SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનકન પરંતુ સંશયવાદ છે. તેમના મતે, એક જ વસ્તુને સત્~અસત્ કે નિત્ય-અનિત્ય કહેવી એ સંશયવાદ સિવાય અન્ય કંઈ નથી. આ ટીકા યોગ્ય નથી. વસ્તુ સત્ તેમજ અસત્ છે, પર ંતુ તે જે સ્વરૂપમાં સત્ છે તે સ્વરૂપમાં અસત્ નથી. તે ભિન્ન ભિન્ન દષ્ટિબિંદુથી સત્ તેમજ અસત્ છે. નિષ્ણુય વાસ્તવિકતા અંગે છે. અને તે વાસ્તવિકતાનાં પાસાં નિર્દેશે છે. જૈન મતે, વાસ્તવિકતા અંગે કાઈ નિશ્ચિત મ ંતવ્ય વાસ્તવમાં શકય નથી. કાઈપણ એક નિષ્કુ ય વાસ્તવિકતાનુ સ ંપૂર્ણતઃ આકલન કરી શકે નહીં. સ્વાભાવિક રીતે જ કાઈપણ નિર્ણય અત્યંત જટિલ અને અનેકાંત એવા વાસ્તવિકનું વર્ણન કરવા પર્યાપ્ત નથી. વાસ્તવિકતા અને વાસ્તવમાં કાઈ નિશ્ચિત ખ્યકાલ શ નથી અને આ વાસ્તવિકતા અંગેના જૈન દર્શનના નિશ્ચિત ખ્યાલ છે. સ્યાદૃાદ વસ્તુતઃ સંશયવાદ નથી પરતુ સાપેક્ષ નિશ્રયવાદ છે. આચાર્ય શ્રી આન ંદશંકર ધ્રુવ સમુચિત રીતે દર્શાવ છે, ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુએ દ્વારા અવલોકન કર્યા વિના કાઈપણ વસ્તુ સપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદ્દાદ્દ ઉપયોગી અને સાર્થક છે...' સ્યાદ્બાદ સંશયવાદ નથી. એક જ વસ્તુનુ જુદી જુદી આપેક્ષાએ અવલાકન કરવાનું અનેકાંગી અવલાકન દ્વારા નિર્ણય કરવાનું દર્શાવે છે. એક જ પદાર્થને વિભિન્ન અપેક્ષાએથી વિરાધી ગુણયુક્ત હોવાના નિશ્ચય કરવા એ સ્યાદ્વાદ છે. આ રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા દષ્ટિએ ભિન્ન ભિન્ન ગુણા (વિરુદ્ધ જેવા લાગતા પણ) સંગત થતા જાતા હોય અને આના સ્યાદ્વાદમાં પ્રામાણિક સ્વીકાર કરવામાં આવતા હોય તા તેને સંશયવાદ ધ્રુવી રીતે કહી શકાય ? સ્યાદ્વાદ સંશયવાદ નહીં પરંતુ સાપેક્ષ નિશ્ચયવાદ છે. -૧ અનેકાંતવાદ ન તા અસ્પષ્ટ છે, ન તા વિરાધી છે. તે પદાર્થના અત્યંત અમય ખ્યાલની સુવ્યવસ્થિત અભિવ્યક્તિ છે. વિવિધ દૃષ્ટિબિંદુએ દ્વારા શકન્ય સમન્વયેા કરીને ભિન્ન કે વિરુદ્ધ દેખાતા મતાના સમુચિત રીતે સમન્વય એ અનેકાંત દૃષ્ટિનું સ્વરૂપ છે. અનેકાંતવાદ સમન્વયવાદ છે. અનેકાંતષ્ટિમાંથી નયવાદ અને સપ્તભંગીવાદ ફલિત થાય છે. વિભિન્ન પ્રચલિત વિચારપદ્ધતિને નયવાદમાં સ્થાન મળે છે, જ્યારે એક જ વસ્તુના સબંધમાં પ્રચલિત વિરાધી કથના કે વિચારાને સપ્તમ ગીવાદમાં સ્થાન પ્રાપ્ત થાય છે. ૪, સપ્તભંગી નય સ્યાદ્વાદ એક જ પદાર્થમાં વિભિન્ન દૃષ્ટિબિંદુએથી વિભિન્ન લક્ષણાનુ કથન છે. સ્યાદ્વાદ વાસ્તવિકતા અંગેના સંશ્લેષક અભિગમ પર ભાર મૂકે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy