________________
જૈન તત્વવિજ્ઞાન (૮) પુદગલ અને શરીર-નિર્માણ
પુદ્ગલ શરીર-નિર્માણનું કારણ છે: (૧) આહાર-વણ કહેવાતા સ્કંધ-પ્રકાર દ્વારા દારિક, વૈક્રિય અને આહારક એવા ત્રણ પ્રકારનાં શરીરે તથા શ્વાસોચ્છુશ્વાસનું નિર્માણ થાય છે. (૨) તેજોવણ દ્વારા તેજસ શરીર બને છે. (૩) ભાષા-વગણ વાણીનું નિર્માણ કરે છે (૪) મનેવગણ મનનું નિર્માણ કરે છે (૫) કર્મવણથી કાર્મણ શરીરની રચના થાય છે.
જૈન મતે, મન એક સૂક્ષ્મ અત્યંતરિક ઈન્દ્રિય છે. તે નેત્રાદિ સર્વે ઈન્દ્રિના અર્થને ગ્રહણ કરે છે. મન કંધાત્મક છે, તે વૈશેષિક દર્શનની જેમ અણુમાત્ર નથી. (૯) શરીરના પ્રકારે
શરીર પુ નું બનેલું છે અને આવા શરીરના પાંચ પ્રકારે છે : (૧) દારિક, (૨) ક્રિય, (૩) અહિારક, (૪) વૈજ, અને (૫) કાર્પણ. (i) દારિક શરીર :
તિર્યંચ અને મનુષ્યના સ્થૂળ શરીર દારિક છે. ઉદરયુક્ત હેવાથી તેનું નામ દારિક છે. અહીં ઉદરને અર્થ કેવળ ગર્મ નથી, પરંતુ સમગ્ર શરીર છે. લેહી, માંસ વગેરે શરીરનાં લક્ષણ છે. (i) ક્રિય શરીર
દે, નારકા અને લબ્ધિ (અલૌકિક શક્તિ) પ્રાપ્ત મનુષ્ય તેમજ તિર્યંચ વૈક્તિ શરીર ધરાવે છે. તે ઈન્દ્રિયગોચર નથી. તે જુદા જુદા આકાર અને કદમાં રૂપાંતર પામવા સમર્થ છે. તેમાં લેહી, માંસ, વગેરેને સદંતર અભાવ છે. (iii) આહારક શરીર
યોગી દ્વારા વિકસાવેલ આ સૂક્ષ્મ શરીર છે. તે વિશિષ્ટ પ્રસંગે ગર અત્યંત દૂર સુધી જઈ પરત આવી શકે છે.
(iv) જિસ શરીર
આ પ્રકાર તેજો વર્ગણા પુદ્ગલ-પરમાણુઓ દ્વારા બને છે. જઠરાગ્નિની શક્તિ (રાક પચાવવાની) આ શરીરની છે. તે દારિક અને કામણ શરીર વચ્ચેની એક આવશ્યક શૃંખલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org