________________
જૈન તર્કશાસ
વિભિન્ન દૃષ્ટિબિંદુએ એકીસાથે વાસ્તવિકતાના આકલનમાં સહાયભૂત થવા પર તે ભાર મૂકે છે, જ્યારે નયવાદ વાસ્તવિકતા અ ંગેના વિશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે—વિભિન્ન દૃષ્ટિબિંદુએ ગ્રહણ કરી શકાય તે દર્શાવવા પર તે ભાર મૂકે છે. સંશ્લેષણ અને વિશ્લેષણુ પરસ્પર અસ ંબંધિત નથી અને તેથી શુદ્ધ રીતે વિશ્લેષક અભિગમમાં સંશ્લેષણુનાં તત્ત્વા અને વાસ્તવિકતાના સ ંશ્લેષક મતમાં વિશ્લેષણનાં તત્ત્વા આપણને દૃષ્ટિગોચર થાય છે. કાઈપણ એક મત પર આત્ય ંતિક ભાર દેષ પ્રતિ લઈ જાય છે એવુ નયવાદમાં અભિપ્રેત છે. તે સૂચવે છે પ્રત્યેક મંતવ્યને તેનુ મૂલ્ય છે, પ્રત્યેક વાસ્તવિકતા પ્રતિબિંબિત કરે છે અને તેથી તે સર્વ સાથે મળીને આપણને વાસ્તવિકતામાં ડાકિયુ કરાવે છે. એ જ પ્રમાણે સ્યાદ્બાદમાં વિધાનાના પ્રકાશના સંશ્લેષક લક્ષણને એવી સ્પષ્ટ સમજ સાથે બિરદાવવામાં આવે છે કે સશ્લિષ્ટ થયેત્ર વિભિન્ન વિધાનમાંના પ્રત્યેકમાં વાસ્તવિકતા સ્વયં અંગે વ્યક્ત કરતુ કંઈક છે.
પરંતુ
વાસ્તવિકતા અને તે ગુણયુક્ત છે અને તેથી તેને અન ંત દષ્ટિબિં દુએથી નિહાળી શકાય. આ રીતે આપણી પાસે અનંત નય છે. સામાન્ય રીતે સપ્તભંગી નયના સ્વીકાર કરવામાં આવે છે. સપ્ત એટલે સાત અને ભાંગ એટલે પ્રકાર. આમ, સપ્તભંગી નય સાત વચન-પ્રકારોના સમૂહ છે. આ સાત વચનપ્રયોગા જુદી જુદી અપેક્ષાએએ સમજવાના છે, એકાંત દૃષ્ટિએ નહીં. કાઈ એક વચન -પ્રકારને એકાંત દષ્ટિએ સ્વીકારતા સ્વાભાવિક રીતે જ અન્ય વચન-પ્રકાર) અસત્ય રે છે. સપ્તભંગના સાત ભગા (પ્રકારો-જવાબ આપવાના તરીકાઓ) દેવળ શાબ્દિક કલ્પના નથી, પરંતુ તેએ પદાર્થના લક્ષણ પર આધારિત છે. તેથી પ્રત્યેક ભંગનું સ્વરૂપ પદાર્થોના લક્ષણ સાથે સંબધિત છે.
જૈન શાસ્ત્રકારો દ્રવ્ય-પદાર્થ (દા.ત., ઘડા)ના પ્રત્યેક ગુણના વિધિનિષેધને લગતા નીચે મુજબના, સાત પ્રકારના શબ્દપ્રયોગ દર્શાવે છે :
૧. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે.
૨. સ્યાત્ ઘા અસ્તિત્વમાન નથી.
૩. સ્યાત્ ઘડા અસ્તિત્વમ!ન છે અને અસ્તત્વમાન નથી. ૪. સ્યાત્ ઘડા અવક્તવ્ય છે.
૫. સ્યાત્ ઘડા અસ્તિત્વમાન છે અને અવક્તવ્ય છે.
૬. સ્યાત્ ધડા અસ્તિત્વમાન નથી અને આવક્તવ્ય છે.
૭. સ્યાંતૂ ઘડે, અસ્તિમાન છે, અસ્તિત્વત નથી અને અવક્તવ્ય છે,
<3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org