________________
જૈનના
વ્યક્તિમતાના ઘટકાના કાઈક સતાષપ્રદ ઉત્તર આપે છે અને જે આ ઘટકાના ઉદ્ભવની સમજૂતી કાઈક ભૂતકાલીન પરિબળાના પરિણામ તરીકે દર્શાવે છે તે સિદ્ધાંત કર્મના સિદ્ધાંત' તરીકે સુપ્રસિદ્ધ છે. કમ'ના સિદ્ધાંત ક્રિયા અને પ્રતિક્રિયા (ક્રિયાની પ્રતિક્રિયા)ના નિયમ છે. તે વર્તન અને આંતરનિરિક્ષણના સ્વરૂપમાં દૃષ્ટિગાચર થતી આપણી ક્રિયા અને પ્રતિક્રિયાઓનુ અર્થઘટન કરે છે. સારી. ક્રિયાનું સારું અને ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ અચૂક નિષ્પન્ન થાય છે જ. વ્યક્તિએ અન્યને કરેલ અન્યાય તેને કાઈક રીતે કઈકને કઈક દ્વારા અચૂક પરત મળે છે જ.
૧૬૩
(૨) કમ એટલે શુ? કના વિવિધ અર્થ અને 'ક' માટેના અન્ય શબ્દપ્રયાગા
૧. કમ્ ના શાબ્દિક અર્થ કાઈ કાર્ય, ક્રિયા કૅ પ્રવૃત્તિ એવા થાય છે.. અર્થાત્ વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ, જે કંઈ કરવામાં આવે છે તે (દા.ત. ખાવુંપીવું, ચાલવુ –દોડવુ, હસવું–રાવું વગેરે) ‘ક' કહેવાય છે.
૨. વ્યવહારમાં કામધ ધા કે વ્યવસાયને કર્મ' તરીકે એળખવામાં આવે છે.. ૩. કર્મકાંડી મીમાંસામાં યજ્ઞ વગેરે ધ્યિાએ કમ' તરીકે ઓળખાય છે. ૪. સ્મૃતિકાર વિદ્વાના ૪ વર્ણ અને ૪ આશ્રમેાનાં કર્તવ્યોને ' કહે છે. ૫. પુરાણુ ધાર્મિક ક્રિયા (વ્રત, નિયમ વગેરે)ને કર્મારૂપ માને છે.
૬. વ્યાકરણશાસ્ત્રમાં કર્તા પેાતાની ક્રિયા દ્વારા જેને પ્રાપ્ત કરવા ચાહે છે અર્થાત્ કર્તાની પ્રવૃત્તિનુ ફળ જેના પર પડે છે તેને કર્મ' કહે છે.
૭. ન્યાયશાસ્ત્રમાં ઉત્સેપણુ, અપક્ષેપણુ, આકુંચન, પ્રસરણ તથા ગમન એમ પાંચ પ્રકારની ક્રિયાઓને માટે કર્મ' શબ્દના ઉપયોગ થાય છે.
૮. યાગદર્શનમાં સંસ્કારને વાસના, અપૂર્વ કે કમ કહેવામાં આવે છે. ૯. બૌદ્ધદર્શીનમાં જીવનની વિચિત્રતાના કારણને ‘કમ' કહેવામાં આવે છે. જે વાસનારૂપ છે.
૧૦. જૈન દર્શનમાં રાગ-દ્વેષાત્મક પરિણામ અર્થાત્ કાયને ‘ભાવક’ તથા કાણુ વર્ગના પુદ્ગલ જે કષાયને લીધે ચેતનતત્ત્વ સાથે એકરૂપ થાય છે તેને દ્રવ્યકમ' કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org