________________
જેન તર્કશાસ્ત્ર
૧૦૫ વ્યાપ્તિજ્ઞાનની પૂર્વઆવશ્યક્તા છે. અનુમાન તર્ક પર નિર્ભર છે. આમ, તર્કનું સ્થાન અનુમાન લઈ શકે નહીં. આ રીતે તર્ક જ્ઞાનનું સ્વતંત્ર સાધન છે. અન્ય કોઈ માન્ય સાધને દ્વારા પ્રાપ્ત ન થતી વ્યાપ્તિનું જ્ઞાન માત્ર તર્ક દ્વારા જ પ્રાપ્ત થાય છે.
વ્યાપ્તિ એટલે નિયત સાહચર્ય. ધુમાડા અને અગ્નિ વચ્ચે આ સંબંધ છે. અહીં ધુમાડે વ્યાપ્ય (અગ્નિને વ્યાય) છે, કારણ કે અગ્નિ દ્વારા ધુમાડે વ્યાપેલો છે; જ્યારે અગ્નિ વ્યાપક (ધૂમને વ્યાપક) છે. વ્યાપક અને વ્યાપ્ય વચ્ચેનો સંબંધ વ્યાપ્તિ કહેવાય છે. વ્યયને “સાધન” કે “ હેતુ’ અને વ્યાપક “સાધ્ય” પણ કહેવાય છે. ધૂમાડે અગ્નિથી વ્યાપ્ય છે, પરંતુ અગ્નિ ધૂમાડાથી વ્યાપ્ય નથી. અર્થાત્ જ્યાં ધૂમાડો હોય ત્યાં અપવાદ વિના અગ્નિ હોય છે જ. પરંતુ અગ્નિ હોય ત્યાં સર્વત્ર ધૂમાડો હેતો નથી; ધૂમાડો હોય કે ન પણ હેય. વ્યાતિ તર્ક દ્વારા નિર્ણિત થાય છે. દા. ત., અગ્નિ વિના ધૂમાડે લેતા નથી, જ્યાં જ્યાં ધૂમાડે છે ત્યાં ત્યાં આગ્ન છે, ધૂમાડો હોય અને અગ્નિ ન હોય એવું શકય નથી. આ પ્રકારનું ધૂમાડાનું અગ્નિ સાથેનું નિયત સાહચર્ય વ્યાપિન કહેવાય છે અને આ સંબંધ ગ્રહણ કરનાર જ્ઞાન તક છે-ઊલ છે. વ્યિિનશ્ચય તર્ણાધીન છે. અનુમાન માટે વારિતનિશ્ચયની આવશ્યક્તા છે.
(૮) અનુમાન (inference) :
અનુમાન સાધન દ્વારા સાયનું જ્ઞાન છે (વાધન કાર જ્ઞાનગુરાનમૂ–પ્રમાણમીમાંસા ૧૯૨૩). ઉદાહરણ તરીકે, માડા(સાધન) ને જોઈને અગ્નિ (સાધ્ય)નું નાન અનુમાન છે. અહીં સાધન (ધૂમાડો) અને સાધ્ય (અગ્નિ) વચ્ચે અવિનાભાવ સંબંધ કે નિયત સાહચર્ય કે વ્યાપ્તિ છે. ધૂમાડે અગ્નિની ગેરહાજરીમાં શકય નથી. જયાં જયાં ધૂમાડે હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (અ) અનુમાનના પ્રકારે
અનુમાનના બે પ્રકારે છેઃ (૧) સ્વાર્થનુમાન અને (૨) પરાનુમાન. (૧) સ્વાથનુમાનઃ (subjective Inference)
રવાનુમાન એટલે વ્યક્તિએ પોતે પિતા માટે કરેલું અનુમાન. સ્વાર્થનુમાન જ્ઞાનાત્મક છે. સાધ (અગ્નિ) સાથે અવિનાભાવ સંબંધયુક્ત સ્વનિશ્ચિત સાધન (ધૂમાડા) દ્વારા સાધ્ય(અગ્નિ)નું જ્ઞાન સ્વાર્થનુમાન કહેવાય છે. (વાર્થ afમધર મા નામ વૈજ્ઞા ટૂ ધનાત્ત સાથેજ્ઞ નમ્પ્રમાણમીમાંસા-૧-૨૯). જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org