન દર્શનમાં તે તેની ચરમ સીમાએ પહોંચે છે અને અદ્વિતીય સ્વરૂપ ગ્રહણ કરે છે. જૈન દર્શન કમ-સિદ્ધાંતનું સુવ્યવસ્થિત, સુસંબદ્ધ અને સર્વાગસંપૂર્ણ નિરૂપણ કરે છે જે અન્યત્ર દુર્લભ છે. અહીં તે આત્મનિર્ભર, સ્વયંપૂર્ણ પદ્ધતિ છે. તે ઈશ્વરના નિયંત્રણ હેઠળ નથી. જીવન અને ચેતનાની ધટનાઓ જડત કે શક્તિની ઘટનાઓ સમાન નથી. -શુદ્ધ ભૌતિક પ્રવૃત્તિમાં, જડ પદાર્થોમાં ઉમેરા દ્વારા વૃદ્ધિ થાય છે જે માત્ર રાસાયણિક નિયમનું પરિણામ છે. (૧) જ્યારે ચેતનતત્ત્વ શરીરમાં હોય તેવાં તો સિવાયનાં બાહ્ય તો ગ્રહણ કરે છે અને તેમના સ્વરૂપમાં પરિવર્તન કરે છે અને તેના પોતાના દેહ સાથે તેમને સંમિલિત કરે છે. (૨) તદુપરાંત જીવંત વ્યક્તિઓ સ્વયં તેમની સંતતિઓમાં પુનર્જીવિત થાય છે. જડતવ (પુલ) આ લક્ષણ ધરાવતું નથી. જૈન દર્શન મુજબ, જીવ વાસ્તવિક અને અસંખ્ય છે. પ્રત્યેક જીવ અન્ય જીવોથી ભિન્ન એવી વિશિષ્ટ લાક્ષણિકતાયુક્ત છે. જે સિદ્ધાંત આપણને આપણી વ્યક્તિગત લાક્ષણિકતાઓની કઈક સમજુતી અર્થાત્ આપણી વર્તમાન Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈનના વ્યક્તિમતાના ઘટકાના કાઈક સતાષપ્રદ ઉત્તર આપે છે અને જે આ ઘટકાના ઉદ્ભવની સમજૂતી કાઈક ભૂતકાલીન પરિબળાના પરિણામ તરીકે દર્શાવે છે તે સિદ્ધાંત કર્મના સિદ્ધાંત' તરીકે સુપ્રસિદ્ધ છે. કમ'ના સિદ્ધાંત ક્રિયા અને પ્રતિક્રિયા (ક્રિયાની પ્રતિક્રિયા)ના નિયમ છે. તે વર્તન અને આંતરનિરિક્ષણના સ્વરૂપમાં દૃષ્ટિગાચર થતી આપણી ક્રિયા અને પ્રતિક્રિયાઓનુ અર્થઘટન કરે છે. સારી. ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક નિષ્પન્ન થાય છે જ. વ્યક્તિએ અન્યને કરેલ અન્યાય તેને કાઈક રીતે કઈકને કઈક દ્વારા અચૂક પરત મળે છે જ. ૧૬૩ (૨) કમ એટલે શુ? કના વિવિધ અર્થ અને 'ક' માટેના અન્ય શબ્દપ્રયાગા ૧. કમ્ ના શાબ્દિક અર્થ કાઈ કાર્ય, ક્રિયા કૅ પ્રવૃત્તિ એવા થાય છે.. અર્થાત્ વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ, જે કંઈ કરવામાં આવે છે તે (દા.ત. ખાવુંપીવું, ચાલવુ –દોડવુ, હસવું–રાવું વગેરે) ‘ક' કહેવાય છે. ૨. વ્યવહારમાં કામધ ધા કે વ્યવસાયને કર્મ' તરીકે એળખવામાં આવે છે.. ૩. કર્મકાંડી મીમાંસામાં યજ્ઞ વગેરે ધ્યિાએ કમ' તરીકે ઓળખાય છે. ૪. સ્મૃતિકાર વિદ્વાના ૪ વર્ણ અને ૪ આશ્રમેાનાં કર્તવ્યોને ' કહે છે. ૫. પુરાણુ ધાર્મિક ક્રિયા (વ્રત, નિયમ વગેરે)ને કર્મારૂપ માને છે. ૬. વ્યાકરણશાસ્ત્રમાં કર્તા પેાતાની ક્રિયા દ્વારા જેને પ્રાપ્ત કરવા ચાહે છે અર્થાત્ કર્તાની પ્રવૃત્તિનુ ફળ જેના પર પડે છે તેને કર્મ' કહે છે. ૭. ન્યાયશાસ્ત્રમાં ઉત્સેપણુ, અપક્ષેપણુ, આકુંચન, પ્રસરણ તથા ગમન એમ પાંચ પ્રકારની ક્રિયાઓને માટે કર્મ' શબ્દના ઉપયોગ થાય છે. ૮. યાગદર્શનમાં સંસ્કારને વાસના, અપૂર્વ કે કમ કહેવામાં આવે છે. ૯. બૌદ્ધદર્શીનમાં જીવનની વિચિત્રતાના કારણને ‘કમ' કહેવામાં આવે છે. જે વાસનારૂપ છે. ૧૦. જૈન દર્શનમાં રાગ-દ્વેષાત્મક પરિણામ અર્થાત્ કાયને ‘ભાવક’ તથા કાણુ વર્ગના પુદ્ગલ જે કષાયને લીધે ચેતનતત્ત્વ સાથે એકરૂપ થાય છે તેને દ્રવ્યકમ' કહેવામાં આવે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર જૈન દર્શન કર્મ' શબ્દના પ્રયાગ જે અમાં કરે છે તેના જેવા અર્થમાં અન્ય દના માયા કે અવિદ્યા (વેદાંત), અપૂર્વ (મીમાંસા), વાસના અને વિજ્ઞપ્તિ (બૌદ્ધ), ધર્મ-અધર્મ (ન્યાય), અદૃષ્ટ (જૈશેષિક), આશય (સાંખ્ય-યોગ) જેવા શબ્દોના ઉપયાગ કરે છે. (૩) જૈન સાહિત્યમાં કવાદ જૈન કમ વાદ અંગે અનેક આગમેતર સ્વતંત્ર ગ્રંથ ઉપલબ્ધ છે જ. ઉપલબ્ધ આગમ-સાહિત્યમાં કમના સિદ્ધાંતના મૂળભૂત મુદ્દાઓ પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યે છે. અલબત્ત, આ ત્ર થામાં કવિષયક અનેક બાબતા અ ંગે ચર્ચાવિચારણા કરવામાં આવી નથી. આચારાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રાપ્તિ (ભગવતીસૂત્ર), પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનસૂત્રમાં આ સિદ્ધાંત અંગે વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય છે. ૧૩૭ (૪) ક–સિદ્ધાંતના હેતુઆ ૧. દરેક ક્રિયા નિશ્ચિત રીતે ફળ-પ્રદાન કરે છે. ફળ-પ્રદાન કરતી ન હોય એવી કાઈ ક્રિયા નથી. આ કાર્ય કારણ ભાવ કે કમ –ફળ ભાવ તરીકે ઓળખાય છે. કમ અને ફળ વચ્ચે વિભાજ્ય સબંધ છે. ૨. કાઈ ક્રિયાનું ફળ જીવને વર્તમાન જીવનમાં ન મળે તેા, તેને માટે ભાવિ જીવન અનિવાર્ય બની રહે છે. ૩. આત્મા કર્મના કર્તા અને ભોક્તા બને છે અને તે જ એક ભવ (જન્મ)માંથી અન્ય ભવમાં જાય છે. કાઈક ને કાઈક ભવના માધ્યમ દ્વારા જ તે પોતે પૂર્વે કરેલાં કર્મી ભાગવે છે અને નવાં કર્માં બાંધે છે. આ કર્મ–પર પરા –ભંગ કરવાનું પણ તેનામાં સામર્થ્ય છે. ૪. જન્મગત વ્યક્તિભેદ કર્મ જન્ય છે, વ્યક્તિના વ્યવહાર અને સુખદુ:ખમાં દૃષ્ટિગોચર થતી અસમાનતા પણ કર્મજન્ય છે. ૫. જીવ સ્વયં ક બંધ તથા ક ભાગના અધિષ્માતા છે. આ સિવાયના જેટલા હેતુએ દૃષ્ટિગોચર થાય છે તે સર્વે સહકારી કે નૈતિક જ છે.* ડૉ. મહેતા મેાહનલાલ, જૈન ધર્મદર્શન, પૃ. ૪૧૪. Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન (૫) જૈન દર્શનમાં કર્મનું સ્વરૂપ સમગ્ર વિશ્વ (ક) પુગલ-પરમાણુઓથી સભર છે. આ સૂક્ષ્મ પુદ્ગલ-તો કર્મરૂપમાં પરિણમી શકે છે. કર્મરૂપમાં પરિણમતા આ યુગલ-પરમાણુઓને જૈન શાસ્ત્રકારે કર્મવર્ગ એવું નામ આપે છે. આમ જૈન દૃષ્ટિએ, કર્મને અર્થ કાર્ય કે પ્રવૃત્તિ કે કેવળ પુરુષકૃત પ્રયત્ન માત્ર નથી પરંતુ કર્મ ભૌતિક તત્ત્વોને સમૂહ છે, અર્થાત પુગલ-પરમાણુઓને પિંડ છે જે અત્યંત સૂક્ષ્મ છે અને તેથી ઈન્દ્રિયગોચર નથી. આ રીતે કર્મ એક વિરાટ વિશ્વવ્યાપી પ્રવૃત્તિ છે. કર્મ બંધનું કારણ છે. અનાદિ કાળથી છવ-સંસારીજીવ કર્મબદ્ધ છે અને તેથી પૂર્ણ નથી. કર્મ સાથેના સાહચર્યને લીધે, જીવ તેના સ્વાભાવિક ગુણ (અનંત-જ્ઞાન-દર્શન –ચારિત્ર-વીર્યથી વંચિત બને છે. આમ કર્મને લીધે જીવના સ્વાભાવિક ગુણો, શક્તિઓ મર્યાદિત બને છે. કર્મ સાથે જીવન સાહચર્યને કોઈ પ્રારંભ નથી પરંતુ તેને અંત શક્ય છે ખરે. આત્મા અને કર્મ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવવા માટે જૈન શાસ્ત્રકારે ક્ષીર-નીર સંબંધની ઉપમા આપે છે. જૈન મતે, કર્મની સત્તા અત્યંત પ્રબળ અને આબાધિત છે. કર્મફળદાતા તરીકે ઈશ્વરની દરમ્યાનગીરીની અહીં બિલકુલ આવશ્યકતા નથી. કમ સંપૂર્ણ સ્વાધીન છે અને તે સ્વયં ફળ ઉત્પન્ન કરવા સમર્થ છે. કૃત કર્મને પરિપાક થતા તે પોતે જ સ્વસામર્થ્યથી ફળ આપે છે. પુગલ-પરમાણુઓ જીવની પ્રવૃત્તિ દ્વારા આકર્ષાઈને જીવ સાથે સંલગ્ન થતા કર્મ' સંજ્ઞાથી ઓળખાય છે. આ રીતે જીવબદ્ધ કામણ (કર્મરૂપે પરિણત) પુદ્ગલેને “કમ' તરીકે ઓળખવામાં આવે છે. કર્મ હંમેશાં સંસારી આત્મા સાથે સંબદ્ધ છે. કર્મના કર્તા-ભેંકતાને સંબંધ પણ સંસારી-બદ્ધ આત્મા સાથે જ છે, મુક્તાત્મા સાથે નથી. જીવ રાગ-દ્વેષ અને મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ દ્વારા કામણ પગલે ગ્રહણ ન કરે ત્યાં સુધી તેને “કર્મ' સંજ્ઞા આપવામાં આવતી નથી. (૬) કમબંધનાં કારણે આત્મા સાથે કર્મનો ક્ષીર-નીર સમાન સંબંધ કે એનું નામ કર્મબંધ છે. કર્મોપાર્જન કે કર્મબંધના સામાન્ય રીતે બે કારણે છે: ૧. યોગ અને ૨. કષાયકષ સંસાર અને આય લાભ અર્થાત્ જેનાથી સંસારને લાભ થાય તે કષાય. જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિ યુગ કહેવાય છે. ક્રોધ-માન-માયા-લોભ એ ચાર માનસિક આવેગે કષાય કહેવાય છે. આ બંને દ્વારા આત્મા બદ્ધ થાય છે. રાગ-દ્વેષ એ બે મુખ્ય કષાય છે. રાગ-દ્વેષયુક્ત શારીરિક-માનસિક પ્રવૃત્તિઓ Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૩૯ ક બંધનું કારણ છે. ખીન્ન શોમાં યોગ અને કષાય અને કર્મ બંધના કારણેા છે. યાગથી કમ પુદ્ગલા આત્મા પ્રતિ ખેંચાય છે, આત્માને સ્પર્શે છે અને કષાયના બળે તેએ આત્માને ચોંટે છે–વળગે છે. આ ખેમાં કષાય પ્રબળ કારણુ છે અને તેથી કષાયજન્ય પ્રવૃત્તિ દ્વારા થતા કર્મ બંધ સવિશેષ પ્રબળ હોય છે, જ્યારે કષાયરહિત પ્રવૃત્તિ દ્વારા થતા કર્મ બધ અત્યંત નિબળ અને અલ્પાયુ હોય છે. (૭) કેમ બંધના હેતુઓ આત્મા સાથે કર્માં-પુદ્ગલાને જડી દેવાનું કામ (૧) મિથ્યાત્વ (મિથ્યા-ખાટી શ્રદ્ધા) (૨) અવિરતી (વ્રતાભાવ), (૩) પ્રમાદ, (૪) કષાય (ક્રોધ-માન-માયા-લાભ જેમાં રાગ-દ્વેષદના સમાવેશ થાય છે), અને (૫) યોગ (મન-વચન-કાયા-ની પ્રવૃત્તિ) કરે છે. આ પાંચે આસ્રવારેા છે. આ પાંચ ખંધના હેતુઓ તરીકે ઓળખાય છે. (૮) કર્મ બંધના પ્રકારો યોગ અને કષાયની પરિણતિ દ્વારા ગ્રહણુ કરેલ કામ્હણ પુદ્ગલા ચાર વિભાગા -પ્રકારામાં તેના ગ્રહણ કાળમાં જ પૃથકકૃત થાય છે. તે જ સમયે આ પુદ્ગલ--પરમાણુએની પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ–સ ંખ્યા અને શુભ-અશુભ, તીત્ર-મંદ રસ પણ નિશ્ચિત થાય છે. જૈન પરિભાષામાં કર્મ બંધના આ પ્રકારેાનાં નામેા નીચે મુજબ છે : (અ) પ્રકૃત્તિ અંધ, (બ) સ્થિતિબંધ, (ક) પ્રદેશાધ, અને (ડ) રસ (અનુભાગ) બંધ. પુદ્ગલ-પરમાણુઓના આત્મા-પ્રવેશ બાદ તે તેમનાં વિવિધ પરિણામેા તુરત જ ઉત્પન્ન કરે છે અને ક બનેલા આ પુદ્ગલ પરમાણુઓના વિચાર તેમની પ્રકૃતિ સ્થિતિ, પ્રદેશ અને રસ કે અનુભાગ એમ ચાર દૃષ્ટિબિંદુએથી કરવામાં આવે છે. (અ) પ્રકૃતિષ ધ જીવે ગ્રહણુ કરેલ પુદ્ગલ-પરમાણુઓની પ્રકૃત્તિ તેના ગ્રહણકાળે જ નિશ્ચિત થાય છે. આને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આ પાસું કર્મના સ્વરૂપને નિર્દેશે છે. કર્માંના કે મૂળ પ્રકૃતિએના આઠ પ્રકારે છે. આ પ્રકૃતિએ જીવને જુદા જુદા પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ ફળ પ્રદાન કરે છે. કર્મના કે મૂળ પ્રકૃત્તિએના પ્રકાર નીચે પ્રમાણે છે : ૧. જ્ઞાનાવરણુ, ૨. દનાવરણુ, ૩. મેાહનીય, ૪. અંતરાય, ૫. વેદનીય, ૬. નામ, ૭. ગાત્ર, ૮. આયુષ્ય, આમાંની પ્રથમ ચાર ધાતી પ્રકૃત્તિએ છે, કારણ કે તેનાથી આત્માના ચાર સ્વાભાવિક ગુણા (જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય કે સુખ Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન ન વી)ના ધાત થાય છે. શેષ ચાર અધાતી પ્રકૃતિએ છે, કારણ કે તેએ આત્માના કાઈ ગુણાના ઘાત કરતી નથી, પર ંતુ તે આત્માને પૌલિક~ભૌતિક સ્વરૂપ પ્રદાન કરે છે જે તેનું નિજી રૂપ નથી. તેએ શરીરની વિવિધ અવસ્થાઓનુ નિર્માણ કરે છે. આમ કબંધના ધાતી, અધાતી એવા બે પ્રકાર છે. આપણે. પ્રત્યેક ક પ્રકાર કે મૂળ પ્રકૃતિ અંગે હવે પછી વિગતવાર જોઈશું. ૧૦૦ (અ) સ્થિતિમ ધ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ કર્મ-પુદ્ગલે તેને વિવિધ સમય-ગાળા પત બધનમાં રાખે છે. બંધની સ્થિતિ કમ ની સ્થિતિ પર આધાર રાખે છે.. સ્થિતિબંધ આત્મા સાથે સંલગ્ન ક-પુદ્ગલાની અવધિ-સ્થિતિકાળ-મુદત દર્શાવે છે. કર્મ-પુદ્ગલાએ કાળના ગમે તેટલા ગાળા માટે જીવને અસર કરેલ હોય તા પણ કર્મ-જ જીરામાંથી જીવની મુક્તિ શકય છે એવું દૃઢ જૈન મંતવ્ય છે. કાળ –પરિબળ કર્મીની સ્થિતિ તરીકે નિર્દેશાય છે. (ક) પ્રદેશખ ધ કમ અંગેના ભૌતિક ખ્યાલ આપેલ સમયે જીવને અસર કરતાં કર્મોના પરિમાણુ(જથ્થા)ને સ્વાભાવિક રીતે જ સૂચવે છે. જૈન મતાનુસાર, કમ -પુદ્ગલા આત્મા સાથે સંલગ્ન થાય છે અને તેથી જૈન ચિંતા માને છે કે આત્મા તેની બહાર રહેલાં ક-પુદ્ગલાને આકર્ષે છે. આકર્ષી જીવની પ્રવૃત્તિ પર નિર્ભર છે. આત્માની પ્રવૃત્તિ જેમ વધારે સધન તેમ તેના દ્વારા આકર્ષાયેલ કર્મ-પુદ્ગલાનુ પરિમાણુ (જથ્થા) પણ વિશેષ. આથી ઊલટુ, આત્માની પ્રવૃત્તિ જેમ એછી તીવ્ર, તેમ તેના દ્વારા આત્કૃષ્ટ કર્મ પુદ્ગલાનું પરિમાણ (જથ્થા) પણ એછું. પેાતાની પ્રવૃત્તિઓ દ્વારા જીવે કરેલ ક-પરમાણુએના સંગ્રહ (કર્મ પ્રદેશ) જુદા જુદા પ્રકારા(આયુક, નામક, ગાત્રકમ વગેરે)માં વિભક્ત થાય છે અને આત્મા સાથે સંલગ્ન થઈને રહે છે. આમાંથી આયુ ક ને સૌથી ઓછેા હિસ્સા મળે છે, નામક ને તેનાથી ઘેાડે! અધિક ભાગ મળે છે અને તેનાથી થોડા વધુ ભાગ નાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોમાંથી પ્રત્યેક કર્મને પ્રાપ્ત થાય છે. આ ત્રણના હિસ્સા સમાન છે. આનાથી પણ અધિક હિસ્સા મેાહનીય કર્મીને મળે છે. સૌથી વધારે હિસ્સો વેદનીય કર્મીને પ્રાપ્ત થાય છે. જુદાં જુદાં કર્માં કે વિભિન્ન કમ પ્રકૃતિના કમ્ પ્રદેશો વિભિન્ન છે અને પ્રત્યેક પ્રકારની સંખ્યા પણ ભિન્ન ભિન્ન છે. આ કર્મનું પરિમાણાત્મક પાસુ દર્શાવે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ જેન નીતિશાસ્ત્ર (ડ) રસ કે અનુભાગબંધ કે અનુભાવબંધ આત્માને અસર કરતાં કર્મોને આધાર એગ (મન-વાણી-શરીરની પ્રવૃત્તિઓ) અને કષાયક્રોધ-માન-માયા-લોભ)ની તીવ્રતા પર છે. જેમ વ્યક્તિ વધારે સંડોવાયેલી હોય, જેમ મેહ વધારે હોય તેમ કર્મના બંધનની શક્તિ પણ વધારે પ્રબળ હોય છે. એ જ પ્રમાણે, કર્મની શક્તિને આધારે, કર્મની અસરરૂપે મંદ કે તીવ્ર અનુભવ હોય છે. કર્મનું આ પાસું કર્મની તીવ્રતા તરીકે નિર્દેશવામાં આવે છે. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ “યોગને આભારી છે, જ્યારે સ્થિતિબંધ અને. અનુભાગ બંધ કષાય પર આશ્રિત છે. (૯) કમના પ્રકારે કે મૂળ પ્રકૃતિઓ ૧. જ્ઞાનાવરણીય કર્મ આ કર્મ આત્માના વિશુદ્ધ જ્ઞાનને આવૃત્ત કરે છે-આચ્છાદિત કરે છે. આ કર્મ પ્રબળ થાય તેમ તેમ તે જ્ઞાનને વધારે ને વધારે આછાદિત કરે છે. આ કર્મને સ્વભાવ જ્ઞાન-વિકાસ કુંતિ કરવાને છેતેથી આ કર્મ જ્ઞાનને આવૃત્ત કરનાર, કર્મ તરીકે ઓળખાય છે. આ કર્મની પકડ શિથિલ થતાં બુદ્ધિ (જ્ઞાન) વિકાસ અધિકાધિક થાય છે. જગતમાં વ્યક્તિગત બૌદ્ધિક ભિન્નતાની સમજૂતી આ કર્મની, વિભિન્ન અવસ્થાઓ દ્વારા આપી શકાય. આ કર્મને સંપૂર્ણ ક્ષય થતાં “કેવળજ્ઞાન” (પૂણે પ્રત્યક્ષ જ્ઞાન) પ્રકટે છે. જ્ઞાનના પાંચ પ્રકારે (મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય-કેવળ) છે અને તેથી આ કર્મના પણ પાંચ પ્રકાર (મતિજ્ઞાનાવરણ–શ્રુતજ્ઞાનાવરણ-અવધિજ્ઞાનાવરણ-મન--- પર્યાયજ્ઞાનાવરણ-કેવળજ્ઞાનાવરણ) છે. ૨. દશનાવરણીય કર્મ જૈન દર્શનમાં “દર્શન’ શબ્દ બે અર્થો સૂચવવા વપરાય છે: (૧) માન્યતા અભિપ્રાય કે શ્રદ્ધા અને (૨) પદાર્થની પરિચિતતા કે પદાર્થનું તેના સામાન્ય સ્વરૂપમાં જ્ઞાન. જ્ઞાનને પ્રથમ તબક્કો અસ્પષ્ટ જ્ઞાન તરીકે જાણીતું છે. અહીં દર્શન શબ્દને બીજો અર્થ અભિપ્રેત છે. જ્ઞાન અને દર્શનમાં ઝાઝું અંતર નથી. પ્રારંભમાં થતું સામાન્ય આકારનું જ્ઞાન (જેમકે કઈ માણસને દૂરથી જોતાં તેનું સામાન્ય પ્રકારનું ભાન) દર્શન' કહેવાય છે અને ત્યારબાદ તેના વિશષ્ટ પ્રકારના બોધને જ્ઞાન કહેવાય છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન આ કર્મ આત્માના અન ંત દનના ગુણને રૂપે છે. આ કૅમ ના ઉદયથી અધતા બહેરાશ, નિદ્રા વગેરે ઉદ્ભવે છે. ૧૭૨ ૩. મહનીય ક આ કર્મ આત્માના સમ્યકત્વ કે ચારિત્ર ગુણને ધાત કરે છે. તે આત્મસુખ, પરમ કે શાશ્વત સુખનું ઘાતક છે. તે મેાહ (સ્ત્રી-પુત્ર-મિત્ર-સારી ચીજો પર મેહ) ઉત્પન્ન કરે છે આ કર્મના સ્વભાવ મિથ્યા વિષયસુખમાં મેાહ ઉત્પન્ન કરવાના અને વીતરાગાવપ્રથાને રાકવાના છે. મેાહાંધ વ્યક્તિને પોતાના કર્તવ્ય-અકર્તવ્ય-નુ ભાન રહેતું નથી અને હરણની જેમ તૃષા છીપાવવા તે ધ્યેય વિના મૃગજળ પાછળ ટાટ મૂકે છે. આવી વ્યક્તિ તત્ત્વને તાત્વિક દૃષ્ટિએ સમજી શકતી નથી અને અજ્ઞાનમાં તેમજ મિથ્યા સમજમાં અટવાયા કરે છે. મેાહની માયાજાળ અપાર છે. આઠે કર્મોમાં આ કર્મ આત્મસ્વરૂપની ખરાખી કરવામાં અગ્રેસર છે. આના બે ભેદ છે : ૧. દશન મેાહ અને ૨. ચારિત્રમેાહ. પ્રથમ પ્રકાર પદાર્થના યથાર્થ સ્વરૂપની સમજ-શ્રદ્ધા-માં અંતરાય ઉત્પન્ન કરે છે અને આમ તે તત્ત્વદૃષ્ટિને રૂ ંધનાર છે. દ્વિતીય પ્રકાર આત્માના જન્મજાત ગુણસમા સત્યારિત્રના હાસ કરે છે. આ કમ પ્રકાર ધર્મ ગ્ર થા કે અધિકૃત સાધનાના સાચા આદેશ મુજબ વર્તન કરવામાં આત્માને અંતરાય નાખે છે. પ્રથમ પ્રકારના ત્રણ અને દ્વિતીય પ્રકારના ૨૫ પેટા પ્રકારે પણ પાડવામાં આવે છે. ૪. અંતરાય ક અંતરાય એટલે વિઘ્ન-આધા. નાનાભતિના માર્ગમાં વિઘ્ન એ અંતરાય છે. આ કર્મ અનંત શક્તિશાળી આત્માને શક્તિહીન સામર્થ્ય હીન બનાવે છે અને તપ, જપ, દાન, લાભ વગેરેમાં અંતરાય નાંખે છે. તે આત્માના સ્વાભાવિક ગુણાની સ્ફુરણામાં બાધારૂપ બને છે. આ ક જીવની સ્વાધીન શક્તિમાં વિઘ્ન નાખતા, સગવડ અને ધર્મના જ્ઞાન છતાં વ્યક્તિ દાન આપી શકતી નથી. તે વ્યવસાયમાં “સફળતા મેળવી શકતી નથી, આ આંતરાય કર્મોના ફળ છે. તેના પાંચ પ્રકારા છેઃ દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભાગાંતરાય, વીર્યંતરાય. ૫. વેદનીય આ કર્મ જીવને અનુકૂળ-પ્રતિકૂળ સ ંવેદની દ્વારા સુખ-દુ:ખ અર્પે છે અને અનંત સુખને શકે છે. તેના ખે પ્રકારો છે: ૧. સાતાવેદનીય કર્મ : આ જીવને Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર સુખના અનુભવ કરાવનાર ક છે, અને ૨. અસાતાવેદનીય કર્માઃ આ જીવને દુઃખના અનુભવ કરાવનાર કર્મો છે. ૬. નામક આ ક્રમ અરૂપી આત્માને વિવિધ રૂપા આપી બહુરૂપી બનાવે છે. આ ક જીવને વિવિધ ગતિ (દેવ, મનુષ્ય, નારકી અને તિર્યં ય), જાતિ (એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પ ંચેન્દ્રિય), શરીર (ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ) વગેરે પ્રાપ્ત થાય છે, સારું-ખરાબ શરીર, સુરૂપતા-કુરૂપતા, સુસ્વર-દુઃસ્વર, યશ-અપયશ વગેરે અનેક બાબતા આ કર્મ પર આધારિત છે. તે પ્રાણીએની વિવિધ દેહાકૃતિ રૂપાકાર, રચનાકારાનું નિર્માણ કરે છે. શુભ નામ કર્મોથી સારું શરીર વગેરે મળે છે અને અશુભ નામ કૅથી ખરાબ શરીર વગેરે મળે છે. નામ કના ૯૩ કે ૧૦૩ પેટાપ્રકાશ પાડવામાં આવે છે. આ પેટાપ્રકાશે ૪ જૂથેામાં વિભાજિત છે. ૧ પિંડપ્રકૃતિ (૭૫ પ્રકારા), ૨. પ્રત્યેક-પ્રકૃતિ (૮ પ્રકારા). ૩ ત્રસદશક (૧૦ પ્રકાશ) અને ૪ સ્થાવરદર્શક (૧૦ પ્રકારા). ૭. ગામ આ ક જીવના ઉચ્ચ-નીચ ગા(વંશ)માંના જન્મનું કારણ છે. ઉચ્ચ ગાત્ર એટલે સંસ્કારી અને સદાચારી કુળ અને નીચ ગેાત્ર એટલે અસંસ્કારી અને આચારહીન કુળ. ઉચ્ચ ગાત્રક અને નીચ ગાત્રકમ એ મે તેના પેટાભેદો છે. આ બે અનુસાર જે તે ગાત્રમાં જીવના જન્મ થાય છે. ૧૦૩ ૮. આયુક આ કર્મ અસ્તિત્વની ચાર સ્થિતિએ (દેવ, મનુષ્ય, નારકી અને તિ"ચ)માંથી કાઈપણ એકમાં જીવના આયુષ્યનું નિર્માણ કરે છે. પ્રાણી આયુક ના અસ્તિત્વથી જીવે છે અને તેના ક્ષય થતાં અવસાન પામે છે. આ કર્મ સ્વતંત્ર એવા આત્માને ચાર ગતિમાં ભમાવી પરાધીન બનાવે છે. આયુષ્ય આ કને આધીન છે. તેના ૪ પેટાપ્રકાર) છે: ૧. દેવાયુ, ૨. મનુષ્યાયુ, ૭. નારકાચુ અને ૪. તિર્યંચાયુ. ૧૪૮ કે ૧૫૮ પેટાલેદા ઉપર નિર્દિષ્ઠ આઠ પ્રકારાના ૧૪૮ કે ૧૫૮ પેટાભેદ્ય છે. પ્રથમ પ્રકારના બીજાના ૯, ત્રીજાના ૨૮, ચોથાના ૫, પાંચમાંના ૨, છઠ્ઠાની ૯૩ કે ૧૦૩, ૫, Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈનન સાતમાનાં ૨, અને આમાનાં ૪ પેટાપ્રકાશ છે. જૈન ગ્રંથામાં ઉપરાસ્ત પેટાપ્રકારાનુ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ૧૭૪ (૧૦) કર્મી અને પુનર્જન્મ કર્મો અને પુનર્જન્મ વચ્ચે અવિભાજ્ય સબંધ છે. કર્મની સત્તાને સ્વીકાર તેના ફળસ્વરૂપ સ્વર્ગ કે પરલેાક કે પુનર્જન્મની સત્તાના પણ સ્વીકાર સૂચવે છે. જે કર્માનુ ફળ વર્તમાન જન્મમાં પ્રાપ્ત થયું ન હોય તે કર્માના ભાગ માટે પુનર્જન્મની માન્યતા અનિવાર્ય બની રહે છે. પુનર્જન્મ કે પૂર્વભવના અભાવમાં કૃત કર્મના નિહેતુક વિનાશમાં અને અકૃત કર્મના ભાગમાં માનવું પડે. આ સ્થિતિમાં કર્મ-વ્યવસ્થાનું માળખું દૂષિત બને. આ દોષથી મુક્ત રહેવા માટે, કવાદ પુનર્જન્મની સત્તા સ્વીકારે છે. આથી હિન્દુ, બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં ક મૂલક પુનર્જન્મની સત્તાના સ્વીકાર કરવામાં આવ્યા છે. પૂર્વજન્મના કર્મીસંસ્કાર મુજબ વર્તમાન જીવન અને વિશિષ્ટ પરિસ્થિતિનું અને વમાન જીવન મુજબ ભાવિ જીવનનુ નિર્માણ થાય છે. જૈન મંતવ્ય મુજબ, આનુપૂર્વી નામક જીવને મૃત્યુ બાદ તેના નવા ઉત્પત્તિ-સ્થાન પંત પહોંચાડે છે. આ સમયે જીવ સાથે તૈજસ અને કાણુ એવા બે પ્રકારના શરીર રહે છે, જ્યારે ઔદારિક કૌયિ પ્રકારના શરીરનુ નિર્માણ તેના ઉત્પત્તિ-સ્થાને પહોંચ્યા બાદ શરૂ થાય છે. (૧૧) જૈન કમ વાદ જૈન કમ વાદ શુદ્ધ સ્વરૂપે વ્યક્તિવાદી છે. જૈન તત્ત્વજ્ઞાનમાં આત્મા સ્વ-દેહપરિમાણુયુક્ત છે તેમ તેના કર્મવાદમાં કેમ સ્વ-શરીરપરિમાણુયુક્ત છે અને તેથી કર્મ વ્યક્તિપર્યંત સીમિત છે. જેવી રીતે જીવ પોતાના શરીરમાં બુદ્ધ રહીને જ પોતાનુ કાર્ય કરે છે તેવી જ રીતે ક પણ પેાતાના શરીરની સીમામાં રહીને જ પેાતાનુ કાર્ય કરે છે, આત્માની જેમ જ, કર્મ પણ સવ્યાપક નથી. આત્મા અને કર્માંના કાર્ય કે ગુણુ શરીરની સીમાપ ત જ મર્યાદિત છે. ક ભૌતિક (જડ) સ્વરૂપ હોવા છતાં જીવ (ચેતના)ના દ્વિશિષ્ટ સસથી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે અને તેથી તે સારાં-માઠાં પરિણામે નિયત સમયે પ્રકટ કરે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૭૫ જેન કર્મવાદ આલસ્યવાદ કે નિરુદ્યમવદિ નથી, પણ યોગ્ય ઉદ્યમ અને પ્રગતિગામી પ્રયત્નને અવકાશ આપતે ઉપયોગી સિદ્ધાંત છે. તે દર્શાવે છે કે યોગ્ય પુરુષાર્થ કરી કમ આવરણેને ઉછેદી વ્યક્તિએ આગળ પ્રગતિ કરવી ઘટે અને પ્રગતિમાં આગળ વધી મુક્તિ મેળવવી ઘટે. જેમ જીવ પોતાની પ્રવૃત્તિથી કર્મ બાંધે છે તેમ તે પિતાની પ્રવૃત્તિથી તેને તેડી પણ શકે છે. બધા પૂર્વક અભેદ્ય નથી , હતાં. અનેકાનેક કર્મો યોગ્ય પ્રયત્નબળથી ભેદવા શક્ય છે. આથી જૈન કર્મવાદ કર્મના વિશ્વાસે અકર્મણ્યવાદ ઉપદેશતો નથી. તે કર્મના ઉદય થવામાં સમુચિત ઉદ્યમને અવકાશ અપે છે અને કર્મને ઉદય નિર્બળ બનાવવામાં પણ યોગ્ય ઉદ્યમને આવકારે છે. તે જીવનયાત્રામાં યંગ્ય ઉદ્યમ, પ્રયાસ, પુરૂષાર્થને મહત્ત્વપૂર્ણ સ્થાન આપે છે. પૂર્વકૃત કર્મ દ્વારા સામગ્રી મળે છે પરંતુ આ આ સામગ્રી દ્વારા ભવસાગર તરવાને પુરુષાર્થ તો આત્માએ જ કરવો પડે છે. જૈન મતે, કર્મ પુદ્ગલસ્વભાવ અર્થાત્ ભૌતિક સ્વરૂપનું છે. કર્મના આશ્રવથી નિશ્ચયત : શુદ્ધ અને વ્યવહાર દષ્ટિએ અનાદિ બદ્ધ છવ પુનઃ બંધાય છે. જીવ કર્મ-પુદ્ગલનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ નથી, છતાં રાગ –ષાદિ ભાવના આવિર્ભાવથી આત્મામાં કર્મને આશ્રવ સંભવે છે. તેથી વ્યવહાર દષ્ટિએ આત્મા કર્મ-પુગલને કર્તા છે. જૈન દષ્ટિએ, કર્મના અનેક ભેદ અને પેટાદે છે જે અંગે આપણે આગળ દર્શાવેલ છે. આ સર્વે કર્મોના મૂળ છેદાઈ જાય ત્યારે આત્મા પોતાને મૂળ-અસલ સ્વભાવ પ્રાપ્ત કરે છે અર્થાત્ મુક્તિ મેળવે છે. આ રીતે જૈન દષ્ટિએ, કર્મથી જીવ લેપાય છે–ખરડાય છેઅને બદ્ધ બને છે. કર્મ જ સંસારનું મૂળ છે. કર્મ જ જીવની પ્રકૃત્તિ અને સાંસારિક ઘટનાઓ ઘડે છે. કર્મને અભાવ એટલે જ મુક્તિ. (૧૨) કવાદ અને સ્વાતંત્ર્ય આગળ દર્શાવ્યા મુજબ, કર્મવાદ ક્રિયા-પ્રતિક્રિયાને નિયમ છે. સારી ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક નિષ્પન્ન થાય છે જ. કમની સત્તા અત્યંત પ્રબળ અને અબાધિત છે. કર્મ સંપૂર્ણ સ્વાધીન છે અને સ્વયં ફળ-પ્રદાનશક્તિયુક્ત હેવાથી કર્મફળનિયંતા તરીકે ઈશ્વરની કઈ અવશ્યક્તા નથી. કૃત કર્મ પરિપકવ થતાં પોતે જ સ્વબળે ફળપ્રદાન કરે છે. જીવ અનાદિ કાળથી કર્મપરંપરામાં જકડાયેલ છે. પુરાણું કર્મોને ભેગ અને નૂતન કર્મબંધન અનાદિકાળથી ચાલ્યા કરે છે. જીવ પિતાનાં કૃત કર્મો ભેગવે છે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જેનદશન અને નૂતન કર્મોપાર્જન કરે છે. જી કૃત કર્મફળ કઈક ને કંઈક સ્વરૂપે અવશ્ય ભોગવવાં પડે છે. આમાં કોઈ વિકલ્પ કે છટકબારી નથી. શું કર્મવાદ નિયતિવાદ કે અનિવાર્યતાવાદ છે? શું છવ સંપૂર્ણતઃ કર્માધીન છે? શું તે તેની આત્મશક્તિનો ઉપયોગ કરવા સ્વતંત્ર નથી ? ક્રિયામાત્ર કર્મમૂલક હોય તે જીવને પોતા પર કે અન્ય કેઈ પર અધિકાર હોઈ શકે ખરો ? શું તેની સારી ય ક્રિયા સ્વયંસંચાલિત યંત્ર જેવી છે? જે જીવનાં પુરાણું કર્મો સ્વયં ફળપ્રદાન કરતા રહે અને તેની તત્કાલીન નિશ્ચિત કર્માધીન પરિસ્થિતિ મુજબ નૂતન કર્મબંધ થતાં રહે અને આ નવાં કર્મો ભાવિમાં તેનું ફળ પ્રદાન કરતાં રહે તો કર્મ પરંપરા યંત્રની જેમ જ બરાબર આગેકૂચ કરતી રહે અને પરિણમે કર્મવાદ નિયતિવાદ કે અનિવાર્યતાવાદમાં પરિણમે અને વ્યક્તિના જીવનમાં સંકલ્પ-સ્વાતંત્ર્ય કે સ્વતંત્રતા માટે કે ઈ અવકાશ રહે નહીં. નિયતિવાદ મુજબ, જે કાર્ય ક્યારે થવાનું હોય ત્યારે થાય છે જ, ઘટનામાત્ર નિયત–પૂર્વનિશ્ચિત છે અને ભૂતકાળની જેમ ભાવિ પણ સુનિશ્ચિત અને અફર છે. આ નિયતિ કે ભવિતવ્યતા છે. કર્મ અને ભવિતવ્યતા એક નથી, બે વચ્ચે તાવિક ભેદ છે જે સામાન્ય રીતે ખાસ કારણ વિના અકસ્માતે બને તે ભવિતવ્યતા –ભાવિભાવ-નિયતિ છે. આ જીવની પ્રગતિમાં રુકાવટ કરે છે. કર્મવાદ નિયતિવાદ નથી. જીવકૃત કર્મફળ ભેગની બાબતમાં પરતંત્ર છે. પરંતુ નૂતન કર્મોપાર્જનની બાબતમાં અમુક હદ પર્યત સ્વતંત્ર છે-તે તેને રોકી શકે છે એટલું જ નહીં પરંતુ પૂર્વકૃત કર્મોને અમુક હદ પર્યત જલ્દીથી કે વિલંબથી ભોગવી પણ શકે છે. આ રીતે જીવ કર્મ કરવાની બાબતમાં સંપૂર્ણતઃ પરાધીન-પરતંત્ર નથી પરંતુ તેને અમુક હદ પર્યત સ્વાતંત્ર્ય છે ખરું. આ રીતે કર્મવાદમાં ઈચ્છા (સંક૯૫)-સ્વાતંત્ર્ય માટે અવકાશ છે ખરે. કમ જીવના સંક૯૫-સ્વાતંત્ર્યને સંપૂર્ણ રીતે લેપ કરતું નથી. માનવી પિતાનાં કાર્યો દ્વારા પિતાનું ભાવિ નિર્માણ કરી શકે છે. તેનામાં પિતાના માર્ગોની પસંદગી માટેનું સ્વાતંત્ર્ય છે. જેમ જેમ તેના સ્વાતંત્ર્યને આવૃત્ત કરતા અંતરાયે નિર્બળ થતા જાય તેમ તેમ તેના સ્વાતંત્ર્યમાં વૃદ્ધિ થતી જાય છે. કર્મવાદ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ (‘ઇચ્છે તે કરે' એવો સિદ્ધાંત) નથી. એક બાજુએ નિયતિવાદ અને બીજી બાજુએ નિરપેક્ષ સ્વાતંત્ર્યવાદ એ બંને આત્યંતિક સિદ્ધાંત છે. કર્મવાદ આ બેની વચ્ચેને મધ્યમમાર્ગી સિદ્ધાંત છે. આ સિદ્ધાંત મુજબ, વ્યક્તિ ન તો સંપૂર્ણતઃ સ્વતંત્ર કે પરતંત્ર છે; તે અંશતઃ સ્વતંત્ર અને Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ શત: પરતંત્ર છે. અહીં અમુક અંશે માનવપ્રયાસની મહત્તા અને મૂલ્યના સ્વીકાર છે. શ્રી જે. એલ. જેની સમુચિત રીતે દર્શાવે છે તેમ અન્ય કાઈ કરતા જૈન દર્શન માનવીને નિરપેક્ષ ધાર્મિક સ્વાત ંત્ર્ય અને મુક્તિ વિશેષ બક્ષે છે. આપણે કરેલાં કર્મો અને ફળ વચ્ચે કંઈપણ આવી શકે નહીં. કર્માં એકવાર કરતાં તે આપણા માલિકા બને છે. અને ફળ-પ્રદાન કરે છે જ. જેમ મારું સ્વાતંત્ર્ય મહાન છે તેમ મારી જવાબદારી તેની સાથે સમવ્યાપ્ત છે. હું ઇચ્છું તેમ જીવી શકું; પરંતુ મારી પસંદગી અફર છે અને હું તેના પરિણામેામાંથી છટકી શકે નહીં.''૧ આમ, જૈન કનસદ્ધાંતમાં સપ-સ્વાતંત્ર્ય માટે પૂરતા અવકાશ છે. કના ખ્યાલ અને સંક૯પ-સ્વાતંત્ર્યના ખ્યાલ પરસ્પર વિરાધી નથી. કમ જીવાત્માનું વાતાવરણ નિશ્ચિત કરે છે. પરંતુ જીવાત્મા વિશિષ્ટ પરિસ્થિતિ, સ ંજોગ કે વાતાવરણમાં પાત પસંદ કરેલ રીતથી પ્રતિક્રિયા કરવા સંપૂર્ણ રીતે મુક્તસ્વતંત્ર છે. આ જૈન કર્મ-સિદ્ધાંતનું હાર્દ છે. આમ, જૈન ફવાદ સંકલ્પ– સ્વાતંત્ર્યવાદ સાથે તદ્દન સુસ ંગત છે. (૧૧) કવાદ અને સર્વજ્ઞતા કર્મ –સિદ્ધાંત અને સર્વજ્ઞતા–સિદ્ધાંત વચ્ચે ગાઢ સબુધ છે. કર્મો કે કર્મીફળમાં માનનારા સર્વેસર્વજ્ઞતાન! સિદ્ધાંતમાં માને છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ, ‘સર્વન’ અને ‘સર્વનના' જ્ઞ (ગ'નfત ।। =જાણવું એ પરથી, ઉદ્ભવેલ છે. મ સર્વના'ના અર્થ જે સ જાણે છે તે' થાય છે. અને સનતાને અર્થ ‘સર્વનું જ્ઞાન' એવા થાય છે. ૧૭૭ જૈન દર્શનમાં આત્મા કેન્દ્રિય તત્ત્વ છે અને તે જ્ઞાન, નીતિમત્તા અને આધ્યાત્મિક પ્રયાસે!ની ભૂમિકા છે. તે તત્ત્વતઃ નાતા-શ્રેષ્ડ જ્ઞાતા છે. અગ્નિ અને ગરમીની જેમ, આત્મા અને જ્ઞાનને એકબીન્તથી અલગ પાડી શકાય નહીં. તે એકબીજાની સાથે સમવ્યાપ્ત છે. પરંતુ આત્માનું આ જ્ઞાન લક્ષણ ક-પુદ્ગલ સાથે તેના સાયુજ્ય-કાળ દરમ્યાન અસ્પષ્ટ રહે છે, નાશ પામતું નથી. જ્ઞાનાવરણુ કર્મના સ ંપૂર્ણ ક્ષય થતાં તેને તેની મૂળ ભવ્યતા પ્રાપ્ત થાય છે. અહીં” તદ્દન સીધુ સાદુ તર્કશાસ્ત્ર છે. જાણવુ જ્ઞાન મેળવવુ એ આત્માના સ્વાભાવ છે. જ્ઞાતા(આત્મા) ૧ Jaini, J. L., Outlines of Jainism, p. 3-4, ૨ કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ૧, ૨૩-૨૫. જે. ૧૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈનદર્શન અને જ્ઞાન વચ્ચે કેઈ અંતરાય ન હોય ત્યારે સ્વાભાવિક રીતે જ જ્ઞાન સર્વાગ સંપૂર્ણ બને છે. આની સમજૂતી અર્થે વિવિધ સાદોને ઉપયોગ કરવામાં આવે છે. શ્રી હરિભદ્ર નીચેના લોકપ્રિય સદસ્યને ઉપયોગ કરે છે. જ્યારે અંતરાય ન હોય ત્યારે જેમ અગ્નિ બળતણને બાળે છે તેવી રીતે જ્યારે સર્વ અંતરા દૂર થાય છે ત્યારે આત્મ સવં કંઈ જાણે છે. ૧ અકલંક આ જ બાબતને સ્પષ્ટ કરવા માટે નિષેધક સદસ્યને ઉપયોગ કરે છે. જેવી રીતે ધૂળથી આચ્છાદિત રત્ન તેનું સ્વાભાવિક તે જ પ્રતિબિંબિત કરતું નથી તેવી રીતે જ્ઞાનાવરણ કર્મ વગેરેથી આવૃત્ત આત્મા સર્વ કંઈ જાણતા નથી.” આ રીતે કર્મવાદની પરિભાષામાં સર્વજ્ઞતા આત્માના ઘાતી કર્મ ક્ષય બાદ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞાતાને ખ્યાલ આત્માના સ્વરૂપના સિદ્ધાંતના આધારે પણ નિપન્ન કરી શકાય. આત્મા સર્વ-પ્રહણ સામર્થ્યયુક્ત છે અને તેથી, જ્યારે તેનું આવરણ દૂર થાય છે ત્યારે કંઈપણ અજ્ઞાત રહેતું નથી. પ્રત્યેક આત્મા તેની મૂળ સ્થિતિમાં સર્વજ્ઞતા કે શુદ્ધ જ્ઞાન ધરાવે છે. સર્વજ્ઞતા આત્માની મૂળ તેમજ મુક્ત બંને સ્થિતિમાં આત્માનું લક્ષણ છે. જો કે આત્મા કર્યા છે અને જ્ઞાન કરણ (સાધન) છે, તો પણ આ બંને વચ્ચેના ભેદ આવશ્યક નથી. તેમને સંબંધ આંખ અને દૃષ્ટિ વચ્ચેના સંબંધ સમાન છે. જ્ઞાન આત્માની સ્વાભાવિક અને વિશિષ્ટ લાક્ષણિકતા છે. સર્વજ્ઞતા આત્માનું સહજ સુષુપ્ત લક્ષણ છે. ઘાતી કર્મ-પુગલના સંપૂર્ણ રીતે નાશ દ્વારા આવરણ દૂર થતાં આત્માનું આ સુષુપ્ત લક્ષણ મૂર્તિમંત થાય છે. આ રીતે જ્ઞાનવિહોણે કઈ આત્મા નથી અને આત્માવિહોણું કઈ જ્ઞાન નથી. વાસ્તવમાં જ્ઞાન અને આત્મા એકરૂપ છે. આત્મા જ્ઞાતા છે, જ્ઞાન અત્મામાં નિહિત છે અને સર્વજ્ઞતા શ્રેષ્ઠ જ્ઞાન છે. સર્વોત્તતાને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે, કારણ કે તે ઈન્દ્રિયોથી સ્વતંત્ર છે અને સર્વ પદાર્થોનું જ્ઞાન છે. તે સર્વ પ્રકારના જ્ઞાનથી ભિન્ન છે. સર્વજ્ઞતા આત્માના જન્મજાત સ્વરૂપની પૂર્ણ અભિવ્યક્તિ છે. અહીં સર્વકઈનું જ્ઞાન થાય છે અને કંઈપણ અજ્ઞાન રહેતું નથી. સર્વજ્ઞતા સર્વ-સ્થળ-કાળ માટે સર્વ પદાર્થોનું (તેમના સર્વ ગુણ તેમજ પર્યાય સમેત) સીધું પ્રત્યક્ષીકરણ છે–સાચું અને યથાર્થ જ્ઞાન છે. તે માત્ર (સુષુપ્ત) જ્ઞાન નથી, પરંતુ મૂર્તિમંત-વાસ્તવિક જ્ઞાન છે. તે અનુમાન ૧ હરિભદ્ર, ગબિંદુ, પૃ. ૪૩૧. ૨ અકલંક ન્યાય-વિનિશ્ચય, ૨૩, ૪૪૫-૪૬૬. ૩ ઉત્તરાયન સૂત્ર, ૨૮, ૧૦, ૧૧. Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતશા જેવું પરાક્ષ જ્ઞાન નથી, કારણકે તે શકાતીત અને નિશ્ચિત છે. તે ઈન્દ્રિય-પ્રત્યક્ષ જેવુ પ્રત્યક્ષ જ્ઞાન પણ નથી, કારણકે તે સ્થળ-કાળની મર્યાદાએથી પર છે. તે ઇન્દ્રિય-પ્રત્યક્ષ જેવું સીધું, વિશિષ્ટ અને તત્કાલીન જ્ઞાન છે, પરંતુ તે ઇન્દ્રિય-પદાર્થ સન્તિક (સબંધ) પર આધારિત નથી. સર્વજ્ઞ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં સર્વે દ્રવ્યો તેમના સર્વ ગુણ્ણા અને પર્યાય સહિત પ્રત્યક્ષરીતે જાણે છે. તે ભૂત અને ભાવિને વમાન તરીકે નહીં પર ંતુ ભૂત અને ભાવિ તરીકે જ નિહાળે છે. તેને માટે કઈ પણ અજ્ઞાત નથી. શ્રી હેમચંદ્રાચાર્ય. સનતાના અસ્તિત્વની સાબિતી માટે નીચેની તાર્કિક ક્લીલ કરે છે : જ્ઞાનના ક્રમિક વિકાસની અંતિમ પરિણતિની આવશ્યક્તાની સાબિતીમાંથી સનતાની સાબિતી નિષ્પન્ન થાય છે.૧” આ દર્શાવે છે કે જ્ઞાનના ક્રમિક પ્રગતિશીલ વિકાસ સર્વજ્ઞના અસ્તિત્વના પાયા છે. જ્ઞાનની જુદી જુદી કક્ષાએ હોય છે અને સર્વજ્ઞતા જ્ઞાનની પરિપૂર્ણતા છે. જ્ઞાનની શ્રેષ્ઠતાની કક્ષાએના આવિકારાની કયાંક પરિતિ થવી ઘટે, કારણકે આ જ સર્વ પ્રગતિની રીત-તરીકો છે. તી કર મહાવીરે લાંબી તપશ્ચર્યાના અ ંતે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી એમ માનવામાં આવે છે. કુ દઉં દાચા સર્વજ્ઞતાને જુદી રીતે સમજે છે. તેમના મતે સત્તાનુ અર્થઘટન જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓને અનુલક્ષીને જુદી જુદી રીતે નીચે પ્રમાણે કરી શકાય : जानादि पदि सब्बं व्यवहार नएण केवली भगवं । केवलनाणी जानादि पस्सदि निच्छम् नएण आत्ताणम् ॥ ૧૭ વ્યવહાર નયના (વ્યાવહારિક) દૃષ્ટિબિંદુથી, સર્વજ્ઞ પદાર્થ માત્રને જુએ-જાણે છે; નિશ્ચય નયના (વાસ્તવિક) દષ્ટિ દુથી સત્ત માત્ર પોતાના આત્માને જ જુએજાણું છે. કુંદકુંદાચાય વ્યાવહારિક દૃષ્ટિબિંદુને અપર્યાપ્ત અને અવાસ્તવિક માને છે અને જ્ઞાન પ્રત્યેના આંતરિક વાસ્તવિક અભિગમને સ્વીકારે છે. અષ્ટપાહુડ, સમયસાર, પંચાસ્તિકાય, પ્રવચનસાર જેવા જૈન ગ્રંથે! પણ સનતાને આત્મજ્ઞાન કે આત્મ -સાક્ષાત્કાર સાથે એકરૂપ માને છેર અહીં જાવુ એટલે સાક્ષાત્કાર થવા. આત્મ-જ્ઞાન તરીકેનું સજ્ઞતાનું આ અર્થ ઘટન ઉપનિષદની વિચારધારા જેવુ છે. ૧ હેમચંદ્ર, પ્રમાણુમીમાંસા, સં. સુખલાલજી સોંધવી, ૧, ૧.૧૬ ૨ કુ દઉં દાચાય, નિયમસાર, પ્રકરણ ૧૦, ૧૧, ગાથા ૧૪૯, ૧૫૦, ૧૫૮. Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન યોગીન્દુ પણ કહે છે, જ્યારે આત્મા જ્ઞાત થાય છે ત્યારે સકંઈ જ્ઞાત થાયછે. ’’૧ આત્મ-સાક્ષાત્કાર જ્ઞાનના બળે થાયછે. ૧૮૦ પંડિત સુખલાલજીના મતે પણુ પ્રારભમાં સત્તતાના અર્થ આધ્યત્મિક સાક્ષાત્કારને સહાયભૂત સકંઈનુ જ્ઞાન” એવા થતા હતા. આચારાંગસૂત્રમાં કહ્યું છે: जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं आणइ से एगं जाणइ || “જે કાઈ એકને જાણે છે તે સકંઈ જાણે છે અને જે સકઈ જાણે છે તે એકને જાણે છે.” ગુણરત્ન એક પ્રાચીન જૈન કારિકા ટાંકે છેઃ एको भावः सर्वथा येन दष्टः । મૈં માયાઃ સૂયા તેમ ત્યાઃ। सर्व भावाः सर्वथा येन दष्टाः । જો મયઃ સૂર્યા તેન રદ: | જે કાઈ એકને સંપૂર્ણ રીતે જાણે છે તે સઘળુ જાણે છે; અને જે સધળુ જાણે છે તે જ સંપૂર્ણ રીતે એકને જાણે છે. અહીં આપણે એ નોંધવું જોઈએ કે જ્યારે સર્વજ્ઞતાને એક પદાર્થના, આત્માના, આવશ્યક સિદ્ધાંતાના કે સિદ્ધાંતાના જ્ઞાન તરીકે સમજવામાં આવે છે ત્યારે સર્વજ્ઞતા' શબ્દની વાસ્તવિક, મૂળ અર્થના લેાપ થાય છે અને તેનુ ક્ષેત્ર મર્યાદિત બની રહે છે. તદુપરાંત, જ્ઞાન આંતરસ ંબંધિત અખિલાઈ (સમગ્ર) છે અને તેથી જ્યાં સુધી વ્યક્તિ સર્વ પદાર્થો જાણે નહીં ત્યાં સુધી તે આવશ્યક અને અનાવશ્યક વચ્ચે ભેદ પાડી શકે નહી. સમાપન આગળ દર્શાવ્યા મુજળ, જૈન ક વાદમાં સ ક૯પ-સ્વાત અને પર્યાપ્ત અવકાશ છે, પરન્તુ સન અને સનતાનાં જૈન ખ્યાલ સ કપ-સ્વાતંત્ર્યના ખ્યાલ સાથે ૧ યાર્દુ, પરમાત્મપ્રકાશ, ૨ આચારાંગસૂત્ર ૧, ૩, ૪, ૧૨૨. ૩ ગુણરત્ન, ષઙદર્શન-સમુચ્ચય ટીકા રૃ. ૮૭. અને જેકાખી જૈન સૂત્રો (સેક્રે બુક્સ ઔફ્ ધી ઈસ્ટ), ભા. ૧, પૃ. ૩૪. Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૮૧ બંધબેસત થતું નથી. જે માનવીના ભાવિ કાર્યો સર્વને પહેલેથી જ્ઞાત હોય તે સંક૯૫ સ્વાતંત્ર્ય કે સૈછિક કાર્ય અર્થહીન બની જાય. વર્તમાન, ભૂત અને ભવિષ્યના સર્વે પદાર્થોનું તેને સર્વે પર્યા સહિતનું જ્ઞાન સર્વસને હોય છે અને તેથી પ્રત્યેક જીવાત્મા શું કરશે તેનું જ્ઞાન પહેલેથી સર્વજ્ઞને છે. આથી અહીં પ્રશ્ન એ ઉદ્દભવે છે કે શું જીવ પોતાની પસંદગી (જે સર્વને પહેલેથી જ જ્ઞાત છે તે) માટે મુક્ત છે ખરા ? જે સર્વસનું અસ્તિત્વ હોય તો કોઈપણ માનવ-કાર્ય કદી પણ મુક્ત કે વૈરિછક રહે નહીં. કેઈ માનવી પાપનું આચરણ કરવાનું છે એવું પૂર્વજ્ઞાન સર્વ ને હોય તે પછી તે અનિવાર્ય રીતે તેમ કરશે જ પરંતુ આવી આવશ્યક્તા, પાપ કરવાની સ્વૈચ્છિક પસંદગી માટે કઈ અવકાશ રહેવા દેતી નથી. જે પહેલેથી–અગાઉથી જ્ઞાત હોય તે આવશ્યક છે. આ નિયતિવાદ છે. આમ, સર્વજ્ઞતાને ખ્યાલ જીવાત્માના પસંદગી-સ્વાતંત્ર્ય સાથે સુસંગત નથી. - જે એવી દલીલ કરવામાં આવે કે વ્યક્તિ સર્વજ્ઞના તેના કાર્ય અંગેના પૂર્વજ્ઞાનને લીધે કાર્ય કરતી નથી પરંતુ વ્યક્તિ પિતાની ઇચ્છા મુજબ કાર્ય કરે છે અને સર્વ ને તેનું પૂર્વજ્ઞાન (?) થાય છે; તે આ કિસ્સામાં સર્વજ્ઞનું જ્ઞાન માનવ-કાર્ય દ્વારા નિયત થતા અત્યંત વિચિત્ર અને બેદી પરિસ્થિતિ સર્જાશે અને આ સર્વજ્ઞની સંકલ્પનાના સંદર્ભમાં સ્વીકાર્ય બની શકશે નહીં. આથી અહીં સર્વજ્ઞની સર્વજ્ઞતા કે માનવ સંકલ્પ-સ્વાતંત્ર્ય એ બે વિકમાંથી એકની પસંદગી અનિવાર્ય બની રહે છે. ૮, ગુણશ્રેણી કે ગુણસ્થાનને સિદ્ધાંત અથવા આત્મવિકાસ કે આધ્યાત્મિક વિકાસનાં સંપાને (Doctrine of States of Virtue or Stages of Spiritual Deveiopment) જૈન દર્શન ગુણસ્થાનની ચૌદ શ્રેણીઓ દર્શાવે છે. ગુણસ્થાન એટલે ગુણની સ્થિતિ-અવસ્થા. અહીં “ગુણ” (virtue) શબ્દનો અર્થ સામાન્ય નૈતિક ગુણ થત નથી પરંતુ તેને અર્થ આત્મવિકાસને અંશ થાય છે. આત્મા વિકાસનાં આ ચોદ સોપાને દ્વારા ક્રમશઃ આધ્યાત્મિક પૂર્ણતા સિદ્ધ કરે છે–આત્મશુદ્ધિને અનુભવ કરે છે–સંપૂર્ણ કર્મબંધાવસ્થામાંથી ક્રમશઃ સંપૂર્ણ કર્મમુક્તાવસ્થા સિદ્ધ કરે છે. આધ્યાત્મિક વિકાસને વ્યાવહારિક પરિભાષામાં ચારિત્ર્ય-વિકાસ પણ કહી શકાય. માનવીના આત્મિક ગુણેનું પ્રતિબિંબ તેના ચારિત્ર પર પડે છે. ચારિત્રની Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન ૧૮૨ વિવિધ ાઓને આધારે આાર્થાત્મક વિકાસની ભૂમિકાએ અવસ્થાએ–સે પાનાનુ સહજ રીતે જ અનુમાન કરી શકાય. આત્મિક ગુણાના વિકાસની ક્રમિક અવસ્થાએ ગુણસ્થાના છે. રત્નત્ર્યસિદ્ધાંતની પરિભાષામાં, આધ્યાત્મિક પૂર્ણુતા અંતે તા આત્મા-જીવાત્માના સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રના વિકાસમાં નિહિત છે. પ્રત્યેક આત્મામાં આ ‘રત્નત્રયી' સિદ્ધ કરવાની શક્તિ અંતર્નિહિત છે, પરંતુ અંતર્નિહિત (બીજસ્વરૂપ) શક્તિ ક્રમશઃ મૂર્તિમત થાય છે—પ્રકટ થાય છે અને તે પણ વ્યક્તિની પેાતાની પહેલ દ્વારા જ થાય છે. જૈનાચારનાં ચતુર્દશ સેાપાના કે જૈન ચારિત્રની સીડી–નીસરણી—ના ચૌદ પગથિયાં કે આધ્યાત્મિક યાત્રાના વિવિધ સેાપાના નીચે મુજબ છેઃ ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાન, ૨. સાસાદન (અલ્પકાલીન સમ્યગ્ દૃષ્ટિ) ગુણસ્થાન, ૩. મિશ્ર ગુણસ્થાન, ૪. અવિરત સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, ૫. દેર્શાવતિ સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન, ૬. પ્રમત્ત સ ંયત ગુણસ્થાન, ૭. અપ્રમત્ત સયત ગુણસ્થાન, ૮. નિવૃત્તિ કે અપૂવ કરણ ગુણસ્થાન, ૯. અનિવૃત્તિ કે સ્થૂળ કષાય ગુણસ્થાન, ૧૦. સૂક્ષ્મ કાય ગુણસ્થાન, ૧૧. ઉપશાંત કાય (માહ) ગુણસ્થાન ૧૨. ક્ષીણુ કષાય (માલ) ગુણસ્થાન ૧૩. સદૈવ (સયોગી) કેવળી ગુણસ્થાન, ૧૪. વિદે (અયોગી) કેવળી ગુણસ્થાન. સાધકને આ સીડીઓના પગથિયા ચઢવાં-ઊતરવાં પડે છે. આત્મશક્તિના જ્ઞાનાવરણ, દનાવરણુ, મેાહનીય અને અંતરાય એ ચાર પ્રકારના આવરણામાં મેાહનીય આવરણ મુખ્ય છે. આ આવરણની તીવ્રતા –મંદતા પર અન્ય આવરણાની તીવ્રતા-મંદતા નિર્ભર છે. આથી જ ગુણસ્થાનાની વ્યવસ્થા મેાહશક્તિની તીવ્રતા-મંદતા પર સવિશેષ આધારિત છે. માહના મુખ્ય બે સ્વરૂપા છે : ૧. દન મેાહનીય અને ૨. ચારિત્ર મેનિીય. પ્રથમ પ્રકાર આત્માને સમ્યકત્વ (યથા તા–વિવેકશીલતા)થી દૂર રાખે છે, તેને લીધે વ્યક્તિની ભાવના, વિચાર, દૃષ્ટિ, ચિ ંતન કે શ્રદ્ધા સમ્યક્ થઈ શકતી નથી. બીજો પ્રકાર આત્માને વિવેકપૂર્ણ આચરણ કરવા દેતા નથી. સમ્યક્ દૃષ્ટિની ઉપસ્થિતિમાં પણ ચારિત્ર મેાનીયને લીધે વ્યક્તિની પ્રવૃતિ સમ્યક્ અર્થાત્ નિર્દોષ થઈ શકતી નથી. આ રીતે, મેાહનુ આવરણ વ્યક્તિને સમ્યક્ વિચાર પ્રાપ્ત કરવાથી તેમજ સમ્યગ્ આચાર પ્રતિ પ્રવૃત થવાથી દૂર રાખે છે. હવે આપણે એક પછી એક ચૌદ ગુણસ્થાને અંગે જોઈશું. ૧. મિથ્યા-દ્રુષ્ટિ ગુણસ્થાનઃ એક અર્થમાં જોઈએ તે। આ આત્માની પૂર્ણતાયાત્રામાં વાસ્તવમાં સેાપાન જ નથી. તે સીડીનું સૌથી તળિયાનું પગથિયું છે. આત્મા આ તબક્કામાં Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર ૧૯૩ આધ્યાત્મિક અંધતાયુક્ત છે. વ્યક્તિની વિચારણા અહીં સમ્યગ્ વિચાર અને આચારથી વંચિત છે. આ આત્માની નિકૃતમ્ (અધમ) અવસ્થા છે. આમાં મેાહની પ્રબળતમ સ્થિતિને લીધે વ્યક્તિની આધ્યાત્મિક સ્થિતિ અત્યંત નિમ્ન કક્ષાએ છે. વ્યક્તિ મિથ્યા દષ્ટિ અર્થાત્ વિપરીત શ્રદ્ધાને લીધે રાગ-દ્વેષને કારણે અધ્યાત્મિક કે તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. આમ, આ ગુણનુ મુખ્ય લક્ષણ મિથ્યાદર્શન કે મિથ્યા શ્રદ્ધા છે. અહીં અસમ્યગ્ જ્ઞાનમાં વિધાયક શ્રદ્ધા છે અને દર્શનાવરણ કર્મ વ્યક્તિના સત્ય-ઇન્કાર અને અસત્ય-સ્વીકાર માટે જવાબદાર છે. ટ્રકમાં આ મિથ્યા દષ્ટિનુ સેાપાન છે. પ્રાણીમાં આત્મ-કલ્યાણ સાધનાના માર્ગ અંગેની સાચી દૃષ્ટિના અભાવ હોય, ખાટી સમજ કે અજ્ઞાન હોય, ભ્રમ પ્રવર્તતા હોય ત્યારે તે આ પ્રથમ શ્રેણીમાં હોય છે. આમાં સમ્યગ્ દર્શનનું પ્રકટીકરણ ન થયુ હોવાથી તે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન છે. આમ તે વાસ્તવમાં ગુણસ્થાન નથી પરંતુ તે સમ્યગ્ દન પ્રતિ લઈ જનારા સદ્ગુણ્ણાના પ્રાકટચની પ્રાથમિક ભૂમિકા છે. આ ગુણ માટેનુ ઉત્થાન થતુ હોવાની દૃષ્ટિએ, અધમ સ્થિતિમાંથી ઉપર ઊડવાની શકયતા–સંભવિતતાની દૃષ્ટિએ પ્રણ ગુણસ્થાન છે. ૨. સાસાદન (અલ્પકાલીન સમ્યક્ દષ્ટિ) ગુણસ્થાનઃ આ ગુણસ્થાન સામાન્ય રીતે પ્રથમ સેાપાનની ઉત્ક્રાંતિ તરીકે નહીં પર ંતુ ઉચ્ચતર સેાપાન-ભૂમિકામાંથી પતન (અવનતિ)ના પરિણામ તરીકે મનાય છે. તે સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ બાદ ક્રાધ વ. કષાયોના ઉદય થતાં સમ્યક્ત્વથી અવનત થવાના સમય આવે છે. આ ગુણુસ્થાન સમ્યગ્દર્શનથી અજ્ઞાન મેાહમાં કૈ મિથ્યાત્વમાં પતનરૂપ છે. આ ગુણસ્થાન ક્ષણ માત્રનું છે અને તેથી તેને અપકાલીન સમ્યગ્ દષ્ટિ કહેવામાં આવે છે. સાસાદન (સ+આસાદન) શબ્દ મટ્ (શિથિલ થવુ, ઢીલુ પડવું) ધાતુ પરથી ઉદ્ભવેલ છે. સાયન ટુ ધાતુનું પ્રેરક કૃદંતરૂપ છે. માયન એટલે શિથિલ કરનાર, બ્રાહ્મ'. સાથે લાગેકે 'આ' એ જ અર્થની વૃદ્ધિ દર્શાવે છે. આમ આા-કાન (પાડનાર)થી એટલે કે સમ્યકત્વને ગાળી નાખનાર એવા તીવ્ર ક્રોધ ૧. કષાયથી યુક્ત તે માઘાન (n+મામા).સિસોદાન ગુણસ્થાનભૂમિ તીવ્ર ક્રોધ ૧. કાયારૂપ હોઈ પતન કરનાર છે–સમ્યગ્ દર્શનને રફે દફે કરનાર છે. આ અવસ્થામાં સમ્યક્ત્વના અતિ અલ્પકાલીન આસ્વાદ થવાને લીધે અને સાસ્વાદન (આસ્વાદનયુક્ત) સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાન પણ કહેવામાં આવે છે આમાં આત્માને સમ્યક્ત્વના માત્ર સ્વાદ ચાખવા મળે છે, પૂરા રસ પ્રાપ્ત થતા નથી. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૩. મિશ્ર (સમ્યક્-મિથ્યા દ્રષ્ટિ) ગુણસ્થાન : તૃતીય ગુણસ્થાન આત્માની સમ્યગ્ દૃષ્ટિ (સમ્યક્ત્વ) અને મિથ્યાદષ્ટિ (મિથ્યાત્વ) બંનેના મિશ્રણરૂપ અવસ્થા છે. મિશ્રિત અવસ્થાને લીધે, આત્મામાં તત્ત્વ-અતત્વના યથાર્થ વિવેક કરવાની ક્ષમતા હોતી નથી. તે તત્ત્વને તત્ત્વ સમજવાની સાથે જ અતત્ત્વને પણ તત્ત્વ સમજવા લાગે છે. આમ આ ગુણસ્થાનમાં વ્યક્તિની વિવેકશક્તિના પૂર્ણ વિકાસ થયા હોતા નથી. આ ગુણસ્થાનની આ ડાલાયમાન અવસ્થા દીર્ઘ કાળપર્યંત ચાલુ રહેતી નથી, પર ંતુ ઘેાડા વખત માટે જ હૉય છે. આમાં સ્થિત આત્મા જલ્દીથી પોતાની તત્કાલીન પરિસ્થિતિ મુજબ કાં ા મિથ્યાત્વ-અવસ્થા અથવા તા સમ્યક્ત્વ-અવસ્થા પ્રાપ્ત કરી લે છે. આ ગુણસ્થાનનુ નામ મિશ્ર અર્થાત્ સમ્યક-મિથ્યા દષ્ટિ છે. જૈનદશન ૪, અવિરત (સમ્યગ્ દષ્ટિ ગુણસ્થાન) : આ ગુણસ્થાન આત્મવિકાસની મૂળ આધારભૂમિ છે. આત્માની આ અવસ્થામાં માહની શિથિલતાને લીધે સમ્યક્ શ્રદ્ધા અર્થાત્ સત્-અસતા વિવેક તા હોય છે પર ંતુ સમ્યગ્ ચારિત્રના અભાવ હોય છે. આમાં વિચાર-શુદ્ધિ વિદ્યમાન છે. પરંતુ આચારશુદ્ધિ વિદ્યમાન છે. અહીં આત્મ-શિસ્તનું આચરણ નથી. મિથ્યા દૃષ્ટિ અને સમ્યગ્ દૃષ્ટિ વચ્ચેના ભેદ અહીં જાઈ લઈએ. મિથ્યા દષ્ટિમાં ધાર્મિક ભાવના હોતી નથી, તેમાં પ્રાણીઓ સાથે એકતા કે સમાનતા અનુભવવાની સતિ હોતી નથી. અન્ય સાથેના તેનો સંબ ંધ સ્વાર્થના કે બદ્લા લેવાના હોય છે. મિથ્યા દષ્ટિ ધાર્મિક દૃષ્ટિએ પાપ ગણાતુ હોય તેને પાપ સમજતા નથી; ભૌતિક સુખ પાછળ તેની દાટ હોવાથી પાપ-પુણ્ય ભેદ તેને સ્વીકાર્યાં નથી. તે કાઈનું ભલુ કરે તેા પણ સ્વાર્થ, પક્ષપાત કે કૃતજ્ઞતાને લીધે કરતા હોય છે. સમ્યગ્ દૃષ્ટિ ધ ભાવનાયુક્ત અને આત્મદૃષ્ટિયુક્ત હોય છે. તે આત્મકલ્યાણુ દિશામાં યથાશક્તિ પ્રવર્તતા હોય છે. તે અન્યના આત્માને પોતાના આત્મા સમાન હોવાની શ્રદ્ધા ધરાવે છે. ચિત્ સંજોગવશાત્ ખાટુ થતાં તેના અંતરાત્મા તેને માટે ડખે છે અને તે માટે તેને પશ્ચાતાપ થાય છે. તેનામાં સ્વાભાવના, અનુકંપા અને બંધુત્વભાવ પણ હોય છે. ૫. ફ્રેશવિરતિ સમ્યગ્ દૃષ્ટિ ગુણસ્થાનઃ આ ગુણસ્થાનમાં વ્યક્તિની આત્મશક્તિના સવિશેષ વિકાસ થાય છે. તે પૂર્ણ સ્વરૂપે સમ્યગ્ ચારિત્રની આરાધના કરી શકતી નથી. પરંતુ દૃશત: અર્થાત Page #194 -------------------------------------------------------------------------- ________________ જેના નીતિશાસ્ત્ર ૧૮૫ અશતઃ તેની આરાધના અવશ્ય કરે છે. આ અવસ્થામાંની વ્યક્તિ ઉપાસક કે શ્રાવક કહેવાય છે. શ્રાવકની આંશિક ચારિત્ર-સાધના અણુવ્રત નામથી ઓળખાય છે. અણુવ્રતને અર્થ સ્થળ, નાના કે આંશિક નિયમ ચારિત્ર થાય છે. અણુવતી શ્રાવક સંપૂર્ણ રીતે કે સૂક્ષ્મતાપૂર્વક સમ્યગૂ ચારિત્રનું પાલન કરવા સમર્થ નથી, પરંતુ મર્યાદિત અર્થમાં ચારિત્ર–પાલન કરે છે. તે સ્થળ હિંસા, અસત્ય વ. ને ત્યાગ કરીને પિતાને વ્યવહાર ચલાવતા ચલાવતા યત્કિંચિત્ આધ્યાત્મિક સાધના કરે છે. આ અવસ્થામાં આંશિક આત્મ-શિસ્ત વિદ્યમાન છે. ૬. પ્રમત્ત સંયત અથવા સર્વવિરતિ ગુણસ્થાન : આ અવસ્થામાં સાધક સંપૂર્ણ રીતે સમ્યગૂ ચારિત્રની આરાધનાને પ્રારંભ કરે છે અને તેનું વ્રત મહાવ્રત કહેવાય છે અને તે શ્રમણ કહેવાય છે. આમ છતાં આ અવસ્થામાં સ્થિત સાધકનું ચારિત્ર સર્વથા વિશુદ્ધ હોતું નથી. અર્થાત તેમાં કેઈક પ્રકારને દેષ હોય છે. અહીં પ્રમાદ (આળસ) વ. દેષોની થોડીઘણી સંભાવના રહે છે અને તેથી આ ગુણસ્થાનનું નામ પ્રમત્ત-સંત રાખવામાં આવ્યું છે. સાધક પિતાની આધ્યાત્મિક પરિસ્થિતિ મુજબ આ ભૂમિકાથી નીચે પડે છે અથવા તે ઉપર પણ ચઢે છે. મહાવ્રતી સાધુજનનું આ ગુણસ્થાન છે. ૭. અપ્રમત્ત સંયત ગુણસ્થાન : આ ગુણસ્થાનમાં સ્થિત સાધક પ્રમાદ વ. દોષરહિત બનીને આત્મ-સાધનામાં રત રહે છે અને તેથી આ અપ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવાય છે. આ અવસ્થામાંના સાધકને પ્રમાદજન્ય વાસનાઓ એકદમ છેડી દેતી નથી. તેઓ તેને વચ્ચે વચ્ચે પરેશાન કરે છે. પરિણામે તે પ્રમાદવસ્થા અને અપ્રમાદવસ્થા વચ્ચે ઝોલા ખાતે રહે છે. આ રીતે સાધકની નાવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ડોલતી રહે છે. ૮. નિવૃત્તિ અથવા અપૂવકરણ ગુણસ્થાન: આ ગુણસ્થાનમાં સાધકને અપૂર્વ આત્મ-પરિણામરૂપ શુદ્ધિ અર્થાત પહેલાં કદી પ્રાપ્ત ન થયેલ વિશિષ્ટ આત્મગુણશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચારિત્ર મેહનીય કર્મને ઉપશમ કે ક્ષય કરવાની અપૂર્વે (પહેલાં પ્રાપ્ત નહીં થયેલ) ક્રિયા (કરણ-અધ્યવસાય) આ ગુણુસ્થાનમાં પ્રાપ્ત થાય છે. તેથી આ ગુણસ્થાન અપૂર્વકરણના નામે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈનદર્શન ઓળખાય છે. તેનું ખીજું નામ નિવૃત્તિ ગુસ્થાન પણ છે, કારણ કે તેમાં ભાવાની અર્થાત્ અધ્યવસાયોની વિષય-અભિમુખતા-કરીને વિષયે પ્રતિ જવાની ક્રિયા– વિદ્યમાન હોય છે. અહીં આત્મા એવી આત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે કે જે દ્વારા તે કર્મની તીવ્રતા અને ગાળેા ઘટાડી શકે છે. ૯, અનિવૃત્તિકરણ અથવા સ્થૂળકષાય ગુણસ્થાન : દૃશ્ય, શ્રુત ભાગ્ય વિષયની આકાંક્ષાના અભાવમાં આ "ગુણુસ્થાનમાં અધ્યવસાયા(આત્મપરિણામા–ક્રિયાએ)ની વિષયાભિમુખતા હોતી નથી, અર્થાત્ ભાવ પુન: વિષયો પ્રતિ જતા નથી. આ રીતે ભાવા-અધ્યવસાયા–ની અનિવૃત્તિને લીધે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિકરણ રાખવામાં આવ્યું છે. આ ગુણસ્થાનમાં આત્મા સ્થૂળ (બાદર) કષાયેના ઉપશમન કે ક્ષપણુમાં તત્પર રહે છે તેથી તેને અનિવૃત્તિ બાદર (સ્થૂળ) સ ંપરાય (કષાય) ગુણસ્થાન પણ કહેવામાં આવે છે. ૧૦. સૂક્ષ્મ કષાય ગુણસ્થાન: આ ગુણસ્થાનમાં માત્ર એક લાભ (રાગ)ના સૂમ અંશ બાકી રહે છે, જ્યારે અન્ય કાયાના ઉપશમ કે ક્ષય થઈ ગયા હોય છે. ૧૧, ઉપશાંત કષાય (માહ) ગુણસ્થાન : આ ગુણસ્થાનમાં સાધકના સર્વ કષાયો ઉપશાંત થઈ (માઈ) જાય છે. તેથી આ ગુણસ્થાનને ઉપશાંત કષાય કે મેાહનું નામ આપવામાં આવે છે. આ શ્રેણી સુધી પહેાંચેલાને માહના ટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે અને તેથી જ જીવાને ચડતા-ચડતા જરાપણુ પ્રમાદ ન કરવા ચેતવણી આપવામાં આવેલ છે. ૧૨. ક્ષીણ કષાય (માહ) ગુણસ્થાન : આ ગુણસ્થાનમાં દશમાં ગુણસ્થાનના અંતમાં આકી રહેલ લાભના અ ંતિમ અવશેષના નાશ થાય છે અને સાધક માહથી સર્વથા મુક્તિ પ્રાપ્ત કરી લે છે. આ અવસ્થાનું નામ ક્ષીણુકષાય (માહ) ગુણસ્થાન છે. આ ગુણસ્થાનને પ્રાપ્ત કરનાર વ્યક્તિનું કદી પતન થતું નથી એ આ ગુણસ્થાનની વિશેષતા છે. ૧૩. સદૈહ મુક્તિ અથવા સયાગી કૈવલી ગુણસ્થાન: મેહક્ષય થતા જ્ઞાનાવરણુ, દર્શનાવરણ અને મેાહનીય કર્મીના પણુ નાશ થાય છે. પરિણામે આત્મામાં વિશુદ્ધ જ્ઞાનજ્યોતિ પ્રકટે છે. આ તબક્કામાં કેવળજ્ઞાન Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન નીતિશાસ્ત્ર સિદ્ધ થાય છે. આત્માની આ અવસ્થાનુ નામ સયોગ કેવળી ગુણસ્થાન છે. કેવળીના અર્થ છે 'કવળજ્ઞાન અર્થાત્ સર્વથા વિશુદ્ધ જ્ઞાનથી યુક્ત. સયોગીના અર્થ છે યોગ અર્થાત્ કાયિક વગેરે પ્રવૃત્તિઓથી યુક્ત. જે વિશુદ્ધ જ્ઞાની હાવા છતાં શારીરિક પ્રવૃત્તિઓથી મુક્ત હાતા નથી તે સયોગી ધ્રુવળી કહેવાય છે. અહીં મન–વયનકાયા-ની પ્રવૃત્તિ ચાલુ રહે છે. આત્મા ચાર અધાતી કર્મો (આયુ, નામ, ગોત્ર અને અંતરાય કર્મો)થી મુક્ત નથી, આયુક પૂર્ણ થતાં અન્ય કર્મોની અસરા પણ બંધ થાય છે. ૧૪. વિદેહ મુક્તિ અથવા અયાગી કેવલી : આ સંપૂર્ણ મુક્તિનુ સેાપાન છે. આ અવસ્થામાં જ્યાંક્ત અપૂર્ણતાના સર્વ ચિન્હોથી મુક્ત બને છે અને ચેતનાની વિશુદ્ધિ માણે છે. આ સમ્યગ્ દર્શન-જ્ઞાન –ચારિત્ર્ય–ની પરિણતિ છે. વ્યક્તિ અસ્તિત્વના સત્યના તેના પૂર્ણ સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. આ ભૂમિકા ગતિવિહીન મનાય છે અને તેના ગાળા અત્યત ટૂં કા હોય છે. આ ગાળાને અંત, વિદેહ મુક્તિ સિદ્ધ થાય છે. ૧૯૭ અયેાગી એટલે સર્વવ્યાપાર (ક્રિયા) રહિત. કેવલી અયાગી થતાં જ તેનુ શરીર છૂટી જાય છે અને તે પરમ આત્મા અમૃત, અરૂપી પરમ મુક્તિ ધામને પ્રાપ્ત કરે છે. આ ચારિત્ર–વિકાસ કે આત્મવિકાસની ચરમ અવસ્થા છે. અહીં આધ્યાત્મિક વિકાસ તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આનું નામ પરમાત્મપદ સ્વરૂપસિદ્ધિ, મુક્તિ, નિર્વાણુ કે મેક્ષ છે. આમાં આત્માને અનત અને અબાધિત અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. મુક્તાત્મા તેની વ્યક્તિમતા ગુમાવતા નથી. તેનું વ્યક્તિગત અસ્તિત્વ આ અવસ્થામાં પણ જારી રહે છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપમહાર જૈન દર્શનના આ સંક્ષિપ્ત ગ્રંથ પ્રારંભમાં આપણને ઇતિહાસમાં ડાકિયુ કરાવત–કરાવતાં જૈન તીર્થંકરા, ત્ર થે। અને ૫થાના પરિચય આપે છે અને આત્મા તેના પૂર્ણ સ્વરૂપમાં ઈશ્વર હોવાનું દર્શાવે છે. જૈન તત્વવિજ્ઞાન તત્ત્વના સ્વરૂપના નિરૂપણુ ઉપરાંત તત્ત્વના તાત્ત્વિક-નૈતિક વર્ગીકરણાની ચર્ચા કરે છે, તા જૈન તર્કશાસ્ત્ર જૈન દર્શનની મહાન દેગી સમા અનેકાંતવાદ, નયવાદ અને પ્રત્યક્ષ-પરાક્ષ પ્રમાણુના પરિચય આપે છે. જૈન જ્ઞાનમીમાંસા જ્ઞાનના સ્વરૂપ, પ્રામાણ્ય અને પ્રકારેાના ખ્યાલ આપે છે, જ્યારે જૈન મનેવિજ્ઞાન મન, આત્મા અને આત્માના અમરત્વ અને પુનર્જન્મના સિદ્ધાંતાની ચર્ચાવિચારણા કરે છે. છવા અને જીવવા દો'–Live and let live'-ના સૂત્રને સાકાર કરતું જૈન નીતિશાસ્ત્ર જૈનાચાર, કર્મ-સિદ્ધાંત અને ગુરુસ્થાનાના પરિચય આપે છે. જૈન દર્શન અન્ય ભારતીય નાથી અલગ સ્વતંત્ર અને મૌલિક વિચારધારા છે. ભારતમાં તે એક પ્રભાવશાળી અને જીવંત પરિબળ છે અને તેથી ભારતીય વિચારધારા અને ભારતીય સામાજિક-સાંસ્કૃતિક-સાહિત્યિક-રાજકીય-નૈતિક જીવન પર જૈન પ્રભાવ પ્રતિ દુર્લક્ષ કરી શકાય તેમ નથી. જીવમાત્રની સમાનતા, જીવમાત્ર પ્રત્યે આદરભાવ, વિભિન્ન દૃષ્ટિબિંદુએ વચ્ચે સમન્વય સમે સ્યાદ્વાદ અને ત્યાગ—વૈરાગ્ય ઉપદેશતું જૈન નીતિશાસ્ત્ર વગેરે સમકાલીન વિશ્વ માટે બિલકુલ બિનમહત્ત્વપૂર્ણ કે અપ્રસ્તુત નથી જ. જૈન નૈતિક સિદ્ધાંતા દર્શાવે છે કે આ તત્ત્વજ્ઞાન જીવન પ્રતિ આદર્શના વ્યાવહારિક ઉપયોગ વ્યક્ત કરે છે. જૈન નીતિશાસ્ત્ર વ્યક્તિને સામાન્ય કક્ષાથી ઊંચે ઉઠાવે છે અને તેને આચરણના અત્યંત ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક માર્ગ દ્વારા સત્યના જ્ઞાન અને આચરણ માટે સમર્થ બનાવે છે. આપણે હંમેશાં એ યાદ રાખવું ઘટે કે સત્ય એક નહીં પરંતુ અનેક છે અથવા તા સત્ય અનેક પાસાયુક્ત છે અને તેના પર કાઈના પણ એકાધિકાર નથી તેમજ સત્યપ્રાપ્તિના અનેક વૈકલ્પિક માર્ગો શકન્ય છે. જૈનદન Page #198 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિ (Bibliography) 1. Akalanka, Nyaya Vinischaya, 2. Bhagavati Sutra. 3. Bhargava, Dayanand, Jaina Ethics, Motilal Banarasidas, Delhi-7, 1968. 4. Bhattacharya, H., Anekantavada, Sri Jain Atmananda Sabha, Bhavnagar, 1953. 5. Bhattacharya, H. S., Reals in Jaina Metaphysics. 6. Dasgupta, S., A History of Indian Philosophy, Cambridge University Press, 1922. 7. Glasenapp, Doctrine of Karma in Jain Philosophy, Bombay, 1942. 8. Gopalan, S., Outlines of Jainism, Wiley Eastem Pvt. Ltd., New-Delhi-49, 1973. 9. Mrs. Guseva, N. R., Jainism, Sindhu Publications Pvt. Ltd, Bombay-1, 1971. 10. Hemachandra, Pramana-mimamsa, ed. Pt. Sukhalalji (Eng. Tran, S. Mookerjee and N. M. Tatia). 11. Hiriyanna, M., Outlines of Indian Philosophy. George Allen & Unwin London. 12. Jacobi, H. (Ed.), Sutras, Pt. I. 13. Jacobi, H., Studies in Jainisin, Ed. by Jina Vijaya Muni, Jaina Sahitya Sanshodhak Karyalaya, Ahmedabad, 1946. 14. Jain, C. R., Fundamentals of Jainism, Veer Nirvan Bharati Meerut, (U. P.). 15. Jain, Padmanabh, The Jaina Path of Purification- Motilal Banarasidas, Delhi-7, 1979. Sacred Books of the East, Jaina Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ 16. Jaini, J. L., Outlines of Jainism, Cambridge Press, London, 1916. 17-21. Kundakunda, (i) Astapahuda (ii) Niyamasara (iii) Panchastikaya (iv) Pravachanasara (v)Samayasara. 22. Mallisena, Syadvada Manjari, Ed., A. B. Dhruva, 23. Malvania, D. (ed.), Nyayavatara-vartikavrtti 24. Manikyanandi, Pariksamukham. 25. Masharuwala, K, D., Buddha and Mahavira, (Gujarati), Navajivan, Ahmedabad, 1962. 30. 26. Mehta, Mohanlal, Outlines of Jaina Philosophy, Jain Mission Society, Bangalore-2, 1954. 27. Mehta, Mohanlal, Jaina Dharma-Darshan, (Hindi), P. V. Research Institute, Varanasi-5, 28. Mehta, Mohanlal, Jaina Psychology, P. V. Research Institute, Varanasi-5. 29. Mehta, Mohanlal, Jaina Culture, P. V. Research Institute, Varanasi-5. Nathamal Muni, Jaina Darsana ke Maulika Tattva, Part II, Nemichandra, Gommatasara : Jivakanda. 31. Nyayavijayji Munishri, Jaina Darshan (Gujarati), Shree Hemachandracharya Jaina Sabha, Patan, 1968. Padmarajiah, Y. J., A Comparative Study of the Jaina Theories of Reality and Knowledge, Jaina Sahitya Vikas Mandal, Bombay-56, 1963. 33. Radhakrishran, S., Indian Philosophy, Vol. I, Allen and Unwin, 1956. 34. Ramjisingh, The Jaina Concept of Omniscience. 35. Schubring, W.,The Doctrine of the Jainas, Motilal Banarasidas, Delhi-7. 36. Sinha, J. N., Indian Psychology. 37. Srutasagarsuri, Tattvarthavrtti (Hindi), Com. on Tattvar. thasutra) Ed. Maheshkumar Jain. 32. જૈનદન University Page #200 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસૂચિ 38. Stcherbastsky, Buddhist Logic. 39. Mrs. Stevenson, Sinclair, The Heart of Jainism, shiram Manoharlal, New Delhi-55, 1970. 40. Tatia, N. M., Studies in Jaina Philosophy, Jaina Cultural Research Society, Banaras-5, 1951. ૧૯૧ 41. Umaswami, Tattvartha Sutra. 42. The Uttaradhyana Sutra, S. B. E., XLV. 43. Warrens, H., Jainism, Ed., Nagin Shah, Vallabhsuri Smarak Nidhi Publication, Bombay-1, 1968. ☆ Mun Page #201 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય હાલારની અનિહાસિક ભૂમિ ધ્રોળના મૂળ નિવાસી શ્રી વિઠ્ઠલદાસ Bઠારીને ત્યાં ભારતના દરિયા કાંઠે મદ્રાસમાં શ્રી ઝવેરીલાલને જન્મ થયે. શિક્ષણગંગાના પ્રથમ વહેણુ તેમણે તમિલનાડુની ભૂમિમાં સાંભળ્યાં, તેમના માધ્યમિક શિક્ષણની સરવાણીઓ સૌરાષ્ટ્રમાં ફૂટી અને ઉચ્ચ શિક્ષણને પ્રયાગમ સંગમ મદ્રાસમાં થશે. જેન વણિક પરિવારમાં પેઢી દર પેઢી ચાલી આવતી દરબારી અમલદારી અને વ્યાપારી પરંપરાને નવો મોડ આપીને તેમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પદાર્પણ કર્યું. નાનપણથી ચિંતન-મનન પ્રત્યેની અભિરુચિને લીધે, તેઓ તત્ત્વજ્ઞાનના વિશિષ્ટાભ્યાસ કરવા પ્રેરાયા. તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીને પ્રારંભ ડી. કે. વી. કોલેજ -જામનગરમાં કર્યા બાદ, છેલ્લા ૨૮ વર્ષોથી વિવિધ સરકારી કોલેજો ( એમ. એન. કોલેજ-વિસનગર, ગુજરાત કોલેજ-અમદાવાદ અને બહાઉદીન કૉલેજ-જુનાગઢ)માં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક અને વિભાગીય અધ્યક્ષ તરીકે તેમણે સેવા આપવા ઉપરાંત ગુ. યુ. તેમજ સૌ યુ.ની તત્ત્વજ્ઞાન અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને વિનયન વિદ્યાશાખાના સભ્ય તરીકે પણ સેવા આપેલ છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રકાશિત “આધુનિક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન” (૧૯૭૩) અને વ્યવહારવાદ (૧૯૭૪) અને ગુ.યુ. દ્વારા પ્રકાશિત “નીતિશાસ્ત્ર' (૧૯૮૧) નામક તેમનાં પુસ્તકો અને ગુ.યુ. જર્નલ વિદ્યામાં અને અન્યત્ર પ્રસિદ્ધ થયેલ તેમના સંખ્યાબંધ અભ્યાસલેખો અને ઓલ ઇડિયા ફિલોસોફિકલ કેફરન્સના ભિન્ન ભિન્ન સેશનમાં વાંચેલ તેમના “પેપર્સમાં તેમના વિચાર અને વ્યવહારમાંની મૌલિક ધારણાઓ પ્રતિબિંબિત થતી જોવા મળે છે. આ ઉપરાંત પણ તેમણે “માનવીને ધમ” “તર્કશાસ્ત્ર' અને મને વિજ્ઞાનનાં ચાર પુસ્તકે અન્ય લેખકોના સાથમાં લખ્યા છે. તેમનાં સર્વ પુસ્તક અને લેખને સાંપડેલે સહદય વાંચકોને આવકાર પ્રસ્તુત ગ્રંથને પણ સાંપડશે જ એવી શ્રદ્ધા છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય પ્રા. શ્રી ઝ. વિ. કોઠારીકૃત જૈનદર્શન’ જૈન ઈતિહાસ-તત્ત્વવિજ્ઞાન-તકશાસ્ત્ર-જ્ઞાનમીમાંસા–મનોવિજ્ઞાન-નીતિશાસ્ત્ર-નું પદ્ધતિસર અને વ્યવસ્થિત આલેખન છે. ગ્રંથની ભાષા સરળ છતાં રોચક છે અને તેની શૈલી રસપ્રદ અને પ્રવાહી છે. આ ગ્રંથ અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં જૈનદર્શનના ભિન્ન ભિન વિષયની ચર્ચાવિચારણા પ્રમાણભૂત જૈન ગ્રંથા અને અન્ય પ્રશિષ્ટ ગ્રંથાના આધારે કરે છે અને તેથી તે સ્નાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકમિત્રો ઉપરાંત જૈન તત્વજ્ઞાનના જિજ્ઞાસુ એવા જૈન-જૈનેતર અભ્યાસીજનાને પણ ઉપયોગી અને સહાયભૂત થશે એવી અપેક્ષા છે. પરામર્શકનો અભિપ્રાય | ગુજરાતની યુનિવર્સિટીઓના અભ્યાસક્રમને અનુલક્ષીને પ્રા. ઝવેરીલાલ | વિ. કાઠારીએ તૈયાર કરેલ “જૈનદર્શન’ ગ્રંથમાં જૈન પરંપરાના ઇતિહાસ, તીર્થંકરો, સાહિત્ય, સંપ્રદાયના તલસ્પર્શી પરિચય ઉપરાંત જૈન તરવવિજ્ઞાન -તકશાસ્ત્ર–પ્રમાણમીમાંસા-જ્ઞાનમીમાંસા-મનોવિજ્ઞાન-કમમીમાંસા-નીતિશાસ્ત્રની પદ્ધતિસર અને વ્યવસ્થિત ચર્ચાવિચારણો જોવા મળે છે. પ્રા. શ્રી કાઠારીની વિષયની માવજત, તેમની સરળ છતાંય વધક ભાષા, તેમની રસપ્રદ શૈલી અને સોવશેષ તે તેમના વિચારની પારદર્શક રૂપષ્ટતા નિ:શ ક૫ણે દાદ માગી લે છે. તેઓશ્રીએ આ ગ્રંથ-આલેખનમાં જૈન મૂળ ગ્રંથા ઉપરાંત અન્ય પ્રમાણભૂત ગ્રંથાને લીધેલ આધાર તેમની આ વિષયમાંની અભિરુચિ અને અભ્યાસશીલતા, પરિશ્રમ અને પરિશીલનની પ્રતીતિ કરાવે છે. આ ગ્રંથ સનાતક-અનુસ્નાતક વિદ્યાર્થીઓને માટે તે ઉપયોગી અને સહાયરૂપ થશે જ એટલું જ નહી પરંતુ તે જૈનદર્શનના જૈન અને જૈનેતર જિજ્ઞાસુ જનાને તેમજ વિદ્વાનોને પણ નિઃશકપણે લાભપ્રદ થશે એવી મને આશા છે—શ્રદ્ધા છે. અન્ય ભારતીય દર્શનના પરિપ્રેક્ષમાં જૈનદર્શનના વિષયાંગોને યથોચિત ન્યાય આપવા માટે પ્રા. શ્રી કોઠારીએ કરેલ સ્તુત્ય પ્રયાસ અને ઉઠાવેલ જહેમત બદલ તેઓશ્રી મારા હાર્દિક ધન્યવાદના અધિકારી છે. અંતમાં, તેમના પ્રતિ મારી શુભેચ્છા વ્યક્ત કરી હુ અહીં વિરમું છું. -मोहनलाल मेहता प्रोफेसर, जनदर्शन पूना युनिवर्सिटी જૈનદર્શન 2, 15-0 0 For Private Personal use only