________________
જૈનદર્શન
ઘડે
સંશ્લેષક જ્ઞાન છે. ‘આ તે જ છે” એ ઉદાહરણમાં ‘આ' પ્રત્યક્ષના વિષય છે અને તે જ' સ્મૃતિના વિષય છે. ઘડા બંનેમાં એક જ છે. તેથી આ તાદાત્મ્ય (અભેદ)વિષયક પ્રત્યભિજ્ઞા છે આ ધડેા તે ઘડા જેવા છે' અથવા ગવય ગાય જેવુ પ્રાણી છે' એ જ્ઞાન સાદવિષયક છે. ન્યાયસ ંમત ઉપમાનપ્રમાણ એ જ આ સાદવિષયક પ્રત્યાભિજ્ઞા છે. આ તેનાથી ભિન્ન છે' કે ભેંસ ગાયથી ભિન્ન છે’ જેવાં ઉદાહરણ સાદશ્યાભાવ (વિષમતા)નાં ઉદાહરણા છે. ‘આ તેનાથી નાનુ છે, તેના કરતાં વધારે છે, તેના કરતાં નજદીક કે દૂર છે' વગેરે ભેદ-ગ્રહણનાં દૃષ્ટાંતા છે પ્રત્યભિજ્ઞા ન તા માત્ર પ્રત્યક્ષ છે, ન તો માત્ર સાદશ્ય. પ્રત્યભિના પ્રત્યક્ષ અને સ્મૃતિના સહયોગથી ઉદ્ભવતું સંકલિત જ્ઞાન છે.
૧૦૪
(૩) તર્ક (Inductive Reasoning) :
就
તર્ક ઉપલભ (observation-નિરીક્ષણ)-અનુપલબ (non-observation -અનિરીક્ષણુ) દ્વાર! વ્યખિનન છે. અને ઊ' પણ કહે છે, 1ઞાનુવરુઘ્ધનિમિત્ત વ્યાપ્તિજ્ઞાનમૃદુ:। પ્રમાણમીમાંસા-૧૨૫). વ્યાપ્તિ એટલે નિયત સાહચય કે અવિનાભાવ સબંધ ઊપલ ભને અર્થ છે લિંગના અસ્તિત્વના આધારે સાધ્યના અસ્તિત્વનું જ્ઞાન. ધૂમાડા લિ ગ છે અને અગ્નિ સાધ્યું છે. ધૂમાડાના અસ્તિત્વને આધારે અગ્નિના અસ્તિત્વનું જ્ઞાન ઉપલ ભ છે, અનુપલ ભના અર્થ છે સાધ્યના અનૈસ્તિત્વ(અભાવ)ના આધારે લિગના અનસ્તિત્વ (અભાવ)નું જ્ઞાન. ‘જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડા હોઈ શંક નહીં'. એ પ્રકારને નિર્ણય અનુપલ ભ છે. સાધ્ય (અગ્નિ) વિના સાધન(હેતુ કે લિંગ-ધૂમાડા)નું ન હોવુ એને અવિનાભાવ સંબધ કહે છે.
ઉપલભ અને અનુપલબ દ્વારા ઉદ્ભવતુ જ્ઞાન તક છે અમુકની હાજરીમાં તમુની હાજરી છે. અમુકની ગેરહાજરીમાં તમુકની ગેરહાજરી છે’-આ પ્રકારનુ જ્ઞાન ત છે.
માત્ર પ્રત્યક્ષ દ્વારા વ્યાપ્તિનું જ્ઞાન ચ નથી, કારણ કે પ્રત્યક્ષના વિષય સીમિત છે. જે વિષય દ્વારા પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે તે વિષયપ ત તે મર્યાદત છે. સામાન્ય પ્રત્યક્ષને વિષય વર્તમાનકાળના પદાર્થ પર્યંત સીમિત છે. આમ પ્રત્યક્ષ દ્વારા ત્રિકાલવિષયક વ્યાપ્તિનાન ઉત્પન્ન થઈ શકે નહીં. આના માટે તા ઈ. સ્વતંત્ર પ્રમાણની આવશ્યકતા છે અને તે પ્રમ!ણુ તર્ક છે,
અનુમ!ન દ્વારા પણ વ્યાપ્તિનું જ્ઞાન શકચ નથી, કારણ કે અનુમાનના આધાર જ છે. જ્યાં સુધી તર્ક દ્વારા વ્યાપ્તિજ્ઞાન ન થાય ત્યાં સુધી અનુમાન સ્વયં શકય નથી. બીજા શબ્દમાં વ્યક્તિ અવમાં અનુમાન અશકય છે. અનુમાનમાં * અવિન+લવ અર્થાત્ વિન! એટલે સાધ્ય વિન! અને અનાવ એટલે અભાવ, અર્થાત્ સાધનનું ન હોવુ. અવિનાભાવ એટલે સાધ્ય વિના સાધનનું ન હોવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org